SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ઉત્તર કર્મગ્રંથમાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૮૬. આખા ભવચક્રમાં ઉપશમ શ્રેણી કેટલી વાર પ્રાપ્ત થાય? આખા ભવચક્રમાં એટલે જીવ જયાં સુધી સંસારમાં હોય અને મોક્ષે ન જાય ત્યાં સુધીમાં વધારેમાં વધારે ચાર વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. ક્ષપકશ્રેણીનું સ્વરૂપ અણ મિચ્છ મીસ સામે તિઆઉ ઈગ વિગલથીણ તિ ગુજોએ ! તિરિ નિરય થાવર દુર્ગ સાહારાવ અડનપુસિત્થી I ૯૯ | છગપુમ સંજલણાદો નિદ્દા વિઘાવરણ ખએ નાણી | દેવિંદસૂરિ લિહિએ સયગમિણે આય સરણટ્ટા / ૧૦૦ || ભાવાર્થ - ક્ષેપક શ્રેણીવાળા જીવો અનંતાનુબંધ ચારકષાય મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત મોહનીય-ત્રણ આયુષ્ય-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-થીણધ્ધિત્રિક-ઉદ્યત-તિર્યંચદ્રિક-નરકકિ સ્થાવરદ્રિક સાધારણ આતપ-બીજા ત્રીજા આઠ કષાયો-નપુંસકવેદ-સ્ત્રીવેદ II ૯૯ / હાસ્યાદિ ૬-પુરુષવેદ-સંજવલન ચાર કષાયો-નિદ્રાદ્ધિક-પાંચ અંતરાય-નવ આવરણો (પાંચ જ્ઞાનાવરણ ચાર દર્શનાવરણ)નો ક્ષય થયે છતે કેવળજ્ઞાની થાય. આવિ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ આ શતકનામાં કર્મગ્રંથ પોતાને સંભારવા માટે લખ્યો છે ૧૦૦ || પ્રમ ૫૮૭.ક્ષપકશ્રેણી ક્યા જીવો પ્રાપ્ત કરે ? શું શું જોઈએ ? ઉત્તર મનુષ્યભવ-આઠ વર્ષ ઉપરની ઉંમર-પહેલું સંઘયણ-તીર્થંકરનો કે કેવલીનો કાળ જોઇએ. પ્રભ ૫૮૮.ક્ષપકશ્રેણી ક્યા ગુણસ્થાનકમાં ક્યા સમક્તિી જીવો પ્રાપ્ત કરે ? ક્ષપકશ્રેણી ચારથી સાત ચાર ગુણસ્થાનકવાળા લયોપશમ સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે છે. પ્રભ ૫૮૯.ક્ષપકશ્રેણીની શરૂઆત કઈ પ્રકૃત્તિઓનો ક્ષય કરે ? ઉત્તર ચારથી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન અત્યંત વિશુધ્ધ પરિણામવાળા જીવો સૌથી પહેલા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયનો ક્ષય કરે છે. એટલે સત્તારહિત બને છે. For Personal and Private Use Only ઉત્તર Jain Educationa International www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy