Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna
Catalog link: https://jainqq.org/explore/009882/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૪૨ જૈન સાહિત્ય સંશોધક વર્ષ-૦૩ - અંક-૩, ૪ :દ્રવ્ય સહાયક : પૂજ્ય આચાર્ય શ્રી રામચન્દ્ર-ભદ્રંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપની ૧૦૦+૭૯ ઓળીના આરાધક પૂ. પંન્યાસ પ્રવર શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી ભાવવર્ધક જૈન સંઘ, રાહેજા ટાવર, મલાડ (ઇસ્ટ), મુંબઈની જ્ઞાનખાતાની ઉપજમાંથી સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 ઈ.સ. ૨૦૧૨ સંવત ૨૦૬૮ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર - સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯) – સેટ નં-૧ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तको वेबसाइट परथी पए। डाउनलोड झरी शडाशे. પુસ્તકનું નામ કર્તા-ટીકાકાર-સંપાદક ક્રમાંક શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीराउन सोसायटी, रामनगर, साबरमती, अमहावाह - 04. (मो.) ९४२५५८५८०४ (ख) २२१३२५४3 ( भेल) ahoshrut.bs@gmail.com 020 021 022 023 024 025 001 002 003 004 005 006 007 008 शिल्प स्मृति वास्तु विद्यायाम् शिल्परत्नम् भाग-१ 009 010 शिल्परत्नम् भाग-२ प्रासादतिलक 011 012 काश्यशिल्पम् 013 प्रासादमञ्जरी 014 राजवल्लभ याने शिल्पशास्त्र 015 शिल्पदीपक 016 017 018 019 श्री नंदीसूत्र अवचूरी | श्री उत्तराध्ययन सूत्र चूर्णी श्री अर्हद्गीता-भगवद्गीता श्री अर्हच्चूडामणि सारसटीकः श्री यूक्ति प्रकाशसूत्रं श्री मानतुङ्गशास्त्रम् अपराजित पृच्छा वास्तुसार दीपार्णव उत्तरार्ध જિનપ્રાસાદ માર્તણ્ડ जैन ग्रंथावली હીરકલશ જૈન જ્યોતિષ न्यायप्रवेशः भाग - १ | दीपार्णव पूर्वार्ध अनेकान्त जयपताकाख्यं भाग-१ अनेकान्त जयपताकाख्यं भाग-२ प्राकृत व्याकरण भाषांतर सह पू. विक्रमसूरिजी म.सा. पू. जिनदासगणि चूर्णीकार पू. मेघविजयजी गणि म.सा. पू. भद्रबाहुस्वामी म.सा. पू. पद्मसागरजी गणि म.सा. पू. मानतुंगविजयजी म. सा. श्री बी. भट्टाचार्य | श्री नंदलाल चुनिलाल सोमपुरा श्रीकुमार के. सभात्सव शास्त्री | श्रीकुमार के. सभात्सव शास्त्री श्री प्रभाशंकर ओघडभाई श्री विनायक गणेश आपटे श्री प्रभाशंकर ओघडभाई श्री नारायण भारती गोंसाई श्री गंगाधरजी प्रणीत श्री प्रभाशंकर ओघडभाई श्री प्रभाशंकर ओघडभाई શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स શ્રી હિમ્મતરામ મહાશંકર જાની | श्री आनंदशंकर बी. ध्रुव श्री प्रभाशंकर ओघडभाई पू. मुनिचंद्रसूरिजी म. सा. श्री एच. आर. कापडीआ श्री बेचरदास जीवराज दोशी પૃષ્ઠ 238 286 84 18 48 54 810 850 322 280 162 302 156 352 120 88 110 498 502 454 226 640 452 500 454 Page #4 -------------------------------------------------------------------------- ________________ 026 027 028 029 030 031 032 033 034 035 036 037 038 039 040 041 042 043 044 045 046 047 048 049 050 051 052 053 054 तत्त्पोपप्लवसिंहः शक्तिवादादर्शः क्षीरार्णव वेधवास्तु प्रभाकर शिल्परत्नाकर प्रासाद मंडन श्री सिद्धम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय- १ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३ (?) श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-3 (२) (૩) श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय - ५ વાસ્તુનિઘંટુ તિલકમન્નરી ભાગ-૧ તિલકમન્નરી ભાગ-૨ તિલકમન્નરી ભાગ-૩ સપ્તસન્માન મહાકાવ્યમ્ સપ્તભઙીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક સપ્તભઙીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરઙિણીતરણી નયોપદેશ ભાગ-૨ તરઙિણીતરણી ન્યાયસમુચ્ચય સ્યાદ્યાર્થપ્રકાશઃ દિન શુદ્ધિ પ્રકરણ બૃહદ્ ધારણા યંત્ર જ્યોતિર્મહોદય श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य श्री सुदर्शनाचार्य शास्त्री श्री प्रभाशंकर ओघडभाई श्री प्रभाशंकर ओघडभाई श्री नर्मदाशंकर शास्त्री पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવખ્યસૂરિનીમ.સા. पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવખ્યસૂરિનીમ.સા. પૂ. ભાવયસૂરિની મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સં. પૂ. અક્ષયવિજયજી 188 214 414 192 824 288 520 578 278 252 324 302 196 190 202 480 228 60 218 190 138 296 210 274 286 216 532 113 112 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર 160 164 સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीशन सोसायटी, रामनार, साबरमती, महावा६-०५. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४3 (5-मेल) ahoshrut.bs@gmail.com मही श्रुतज्ञानम् jथ द्धार - संवत २०५६ (. २०१०)- सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्ता वेबसाईट ५२थी up SIGनती री शाशे. ક્રમ પુસ્તકનું નામ ભાષા त्त-21511२-संपES પૃષ્ઠ | 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ सं पू. लावण्यसूरिजी म.सा. 296 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 लारतीय श्रम संस्कृति सनेमन ४. पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः श्री धर्मदत्तसरि 202 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका श्री धर्मदत्तसूरि 48 0608न संगीत रागमाला श्री मांगरोळ जैन संगीत मंडळी 306 | 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) श्री रसिकलाल एच. कापडीआ 322 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सदर्शनाचार्य 668 063 | चन्द्रप्रभा हेमकौमुदी पु. मेघविजयजी गणि 516 064 | विवेक विलास सं/. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम | सं पू. लब्धिसूरिजी म.सा. 420 ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરીનુવાદ | गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 मोहराजापराजयम् | सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह सं/. | श्री अंबालाल प्रेमचंद 406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका सं. श्री वामाचरण भट्टाचार्य 072 जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 073 | मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 532 0748 सामुदिनां यथो ४४. श्री हिम्मतराम महाशंकर जानी | 376 428 070 308 Page #6 -------------------------------------------------------------------------- ________________ 374 238 194 192 254 260. 75 જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 076 જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 077 સંગીત નાટ્ય રૂપાવલી 78 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 079 શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 08 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ 082 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083 આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ 084 | કલ્યાણ કારક 085 | વિવાનો વન વોશ 086] કથા રત્ન કોશ ભાગ-1 | કથા રત્ન કોશ ભાગ-2 238 260 | ગુજ. | શ્રી સારામાં નવા ગુજ. | શ્રી સરામારું નવાવ ગુજ. | શ્રી વિયા સારામારૂં નવાવ | ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી મનસુલતાન મુરમન, ગુજ. | શ્રી નાગન્નાથ મંવારમાં ગુજ. | શ્રી નવીન્નાથ મંગારામ ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. . 3ન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરન તોશી ગુજ. | શ્રી લેવલાસ નીવરીન प. मेघविजयजीगणि | पू.यशोविजयजी, पू. पुण्यविजयजी મારા શ્રી વિનયર્શનસૂરિની 114 910 436 336 230 088 | હસ્તસગ્નીવનમ 322 089/ એન્દ્રચતુર્વિશતિકા સમતિ તર્ક મહાર્ણવાવતારિકા _114 090 | 560 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार पृष्ठ 272 240 254 282 118 466 342 362 134 70 हिन्दी | मुन्शाराम 316 224 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम कर्ता/ टीकाकार भाषा | संपादक / प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना | 92 | स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 94 | स्याद्वाद रत्नाकर भाग-४ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 95 | स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१ भोजदेव | टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव | टी. गणपति शास्त्री 99 | भुवनदीपक पद्मप्रभसूरिजी सं. वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री समयसुंदरजी सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला गौरीशंकर ओझा मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर साधुसुन्दरजी सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश न्यायविजयजी सं./गु | हेमचंद्राचार्य जैन सभा | 104 | लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३ माणिक्यसागरसूरिजी आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३ | सिद्धसेन दिवाकर सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४,५ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण एसियाटीक सोसायटी | 109 | जैन लेख संग्रह भाग-१ पुरणचंद्र नाहर सं./हि पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२ पुरणचंद्र नाहर सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३ पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | जैन धातु प्रतिमा लेख भाग-१ कांतिविजयजी सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह दौलतसिंह लोढा | अरविन्द धामणिया | 114 | राधनपुर प्रतिमा लेख संदोह विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१ विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा | 116 | बीकानेर जैन लेख संग्रह अगरचंद नाहटा सं./हि | नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 118| प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा | 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा | 121 | गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल | 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ | पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ | पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल | 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स पी. पीटरसन भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम् जिनविजयजी जैन सत्य संशोधक 612 307 250 514 454 354 337 354 372 142 336 सं./हि 364 218 656 122 764 404 404 540 274 414 400 320 148 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक – शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543-ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेटावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद- 05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम कर्त्ता / संपादक प्रकाशक साराभाई नवाब साराभाई नवाब साराभाई नवाब साराभाई नवाब हीरालाल हंसराज पी. पीटरसन कुंवरजी आणंदजी शील खंड ब्रह्मदेव क्रम 127 महाप्रभाविक नवस्मरण 128 जैन चित्र कल्पलता 129 जैन धर्मनो प्राचीन इतिहास भाग - २ 130 ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ 131 जैन गणित विचार १ २ 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ) 133 करण प्रकाश 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह यशोदेवसूरिजी 135 भौगोलिक कोश- १ डाह्याभाई पीतांबरदास 136 भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास 137 जैन साहित्य संशोधक वर्ष १ अंक- १, २ जिनविजयजी 138 जैन साहित्य संशोधक वर्ष १ अंक-३, ४ २ 139 जैन साहित्य संशोधक वर्ष २ अंक- १, 140 जैन साहित्य संशोधक वर्ष २ अंक - ३, ४ 141 जैन साहित्य संशोधक वर्ष ३ अंक- १, 142 जैन साहित्य संशोधक वर्ष ३ अंक- ३, ४ 143 नवपदोनी आनुपूर्वी भाग - १ २ 144 नवपदोनी आनुपूर्वी भाग-२ 145 नवपदोनी आनुपूर्वी भाग-३ 146 भास्वति 147 जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) 148 | मंत्रराज गुणकल्प महोदधि 149 फक्कीका रत्नमंजूषा - १. २ 150 अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) 151 सारावलि 152 ज्योतिष सिद्धांत संग्रह 153 ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् नूतन संकलन आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन श्री गुजराती श्वे. मू. जैन संघ - हस्तप्रत भंडार - कलकत्ता जिनविजयजी जिनविजयजी जिनविजयजी जिनविजयजी जिनविजयजी सोमविजयजी सोमविजयजी सोमविजयजी शतानंद मारछता रत्नचंद्र स्वामी जयदयाल शर्मा कनकलाल ठाकूर मेघविजयजी कल्याण वर्धन विश्वेश्वरप्रसाद द्विवेदी रामव्यास पान्डेय हस्तप्रत सूचीपत्र हस्तप्रत सूचीपत्र भाषा गुज. गुज. गुज. अंग्रेजी गुज. सं. सं./अं. गुज. गुज. गुज. हिन्दी हिन्दी हिन्दी हिन्दी हिन्दी हिन्दी गुज. गुज. गुज. सं./हि प्रा./सं. हिन्दी सं. सं./ गुज सं. सं. सं. हिन्दी हिन्दी हीरालाल हंसराज एशियाटीक सोसायटी जैन धर्म प्रसारक सभा ब्रज. बी. दास बनारस सुधाकर द्विवेदि यशोभारती प्रकाशन गुजरात वर्नाक्युलर सोसायटी गुजरात वर्नाक्युलर सोसायटी जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना जैन साहित्य संशोधक पुना शाह बाबुलाल सवचंद शाह बाबुलाल सवचंद शाह बाबुलाल सवचंद एच. बी. गुप्ता एन्ड सन्स बनारस भैरोदान सेठीया जयदयाल शर्मा हरिकृष्ण निबंध महावीर ग्रंथमाळा पांडुरंग जीवाजी व्रीजभूषणदास जैन सिद्धांत भवन बनारस श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार पृष्ठ 754 84 194 171 90 310 276 69 100 136 266 244 274 168 282 182 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #9 -------------------------------------------------------------------------- ________________ Cli fligh|ANIL M 1 Mill ! [t, L THAN[URL નો [I LILA PALIA (સ્મિાત 1KIT/iI - ' મIII) કાળી| YI[li IllullHill, માજની જૈન સાહિત્ય સંશોધક A S. A જન ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન આદિ વિવિધ વિષયક સચિત્ર ત્રમાસિક પત્ર (//CITY Mાના !) S संपादक श्री जिन विजय (આચાર્ય-ગૂજરાત પુરાતત્ત્વ મંદિર-અમદાવાદ ), ITI"|"ના " , LIKi[ [ \/| EAT મા સ + - હ . ક કહત . P Cો પE - 4/17 જૈન સાહિત્ય સંશોધકે કાર્યાલય વાર્ષિક મૂ૯ય રૂ. ૬)] અ મ દા વા દ [ પ્રતિ અ'ક મૂ, રૂ. ૨) ''ILIril II> till 11, - : " ૯ + |ી . shi si[Leliu TouL SIDilillaherililઆ || JIO કાપા DિI ILLUTIકા!HILA Aho ! Shrutgyanam Page #10 -------------------------------------------------------------------------- ________________ ખંડ૩] વિષયાનુક્રમણિકા ૧ મહાકવિધનપાલકૃત સત્યપુરીય શ્રીમહાવીર ઉત્સાહ ૨ સત્યપુરીય શ્રીમહાવીર ઉત્સાહ પરિચય ૩ મહેમૂદ ગજનવી અને સારઠના સેામનાથ ૪ મૂર્તિપૂજાનું માહાત્મ્ય ૫ કવિ દ્વીપવિજયજી લિખિત મહાનિશીથ સૂત્ર પરિચય ૬ કડુઆમતની પટ્ટાવલી ૭ ઉજ્જયિનીના સઘનું વિજ્ઞપ્તિપત્ર અધ્યાપક હર્મન યાકેાખી લિખિત સમરાઇચકહાની પ્રસ્તાવના [ અનુવાદક–શ્રીયુત ચિમનલાલ જેચંદ શાહ બી. એ. ] ૯. મહાકવિ ધનપાલ વિરચિત વિરોધાભાસાલ કારમય શ્રીમહાવીર સ્તુતિ. [વિવેચક-૫. શ્રી બેચરદાસ જીવરાજ ] ૧૦ જૈન તત્ત્વ ચર્ચો- (૧) સ્રીજાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધપર એક વિચાર (૨) અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિની કલ્પના (૩) કેટલાક વિચારવા લાયક પ્રશ્ના ૧૧ પન્યાસ પદવી અિંક૩ ૨૪૧-૩ ૨૪૪૨૫૧ ૨૫૨–૨૫૯ ૨૬૨૨૭૨ ૨૫૮–૨૬૧ ૨૭૩-૨૭૭ ૨૭–૨૮૧ Aho ! Shrutgyanam ૨૮૨–૨૯૪ ૨૯૫–૩૧૨ ૩૧૩–૩૧૯ ૩૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય વક્તન્ય બીજા અ'કમાં અમે જાહેર કર્યું હતું કે ત્રીજો અંક લગભગ આશ્વિનપૂર્ણિમાએ પ્રકટ થશે. પરંતુ, પુરાતત્ત્વ મદિર હસ્તક છપાતા એક એ પ્રથાના કાર્યને અંગે અમારે એ વખતે ખાસ ગુથાઈ રહેવા જેવું થવાથી ધારેલા સમયે આ અંક પ્રગટ ન કરી શકાયા. * * આ અંક સાથે, પાલણપુરના શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક મંડળ તરફથી પ્રકટ થએલુ “ આત્મ જાગૃતિ ભાવના ” નામનું લઘુ પુસ્તક ભેટ તરીકે માકલવામાં આવે છે જેના સ્વીકાર કરી ચેાગ્ય ઉપયેગ કરવાની અમારા વાચકાને ખાસ ભલામણ કરીએ છીએ. Aho ! Shrutgyanam -સપાદક. Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશાધક PATAZADE MYO કુમાર પ્રિન્ટરી, અમદાવાદ આબુ, દેલવાડા જૈન મંદિર Aho! Shrutgyanam બ્લોક ‘ કુમાર ’ના સૌજન્યથી Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશાધક કુમાર પ્રિન્ટરી: અમદાવાદ હસવાં હત આબુ, દેલવાડા જૈન મંદિર Aho! Shrutgyanam બ્લોક ‘ કુમાર”ના સૌજન્યથી Page #14 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्यसंशोधक 'पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सन्चस्साणाए. उवदिए मेहावी मारं तरह ।' 'जे एगं जाणड़ से सब्बं जाणइ; जे सञ्चं जाणइ से एग जाणइ ।' ___ 'दिटुं, मयं, मय, विण्णायं, जं एत्थ परिकहिजइ ।' -निर्ग्रन्थप्रवचन खंड ३] महावीरनिर्वाण संवत् २४५३-आश्विन [अंक ३ ॥१ ॥ महाकवि धनपालकृत सत्यपुरीय-श्रीमहावीर-उत्साह जिणव जेण दुट्ट कम्म बलवंता मोडिय, __चउ कसाय पसरंत जेण उम्मूल वितोडिय; तिहुयण-जगडण-मयण-सरहि तणु जासु न मिजइ, __इयरनरहि सच्चउरि-वीर सो किम जगडिज्जइ. वरसुरहि पहरंत खंध माहणसिरि तोडहि, फरसु अत्थि गब्भरु य लेवि तरुवारिहि झोडहि; ते तेरिस पाविट्ट दुट्ट आरुटु सुधीरह, नयणिहि पेच्छहि जाव ताव पहरंति न वीरह. ॥२॥ भंजेवि णु सिरिमालदेसु अनु अणहिलवाडउं, चड्डावल्लि सोरटु भग्गु पुणु देउलवाडउं; सोमेसरु सो तेहि भग्गु जणमणआणंदणु, भग्गु न सिरि सच्चरि वीरु सिद्धत्थह नंदणु, Aho! Shrutgyanam Page #15 -------------------------------------------------------------------------- ________________ २४२ ] जैन साहित्य संशोधक Refariयहि रविपसरु किं भिज्जर, बहुवि विसरेह मिलि वि किं गुरुडु गिलिज्जइ; बहु कुरंग आरु करहि किरि काइ मदह, for age as it सञ्चउरि-जिदिह, करिणाणि णु चिरकालि आसि कुवि जोगनरेसरु, वसिय सच्चरि दिहि वीरू जिणेसरु; आरंभिङ आहुड रंगु चामीयर वरतणु, वरतुरंगदो रहि निमित्तु नरवइहि चलिउ मणु. रायासिहि भडिहि जणु जाव न नामिओ, सामि करिवरह खंधि रज्जुहु संदामिओ; कवि रज्जु हयगय धरणीयलि, निविडिय जिम परिचत्त खंड पेच्छं परवलि. fast for व जिणवरतणु ताडिउ, पच्छुत्थsa कुहाडेहिं सो सिरि अंबाडिउ; अजवि दीसह अंगि घाय सोहिय तमु धीरह, चल जुलु सचउरि-नपरि पणमहु तसु वीरह. गोसाला संग अमर उवसग्ग सहेविणु, जो न चलिउ झापह जिणिंदु सिवहतग्गयमणुः ae afar उवसग्ग सहवि कि नरह नरिंदह, महु नमहु चरि-वीरु जो चरमजिदिह. ज विरज्जइ समवसरणु चउदेवनिकायदि, जसु पणमिज्जर चलणारविंदु सुरवरसंघाय हि सरज्जह भुवणनाहु जो जंतुहियंकरु, सो पण चरि-नयर सिरिवीरु जिणेसरु. किंकिलि चमर किन्नरदेवझुणि, छत्तधि दहिनिघोस संटिड सीहासणि: भामंडल देहालग्गु जसु तिहुयणि छज्जह, साहिर-रु सो किम पणमिज्जइ. कुसुम Aho ! Shrutgyanam [ खंड ३ ॥ ४ ॥ ॥५॥ ॥६॥ 119 11 11 6 11 ॥ ९ ॥ ॥ १० ॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ अंक ३ ] सत्यपुरोय श्रीमहावीर उत्साह, परिचय जिन महंतु गिरिवरह मेरु, गहगणह दिवायर, जिम महंतु सु सर्ववरमणु उवहिहिं रयणायरु; जिम महंतु सुरवरह मज्झि सुरलोइ सुरेसरु, तिम महंतु तियलोयलिउ सच्चरि जिणेसरु, उद्दव दियरह तेउ, गहवर सोमत्तणु, पं० धणपालकृतः श्रीसत्यपुरमंडन - श्रीमहावीरउत्साहः समासः [ २४ गंभीर सायरह, हरवि मंदिरह थिरत्तणुः aise वीरु नं अमिर लेवि सच्चरि सुणिज्जइ, तिहुअणि तसु पडिबिंबु नत्थि जसु उप्पम दिज्जइ ॥ १२ ॥ कोरिंट, सिरिमाल, धार, आहाड, नराणजं, अणहिलवाड, विजयकोट्टु, पुण पालित्ताणुं । पिक्खिवि ताव बहुत ठाम मणि चोज्जु पईसर, जं अज्जवि सच्चरि वीरु लोयणिहि न दीस सहस्से व लोह तत्थु न होइ नियंतह वयणसहस्सेहि गुणनतु निट्ठियहि थुणंतह एक जीह धणपालु भइ इक्कु जं मह नियतणु, किं वन्न सच्चाउरि-वीरु हउं पुणु इक्काणणु. रक्ख सामि परंतु मोहु नेहुंडय तोडहि, सम्मर्दसणि नाणु चरणु भड कोहु विहाडहि ; करि पसाउ सच्चरि वीरु जइ तुहु मणि भावइ, तर तु धणपालु जाउ जहि गयउ न आवइ. Aho ! Shrutgyanam ॥ ११ ॥ ॥ १३ ॥ ॥ १४ ॥ ।। १५ ।। Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] जैन साहित्य संशोधक [खंड ३ = = सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय 7ન સાહિત્ય સંશોધકના વાચકને આજે અમે પરમાહર્ત મહાકવિ ધનપાલની બે અલભ્ય કૃતિઓની જ અપૂર્વ ભેટ આપીએ છીએ. એમની પ્રાપ્તિથી દરેક શ્રદ્ધાળુ જૈનને અતિઆનંદ થવા યોગ્ય છે. સાચે જ મહાબ્રાહ્મણ કવિ ધનપાલની આ બે કૃતિઓ અપૂર્વ છે. એમાં પ્રભુ મહાવીરની અતિભક્તિ ભરેલી ગંભીર અને આલ્હાદક સ્તુતિ કરવામાં આવી છે જે દરેક જૈનને કંઠે કરવા લાયક અને નિત્ય પાઠ કરવા લાયક છે. મહાકવિ ધનપાલ જૈન સાહિત્યકાશને એક મહાતેજસ્વી અને અક્ષીણુપ્રકાશી નક્ષત્ર છે. એના પ્રતિભા પ્રકાશે જૈન વાયના શરીરપિંડને અનેરું ઓપ આપ્યું છે. જૈન સાહિત્યસંપત્તિના વિશાળ ભંડારમાં એક અણમોલ અને અદ્વિતીય રત્ન સમપી એણે આહંત મતાનુયાયીઓના પાંડિત્યાભિમાનને અતિ ઉન્નત બનાવ્યું છે. એનું એ રત્ન તે તિલકજરી કથા છે. આખા સંસ્કૃત સાહિત્યના અનંત ગ્રંથ સંગ્રહમાં બાણની કાદંબરી સિવાય એ કથાની તુલનામાં આવી શકે એવી બીજી કઈ કૃતિ વિદ્યમાન નથી. અલબત્ત, બાણ ધનપાલને પુરોગામી હોઈ તે એના ગુસ્થાને છે; કાદંબરીની અનુપમ રચનાયે જ ધનપાલને તિલકમંજરી રચવા પ્રેર્યો છે એ નિઃશંસય છે; છતાં ધનપાલ પ્રતિભાની સ્પર્ધામાં બાણથી જે ચઢે નહિ તે ઉતરે તેમ પણ નથી જએથી કાલકૃત ભેટ-લઘુ-સંબંધવાળા હોવા છતાં ગુણધર્મથી તો ગિર્વાણગિરાના એ બંને ગામહાકવિઓ સમાન આસને જ બેસનારા છે; અને તેથી ધનપાલનું કવિજીવન એ બાણને જેટલું જ ગૌરવશાલી છે, એમ કહેવામાં આવે છે તે કમિપિ અયુક્તિવાળું નથી. આવા મહાકવિની અદ્યાપિ અપ્રસિદ્ધ એવી બે કૃતિઓ પ્રસ્તુતઅંકમાં પ્રથમ જ પ્રકાશમાં આવે છે. આમાંની (૧) એક કૃતિ અપભ્રંશમાં છે અને એક પ્રાકૃતમાં છે. પ્રાકૃત કૃતિને પરિચય જૂદ તે સાથે આપવામાં આવ્યો છે. અહિં, પ્રથમ આપેલી અપભ્રંશકૃતિને પરિચય કરાવવામાં આવે છે. આ કૃતિ પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. સંવત ૧૩૫૭-૫૮ માં લખેલી એક પ્રત, જેમાં આવાં અનેક સ્તુતિ. રસ્તોત્રી એકત્ર લખેલાં છે તેમાંથી આ સ્તુતિ ઉતારી લીધેલી છે. આ સ્તુતિને વર્ણ-વિષય સત્યપુરસ્થ મહાવીરને ચમત્કારિક પ્રભાવ છે. તેથી અહિં પ્રથમ ડેક એ સ્થળને પરિચય આપવો આવશ્યક છે. મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સંસ્કૃત નામ સાપુર છે, એને પ્રાકૃત ઉચ્ચાર હજાર થઈ અપભ્રષ્ટ રૂપાન્તર સાચાર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું છે. ત્યાં આગળ ભગવાન શ્રી મહાવીર સ્વામિનું પ્રાચીન, તીર્થભૂત, પવિત્ર જૈન ધામ છે. જેન કોમમાં એ એક તીર્થસ્થળ ગણાય છે. “ જગચિતામણી’ નામના એક બહુ જૂના કહેવાતા સ્તોત્રમાં જs વીર શરિન એવા શબ્દોથી એ સ્થળનો નમસ્કરણીય ઉલ્લેખ કરેલો છે અને દરેક વેતાંબર-મૂર્તિપૂજક જૈન એ તેત્રને પ્રતિદિન પાઠ કરે છે. - જૈન તીર્થસંરક્ષક આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના સમયના જૈન ધર્મના વિવિધ તીર્થોની હકીકત આપનારો જે વિવિધ સંસ્થા નામને મહત્તવનો ગ્રંથ લખ્યો છે તેમાં એ સત્યપુરને પણ ખાસ કલ્પ લખે છે. એ કલ્પના અનુસાર, મહાવીર નિર્વાણ પછી લગભગ ૬૦૦ વર્ષ થએલા નાહડ નામના રાજાએ. શ્રીજજ જગસૂરિ નામના આચાર્યના ઉપદેશથી, એ સ્થાનમાં ભગવાન મહાવીરદેવનું મંદિર બાંધ્યું અને તેમાં પિત્તલની પ્રભુપ્રતિમા સ્થાપિત કરી. બ્રહ્મશાંતિ નામને યક્ષ એ સ્થાનને અધિષ્ઠાયક બન્યો અને તેથી એનું મહાતમ્ય અતિશય વધ્યું. Aho! Shrutgyanam Page #18 -------------------------------------------------------------------------- ________________ diદ રૂ ] सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [ ૨૪૧ જિનપ્રભસૂરિના લખેલા એ આખા સત્યપર કલ્પને સાર નીચે પ્રમાણે છે. આગળના સમયમાં, મમંડળ એટલે મારવાડમાં આવેલા નહુલ (નાડોલ) પ્રાંતના મંડનભૂત મંડોવર નગરના રાજાને બલવાન એવા દાઈ (ડાભી) લોકેએ મારી નાખી તેનું રાજ્ય છીનવી લીધું. તે રાજાની રાણી તે વખતે ગર્ભવતી હતી. તેથી તે નાસીને બંભાણપુરમાં જઈને રહી, અને ત્યાં તેને સર્વ લક્ષણસંપન્ન પુત્ર જન્મ્યો. તે નગરની બહાર એક ઝાડે, ઝોળી વળગાડી તેમાં તે બાળકને તેણે સુવાક્યો અને પિતે કાંઈ કામ કરવા લાગી. ત્યાં આગળ દેવયોગથી જગસૂરિ નામના એક જૈન આચાર્ય આવી ચઢયા. તેઓ તે ઝાડની છાયાને અણુખસતી જોઈને તે ઝોળીમાંના બાળકને એકી ટસે જોઇ રહ્યા, અને તરત જાણી ગયા કે ભવિષ્યમાં આ બાળક માટે પુણ્યવાન થશે. એટલામાં તે રાણીએ આવીને પૂછયું કે–ભગવાન આ બાળક શું કુલ ક્ષય કરનાર કુલક્ષણો દેખાય છે કે કે છે ? સૂરિએ જવાબ આપ્યો કેન્દ્ર , એ તો મહાપુરુષ થવાનો છે. માટે સર્વ પ્રયને આનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી વત્સલભાવ આણીને તે બને માતાપુત્રને સૂરિએ પિતાના મંદિરના જે વ્યસ્થાપક હતા તેમની પાસે મુક્યાં. તે બાળકનું નામ નાહડ એવું રાખવામાં આવ્યું અને તેને પંચનમસ્કાર મંત્ર સીખડાવ્યાં. તે બાળક બહુ ચપલ હતે. નાનપણમાં જ ધનુષ્યબાણ હાથમાં લઈને, મંદિરમાં મૂકેલી ચોખા મૂકવાની પાટ ઉપર આવતા ઉંદરોને તાકી તાકીને મારવા લાગે. શ્રાવકોએ તેના આ કૃત્યને જોઈ તેને મંદિરમાંથી કાઢી મૂકયો, તેથી તે લોકોની ગાયો ચરાવવાનું કામ કરવા લાગ્યો. એક દિવસે કોઈ ગામ બહાર ફરતા યાગિએ તે બાળકને દીઠે. તેને એ બત્તીસ-લખણ મહાપુરુષ દેખાયો. તેના મનમાં સુવર્ણપુરની સાધના કરવાની ઈચ્છા થઈ તેથી તે એની પાછળ પાછળ એની મા પાસે ગયો અને એ માને સમજાવી-વીનવીને ત્યાં જ રહેવા લાગે. અવસર જોઈને ગિએ નાહાને કહ્યું કે–જંગલમાં ગાયો ચારવતાં થકાં જે તારી નજરે, રાતું દૂધ ઝરતું કેાઈ કુલિશનું ઝાડ, પડી જાય તો તે ઉપર નિશાન કરીને મને તેની ખબર આપજે. બાળક ના જોગિની તે વાતનો સ્વીકાર કર્યો અને દેવગે થોડા જ દિવસમાં તેની દષ્ટિએ એવું એક ઝાડ પડયું. ગિને ખબર કરવાથી તે તેની સાથે ગયે. પછી યથા વિધાનપૂર્વક યોગએ ત્યાં અસિ સળગાવ્યો અને તેમાં તે રાક્ષર વૃક્ષને પ્રજલાલી તેની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો અને બાળક નાહડને પણ તેમ કરવાનું સુચન કર્યું, નાહડ પિતાની ચંચલ બુદ્ધિવડે ગિના મનની દુષ્ટવૃત્તિને તાડી ગયો અને તેથી તે પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. તે મંત્રના પ્રભાવથી જોગિનું સામર્થ્ય હણાઈ ગયું અને આખરે નાહડે જ તેને ઉપાડી તે અગ્નિમાં નાંખી દીધે. એમાં પડતાંની સાથે જ તે સુવર્ણય બની ગયો. આથી નાહડના મનમાં મિત્રના માહામ્ય વિષે ઉંડી શ્રદ્ધા બેઠી. તે મનમાં વિચાર કરવા લાગે કે--હું શી રીતે એ મંત્રપ્રદાયક ગુરનો પ્રત્યુપકાર કરી શકે ? એમ વિચાર કરીને તે ગુરુ પાસે આવ્યા ને તેમના પગે પડી તે બધી હકીકત કહી; અને કહ્યું કે હવે મારે શું કરવું જોઈએ તેની મને આજ્ઞા કરો. ગુરુએ જિનમંદિર બંધાવવાને ઉપદેશ આપે અને તેથી તેણે ૨૪ રિચયે બંધાવ્યાં. ક્રમે ક્રમે તેણે મોટી રાજ્યઋદ્ધિ મેળવી અને તે વડે પોતાનું પૈતૃક રાજ્ય પાછું વાળ્યું. એક દિવસે તેણે ફરી જજજગરને વિનંતી કરી કે–પૃત્ય, આવું કોઈ કાર્ય બતાવો જેના કરવાથી તમારી અને મારી કીર્તિ લાંબા સમય સુધી વિદ્યમાન રહે. ત્યારે જ્યાં આગળ, ચ્યારે સ્તનમાંથી ગાય દૂધની ધારા છોડતી હતી, એવી એક ભૂમિ ગુરુએ તેને બતાવીને કહ્યું કે આ અભ્યયકારક સ્થાન છે. એથી તે રાજાએ ત્યાં આગળ, ભગવાન મહાવીરના નિવાર્ણ પછી ૬૦ વર્ષ, મોટું, આકાશસુધી જેનું શિખર પહોંચે એવું મંદિર બંધાવ્યું; અને તેમાં પિત્તલની બનેલી મહાવીરસ્વામિની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરી જગરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે પ્રતિષ્ઠા કરવા આચાર્ય Aho! Shrutgyanam Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] जैन साहित्य संशोधक [खंड ३ આવતા હતા ત્યારે વચ્ચે માર્ગમાં એક સારા મદમાં નાહડરાયના પૂર્વ પ્રસ્ત વિંઝરાય (વિંધ્યરાજ) અશ્વારૂઢ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બીજી એક સારા મુહૂર્તમાં, મીણ જેવી જમીન જોઈને, ગુરુજીના આ દેશથી શંખનામે ચેલાએ દાંડાનો ઘોદો મારી કુવો બનાવી દીધા. લોકો આજે પણ તેને શંખકુવાના નામે ઓળખે છે. એ કૂવો બાકીના દિવસોમાં સૂકો હોય તો પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે તે પાણીથી ભરાએલો હોય છે. ત્રીજા લગ્નમાં વીરમૂર્તિની પ્રતિષ્ઠા કરી. જે લગ્નમાં એ વીરસ્વામિની પ્રતિષ્ઠા કરી, તે જ લગ્નમાં દુગ્ગાસ્ય ગામે અને વયણુ૫ ગામે પણ મહાવીરની બે મૂર્તિઓની સાધુ અને શ્રાવકના હાથે પ્રતિકાઓ કરવામાં આવી. એ વીરપ્રતિમાની નાહડરાજા રાજ પૂજા-અર્ચા કરતો. આ રીતે નાહડરાજાએ જે પ્રતિમાની સ્થાપના કરી હતી, તેના પ્રતીહારિ તરીકે બ્રહ્મશાન્તિ યક્ષ સદા તેની સાંનિધ્યમાં રહેતો હતો અને તે પ્રતિમાની પર્યાપાસના કરતો હતો. આ પછી જિનપ્રભસૂરિએ બ્રહ્મશાંતિ યક્ષને પરિચય આપ્યો છે. એ યક્ષ તે બીજે કઈ નહિ પણું કલ્પસૂત્રમાંની ટીકામાં વર્ણવેલ શિલ પાણી યક્ષ છે. યક્ષનું વર્ણન આપીને પછી જિનપ્રભસૂરિએ એ તીર્થને લગતી કેટલીક ઉપયોગી ઐતિહાસિક બીના આપી છે જે નીચે પ્રમાણે છે. એહવે, ગૂજરાતભૂમિના પશ્ચિમ ભાગમાં વલભી એ નામે ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર એવી નગરી છે. ત્યાં શિલાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે. તેણે રત્ન જડેલી કાંકરીના લોભ પ્રેરાઈ રંક નામે સેઠને સતાવ્યું. તેથી તે સેઠ કેપે ભરાય, ને રાજાને નાશ કરવા માટે, ગજનીના સ્વામી હમ્મીરને ખૂબ ધન આપી, તેના મોટા સૈન્યને બોલાવી લાવ્યો. તે વખતે, અધિષ્ઠાયક દેવતાના બળે વલભીમાંથી ચંદ્રપ્રભ સ્વામિની પ્રતિમા, અંબા અને ક્ષેત્રપાલની મૂર્તિઓ સાથે, આકાશમાર્ગ થઈદેવપાટણમાં જઈ પહોંચી. વીરનાથની જે પ્રતિમા હતી. તે તેના અધિષ્ઠાયકના સામર્થથી, કોઈએ ન જાણેલા ગુપ્તમાર્ગ, રથારૂઢ થઇને ચાલતી ચાલતી આસો જ સુદી પૂર્ણિમાના દિવસે શ્રીમાલપુરમાં જઈ પહોંચી. બીજા પણ અતિશયવાળા દેવ યારિતસ્થાને જઈ વસ્યા. નગરદેવતાએ શ્રીવર્ધમાનસૂરિ નામના આચાર્યને થનારા ઉત્પાતની આગાહી આપી અને કહ્યું કે, જ્યાં આગળ સાધુઓને મળેલું દુધ ફધિર થઈને ફરી પાછું દૂધ થઈ જાય ત્યાં તમારે વસવું. પછી ગજનીથી આવેલા તે હમ્મીરના સભ્ય વિક્રમ સંવત ૮૪૫ માં વલભી નગર ભાંગ્યું અને તે રાજ્યને મારી નાંખ્યો. પછી તે હમ્મીર પોતાના સ્થાને ચાલ્યો ગયો. - ત્યારબાદ, બીજી વખતે, બીજો એક ગજનીપતિ, ગૂર્જરદેશને ઉધ્વસ્ત કરીને ત્યાંથી ચાલતો વિક્રમ સંવત ૧૦૮ ના વર્ષમાં સાચેરમાં અભ્યા. ત્યાં તેણે વીર ભગવાનનું મનોહર મંદિર જોયું. મારે મારે કરતા તે હેઠો મંદિરમાં પેઠા. મોટા હાથીએ જોડીને તે મહાવીરની પ્રતિમાને બહાર તાણવા લાગ્યા. પણ તે પોતાના સ્થાનેથી લેશમાત્ર પણ ન હાલી. ત્યારે બળદની જોડીએ લગાડીને તેને ખેંચવા માંડી. તે વખતે પૂર્વભવના અનુરાગબળે બ્રહ્મશાંતિ યક્ષે માત્ર ૪ આંગળ તે મૂર્તિને ખસવા દીધી. તે પછી સ્વયં ગજનીપતિએ હાંકવા છતાં પણ બળદ જરાયે તે મૂર્તિને ખસેડી ન શક્યા. છેવટે સ્વેચ્છાધીશ વિલખો થયો, તેથી તે મૂર્તિ ઉપર તેણે ઘણાના ઘા કરવા માંડયા. પણ તે ઘા મૂર્તિને લાગવાને બદલે તેની અંતઃપુરની સ્ત્રીઓ ઉપર પડવા માંડ્યા. તેથી ખિન્ન થઈને તે તુર્કોએ ખડના પ્રહારવડે વીરની માત્ર એક આગળી કાપી લીધી, અને તે લઈને ચાલતા થયા. પણ તેથી તેમના ઘોડાઓની પુંછડીઓમાં આગ લાગી, છોને મૂછ આવવા લાગી. પછી તેઓ ઘડાઓને તજીને પગે ચાલવા લાગ્યા પણ તેથી તો તેઓ ધપ કરતાને જમીન ઉપર જ પડવા લાગ્યા. આથી રહમાનને સ્મરતા થકા દીન જેવા બની ગયા. તે વખતે આકાશવાણીવડે તેમને સંભળાયું કે મહાવીરની આંગળી કાપીને તમે તમારા જીવિતને આ પ્રમાણે સંશયમાં નાંખ્યું છે. તે સાંભળી ગજનીપતિ વિસ્મય પામી માથું ધુણાવતે છતે પિતાના સિપાહીઓને Aho! Shrutgyanam Page #20 -------------------------------------------------------------------------- ________________ સંવ રૂ] सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [२४७ તરત હુકમ આપ્યો કે આ આંગળી પાછી ત્યાં જઈને મુકી આવો. પછી ડરતા થકા તેઓ પાછી તે આંગળી ત્યાં મુકવા આવ્યા. તેમણે આશ્ચર્યની સાથે જોયું કે મુકતાંની સાથે જ તે આંગળી ભગવાનના હાથે ચેટી ગઈ. એ ચમત્કાર જોઈને તુરએ તે પછી સારમાં પેસવા પણ માગ્યું નહિ. જન સંઘ બહુ ખુશી થયો. ગીત, નૃત્ય, વાદિત્ર, પૂજા અને દ્રવ્યને દાન વગેરે વડે કરી તે મૂર્તિની ખૂબ મહિમા કરવા લાગે. અન્ય વખતે, ઘણાં વર્ષો વીત્યાં બાદ, માલવાને રાજા, ગૂજરાતની ભૂમિને લૂટ થકો સારના સીમાડામાં પહોંચ્યો. તે વખતે બ્રહ્મશાંતિ યક્ષે મોટ સિન્ય દેખાડીને તેના લશ્કરને નસાગ્યું. તેના પડાવમાં અગ્નિ સળગી ઉઠ્ય, અને માલવાધિપતિ ખજાનો વગેરે મુકીને જીવ લઈ ના. તે પછી સંવત ૧૩૪૮ માં પ્રબળ એવું કફૂરનું લશ્કર આવ્યું. ગામલોક નાસી છુટયા અને મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યાં. તે વખતે બ્રહ્મશાંતિ યક્ષના માહામ્યથી ૪ જન દરથી જ અનાહત એવા વાજિત્રાના ગંભીર સૂરો સાંભળી, સારંગદેવ મહારાજાના આગમનની શંકાથી એ મુગલનું લશ્કર નાસી ગયું. તેણે સાચારની સીમમાં પગ પણ ન મુક્યાં. તે પછી ૧૩૫૬ ની સાલમાં અલાઉદ્દાનનો નાને ભાઈ ઉલૂખાન, મંત્રી માધવની પ્રેરણાવડે દિલીથી ગૂજરાત તરફ નીકળ્યો. ચિત્તોડના સ્વામિ સમરસિંહે દંડ દઈને જેમતેમ મેવાડનો બચાવ કર્યો. ત્યાંથી તે યુવરાજ હમ્મીર (બાદશાહને ભાઈ) વાગડદેશ અને મેડાસાનગરને લટી આસાવલીમાં પહોંચ્યો. કર્ણદેવ રાજા નાસી ગયો. સોમનાથ જઈ, ત્યાંના શિવલિંગને ઘણના ઘા મારી તોડી નાંખ્યું અને ગાડામાં ભરી દિલ્લી મોકલી દીધું. પછી વણથલી જઈ મંડલિક રાયને દંડો અને સોરઠમાં પિતાની આણ પ્રવર્તાવી પાછો આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મંદિર, દેવળ વગેરે બાળી નાંખ્યા. પછી અનુક્રમે ત્યાંથી સાચોર પહોંચે પણ આગળની માફક જ અનાહત દેવીસૂરો સાંભળીને એ પ્લે સૈન્ય પણું જતું રહ્યું. આવા અનેક ચમત્કારો સાચોરના મહાવીરદેવના વિષયમાં સાભળવામાં આવે છે. પણ ભવિતવ્યતાના બળે, કલિકાળના પ્રભાવે, દેવતાઓ પણ પ્રમાદી બની જાય છે. તેમ જ માંસના લોહીના છાંટાથી દેવતાઓ દૂર નાસી જાય છે. આવા કોઈ કારણોને લઈને બ્રહ્મશાંતિ યક્ષ ક્યાં પ્રમાદી થઇ દૂર ગયો હતો તે વખતે અલાઉદ્દીને તે જ અનંત માહાત્મવાળી ભગવાન મહાવીરની મૂર્તિને, સંવત્ ૧૩૬૧ ની સાલમાં, દિલ્લીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી ! આ પ્રમાણે જિનપ્રભસૂરિએ વંછિત ફળ આપનાર એવો આ સત્યપુરતીર્થને કપ બનાવ્યું છે. તેનું ભવ્યજને નિત્ય વાંચન કરો અને ઈચ્છિત ફળ પામો. (જુઓ, કલકત્તાની એશિયાટિક સોસાયટી માર્કત પ્રગટ થયેલ તીર્થયાત્રા, પૃષ્ઠ ૮૮-૯૬ ) જિનપ્રભસૂરિએ આ ક૫માં વર્ણવેલી સાચોરના મહાવીરદેવની અતિશયતાનું સંક્ષિન સુચન કવિ ધનપાલના આ અપભ્રંશ સ્તનમાં પણ સ્પષ્ટ રીતે કરેલું જણાઈ આવે છે. ચમત્કારિક વિગતે સિવાયની જે કેટલીક એતહાસિક ભાસતી વિગતોનો ઉલ્લેખ જિનપ્રભસૂરિના કલ્પમાં આવે છે ને બધીને, પ્રસ્તુત સ્તોત્ર સાથે સંબંધ ન હોવાથી વિગતવાર જાપ કરવાનો અને પ્રસંગ નથી. જિનપ્રભસૂરિના કથન પ્રમાણે સાચર ઉપર મુસલમાનોની ૩-૪ વાર ચઢાઈ થઈ હતી. એમાં પહેલી એક ચઢાઈ સિવાય બાકીની બધી ધનપાલના સમય પછી બે અઢી મૈકા બાદ થએલી છે, એથી તુરએ કરેલા જે ઉત્પાતનું સુચન ધનપાલ આ સ્તોત્રમાં કરે છે તે જિનપ્રભસૂરિના કથન પ્રમાણે વિક્રમ સંવત ૧૦૮૧ માં કરેલી ગજનીપતિ બ્લેઝરાયની સ્વાના લીધે જ થએલો હો જોઈએ. Aho! Shrutgyanam Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] जैन साहित्य संशोधक [વંદ રૈ મહાકવિ ધનપાલ એ જ જમાનામાં વિદ્યમાન હતા. ધનપાલ કે જિનપ્રભ બંને એ ગજનીપતિ મ્લેચ્છ રાજાનું નામ આપતા નથી પણ આપણે ઇતિહાસ ઉપરથી તરત સમજી શકીએ તેમ છીએ કે એ ગજનીપતિ તે ખીન્ને કાઇ નહિં પણ ભારતની પરાધીનતાને! સૂત્રપાત કરનાર ઋતિહાસ પ્રસિદ્ધ મહમૂદ ગજનવી જ છે. મુસલમાની તવારીખેા પ્રમાણે એણે સંવત ૧૦૮૦-૮૧માં ગૂજરાત ઉપર ચઢાઈ કરી હતી અને ગૂજરાતની રાજધાની પાટણને લૂટી કરી ભારતવિખ્યાત સેામનાથની મહનીય મૂર્તિને ધ્વંસ કર્યાં હતા. ગુજરાતને રાજા સેાલંકી ભીમદેવ તે વખતે રાજ્યધાની છેાડીને કચ્છમાં જઇ છુપાઈ રહ્યો હતા, એમ મુસલમાન લેખકેાનું કથન છે. પણ અણહિલપુર કે સામનાથના આ પરાજયને ઉલ્લેખ ગુજરાતના અન્ય કોઇ ગ્રંથકારે કરેલા, જી સુધી જાણવામાં આવ્યા ન હતા તેથી, ઇતિહાસના અભ્યાસીએ માટે આ એક મેટા કાયડાજ કહેવાય છે. પરંતુ, જિનપ્રભસૂરિએ, ઉપર જણાવ્યું તેમ, સંવત ૧૦૮૧ માં ગજનીપતિષે કરેલી ગૂજરાત ઉપરની સ્વારીનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલે છે અને ધનપાલે પેાતાના આ રાત્રમાં અહિલપુર, સારક, અને સામેશ્વર વગેરે સ્થાને તુર્કા વડે ભગ્ન થયેલાં જણાવ્યાં છે. તેથી એ કૈાયડાના ચેાક્કસ ઉકેલ આવી જાય તેમ છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ધનપાલનું આ સ્તોત્ર એક ઘણી મહત્ત્વની નોંધ પુરી પાડે છે. આ સ્તોત્રતી ત્રીજી કડીમાં ધનપાલ કહે છે કે તુરકાએ શ્રીમાલદેશ, અહિલવાડ, ચડ્ડાવલ્લિ ( ચંદ્રાવતી ) મેરઠ, દેલવાડા અને સેામેશ્વર એ બધાં સ્થાનાને નાશ કર્યો છે. અને એક માત્ર સાથેારના મહાવીરને જ તે ભાગી નથી શક્યા. ધનપાલે સૂચવેલા આ નામેામાંથી એકાદ નામ સિવાય બાકીનાં બધાં નામેા મહમૂદ ગજનવીની ચટા સંબંધીનાં જે મુસલમાની વર્ણના છે તેમાં ખરાખર મળી આવે છે. મહમૂદ ગજનવી સાચેાર ગયા હતા કે નહિં તેને કશે ઉલ્લેખ મુસલમાની તવારીખેામાં મળતા નથી. તેથી સાચારની મહાવીરની મૂર્તિના સંબંધમાં જે ચમત્કારિક પ્રભાવ આ સ્તેાત્રમાં વર્ણવેલા છે તે માટે કાઈ અન્ય ઐતિહાસિક પ્રમાણુ આપી શકાય તેમ નથી. તેમ જ આવાં ચમત્કારિક કથને નું સમર્થન કરવાનું ધેારણુ વૈજ્ઞાનિક ઇતિહાસશાસ્ત્રને સમ્મત પણ નથી. પણ જેમ હિંદુ ગ્રંથકારામાં ચમત્કારાવિષેની ઊંડી બ્રહ્મા રહેલી હોય છે તેમ મુસલમાન ગ્રંથકારામાં પણ રહેલી હાય છે, તેથી એ ગ્રંથામાં જો આવી બાબતને લગતા પુરવાએ શેાધી કાઢવાનું વલણ રખાય તે તેને શેખેાળના ક્ષેત્રમાં સ્થાન અવશ્ય આપી શકાય તેમ છે. એટલા માટે અમે આ બાબતની અહિં નોંધ માત્ર લીધી છે. બાકી મુસલમાન લેખકેા કાર લોકાના દેવતાઓની ચમત્કારિક શક્તિને સ્વીકાર કરે એમ થાડું માની શકાય તેમ છે ? માટે એમના સાહિત્યમાં આવી નોંધની આશા રાખવી એતેા વ્યર્થ જેવી જ છે. હિંદુઓનાં ઐતિહાસિક સાધનામાં મહમૂદે કરેલી સામનાથની સ્વારીનું સૂચન સરખું યે ન મળી આવતાં છતાં, જેમ મુસલમાનેાના કથન ઉપરથી આપણે તે વાતને ઇતિહાસમાં સ્થાન આપીએ છીએ, તેમ ધનપાલ અને જિનપ્રભસૂરિના કથન ઉપરથી સાચાર સંબંધી આ હકીકતને (મહમૂદ્ર કે તેના સૈન્યની એ સ્થળ ઉપર ચઢાઇ થઈ અને સેમનાથની માફક ત્યાંના મહાવીરની મૂર્તિને પણ તેણે તેાડવા પ્રયત્ન કર્યાં પણ તે સફળ ન થયા એ ખાખતને) પણ ઐતિહાસિક ઘટના શા માટે ન ગણી શકાય. જૈન ગ્રંથેાના અવલેાકનથી એ તે સ્પષ્ટ સમજાય છે કે, સેરના સામનાથની સમાન સાચારના મહાવીર પણ તે જમાનામાં ઘણા પ્રખ્યાત હોવા જોઇએ. ધારાની રાજસભાના મુખ્ય પંડિત જેવા મહાકવિ ધનપાલ, જેમ આગળ ઉપર જણાવાશે, એ સ્થાને તીર્થસેવા કરવા માટે આવીને વસી રહે તેમાં એ સ્થાનની મોટી પ્રતિષ્ઠા જ મુખ્ય કારણ હોઇ શકે. એવા સુપ્રસિદ્ધ તીર્થસ્થળમાં, જૈન જેવી બહુ સમૃદ્ધિશાળા-અને તે કાળે તે ખૂબ સત્તાધારી પણ-ગણાતી જાતિએ, પેાતાની ધાર્મિક ઉદારતાના ઉદાહરણ રૂપે કેટલી Aho ! Shrutgyanam Page #22 -------------------------------------------------------------------------- ________________ सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [ ૨૪છે. == = બધી અઢળક સંપત્તિ ખર્ચી નાંખી હશે તેની કલ્પના, આજના જૈનતીર્થોની સમૃદ્ધિને જોઇને પણ સહેજ કરી શકાય તેમ છે. આવા એક સમૃદ્ધિસંપન્ન દેવસ્થાનની મહમૂદને ખબર ન પડે એ માની શકાય તેમ . કારણ. એક તે તે ભારતના પ્રસિદ્ધ દેવસ્થાનને ભ્રષ્ટ કરવાની કીર્તિને ભયંકર ભૂખ્યો હતો અને બીજું તે સ્થાનની સંપત્તિને લટવાનો પણ તેટલો જ ઉગ્ર તરસ્યો હતો. પિતાના આ સ્વભાવને લઈને તેણે ભારતના બધા સંપત્તિશાલી અને કીતિશાળી સ્થાનેની ચેકસ ભાળ મેળવી લીધી હતી અને એક પછી એક તે બધાનો વિધ્વંસ કરવો તેણે આરંભ્ય હતે. અને તેમાં વળી સાચારના આસપાસના પ્રદેશમાં તો તે સારી પેઠે ફરી વળ્યું પણ હતું. માટે તેના જેવા મહાકુશલ લુટારાથી સારના દેશ પ્રસિદ્ધ મહાવીર અજ્ઞાત રહે એ માનવું ભૂલ ભરેલું ગણાય. આ કારણોથી આપણને માનવાનું પ્રાપ્ત થાય છે કે તેણે સાચોર ઉપર વારી તો કરી જ હશે; પણ ગમે તે કારણથી, તેને એમાં સફળતા નહિં મળી હોય અને તેથી મહાવિરની મૂર્તિને વિધ્વંસ કર્યા સિવાય એ જતો રહ્યો હશે. એવા જ કઈ અજ્ઞાત કારણને ધનપાલ અને જિનપ્રભસૂરિ અતિશયતા માનતા હોય એમ જણાય છે જિનપ્રભસૂરિ ગૂજરાત ઉપર થએલી એ ચાઈનું જે ચોક્કસ વર્ષ આપે છે તે અન્ય ઇતિહાસ ઉપરથી યથાર્થ ઠરતું હોવાથી, તેમ જ એમના સિવાય બીજા કોઈ હિંદુ ગ્રંથકારે આ ચઢાઈને લગતી કશીયે હકીકત આપેલી ન હોવાથી, તેની ઉપયોગિતા અને પ્રામણિકતા પુરવાર થાય છે. ધનપાલનું કથન તો એથીયે વધારે પ્રમાણભૂત છે; કારણ કે તે તે એ વખતે પ્રત્યક્ષ વિદ્યમાન હતું. પ્રભાવક ચરિત્ર અને પ્રબંધચિંતામણી ગ્રંથમાંના વર્ણન ઉપરથી સમજાય છે કે, મહમદ ગજનીની ભારતમાંની આખી કારકીર્દી દરમ્યાન એ જીવિત હશે. સાચોર ઉપર તુર્કોના થએલા હુમલા પછી તરત જ કે બેચાર વર્ષની અંદર જ એ ત્યાં જઇને રહેલો હશે. કારણ કે તે વખતે એની ઉમર સારી પેઠે પુખ્ત થવા આવી હતી. પાઈયેલી નામમાલા નામે જે પ્રાકૃત શબ્દ કે એણે બનાવે છે તેની સમાપ્તિ સંવત ૧૦૨૯ જેટલા પાછળના વર્ષમાં જ થઈ ગઈ હતી. જે આપણે એ રચનાને એની બહુ નાની ઉમરમાં થએલી ગણીએ તે પણ તે ઓછામાં ઓછી ૨૦ વર્ષ જેટલી તે હશે જ અને તે રીતે જોતાં સંવત ૧૦૮૧ માં તેની અવસ્થા લગભગ ૭૦ વર્ષ જેટલી થવા આવી હશે. સંભવ છે કે એ પછી પણ તે ૧૦-૨૦ વર્ષ જીવિત હોય. પણ તે કરતાં કાંઈ વિશેષ કહી ન શકાય. એટલે તુર્કોની સારવાળી સ્વારીનું જે સૂચન, એના કરેલા આ પ્રસ્તુત તેત્રમાંથી મળી આવે છે, તે બનેલા બનાવના બહુ જ નિકટવર્તી સમયમાં જ થએલું છે એ અર્થપત્તિથી જ સાબીત થઈ જાય છે, આ સ્તોત્રનું નામ ઉત્સાહુ એવું આપેલું છે. “ઉત્સાહ'ની રચના પ્રતિષ્ઠા વગેરે જેવા કે મોટા મહોત્સવના પ્રસંગે ગાવા માટે કરવામાં આવેલી હોય છે. જેમ કે રાજ્યસિંહાસન ઉપર શત્રની ચઢાઈ થાય અને તે ચઢાઇમાં એ સિંહાસન અચળ રહી ફરી પાછી નવી પ્રતિષ્ઠા પામે, ત્યારે એ રાજયના ઉપાસકેને જે જાતને હર્ષોલ્લાસ થાય અને એ હર્ષોલ્લાસના નિદર્શક તરીકે રાજકવિઓ જે જાતના ઉત્કર્ષક ગીતો ગાય તે જાતના કવનને ઉત્સાહ નામ આપવામાં આવે છે. ધનપાલકૃત આ મહાવીરસાહ પણ એ જ પ્રકારની કૃતિ છે. આમાંથી એ સ્પષ્ટ ધ્વનિત થાય છે કે મહાવીર ઉપર કઈ અનિષ્ટ આક્રમણ થએલું છે અને તે આક્રમણમાંથી એ દેવમૂર્તિ સહીસલામત બચી ગઈ છે. જેથી કવિ તેના અભંગણાનાં ગૌરવવાળાં ગુણગાન કરે છે. જિનપ્રભસૂરિ તીર્થ કલ્પમાં જે એમ જણાવે છે કે મહાવીરના દેવી સામને લઈને ગજનીપતિ જ્યારે વિલો થઇને જાતે રહ્યો ત્યારે પરિતુષ્ટ થએલો જૈન સંઘ વીમા ના મહિમા ગીર સદૃગણિત વખrmfÉ ભાઈ રે એટલે કે મહાવીરના મંદિરમાં પૂજા, મહિમા, ગીત, નૃત્ય, વાજિંત્ર અને દ્રવ્યનાં દાન Aho! Shrutgyanam Page #23 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ ] जैन साहित्य संशोधक [खंड ३ વગેરે વડે પ્રભાવના કરવા લાગ્યો. સંભવ છે કે, એ જ પ્રભાવના પ્રસંગે મહાકવિ ધનપાલ ત્યાં ઉપસ્થિત હેય અને પોતે પણ આ ગીત બનાવી એ પ્રભાવનાના કાર્યમાં સમ્મિલિત થયો હોય ! - આ બધી હકીકત વાંચી વાંચકને એ શંકા થશે કે કવિ ધનપાલ માલવાની ધારાનગરીની રાજસભાને અગ્રણી પંડિત હેઇને તે મભૂમિના સાચેરમાં શા માટે જઇને રહ્યો અને તે માટે શે પુરા છે ? આ નીચે એ જ બાબત સ્પષ્ટ કરવામાં આવે છે. પ્રભાવક ચરિત્રમાં શ્રી મહેન્દ્રસૂરિના પ્રબન્ધમાં કવિ ધનપાલને લગતી વિસ્તૃત હકીકત આપેલી છે તેમાં જણાવ્યું છે કે-ધારાના વિદ્વાન નૃપતિ ભેજદેવને કઈ જૈન કથા સાંભળવાની ઇચ્છા થવાથી કવિ ધનપાલે બાર હજાર લોક પ્રમાણુવાળી તિજના નામે નવરસ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ પ્રકારની કથા બનાવી. તેને ગૂજરાતના મહાવિદ્વાન વાદિવેતાલ શ્રી શાત્યાચાર્ય પાસે, જૈન પદ્ધતિની સંગતિની દૃષ્ટિએ તપાસરાવીને પછી તે રાજાને રસપૂર્વક સંપૂર્ણ સંભળાવી. રાજા ભોજ એ કથા સાંભળીને બહુ મુગ્ધ બન્યો. તેના મનમાં આવ્યું કે આ કથા સાથે મારું નામ સંકલિત થાય છે તેથી હું અમર બનું; એટલા માટે તેણે કવિને કહ્યું કે, જો તમે ખોટું ન લગાડો તો હું એમાં થોડાંક પરિવર્તન કરવા સૂચન કર્યું. એમ કહી તેણે જણાવ્યું કે આ કથાની આદિમાં મારા ઈષ્ટદેવ શિવનું મંગલ કરવું, અયોધ્યા નગરીના નામને બદલે ધારાનું નામ મુકવું, રાક્રાવતાર તીર્થને સ્થાને મહાકાલનું નામ લખવું, અષભદેવના નામની જગ્યાએ શંકરના નામને નિર્દેશ કરવો અને મેઘવાહન રાજાના બદલે મારૂં-ભોજરાજાનું નામ દાખલ કરવું. આટલું પરિવર્તન જો આમાં કરાય તે હું તને યથેષ્ઠ દાન-માન આપી તારી કીર્તિને જગતમાં ફેલાવું. રાજાને આ વિચાર સાંભળી કવિએ કહ્યું કે, મહારાજ શું તમે નથી જાણતા કે શ્રોત્રિયના હાથમાં રહેલા પવિત્ર પયપાત્રમાં જે એક છાંટો સરખે પણ મને પડી જાય છે તે સર્વ અપવિત્ર બની જાય છે. તેમ આ કથા રચનામાં કિંચિત માત્ર પરિવર્તન કરવાથી પણ આની પવિત્રતામાં મોટી હાનિ થાય, અને તેના લીધે કુળ, રાજ્ય અને રાષ્ટ્રને પણ ક્ષય થાય. કવિનાં આવાં વચન સાંભળી રાજા ક્રોધે ભરાયે અને તે કેધના આવેશમાં મેંઢા આગળ જે અગ્નિ બળતી સગડી પડી હતી તેમાં તે કથા-પુસ્તક નાંખી દીધું. આ જોઈ કવિ પણ ગુસ્સે થયો અને, આજ પછી તારું મેં જોયું તે હરામ છે, એમ કહી ત્યાંથી ઉઠી પિતાને ઘરે આવ્યો. ખિન્ન ચિત્ત થવાથી બીછાના ઉપર પગે પડ્યો આમતેમ આળોટવા કરે પશુ સ્નાન, દેવપૂજા, કે ભેજન વગેરે નિત્યનિયમ પણ કરવા ન ઉઠે. એ જોઈ તેની સાક્ષાત સરસ્વતીની મૂર્તિ જેવી નવ વર્ષની જે નાની પુત્રી હતી તેણે બહુ આગ્રહપૂર્વક ખિન્નતાનું કારણ પૂછ્યું. કવિએ રાત્રે બનેલી બધી વાત કહી સંભળાવી. ત્યારે તે પુત્રીએ કહ્યું કે, આમાં શું છે તે આટલા બધા ખિન્ન થયા. એ કથા હું તમને ફરી લખાવી દઉં મને તે બધી મૂકે છે. એમ કહી તેણે તરત જ સ્થાપીઠ જેટલો ભાગ તેની આગળ બોલી બતાવ્યો જેથી કવિન મનને આલ્હાદ થયો અને પછી ક્રમથી ને પુત્રીના મેઢેથી આખી કથા ફરી લખી લીધી. બન્યું એમ હતું કે, કવિ જયારે એ કથાની રચના કરવા બેસતો ત્યારે તે પુત્રી રાજે-નિયમથી એ સાંભળી લેતી અને પિતાની અદ્દભુત રમરણશક્તિના બળે એને યથાવત ધારી લેતી. આ રીતે આખી કથા તેને કંઠે થઈ રહેલી હતી. ફક્ત જ્યારે વચ્ચે કેક દિવસે તેના સાંભળવામાં ન આવ્યો હોય તેટલો ભાગ ખંડિત રા, જે કવિએ પોતાની બુદ્ધિથી પૂરી કાઢ્યો અને એમ એ કથા કરી આખી પુરી કરી લીધી. છતાં, તેમાં ત્રણ હજાર લોક જેટલી ત્રુટી રહી અને તેથી બાર હજારને બદલે નવ હજાર લોક પ્રમાણ જેટલી એ કથા પ્રસિદ્ધિમાં આવી. રાજા તરફથી આ રીતે અપમાન થએલું માની કવ ધારાનગરી છેડીને પશ્ચિમ દિશા તરફ ચાલી નીકળે અને શ્રેષ્ઠ એવા સત્યપુર નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાં આગળ શ્રી મહાવીરદેવનું શાશ્વતસ્થાન Aho ! Shrutgyanam Page #24 -------------------------------------------------------------------------- ________________ FX] सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [ ૨૫ - જેવું ચય જોઈ ને તે પરમાનંદ પામ્યા. પછી ત્યાં આગળ તેણે વિરેાધાભાસ શબ્દાર્થભરેલી મિલ્કળત્તે વિ એ પદથી શરુ થતી મહાવીરની સુંદર સ્તુતિ કરી જે અદ્યાપિ વિદ્યમાન છે ( અને તે આ અંકમાં અન્યત્ર આપેલી છે ). આ રીતે એ તીર્થની ઉપાસના કરતા તે કવિ ત્યાં જ રહેવા લાગ્યા. આમ કેટલાક સમય કિવ સત્યપુરમાં રહે છે. તે દરમ્યાન ધારામાં એક મોટા વાદી આવે છે અને તે ભેાજની સભાને વાદવિવાદ માટે ચેલેંજ' આપે છે. ત્યારે ભાજને એની ગેરહાજરી ભારે ખૂંચે છે અને તેથી તે પેાતાના પ્રધાન પુરુષો મેાકલી એને ફરી આદરપૂર્વક તેડાવે છે. સ્વદેશાનુરાગને લીધે કવિ ફરી ધારા જાય છે. તે વખતે રાજા ભાજ એની સામે આવે છે અને એને અત્યંત આદર કરી પેાતે કરેલા અપરાધની ક્ષમા માંગે છે. કવિ ઉદાર મનથી તે આપે છે અને આવેલા વાદીને પેાતાના પાંડિત્યથી પરાજિત કરી ભેાજની સભાનું મુખ ઉજ્જવલ કરે છે. આ કથન ઉપરથી વિ ધનપાલનું સત્યપુર-સાચારમાં થએલું આગમન અને ત્યાં રચેલી મહાવીર સ્તુતિ વગેરે બાબતનું સ્પષ્ટીકરણ થઇ જાય છે. પ્રસ્તુત ઉત્સાહમાં, સાચારના એ મહાવીર ઉપર તુર્કો સિવાય ખીન્ન પણ એક કાઈ રાજાએ કરેલા આક્રમણને નિર્દેશ કરેલા છે જે ૫-૬-૭ નંબરવાળી કડીઓમાં જોવાય છે. પણ એ નિર્દેશ બહુ સ્પષ્ટ સમજાતે। નથી તેથી એ વિષે કાંઈ ઊહાપેાહ કરી શકાય તેમ નથી. કાઈ દ્વેગ નામના રાજાએ એ આક્રમણ કરેલું 'હાય એમ લાગે છે. તેણે ઘેાડા અને હાથીઓને જોડી ભગવાનની મૂર્તિને દારડા વડે તાણી કાઢવાના પ્રયત્ન કર્યાં છે તેમ જ કુહાડાના ધા મારીને પણ એ મૂર્તિને તેાડી નાંખવાના ઉપાય અજમાવી જોયા છે. છતાં એ મૂર્તિ, દૈવખળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ધાના નિશાન, ‘આજે પણ નજરે દેખાય છે' એમ એ શ્રદ્ધાળુ કવિ ભક્તિપૂર્વક કહે છે. આગળ જતાં ૧૩ મી કડીમાં કિવ એક બીજી પણ મુદ્દાની વાત જણાવે છે. એ કહે છે કેઃ-~~ કાર્ડિંટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અહિલવાડ, વિજયકેાટ અને પાલીતાણા વગેરે રથાનામાં ઘણી દેવમૂર્તિઓ જોઇ (?) પણ સાચારના મહાવીરને જોઈને જેવું મન ઠરે છે તેવું ક્યાંયે રે તેમ નથી. આમાં જે સ્થાનાનાં નામ જણાવ્યાં છે તે બધાં ઇતિહાસ પ્રસિદ્ધ છે અને તે વખતે સુપ્રસિદ્ધ સ્થાન તરીકે તે ગણાતાં હતાં. કવિએ તે બધાં સ્થાને જોયાં હોય તેમ આ કડી ઉપરથી સ્પષ્ટ સમાય છે; અને એ બધાં સ્થાને કરતાં સાચારમાં જ એને વધારે ચિત્તસંતાય થયા હોય તેવું લાગે છે. આમ આ સ્તંત્રમાંથી તીર્થ માહાત્મ્ય ઉપરાંત ઐતિહાસિક દષ્ટિએ વિચારણીય એવી જે વાત મળી આવે છે તે શ્રદ્ઘાળુજના સિવાય અન્યને પણ મનન કરવા પ્રેરે તેમ છે. ભાષા અને રચનાની દૃષ્ટિએ જોતાં પણ આ કૃતિ બહુ સરસ છે. શબ્દશૈલી પ્રાસાદિક અને વસ્તુ ભક્તિરસપૂર્ણ છે. Aho ! Shrutgyanam Page #25 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ ] जैन साहित्य संशोधक [ खंड ३ મહમૂદ ગજનવી અને સોરઠના સોમનાથ આ પહેલાંના લેખમાં મહમૂદ ગજનવીએ કરેલા સોરઠના સોમનાથના ધ્વંસ વિષેની વાત આવી છે. પ્રસ્તુત પત્રના પાઠકે કદાચિત એ વાતથી વિશેષ માહિતગાર ન હોય; તેમ જ મહમૂદ કયાં કારણોને લઈને ભારતનાં આ મહાન દેવસ્થાને નષ્ટભ્રષ્ટ કરવા પ્રેરાયો અને તેમાં ઘણે ભાગે સફળ થયે, તેને વિચાર પણ ઘણું જિજ્ઞાસુઓને નહિ આવ્યું હોય, તે માટે અહિં એ સંબંધી કેટલીક વિચારણીય હકીકત આપવાનું ઉચિત ધાયું છે. મહમૂદ ગજનવીએ હિંદુસ્થાનને લૂટવા અને સામર્થહીન બનાવવા માટે, એક પછી એક એમ લગાતાર ૧૬-૧૭ ચઢાઈએ આ દેશ ઉપર કરી હતી. તેમાં સૌથી છેલ્લી ચઢાઈ સોમનાથ ઉપરની હતી. સોમનાથને ઉષ્યરત કર્યા પછી તેણે બીજી કોઈ મહત્તવની ચઢાઈ કરી નથી. સોમનાથના વિજય પછી તેને લાગ્યું હશે કે તેના પ્રાક્રમરૂપી પ્રાસાદ ઉપર એ વિજયથી કળશારેપણ થઈ ગયું, ને હવે બીજું કાંઈ મેળવવા કે જીતવા લાયક બાકી રહ્યું નથી. સોમનાથને નાશ કરી તે સિંધના રસ્તેથી સીધે ગજની જતો રહ્યો અને ત્રણેક વર્ષ પછી તે ત્યાં પોતાની જીવનલીલા સમાપ્ત કરી ગયો. ભારતનાં દેવસ્થાનમાં સોમનાથ તે વખતે એક ઘણું પ્રસિદ્ધ અને પૂજનીય સ્થળ ગણતું હતું. હિંદુલેકે તે વખતે મોટે ભાગે શિવની ઉપાસના કરતા હતા અને સોમનાથ શિવનું એક સર્વોત્કૃષ્ટ ધામ મનાતું હતું; તેથી એ સ્થળે ભારતના ચારે ખૂણેથી અસંખ્ય મનુષ્ય યાત્રા કરવા આવતા હતા. મોટા મોટા રાજા મહારાજાઓ અને ધનવાન ગૃહસ્થ એ સ્થળમાં આવીને દિવસેના દિવસે રહેતા અને લાખો કરોડો રૂપીઆ એ સ્થાન નિમિત્તે દાન કરતા. મહમૂદ ગજનવીના દરબારને પ્રસિદ્ધ વિદ્વાન અએની-જેણે ભારતવર્ષના પરિચયને લગતો અરબી ભાષામાં એક અનન્ય ગ્રંથ લખ્યો છે તેણે-પિતાના ગ્રંથમાં સોમનાથની ખ્યાતિ વિષે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આવા મહાન સ્થાનને ભ્રષ્ટ કરવું અને તેની સમદ્ધિ લુટી લેવી એ મહમૂદની મેટી ઈછી હતી અને તેથી તેણે જીવનના અસ્તકાળમાં પણ પિતાની એ ઇચ્છાને પૂરી કરવાનો આખરે સમર્થ પ્રયત્ન કર્યો અને ભારતના કમનસીબે તેમાં તે સફળ થયો. મહમદ સોમનાથ ઉપર જે ચઢાઈ લઈ ગયો તે મુલતાન, મારવાડ, ગુજરાત અને કાઠિયાવાડના રસ્તે થઈ લઈ ગયો હતો. એ વખતે જ તેણે, કવિ ધનપાલે જણાવેલાં શ્રીમાલદેશ (આબુની પશ્ચિમ પ્રદેશ ), ચડાવલિ (ચંદ્રાવતી) અને અણહિલપુર વગેરે સ્થળે લૂટાં ભાગ્યાં હશે. અણહિલપુર ને દેલવાડા ભાગ્યાને ઉલેખ તે મુસલમાન લેખકોએ ચાફ કરેલો જ છે. અણહિલપુરમાં તે વખતે ભીમદેવ રાય કરતા હતા. પ્રબંધચિંતામણિ વગેરે ગ્રંથોના આધારે ભીમદેવ સંવત ૧૦૭૭ માં ગાદીએ બેઠેલ હોય તેમ જણાય છે. એમ તે એ રાજા માટે બહુ પરાક્રમી હોવાના પુરાવાઓ મળી આવે છે. માળવાના પ્રસિદ્ધ વિદ્વાન રાજા ભોજદેવ અને ચેદિના રાજા કર્ણદેવ ઉપર એણે ચઢાઈએ કર્યાના ઉલ્લેખ મળે છે. ગુજરાતના સર્વોત્કૃષ્ટ વિદ્વાન આચાર્ય હેમચંકે, પોતાના દુવ્યાશ્રય મહાકાવ્યમાં,એ રાજાને પરાક્રમીપણાનાં ખુબ વખાણ કર્યા છે. પણ એની નજર આગળ થએલા સોમનાથના ભંગનું સૂચન સરખુંયે એ આચાર્ય કરતા નથી. આથી પુરાતત્ત્વજ્ઞાના મનમાં એની કારકીર્દીના વિષયમાં સંદેહ રહ્યા કરે છે. ફાર્બસ સાહેબ, રાસમાળા નામના ગુજરાતના પ્રધાન ઇતિહાસ ગ્રંથમાં, આ વિષે પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે કે- જૈન ગ્રંથકારો પોતાના વર્ચ્યુવીરની પ્રતિષ્ઠાને હાનિ લાગે તેવી કશી વાત પિતાના ગ્રંથમાં જગાવતા નથી. વ્યાયમાં સોમનાથની વાત હેમાચાયૅ બે વખત લખી છે. તેમાં એકવાર સિદ્ધરાજ જાત્રા કરવા જાય છે ત્યારે, અને બીજીવાર કુમારપાલ તેને જીર્ણોદ્ધાર કરાવે છે ત્યારે, પણ એક વખત એ દેવાલય ભાગ્યાને ઇસાર સરખોયે તે કરતા નથી. અલબત્ત, ફાર્બસ સાહેબનું આ Aho ! Shrutgyanam Page #26 -------------------------------------------------------------------------- ________________ એ રૂ ] महमूद गजनवी अने सोरठना सोमनाथ [२५३ કથન વિચારણય છે જ; પણ એની સાથે એ વાત પણ એટલી જ વિચારણીય લાગે છે કે મહમૂદ ગજનવીને ઈતિહાસ લખનારાઓમાં જે જૂનામાં જૂના લેખકે છે તેઓ પણ, તેના આ વિજયને ઉલેખ, પિતાના ગ્રંથમાં બિલ્કલ નથી કરતા. એ લેખકોમાં, સૌથી પહેલો તે ઉબી ગણાય છે જે ખૂદ મહમૂદનો શિરસ્તેદાર હતો અને સોમનાથ ઉપર થએલી ચઢાઇ પછી લગભગ ૪ વર્ષ તો ચોક્કસ જીવિત હતો. તેણે મહમૂદના જીવનચરિત્રની સારી નોંધ લખી છે પણ તેમાં તેણે આ વિજયનો બિલ ઉલ્લેખ કર્યો નથી. એ પછી લગભગ બસો વર્ષે રસીનુદ્દીન અને તે પછી ૨૦ વર્ષ હમીદુલ્લા નામના ગ્રંથકારો થયા જેમણે મહમૂદના વિષયમાં ઘણીક હકીકતે લખી છે પરંતુ તેમણે પણ એ વિજયને ઉલ્લેખ કર્યો નથી. સોમનાથની ચઢાઈનું પહેલું વર્ણન લખનાર ઈબ્ન અસીર નામનો લેખક છે જે વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ની આસપાસ વિદ્યમાન હતું. એના જ લખેલા વર્ણન ઉપરથી પાછળના મુસલમાન લેખકે એ એ વિષયને ખૂબ સજાવી-પુલાવી ને લખ્યો છે. આ વિષયમાં મહારાષ્ટ્રીય વિદ્વાન શ્રી ચિંતામણી વિનાયક વેઇ. એ. એ. એલ. એલ. બી.એ મધ્યયુગનમારત નામના પિતાના મરાઠી ઐતિહાસિક ગ્રંથ (ભાગ ૭, પૃષ્ટ ૧૩-૩૪)માં જે વિચારો લખ્યા છે તે અહિં આપવાથી આ બાબત વધારે સ્પષ્ટતાથી સમજી શકાશે. વૈદ્ય મહાશય લખે છે કે “ ગુજરાતના લકી રાજાઓને ઈતિહાસ, એ રાજવંશના મૂળ પુરુષ મૂળરાજના સમયથી માંડીને, જૈન અને હિંદુ ગ્રંથકારાએ, પૂર્ણપણે આપ્યો છે. પરંતુ સોલંકી રાજાઓના અત્યંત વૈભવવાળા દિવસોમાં, ગૂજરાત ઉપર આવેલી આ આપત્તિનું, તેમાં નામ સુધાં નથી. મૂળરાજ અણહિલવાડની ગાદી ઉપર, ઈ. સ. ૯૬૧ માં એટલે સબુતગીનની પહેલાં ૧૬ વર્ષ બેઠે...આજ સુધીમાં જે શિલાલેખા ઉપલબ્ધ થયા છે તેમાં પણ આ આપત્તિ માટે એકે અક્ષર મળતો નથી. આથી કરી. ગુજરાત જેવા દરના પ્રાંતમાં, કે જ્યાં જવા માટે એક વિરતીર્ણ મરૂભૂમિ પસાર કરવી આવશ્યક હતી. મહેમકે ખરેખર સ્વારી કરી હશે કે નહિ એની સહેજે શંકા થઈ આવે છે. પરંતુ, પોતાના અત્યંત પવિત્ર દેવસ્થાન અને રાજ ઉપર તૂટી પડેલા આ અનર્થનો ઉલ્લેખ કરવા માટે હિંદૂ લેખક અનુસુક જ હોય, અને જે મુસલમાન લેખકોએ આ સ્વારી માટે લખ્યું છે તે તેમણે સંકડે વર્ષો પછી લખેલું હોવા છતાં પણ, તેમની આગળ તે માટે કાંઇક પણ ઉલ્લેખ રહેલો હોવો જોઈએ. તેમણે બિલકુલ કાલ્પનિક વાત લખી દીધી હોય એમ સંભવિત લાગતું નથી; આવો વિચાર કરીને ઇલિયટ સાહેબે ઇન્ અસીરના પુસ્તકમાંથી જે ઉતારી લીધા છે તે ઉપર આ વૃત્તાંત લખવાને અમે વિચાર રાખ્યો છે.” આ ઉબીએ પિતાના “કામિલુ--તવારિખ' નામના ગ્રંથમાં આ વાતની જે હકીકત લખી છે તે નીચે પ્રમાણે છે-“ ઈ. સ. ૧૦૨૪ (હીજરી ૪૧૪) મહમૂદે હિંદનાં કેટલાંક શહેર અને કેટલાક કિલ્લા તાબે કરી લીધા અને વળી તેણે સોમનાથ નામની મૂર્તિ લીધી. હિંદની સૌ મૂર્તિઓમાં આ મૂર્તિ સૌથી મોટી હતી. દરેક ગ્રહણને વખતે હિંદુ કે ત્યાં જત્રા કરવા જતા અને એક લાખ માણસ ભેગુ થતું. હિંદુ લેકના પુનર્જન્મના મત પ્રમાણે હિંદુ લકે એવું માને છે કે શરીરમાંથી જૂદા પડ્યા પછી બધા માણસના આ સોમનાથ ભેગા થાય છે; દરિયામાં ભરતિઓટ થાય છે, એ સોમનાથની પૂજા કરવાના દરિયે ગ્રહણ કરેલો સૌથી સરસ રસ્તો છે. હિંદુસ્તાનની કિમતીમાં કિમતી વસ્તુઓ સોમનાથમાં આવતી હતી. એ દેવળના પૂજારીઓને કિંમતીમાં કિંમતી દાન મળતાં અને દેવળને ૧૦,૦૦૦ ગામ દાનમાં આપેલાં હતાં. દેવળમાં ધણામાં ઘણાં મૂલ્યવાળાં અને ધણાંમાં ઘણાં પાણીવાળાં રનો એકઠાં થયાં હતાં. હિંદુસ્તાનમાં ગંગા નામે એક મોટી નદી છે. જેને હિંદુ લોકે ઘણું માન આપે છે, અને મૂઆ પછી સ્વર્ગે પહોંચવાની ધારણાથી મરેલા માણસનાં હાડકાં તેમાં નાંખે છે. આ Aho! Shrutgyanam Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦] શાયિ શોષક [ હિંદ રૂ E નદી અને સોમનાથ વચ્ચે આશરે ૧૨૦૦ માઈલ (૨૦૦ પરસંગ )નું છેટું છે, તે પણ સોમનાથની મૂર્તિને નહવડાવવા માટે ત્યાંથી દરરોજ પાણી લાવવામાં આવતું. દરરોજ હજાર બ્રાહ્મણ સોમનાથની પૂજા કરતા અને જાત્રાળુઓને પૂજા કરાવતા. જાત્રાળુઓની હજામત કરવાને ત્રણસો હજામે કામે લાગતા. દેવળને દરવાજે સાડી ત્રણસો ગવૈયા ગાવા બેસતા, અને એ બધાને દરરોજ નકકી કરેલ પગાર મળતો. જ્યારે મહમૂદ ઉત્તરમાં જીત મેળવતો હતો અને મૂર્તિઓનો નાશ કરતો હતો ત્યારે હિંદુઓ કહેતા કે એ મૂર્તિઓ પર સોમનાથને કેપ થયો છે. જે સોમનાથ તેમની ઉપર પ્રસન્ન હોય તે તેમને કેઈથી પણ નાશ થઈ શકે નહીં. જ્યારે આ વાત મહમૂદના સાંભળવામાં આવી ત્યારે સોમનાથ પર ચઢાઈ કરી સોમનાથનો નાશ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તેનું ધારવું એવું હતું કે જ્યારે હિંદુઓને માલમ પડશે કે સોમનાથની તેઓ પ્રાર્થના અને ભક્તિ કરે છે, તે નકામી છે ત્યારે તેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે. ” તેથી મદદ માટે તેણે અલ્લાની પ્રાર્થના કરી અને ૩૦,૦૦૦ ઘેડા અને ઘણું માણસો લઈ શાબાનની દસમી તારીખે (હીજરી ૪૧૪ ઈ. સ. ૧૦૨૪) ઘઝનીથી ઉપડ્યું. મૂલતાનને રસ્તે લઈ તે રમઝાનની અધવચમાં મૂલતાન પહોંચ્યા. મૂલતાનથી હિંદુસ્તાન જવાનો રસ્ત, ખોરાક અને માણસ વગરના ઉજડ જંગલમાંથી જતો હતો, મહમૂદે રસ્તા ખર્ચ માટે ૩૦,૦૦૦ ઉંટ પર પાણી અને ખોરાક સાથે લીધે અને અણહિલવાડ તરફ ચાલવા માંડયું. જંગલ ઓળંગ્યા પછી એક બાજુએ તેણે એક કિલ્લો દીઠે. ત્યાં ઘણાં માણસ એકઠાં થયાં હતા અને ઘણા કુવા હતા. આગેવાન લોકે મહમૂદને સમજાવવા આવ્યા, પણ તેણે માન્યું નહીં, કિલ્લાને ઘેરો ઘાલ્યો અને ત્યાંના લોકે હકથી ગભરાયા અને તેથી અલ્લાની મહેરબાનીથી તેને છત મળી. એ જગે તેણે ઇસ્લામના અમલ તળે આણી, લકાને મારી નાંખ્યા અને મૂર્તિઓ ભાગી નાંખી. પછી તેના માણસો સાથે પાણી લઈને તે અણહિલવાડ તરફ ગ અને ઝલકાદની શરૂઆતમાં ત્યાં પહોંચે.” “ અણહિલવાડને રાજા, જેનું નામ ભીમ હતું, તે ઉતાવળે નાઠે અને પોતાની રાજધાનીમાંથી નીકળી જઈ લટાઈની તૈયારી કરવા એક નિર્ભય કિલ્લામાં ભરાઈ બેઠે. મહમૂદે સોમનાથ તરફ ચાલવા માંડયું. રસ્તામાં તેણે સેમિનાથના તાબાની મૂતિઓવાળા ઘણું કિલ્લા જોયા. આ મૂર્તિઓને મહમૂદ સેતાન કહેતા. તેણે લોકોને મારી નાખ્યા, કિલ્લા તેડી નાંખ્યા, મૂર્તિઓ ભાગી નાંખી, અને પાણી વગરના જંગલમાં થઈ સેમિનાથ તરફ આગળ ચાલ્યો. જંગલમાં તેને ૨૦,૦૦૦ લઢયા મળ્યા. તેમના સરદારોએ તાબે થવા ના પાડી, તેથી તેમની સાથે લઢવા મહમૂદે લશ્કર મેકહ્યું, તેમને હરાવી નસાડયા અને તેની મિલક્ત લુટી લીધી. એ જંગલમાંથી તે દેબલવારા * આગળ આવ્યા. અહિંથી સોમનાથ બે દિવસની મુસાફરી જેટલું દૂર હતું. દેબલવારાના લોકો એમ ધારતા હતા કે તેમનાથ દુશ્મનને હાંકી કાઢો. તેથી તેઓ શહેરમાં જ ભરાઈ રહ્યા. મહમૂદે એ જ લીધી, લેકેને કાપી નાંખ્યા, તેમની માલમત્તા લૂંટી લીધી અને પછી સોમનાથ તરફ ઉપડયો.” ઝીલીકાદના એક ગુરૂવારે સોમનાથ પહોંચતા મહમૂદે દરિયા કિનારે એક મજબૂત કિલ્લો જોયે. તેની ભીંત સાથે દરિયાનાં મોજાં અથડાતાં હતાં, કિલામાંના લેકે મુસલમાનોની હાંસી કરવા લાગ્યા, અમારે દેવ તમને બધાને કાપી નાંખશે એમ તેઓ કહેવા લાગ્યા. બીજે દિવસે એટલે શુક્રવારને દહાડે મુસલમાનોએ કિલ્લાની લગભગ જઈ હલ્લો કરવાનું મંડાણ કર્યું. મુસલમાને કેવા જુસ્સાથી લઢે છે એ હિંદુઓના જોવામાં આવ્યું ત્યારે તેઓએ કિલ્લા પરથી પિતાની જગે છેડી. મુસલમાને નિસરણુઓ * ઉના પાસેનું દેલવાડા ગામ, Aho! Shrutgyanam Page #28 -------------------------------------------------------------------------- ________________ જ ૩] महमूद गजनवी अने सोरठना सोमनाथ [ મૂકી કિલ્લા પર ચઢી ગયા. કિલ્લા પરથી તેમણે દીન પેાકારી, ઈસ્લામનું જોર બતાવ્યું, તાપણુ તેમના એટલાં બધાં માણસ કતલ થઇ ગયાં કે લટાનું શું પરિણામ આવશે એ સંદેહ ભરેલું જણાયું. કેટલાક હિંદુ સામનાથના દેવળમાં ગયા, અને મહાદેવને પગે પડી પેાતાની વહારે ધાવા પ્રાર્થના કરવા લાગ્યા. રાત પડવાથી તે દાડે લઢાઇ બંધ રહી. “ બીજે દહાડે સવારમાં મહમૂદે લઢાઇ પાછી ચલાવી. તેના માણસેાએ આગલા દિવસ કરતાં પણ વધારે હિંદુઓને કાપી નાંખ્યા અને તેમને શહેરમાંથી નીકળી દેવળમાં ભરાઇ બેસવાની ફરજ પાડી. દેવળના દરવાજા આગળ કમકમાટ ઉપજે એવી કતલ થઇ. દેવળને બચાવ કરવા આવેલા લેાકેાનાં ટાળેટાળાં દેવળમાં પેઠાં અને મ્હાં ઉપર હાથ મૂકી રડવા તથા પ્રાર્થના કરવા લાગ્યાં. પછી તે બહાર નીકળ્યાં અને બધાં કપાઇ ગયાં સુધી લયાં. જે ઘેાડાં માણસા ખાકી રહ્યાં તે હેાડીએમાં બેસી દરિયા ભણી જવા લાગ્યાં પણ મુસલમાનોએ તેમને પકડી પાડયાં, અને કેટલાંકને કાપી નાંખ્યાં અને કેટલાંકને પાણીમાં ડુબાવી દીધાં. ,, “ સામનાથના દેવળને સીસાથી જડેલા સાગના છપ્પન થાંભલા હતા. મૂર્તિ એક અંધારા ઓરડામાં હતી. મૂર્તિની ઉંચાઇ પાંચ હાથ અને કરતા ઘેર ત્રણ હાથ હતા; આટલી તે બહાર દેખાતી હતી પણ એ શિવાય એ હાથ ભેાંયમાં દાટેલી હતી. તેની પર કાતરકામ જણાતું નહેતું. મહમૂદે મૂર્તિ પકડી લીધી. તેના થોડા ભાગ ખાળી નાંખ્યા, અને ઘેાડે! ધઝની સાથે લઇ ગયેા, તેનું જીમામસીદના દરવાજા આગળ પગથીયું કરાવ્યું, અંધારા દેવળમાં રાશની કરવા રત્નજડીત ઝમરૂખ લટકાવેલાં હતાં. મૂર્તિની પાસે ૨૦૦ મણુ સેાનાની સાંકળ હતી. અને એ સાંકળને ઘંટડીએ બાંધેલી હતી. રાત્રે જ્યારે એક ચેકી પૂરી થતી ત્યારે સાંકળ હલાવવામાં આવતી તેથી ઘંટના ખડખડાટથી પૂજા કરનાર ખીજા બ્રાહ્મણ જાગી ઉઠતા. દેવળની પાસે તીજોરી હતી, તેમાં સેાનારૂપાની બીજી ઘણી મૂર્તિ હતી. તીજોરીમાં રત્નજડીત કપડાં અને ઘણાં કિંમતી રત્ના હતાં. ૨૦ લાખ દીનાર કરતાં પણ વધારે કિંમતના માલ દેવળમાંથી મળ્યા. હજાર કરતાં વધારે હિંદુ કપાઈ ગયા. “ સેામનાથ જીતી લીધા પછી મહમૂદને ખબર મળી કે અણુહિલવાડના રાજા ભીમ, સામનાથથી ૨૪૦ માઈલ (૪૦ પરસંગ) છેટે, સેામનાથ અને જંગલની વચ્ચે આવેલા ખંડહતના× કિલ્લામાં ગયે છે. મહંમદ ખંડહત તરફ કુચ કરી ગયા. ત્યાં આગળ આવી પહેોંચ્યા ત્યારે ત્યાં શિકાર કરતા કાઇ માણસને તેણે ભરતી વિષે પૂછ્યું, તે તેને ખબર મળી કે ઉતરી શકાય એટલું પાણી છે પણ વન આવશે તેા ઉતરી શકાશે નહીં. મહમૂદે અલ્લાની બંદગી કરી અને પછી પાણીમાં ઉતરવા માંડયું. તેના લશ્કર સાથે તે સહિસલામત ઉતર્યાં અને દુશ્મનને હાંકી કાઢયા. ખંડહતથી તે પાછા વળ્યે, અને મધ્યસિંધમાં મન્સૂર તરફ જવાના ઇરાદે કર્યાં, કારણ કે ત્યાંના રાજાએ ઇસ્લામ ધર્મના ત્યાગ કર્યો હતેા. મહમૂદના આવવાની વાત સાંભળી રાજા ખજૂરીના જંગલમાં નાશી ગયેા. મહમૂદ્ર તેની પાછળ ગયેા અને તેને તથા તેનાં માણસાને ઘેરી લીધાં; તેમાંથી ઘણાને કાપી નાંખ્યા, ઘણાને પાણીમાં ડૂબાવી દીધા અને ઘેાડા નાશી ગયા. પછી મહમૂદ ભાટીયા ગયા અને ત્યાંના લેાકને તાબે કરી હીજરી ૪૧૭ ની સાલના સર માસની ૧૦ મી તારીખે ગઝની પાછા આવ્યા.’ ( ગાવિંદભાઇ હા. દેશાઈ કૃત ગૂજરાતને પ્રાચીન ઇતિહાસ, પાના ૧૫૬-૬૦ × ખ'ડહત દરિયા કિનારે હોવું જોઇએ, પણ એ ક્યાં હશે એ બરાબર નક્કી થયું નથી. દાક્તર બ્યુલરનુ ધારવું એવું છે કે એ કચ્છમાં આવેલું કથકોટ હરો.કલ વોટસન જણાવે છે કે કાઠમાવાડને કિનારે મિયાણીની વાયકામાં આવેલું ગાંધી હશે; મુસિયર ટીનેાડ અને દાક્તર વીલનું' ધારવું એવું છે કે ઢાઢર નદીના મુખ આગળ આવેલું ભરૂચ પાસેનું ગંધાર હશે. Aho ! Shrutgyanam Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] जैन साहित्य संशोधक [ રચંટ ૩ ફિરિસ્તા અને બીજા બીજા મુસલમાન લેખકોએ ઉબીની આ હકીકતને ખૂબ વધારીને લખી છે અને તેમાં અનેક અતિશયોકિત ભરેલાં વર્ણનો લખ્યાં છે. એ ઉપર ઉક્ત શ્રીયુત ચિ. વિ. વૈદ્ય સમાલોચનાની પદ્ધતિએ લખે છે કે “પ્રારંભમાં જ અમારે એ કહી દેવું જોઇએ કે આ અતિશ પ્રચુર વૃત્તાંતમાં, પછીના લેખકો વડે વિસ્મય કારક વાતની ખૂબ જ ભરતી થતી રહી છે. ખાસ કરીને, મહમૂદના ધાર્મિક ગૌરવની સજાવટ કરવાની ઈચ્છાથી સ્વપલ કલ્પિત એવી અનેક વાતો તેમણે આ વૃત્તાંત સાથે જોડી દીધી છે. ઉદાહરણ તરીકે, સોમનાથની મૂર્તિમાં અગણિત સંપત્તિ છુપાવેલી હતી, ત્યાંના બ્રાહ્મણોએ, કોડે પિઆ દંડ તરીકે મહમૂદને આપવા કબૂલ કર્યા, તેના મંત્રીએ તે લઈ લેવાની સલાહ આપી, પણ મહમૂદે કહ્યું કે-ઈશ્વરના દરબરમાં આપણે સન્નેિ વેચનારા તરીકે ન કરીએ; મૂર્તિ ભાગનારા તરીકે પ્રસિદ્ધ થઈએ એવી મ્હારી ઈચ્છા છે. આ વાત ગગન સુધાંયે લખી છે અને એ ફિરસ્તાની નહિં તે કઈ બીજાની પણ કેવળ કપિલ-ક૯૫ના જ છે. સોમનાથની આ હકીકત બનાવટી છે એ વિષે ટીકા કરતાં, ખુદ ઇલિયટે જેનો ઉતારો લીધો છે તે વિસન કહે છે કે--- આ સત્તના અવયવ છિન્ન-વિછિન્ન કરવા બાબત, જજીના મુસલમાનોના લેખોમાં કશેણે ઉલ્લેખ નથી. ખરી રીતે તે મર્તિ ને અવયવ જ ન હતા. તેમ જ તે મત્તિમાં સંપત્તિ ભરી રાખવાનો ઉલ્લેખ નથી. તે મર્સિ નકર અને ભરતની હતી તેથી તેમાં સંપત્તિ છુપાવી રાખવા માટે અવકાશ જ ન હતો. તે મૂર્તિમાં હીરા અને માણેક છુપાવી રાખવાને જે શેધ ફિરસ્તાએ કર્યો છે તેને કશો જ આધાર નથી.' આ હકીક્ત બિલકુલ અક્કલ વગરની છે. કારણ કે સોમનાથની મૂર્તેિ છે તે એક નક્કર પત્થર હે જોઈએ. તે જ પ્રમાણે એક વિશ્વાસધાતકી હિંદુ ભેમીયાએ મહેમૂદન એક નિર્જલ રણમાં લઈ ગયા પણ ખુદાની પ્રાર્થના કરતાં જ તેને પાણી મળી આવ્યું; અથવા, ગૂજરાત પ્રાંત રસાળ હોઈ તેમાં સોનાની ખાણે હોવાથી મહમૂદનું મને ત્યાં જ રહેવાનું થઈ ગયું, પણ ખુરાસાન આપણી જન્મભૂમિ આપણને વધારે સુખકર છે, એમ કહી તે કલ્પના છોડી દેવા માટે અધિકારીઓએ તેના મનને ફેરવ્યું; આવી વાતે વિશ્વસનીય લાગતી નથી. પાછાં ફરતાં મહમૂદે તે દેશને રાજ્યકારભાર, નાસી છૂટેલા રાજાના કોઈ સંબંધી અને સંસાર છોડી વિરકત થએલા દાબશિલીમને સોંપી દીધે; આ વાત પણ-ગુજરાતના તે વખતના રાજા ભીમને કાકે થતું હતું અને સાચે જ તે સરસ્વતી નદીના કાંઠે સંન્યાસી થઈને રહેતો હતો એમ બતાવવામાં આવે છે છતાં--તે વિચિત્ર હોઈને તે પર વિશ્વાસ બેસાડવા સરખી નથી. ઇલિયટે આ સ્વારી વિના પુષ્કળ ઇતિહાસકારોના ઉતારાઓ આપ્યા છે અને જેમને વિશેષ જાણવાની ઈચ્છા હોય તે વાંચકેએ ઇલિયટના ગ્રંથમાંથી વાંચી લેવા. ઈબ્ન અસીરના મૂળમાં જ અતિશયોક્તિ ભરેલા વૃત્તામાં વળી મીઠું-મરચું નાંખીને એ ઇતિહાસકારોએ પિતાનું વૃત્તાંત લખેલું હોવાથી તેમને સારાંશ આપવાની કશી આવશ્યક્તા નથી.” આમ લખીને વેદ્ય મહાશય ઇન્ત અસર લખેલા વૃત્તાંતને ટુંક સાર આપે છે, જે અમે સવિસ્તર ઉપર આપી દીધો છે) અને તેનું પ્રત્યાલોચન કરતાં તેઓ કહે છે કે-“આ વૃત્તાંત સરળ અને વિશ્વસનીય લાગે છે. બ્રાહ્મણોએ કે પછી જોઇએ તે ક્ષત્રિઓએ, મંદિર પાસે, ક્રોધથી સંતપ્ત થઈને પ્રતિકાર કર્યો પણ તે કેવળ મૃત્યુને બોલાવવા માટે જ હતો. ગુજરાતના રાજા ભીમને સોમનાથની બહાર જ શત્રુને જોરથી પ્રતિકાર કરતાં આવ્યા હતા. તે પિતાના નામને અને રાજપૂત બિરુદને જાળવવા તૈયાર થયો હોત તો તેને, મહદે આણેલા સિન્ય કરતાં વધારે મોટું સૈન્ય, અધિક શું ઘેડેસ્વારનું દળ પણ, રણાંગણ ઉપર ઉભું કરી શકી હોત. પરંતુ અહિં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે એ વખતે મહમૂદની કીર્તિ, તેરો મેળવેલા સતત વિજોને લીધે, નેપોલિયન પ્રમાણે પરાકાષ્ઠાએ પહેચી Aho! Shrutgyanam Page #30 -------------------------------------------------------------------------- ________________ શં રૂ 1 महमूद गजनवी अने सोरठना सोमनाथ [२५७ ગઈ હતી. એક નેપોલિયન એટલે લાખ માણસનું સૈન્ય માનવામાં આવતું. પરંતુ આવા નેપલિયનને પણ વાટર્લના સમરાંગણ ઉપર જર્મન અને અંગ્રેજોએ સખત વિરોધ કર્યો. આપત્તિના નિરાશકાળમાં સખ્તાઈનું તેજ હિંદલોકોના હાડમાં દેખાઈ આવતું નથી. મતલબ કે ભીમે કચ્છમાંના એક કિલ્લાને આશ્રય લીધો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કચ્છના રણમાં પાણીની અડચણ છતાં અને ભરતીના વખતે પાણી વધવાનો સંભવ હોવાથી ત્યાં થઈને જવું છેકાવાળું હોવા છતાં, સોમનાથ લૂટયા પછી મહમૂદ ત્યાં પણ હુમલો લઈ ગયો એમ કહેવાય છે. વિજેતા મહમદ આવે છે એ જાણીને ભીમ ત્યાંથી પણ નાસી છૂટયો. પછી રણમાં થઇ સિંધના માર્ગે મહમદ ગજની પાછો ફર્યો. રણમાં પાણી મળે તેમ નથી એની તેને ખબર હતી. તે પાણીનો રસ્તો જ ન હતું તે પછી વિશ્વાસ ઘાતકી હિંદી ભોમિયાધારા તેને ફસાવવાને અવકાશ જ ક્યાંથી હોય. સિંધના પ્રદેશમાંના ચાંચિયાઓએ માત્ર તેને ખુબ જ ત્રાસ આપ્યો હતો. આ ચાંચિયાઓ જૂડ દેશમાંના (ાટ) હતા એમ જણાય છે. પાછળથી આ જાટ ઉપર છેવટની સ્વારી કરીને મહમદે તેમને પણ યથાયોગ્ય શિક્ષા આપી દીધી. મહેમૂદ સોમનાથ આવ્યો તે મુલતાનપરથી મભૂમિમાં થઈ રસ્તામાં આવતા અજમેર અને અણહિલવાડ સર કરી, પૂર્વના રસ્તે આવે; અને કચ્છમાં થઈ પાછા જતાં માર્ગમાં મનસૂર તોડી, મુલતાન અને સિંધુ નદીના રસ્તે ગયો; એમ કેટલાક કહે છે. માળવાનો પરમાર ભાજદેવ તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરતો હતો અને તેણે એને વચ્ચે અડાબે હોત તેથી તે આ પશ્ચિમના માર્ગે પસાર થશે. હિન્દલકો સાથે લડવું પડશે તે કદાચિત પિતાની આવી મેટી લૂટ ચાલી જશે એવો તેને ભય લાગ્યો હોવો જોઈએ એમ પણ કેટલાકએ લખેલું છે.” આ બધી વિગત ઉપરથી સોમનાથ ઉપર મહમૂદે કરેલી સ્વારીની સમજણ સારી પેઠે થઈ શકશે અને એ સ્વારીના વિષે જે સહ એતિહાસિકમાં આજ સુધી થઈ રહ્યો છે તેને નિર્ણય, અમે પ્રથમ લેખમાં આપેલા જિનપ્રભસૂરિ અને કવિ ધનપાલના ઉલ્લેખોથી, યથાર્થ થઈ જાય તેમ છે. અમારી કલ્પના છે કે-મહમૂદ તેમનાથને સર કરી, જેમ ઇતિહાસમાં જણાવ્યું છે તેમ, કચ્છમાં થઈને સિંધુ પ્રાંતમાં નહિં ગયો હશે, પણ તે, કચ્છનું નાનું રણ જે કહેવાય છે તેના કાંઠે કાંઠે વાગડ પાસેના પ્રદેશમાં થઈ સાચોર જઈને પછી મુલતાન તરફ ગયો હશે. માર્ગમાં જતાં જતાં સાચોરના મહાવીરને લૂટવાનું તેનું મન થયું હશે પણ ગમે તે કારણથી તે તેમાં ભગ્નમનોરથ થયો છતે જલ્દીથી ત્યાંથી કૂચ કરી ગયો હશે. તેના આવા શીધ્ર પ્રયાણને શ્રદ્ધાળુ લોકોએ મહાવીર દેવના માહામ્યથી બનેલું પલાયન માન્યું અને તેથી તે વિષેના આવા ઉલેખો આ ગ્રંથકાર અને ભક્તજનેએ છે. Aho! Shrutgyanam Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] जैन साहित्य संशोधक [खंड ३ મૂર્તિપૂજાનું માહામ્ય અહિં પ્રસંગથી આપણી મૂર્તિપૂજા અને તેના અંગે થએલા આવા અનિષ્ટ આક્રમણોના વિષયમાં કાંઈક વિચારણીય વાત ઉપર પણ થોડોક ઊહાપોહ કરવાની ઇચ્છા થાય છે. વિચારશીલ જનેને આ વિચારે ખાસ મનનપૂર્વક વાંચવા જેવા છે. - મૂર્તિપૂજાની ભાવનાએ આપણા દેશમાં ઘણાં ઘણાં ઉત્ક અને અપક–બંને ઉપસ્થિત કર્યા છે. મૂર્તિપૂજાના નિમિત્તે દેશમાં લાખો મંદિરો રચાયાં અને તેથી શિલ્પકળાનો ખૂબ પ્રકર્ષ થયો. મૂર્તિપૂજાએ લોકેમાં વિસ્તૃત ધર્મભાવના ઉત્પન્ન કરી અને તેથી લોકેએ એ નિમિત્તે પિતાની સંપત્તિને વિનિમય કરી ત્યાગ અને ઉદારતાના ઉંચા ગુણે ખીલવ્યા. મૂર્તિપૂજાના કારણે જનસમાજમાં ભક્તિભાવને ઈષ્ટ આવિર્ભાવ થયો અને તેના લીધે સાહિત્ય અને સંગીતના અનેક અંશે ઉચ્ચ વિકાસ થયો. મૂર્તિપૂજાએ ગામેગામ સાર્વજનિક સ્થાનોની સૃષ્ટિ કરી અને તેના ગે સર્વ સમાનધર્મિઓને, વિનાસંકેચે અને વિના આમંત્રણે, એક સ્થાને વારે ઘડીએ ભેગા મળવાનું અને તે દ્વારા પોતાની વિવિધ જીવનપ્રવૃત્તિઓને વ્યવસ્થિત બનાવવાનું સારું સાધન મળ્યું. મૂર્તિપૂજાએ નિરાધારને આધાર અપાવી, અનાથોને સનાથ કરાવી, પાપીઓને પુણ્યાત્મા બનાવી મનુષ્યજાતિને ઘણી શાંતિ આપે છે. આમ મૂર્તિપૂજા જ્યારે ઉત્કર્ષક જણાઈ છે ત્યારે બીજી બાજુએ તે અપકર્ષક પણ તેટલી જ થઈ છે. દાખલા તરીકે–મૂર્તિપૂજાના કારણે દેશમાં જે અનેક મેટાં દેવસ્થાને ઉભાં થયાં તે કાળાંતરે લોકોમાં પરસ્પર કલહના પણ મેટાં સાધનો થઈ પડ્યાં. એ દેવમંદિરોના નિમિત્તે હજારો લડાઈ-ઝઘડા થયા. લાખ કરોડ રૂપીઆના અપવ્યો થયા. સાધર્મિ સંદ્ય અને જનસમૂહોમાં જીવલેણ વૈરભાવ સર્જયા. મૂર્તિપૂજાના ખાને દંભ અને દુરાચારને પોષણ મળ્યાં. મૂર્તિપૂજાના આચરણ પાછળ સ્વાર્થ અને અહંકાર પિષાયા. મૂર્તિપૂજાના કાલ્પનિક માહાભ્યના લીધે આળસ્ય અને અકર્મણ્યતાને ઉત્તેજને મળ્યાં. આમ મૂર્તિપૂજાની જમે અને ઉધાર બંને બાજુએ બહુ માંડી શકાય તેમ છે. મૂર્તિપૂજાને લીધે ક્યારેક દેશ ઉપર કેવી આપત્તિ આવી પડે છે અને એ વખતે કલ્પિત મૂર્તિસામર્થ્ય પ્રજાને કેમ કર્તવ્યશન્ય બનાવી દે છે એના ઉલેખ ઇતિહાસમાં ઘણા મળી આવે છે. સોમનાથ અને મહમૂદની સ્વારીને અંગે પણ આવા વિચારો ઇતિહાસકારોને આવ્યા કરે છે અને તે વિદ્વાનોમાં ચર્ચાયા કરે છે. ઉપર્યુક્ત શ્રી ચિંતામણી વિ. વેવ મહાશયે, પિતાના મદuપુર મારત નામના મનનીય મરાઠી ઐતિહાસિક ગ્રંથમાં (ભાગ ૩)માં, “હિંદુઓની મૂર્તિપૂજા” એ નામનું જે એક સ્વતંત્ર પ્રકરણ પરિશિષ્ટરૂપે લખ્યું છે અને તેમાં જે વિચારે એમણે દર્શાવ્યા છે તે, આ વિષય પર ખાસ મનન કરવા જેવા હોવાથી અહિં આપીએ છીએ. - વૈદ્યજી લખે છે કે “સોમનાથ સંબંધી મૂર્તિભંગ અને લૂટની હકીકત ઉપરથી હિંદુઓની મૂર્તિપૂજા વિષે સૂઝી આવેલા કેટલાક વિચારો ગિબનની માફક ઇતિહાસન પ્રક્રમ બંધ કરીને વચ્ચે જ ન આપતાં, અહિં પરિશિષ્ટરૂપે અમે આપીએ છીએ. દસમા સૈકાની અંતે મૂર્તિપૂજાની બાબતમાં ઘણું જ ભેળપણ હિંદુસ્થાનમાં વધી ગયું હતું અને તેથી મુસલમાની ધર્મવાળા લોકોને પોતાને ફાયદે કરી લેવાનું સાધ મળ્યું હતું. મહમૂદની મૂર્તિભંજક ચઢાઈઓ હિંદુ લોકોની આ ભોળપણ ભરેલી આંખે ઉઘાડવા માટે જ થઈ હતી એમ કહી શકાય. પણ આ ચઢાઈઓ પરથી નીકળતે બેધ, દુર્ભાગ્યે હજીયે, હિંદુઓએ લીધે નથી એમ કહેવું પડે છે. મૂર્તિપૂજા વેદમાં કહેલી છે કે નહિં, અથવા તે બુદ્ધિને પટે છે કે નહિં આ Aho! Shrutgyanam Page #32 -------------------------------------------------------------------------- ________________ ચંદ રૂ ] मूर्तिपूजा- माहात्म्य [२५९ * * * નાગા ઉનના કટલા, કાન અને તનવતાના હાવા છત. ધાર્મિક પ્રશ્ન અહિં ચર્ચવા માગતા નથી. હાલના હિંદુ ધર્મમાં મૂર્તિપૂજા ચોક્કસ માન્ય છે અને ઈશ્વરપ્રણિધાનની દષ્ટિએ તે યોગ્ય રીતે માન્ય છે એમ કહી શકાય. પણ મૂર્તિપૂજાને લીધે કેટલીક ભ્રમણાઓ. મનુષ્યના મનમાં રૂઢ થઈ જાય છે. ખાસ કરીને મતિમાં જ તે દેવની શક્તિ રહેલી છે આવી ભૂલભરેલી માન્યતા થઈ જાય છે. આ વાત હિંદુઓને જ લાગૂ થાય છે એમ નથી પણ એક પ્રાચીનકાળથી જ્યાં જ્યાં મૂર્તિપૂજા ચાલુ હતી ત્યાં ત્યાં આ વાત હતી જ. બૌદ્ધ ધર્મ, પ્રારંભમાં તો, ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહિ એ વિષયસુધામાં મૌન હતું. પણ પછી તે ભયંકર રીતે મર્તિપૂજાને માનનાર બને અને ચારે બાજુએ બુદ્ધની જ મૂતિઓ પૂજાવા લાગી. બહેનસાંગ કેટલોયે તેને બુદ્ધના શરીરાવશેષમાં અથવા બુદ્ધની મૂર્તિમાં ચમત્કારિક સામર્થ્ય હતું એમ માનતે જોઇને આપણને આશ્ચર્ય થાય છે. હિંદુ લેકમાં મૂર્તિપૂજા પ્રથમથી જ થોડી ઘણી રૂઢ હતી તે બૌદ્ધ ધર્મને ઉછેદ થયા પછી તેના અનુકરણરૂપે ખૂબજ અધિક વધી ગઈ. મૂર્તિની પવિત્રતા અને તેનામાં રહેલું અદભુત સામર્થ્ય એ વિષયની ભ્રાંત ક૯૫ના એટલી બધી વધી પડી કે કનોજના પ્રતિહાર સમ્રા, મુસલમાને પાસેથી મુલતાન પડાવી લેવા સુસમર્થ હોવા છતાં જ્યારે જ્યારે તેઓ મુલતાન સર કરવા જતા ત્યારે ત્યારે ત્યાંના મુસલમાન અધિકારીઓ “તમે જે આગળ વધશે તે સૂર્યની અહિં જે પ્રસિદ્ધ મૂર્તિ છે તે અમે તેડી નાંખીશું' એવી ધમકીઓ આપતા અને તેથી તેઓ પાછી ચાલ્યા આવતા. પશ્ચિમના દેશમાંયે, રોમન અને ગ્રીક લોકો, ઈતર લોકોની અપેક્ષાએ તત્વજ્ઞાનમાં આગળ વધેલા હતા છતાં તેમને પણ કેટલીક મૂર્તિઓના અદ્ભુત સામર્થ્ય પર વિશ્વાસ હતો. ખ્રિીસ્તી ધર્મમાં, શઆતમાં નિરાકાર દેવને ઉપદેશ કરવામાં આવ્યો અને તેનો પ્રસાર મૂર્તિપૂજક રોમન અને ગ્રીક લેકે માં જે થયો તે મૂર્તિમાં કશું સામર્થ્ય નથી એમ સિદ્ધ કરવાથી જ થયું. તેમનાથના પૂજારીઓની, મૂર્તિજક મહમૂદને નાશ કરવા માટે, સોમનાથની મૂર્તિ આગળ કરાએલી નિરર્થક વીનવણીની પ્રાર્થના વાંચીને, તે પૂર્વ છો. વર્ષે થએલા અલેકઝેક્રિયા શહેરમાં એ જ પ્રકારના દેખાવનું જે આબેહુબ વર્ણન ગિલને કર્યું છે, તેની આપણને સ્મૃતિ થઈ આવે છે. થિઓડેશિયસ બાદશાહ (ઇ. સ. ૩૮૯)ના હુકમથી અલેકઝેફિયામાંની સિપિસની વિખ્યાત મૂર્તિ તોડી નાંખવામાં આવી તે વખતના વૃત્તાંતનું વર્ણન કરતાં ગિબન લખે છે કે – “અલેકઝેઝિયા શહર સિૉપિસની દેવતાની મૂર્તિના સંરક્ષણ નીચે સુરક્ષિત છે એવી માન્યતા હોવાથી તે શહેરને સિપિસના શહર તરીકે ઓળખાવવામાં તે નગરને માન લાગતું. તેનું મંદિર, રોમના કૅપિટલ ભાગમાં આવેલી ઇમારત કરતાં વિસ્તીર્ણ અને વૈભવશાલી હતું. શહેરની સપાટીથી સો ફુટ ઉંચા બનાવેલા એક કૃત્રિમ પણ પ્રશસ્ત ટેકરા પર એ મંદિર બાંધવામાં આવ્યું હતું. થિઓડેશિયસ બાદશાહે મૂર્તિપૂજકની પૂજાવિધિ સર્વત્ર બંધ કરી દીધી હોવા છતાં પણ સિપિસન શહેરમાં અને મંદિરમાં તે ચાલ હતી. કારણ, આવી ભેળપણની બુદ્ધી ખ્રીસ્તી લેકેમાંયે હતી કે–જે આ વિધિ બંધ કરી દેવામાં આવશે તે નાઇલ નદીમાં પૂર આવશે નહિ, ઈજિપ્તમાં પાક થશે નહિ અને કૅન્સેન્ટિનોપલ રાજધાનીને ખાવાનું મળશે નહિ. પણ છેવટે સિરેપિસનું મંદિર અને તેમાંની મૂર્તિ તોડી નાંખવા માટે બાદશાહને સખ્ત હુકમ આવ્યા. જુદી જુદી જાતની ધાતુઓનાં અનેક પતરાં એક સાથે ભેગાં જડીને સિરેપિસની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી હતી. તે એટલી મોટી હતી કે ગભારાની બંને ભીંતોને તે અડકી ગએલી હતી. તેના જમણા હાથમાં, રાક્ષસી સ્વરૂપવાળા એક સર્ષનું માથું અને ધડ હતું, જેની પૂંછડીને ત્રણ ફાંટા હોઈ તેમને અંતે સિહ, સિયાળ અને કુતરાનાં ડકાં લટકેલાં હતાં. આ મૂર્તિને ઉપર્ક કરવા જે કોઈ હાથ ઉઠાવશે તો તરત જ આકાશ અને પૃથ્વી એક થઈને સૃષ્ટિના આરંભકાળ જેવું તોફાન ઊઠ આ બધાનો વિશ્વાસ હતો. એક કડી છાતીવાળા સિપાહી હાથમાં કુહાડો લઈ નીસરણી માંડી ઉપર Aho Shrutgyanam Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] जैन साहित्य संशोधक [ રવંત રૂ ચઢયા. જોનારા લોકેાની મેદિનીમાંથી પ્રૌતી લેાકેા સુધાં, આ ઉપમર્દના ભયંકર પરિણામની ભીતિથી ગળગળા થઇ રહ્યા હતા. સિપિસની મૂર્તિના ગાલ પર સીપાહીએ એક ખૂબ જોરથી પ્રહાર કર્યાં અને તે તુટીને જમીન પર પડયું. પણ આકાશ અને પૃથ્વીમાં કશી જ ગડબડ ન થતાં તે સદાની માફ્ક નિશ્ચલ, શાંત અને વ્યવસ્થિત સ્થિતિમાં જ બન્યાં રહ્યાં. કશુંયે કંઈ થયું નહિ એટલા માટે તે સિપાહી વધારે જોરમાં આવ્યું અને અનેક પ્રહારા કરી કરીને તે મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખ્યા. પછી તે ટુકડાઓને અપમાનકારક રીતે અલેકઝેડ્ડિયા શહેરમાં ફેરવવામાં આવ્યા. નાઈલ નદીમાં સદાની માફક જ પાણીનું પૂર આવ્યું અને તેથી ઇજિપ્તના સપાટ પ્રદેશમાં ખૂબ પાક પણ થયા, અને ભાવી ભાખનારાએનું ભયંકર ભવિષ્ય ખાટું પડયું. ધણા લેાકેા, અલેકઝેન્ડ્રિયાની મૂર્તિમાં આ રીતે કશું જ સામર્થ્ય ન જોઈને ખ્રીસ્તી થયા. ار ગિઅને આ ઠેકાણે વિષયાંતર કરીને પણ મૂર્તિના અદ્ભૂત સામર્થ્ય પર ધર્મની સત્યાસત્યતા માનવી કેટલી અયેાગ્ય છે તે બતાવ્યું છે. મૂર્તિ ધાતુ, પત્થર કે લાકડાની જ બનેલી હાવાથી તેમાં અદ્ભુત સામર્થ્ય હાવાનું ક્યાં શક્ય છે ? એવું સામર્થ્ય તે આપણી ભક્તિમાં જ રહેલું છે. અસ્તુ. ખ્રીસ્તી ધર્મ પણ ખૌદ્ધ ધર્મની માફક પછીથી મૂર્તિપૂજામાં મગ્ન થયા, અને જે ભેાળપણના, પ્રારંભમાં તેણે નિષેધ કર્યો તે જ ભેાળપણમાં નિમગ્ન થઈ જિસસ અને મેરીની મૂર્તિ પૂજવા લાગ્યા. એના વિરાધી પરિણામે મુસલમાની ધર્મના ઉદય થયા. આ જ પ્રમાણે, મૂર્તિપૂજાના વિષયમાં રહેલી ભેાળપણની સમજણને દૂર કરવા માટે મહમૂદની ચઢાઇએ થઇ એમ કહી શકાય. ખીયે એક ભેાળપણની સમજ દૂર કરવા માટે આ ચઢાઇ થઇ હતી એમ કહી શકીએ. મંદિર અને મૂર્તિપર અતિશય સેાનું અને ઝવેરાત લાદવું એ ધેલછાને જ એક પ્રકાર છે એમ આ ચઢાઇએએ લેાકેાની દૃષ્ટિમાં આપ્યું. કારણ કે, મૂર્તિભંજાની ધાર્મિક માન્યતાને તે દ્રવિષયક લાભની વધારે સહાયતા મળી. સંપૂર્ણ સેાના-રૂપાની મૂર્તિ બનાવવામાં શે! વધારે લાભ છે ? અગર તેના પર કિંમતી ઝવેરાત ચઢાવવામાં શું વધુ પુણ્ય છે? કેવળ સેનાની પાંચ હાથની મૂર્તિ ઇશ્વર-પ્રણિધાન કરવામાં કાંઈ વધારે સાધનભૂત થતી નથી. હિંદુધર્મના પ્રાચીન આર્ચાયા નાના નાના જૂદી જૂદી સ્થિતિમાં રહેલા પત્થરાને શિવ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્યના પ્રતીક માને છે અને વૈદિક ઋષિએ તે પ્રત્યક્ષ સૂર્ય અને વાયુની ઉપાસના કરતા. પરંતુ સુંદર મૂર્તિ બનાવવી એ મનુષ્યના મનને સહેજે પ્રિય લાગે છે, અને તે પર અણુમેલું ઝવેરાત ચઢાવવા પણ ઉત્સુક થઇ જાય છે. શિવપૂજામાંયે મુખ્ય લિંગપૂજા એટલે પત્થરની કાઇ સહજ-આકૃતિની પૂજા પ્રશસ્ત માનવામાં આવી છે, પણ ત્યાંયે વૈભવશાલી રાજાએ સ્વયંભૂત લિંગ ઉપર હીરામાણેકથી જડેલા સેનાના મુગટ ચઢાવે છે, અને તેમ કરી, મૂર્તિભંજક મુસલમાનાને જ નહિ પણ હિંદુ ચારાને, વધારે શું ભાવી લાબી રાજાઓને અને ખુદ્દ પૂજારીઓને પણ, લાભ ઉત્પન્ન કરાવી તે દેવનું અપમાન કરવા પ્રવૃત્ત કરે છે. હિંદુસ્તાનના ઇતિહાસમાં નવીન મંદિરા બાંધીને તેમને ઘણી કીંમતી ભેટા આપવાના અનેક દાખલાએ મળી આવે છે. ખાસ કરીને મથુરા, કાટકાંગડા, સામનાથ અને ઉજયની વગેરે પુણ્યસ્થાનામાં સેંકડ વૈભવશાલી રાજા અને હજારા શ્રીમંતગૃહસ્થાએ આપેલી અમૂલ્ય ભેટથી સંપત્તિ ઉળી રહી હતી. ઇતિહાસકાર અને શાસનશાસ્ત્રવેત્તાએ એમ કહી શકે કે આ સંપત્તિના ઉપયેગ રાજાએએ સમર્થ સૈન્ય જમાવી રાખવામાં અને શ્રીમંત ગૃહસ્થાએ સમાજની સુસ્થિતિ વધારવામાં કરવા જોઇતા હતા. પણ તે તરફ દુર્લક્ષ્ય રહ્યું ને મંદિર અને મૂર્તિ ઉપર અમાપ સંપત્તિ ભેગી થઈ અને તેના લીધે બંને રીતે દેશની અવનતિને મત મળી. એક તરફ તા બહારના વિજેતાએના લેાભ જાગૃત થઇ ને તેમનું આર્થિક સામર્થ્ય વધ્યું અને બીજી બાજુએ આપણા રાજાએ અને લોકેાનું સાંપત્તિક સામર્થ્ય ઓછું થયું. હજીયે આ Aho ! Shrutgyanam Page #34 -------------------------------------------------------------------------- ________________ भूर्तिपूजानु माहात्म्य [ ૨૬ બંને બાબતો તરફ હિંદુલકોનું લક્ષ્ય જેટલું ચાંટવું જોઈએ તેટલું ચોંટતું નથી. મૂર્તિપૂજા છોડવાની જરૂર નથી; પણ વિશિષ્ટ મૂર્તિમાં અદ્ભુત સામર્થ રહેલું છે એવી ભોળપણની ભાવના ન વધારતાં, આપણી ભાવનામાં જ એવું કાંઈક સામર્થ્ય રહેલું છે એ ભાવના દ્રઢ થવાની જરૂર છે. તે જ પ્રમાણે મંદિર અને મૂર્તિ માટે વધારે દ્રવ્ય ખર્ચવાથી વિશેષ પુણ્ય થાય છે એ કલ્પના પણ ઓછી થવી જોઈએ. કારણ કે આવા દ્રવ્યના સંચયથી મહત, પૂજારીઓ અને રક્ષકાની નીતિ બગડે છે અને ચેર અગર મર્તિભંજકોની, મૂર્તિને ઉપદ્રવ કરવાની ઇચ્છાને ઉત્તેજન મળે છે. તો પણ, મનુષ્ય સ્વભાવ એક જ રીતે, મનુષ્યને એક જ કૃત્ય કરાવવા પ્રવૃત્ત કરે છે, એ છેવટે કહી દેવા જેવું છે. મર્તિભંજક અને મંદિરધ્વંસક મહમદને પણ, એજ સ્વભાવની પ્રવૃત્તિઓ, ગજનીમાં એક પ્રચંડ મશીદ બાંધી, લૂટી આણેલા સેના અને હીરામાણેક આદિ ઝવેરાત વડે તેની ભીતને સણગારવાની ઇરછા ઉત્પન્ન કરાવી. અને જે લોભે તે પ્રેરાયો હતો તે જ લોભ ભવિષ્યના વિજેતાઓ માટે તેણે સર્જી દીધો. એતિહાસિક લેખો પરથી એમ દેખાય છે કે-એ મસીદને, એની અંદર રહેલા મલ્યવાન સણગારના લોભે, ચીનના મૂર્તિપૂજક પ્રચંડ ટોળાઓએ ઉધ્વસ્ત કરી નાંખી. જેગિસખાને બુખારાની જોમે મસીદની કરેલી અવમાનના જુનીના જહાનકુશ નામના ગ્રંથમાં વર્ણવેલી છે. અને અખારામાંના તેને એ કૃત્યને, ત્યાંથી નાસી આવેલા એક મુસલમાને, આ નીચે આપેલા નાના સરખા પણ જોરદાર વાક્યમાં વર્ણવેલું છે કે-“મોગલો આવ્યા અને ખેદી, બાળી, કાપી, લૂટીને પાછા ગયા.” આ જ અંગિસખાન, જલાલુદ્દીનનો પીછો પકડીને (ઈ. સ. ૧૨૨૬) પાછો ફર્યો ત્યારે તે ગજનીપર આવ્યો હતો. તેણે બધા નગરવાસીઓને બહાર કાઢ્યા અને ગણી લીધા અને તેમાંથી જેટલા કારીગર હતા તેમને બાજુએ રાખી બાકી બધાની કત્તલ કરવાનો હુકમ કર્યો. તેણે શહેરને પણ ઉજજડ બનાવી મુકયું અને પછી એગતાઈ મરેલાનાં મડદાં દટાવી હિરાત તરફ ચાલી નીકળ્યા (ઇલિયટ ૨, પા. ૩૯૦) બીજા એક ઉતારામાં એમ કહેવું છે કે-ઓગતાઈએ ચાર મહિના સુધી ઘેરો ઘાલીને પછી હલ્લો કરી ગજની શહેર તાબે કર્યું અને તેને પાયા સાથે બેદી કાઢી તે બાળી મુક્યું અને લગભગ બે લાખ માણસોની કત્તલ કરી.” (ઇલિયટ. ર, પા. પ૬૯) આ આખા પ્રકરણમાં જણાવેલા વિચારે વર્તમાન જૈન સમાજને પણ બહુ મનન કરવા જેવા છે. મંદિરો અને મતિઓની પાછળ જૈન કેમનો જે દ્રવ્યવ્યય થઈ રહ્યો છે તેનું કેવું ભવિષ્ય આવે એ કાણું કહી શકે તેમ છે? એ દ્રવ્યસંચયે જ દેવસ્થાનોને સદા જોખમમાં નાંખ્યા છે. પાલીતાણાને રાજા જે આજે જૈનેને શત્રુંજયની યાત્રાથી અટકાવી રહ્યો છે તેનું કારણ, આપણા દ્રવ્યસંચયને જોઈને જાગૃત થએલો તેને દ્રવ્યલોભ જ ખાસ છે, એ દરેક મર્મજ્ઞ સમજી શકે તેમ છે. જૈન કોમે સવેળા ચેતી જવાની જરૂર છે અને દેશકાળને અનુસરતું પિતાનું ધારણ કરાવવાની જરૂર છે. Aho ! Shrutgyanam Page #35 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक કવિ દીપવિજયજી લિખિત મહાનિશીથ મહાનિશીથ સૂત્ર જૈન આગમા પૈકી એક વિશિષ્ટ સૂત્ર છે. એની ગણના છેદ સૂત્રામાં થાય છે. નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં આ સુત્રનું નામ આવે છે. પણ આ સૂત્રની માન્યતાના સંબંધમાં કેટલાક ગચ્છેવાળાના માટેા મતભેદ છે. તપાગચ્છ, ખરતરગચ્છ આદિ ગચ્છાનુયાયીએ આ સૂત્રને, અન્ય સૂત્રેાની માફક જ પૂર્ણ પ્રમાણભૂત ગણે છે ત્યારે અંચલગચ્છ વગેરે ગચ્છાવાળા એને પૂર્ણ પ્રમાણભૂત માનતા નથી. નંદિસૂત્રમાં આને નિર્દેશ કરેલો હોવા છતાં, સ્થાનકવાસી સંપ્રદાયવાળા એને સર્વથા માન્ય કરતા નથી. એ સંપ્રદાયને ન માનવાનું કારણ એ છે કે એમાં જિનચૈત્ય અને જિનપ્રતિમાની પૂજા વગેરે કરવા સંબંધે સ્પષ્ટ ઉલ્લેખા થએલા છે. માટે, મૂર્તિપૂજાને ન સ્વીકારનાર એ સંપ્રદાયને, આ સૂત્ર, નંદિસ્ત્રમાં જેના નિર્દેશ છે તે જ આ, અસલ સૂત્ર છે એ રીતે માન્ય નથી. એ સંપ્રદાયનું કહેવું છે કે મૂળ મહાનિશીથ સૂત્ર વ્યુચ્છિન્ન થઇ ગયું છે અને તેના ઠેકાણે ચૈત્યવાસિએએ આ નવું સૂત્ર રચી કાઢયું છે. અંચળગચ્છાદિવાળાએ મૂર્તિપૂજક હાવાથી તેમને એ દૃષ્ટિએ તે એમાંની આ હકીકતમાં વાંધે! લેવા જેવું નથી; પણ, યતિઓએ ગૃહસ્થાને ઉપધાન વગેરે કરાવવાની બાબતમાં એ ગવાળાઓના મતવરાધ છે, અને એ સૂત્રમાં એ ઉપધાનાદિના પણ ઉલ્લેખ છે તેથી તેઓ એ દૃષ્ટિએ એને અસલરૂપે ન માનતાં પાછળથી કાઇ આચાર્યદ્વારાં પરિવર્તિત થએલું માને છે. આમ આ સૂત્રની માન્યતાના સંબંધમાં ખાસ મતભેદો છે. વળી, આ મતભેદોને પુષ્ટિ આપે એવી કેટલીક ઐતિહાસિક ભાસતી પંક્તિએ પણ આ સૂત્રની ઉપલબ્ધ સર્વ પ્રતિઓમાં મળી આવે છે જેથી ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એની કૃતિના વિષયમાં કેટલીક વિરાધાત્મક વાતા નજરે પડે છે. ૨૬૨ ] વણમાં 키 Aho ! Shrutgyanam પરિચય. આમ છતાં, આ ગ્રંથ બહુ મહત્ત્વના છે એમાં તે સંશય નથી. આમાં જે વિષયે વર્ણવ્યા છે તે વિશિષ્ટ પ્રકારના હોવાથી, તેમ જ કેટલીક અન્યત્ર અલભ્ય એવી વાતા આવતી હેાવાથી, વિદ્વાનેાની દૃષ્ટિએ એ એક અભ્યસનીય ગ્રંથ જેવા થઇ પડેલા છે. જર્મનીના વાલ્ટેર શીંગ નામના એક કાલરે એ સ્ત્રને ખૂબ બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને તેના પિરણામ રૂપે ડર્ મહાનિસીહસુત્તમ્' એ નામે જર્મન ભાષામાં ધણું મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. જૈન સાધુઓમાં, આજે આ સૂત્રને સમજી શકે એવા કાઈ ભાગ્યે જ હશે. એ સૂત્રમાં શા શા વિષયો આવેલા છે એની પણ કાઇને ખબર નહિ હાય. લગભગ એક સૈકા પહેલાં વડાદરામાં દીવિજય નામના એક વિદ્વાન કૃતિ થઇ ગયા છે. તેઓ સારા કવિ અને પંડિત હતા. વડેાદરાના રાજ્યમાં તેમને સારું માન મળતું હતું. ખંડેરાવ મહારાજાએ તેમને “ કવિઘ્નહાદુર ”ના ઇલ્કાબ આપ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના બહુ સારા અભ્યાસી હતા. તેમને વડેદરાના જ્ઞાનરસિક શ્રાવક ગાંધી ૬લ્લભદાસ ઝવેરચંદ, સા. ઝવેરચંદ દેવચંદ, સા. કહાનદાસ નરસીદાસ, નાથુ ગાવિંદજી વગેરે મળીને મહાનિશીથ સૂત્રના વિષયમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ટુંકમાં આ આખા સૂત્રમાં શા શા વિયા આવેલા છે તે જાણવાની જિજ્ઞાસા બતાવી. આથી એ કવિરાજે સંવત્ ૧૮૯૦ની સાલમાં આ નીચે આપેલા એ આખા સૂત્રને સંક્ષિપ્ત પરિચય લખી કાઢ્યા. વડાદરાના જ્ઞાનભંડારમાંથી આ પરિચયની પ્રત મળી આવી હતી જે ઉપરથી તત્ નકલ ઉતારીને આ પરિચય અહિં આપવામાં આવ્યા છે. ભાષા, અને જોડણી વગેરેમાં પણ કૈાઇ જાતને ફેરફાર કર્યા વગર અસલરૂપે જ એ અહિં છાપવામાં આવ્યા છે. આશા છે કે એ સૂત્રના વિષયમાં આ પરિચયમાંથી જિજ્ઞાસુઓને સારૂં જ્ઞાન મળશે. [ ફંડ રૂ Page #36 -------------------------------------------------------------------------- ________________ શં રૂ] महानिशीथ सूत्र परिचय असल परिचय. થી મનૃપતિ વિક્રમ સમયાત્ સંવત ૧૮૯૦, શાકે ૧૭૫૫ પ્રવર્તમાને શ્રી ગુર્જર દેશ - વડાદરા નગર સ્થાઈ, શ્રી તપાગચ્છીય શ્રીવિજયાનંદસૂરિ પક્ષે દીપવિજય કવિરાજ તેમને સુશ્રાવક, પુણ્ય પ્રભાવક ગાંધી દુલ્લભદાસ ઝવેરચંદ, સા. ઝવેરચંદ દેવચંદ, સા. કહાનદાસ નરસીદાસ, સા. નથુ ગોવિદજી; તેમણે પૂછા કરી જે મહાનિશીથ સૂત્ર કેલે મોટો ગ્રંથ છે, કેતલા અધ્યયન છે, અધ્યયન અધ્યયન દીઠ સ્વાસ્યા અધિકાર છે. ત. શ્રી જિન પ્રતિમાના પાઠ, દ્રવ્યસ્તવ ભાવસ્તવના પાઠ, ત૦ સંઘયાત્રાના પાઠ, દ્વાદશાંગી સૂત્રની આશાતનાના પાઠ તથા શ્રી જિનવચન ઉત્થાપીને મિશ્રભાષા બેલીને અનંતકાલ રજલ્યા તે સાવઘાચાર્યની વાત કિહા અધ્યનમાં છે? એ વાત નાગિલ સુમતિ કુશીલીઆની સંગતે ઘણે કાળ ભમ્યા અને નાગિલે ભાવને ભાવતાં કેવલ જ્ઞાન ઉપજાવ્યું એ કિહા અધ્યયનમાં વાત છે? કામ– લુપી દુઃખીયા થયા, તથા નંદીષણજી વેશ્યાને ઘરે ધર્મલાભ દીધે, વેશ્યા' અર્થલાભ કો. તથા વેશ્યાને ઘરે બારે વરસ રહ્યા. પાછા તર્યા. એ કિહા અધ્યયનમાં વાત છે? તથા પરંપરાગત ઈમ કહે છે જે મહાનિશીથ સૂત્ર સભા મળે વંચાય નહીં તે કારણે સ્યા માટે છે? ઈત્યાદિ પ્રકારે અમારા મનમાં સંશય છે તે મહાનિશીથ સૂત્રને અનુસારે શ્રી જિન આન્યા પ્રમાણે જેટલું જાણવા મેં આવે તે પ્રમાણે સંદેડ નિવારણ કરેઃ એહવું પ્રશ્ન સંધ-શ્રાવકે પૂછયું. તેને ઉત્તર શ્રી મહાનિશીથ સૂત્રને અનુસારે કહે છે. પણ પૂછયા પ્રમાણે એ સંશયના ઉત્તર લખ્યા પ્રમાણે સાંભલીને જે કઈ મનમાં કલ્પના આણુયે તે સાવદ્યાચાર્યની પરે ઘણે કાલ રજલ. માટે સાંભલીને એ સૂત્રની ત૦ પ્રતિમાની પ્રતીતિ રાખવી, શ્રદ્ધા રાખવી. એ મહાનિશીથ સૂત્ર ગ્રંથ ૫૪૪ સાડાચાર હજાર માલીસ ક્લેક પ્રમાણે છે. અધ્યયન ૬ અને ચૂલીકા દેય છે એવં ૮ છે. ચૌથા બારાવરસી મહાકાલમાં સૂવિચ્છેદ જાતા જાણીને શ્રી વલ્લભીપુર મધ્યે શ્રી દેવી ગણી ક્ષમાશ્રમણઈ સર્વસાધુ ભેલા કરીને મું સૂત્ર હતાં તે પુસ્તકે લિખ્યાં. લખતાં ૨ સંવત ૫૧૦ ની સાલ માહે શ્રી દેવડી ક્ષમાશ્રમણ પૂજ્યજી સ્વર્ગે ગયા. ત. સં. ૫૩૦ ની સાલમાં એક પૂર્વધર સત્યમિત્ર સૂરિજી યુગપ્રધાન સ્વર્ગે ગયા. પાછલથી શ્રી હરિભદ્રસૂરી, શ્રી સિદ્ધસેનસૂરી, વૃદ્ધવાદી, યક્ષસેણ, દેવગુપ્ત, યશવર્ધનગણિ ક્ષમાશ્રમણના શિષ્ય વિગુપ્તજી, નેમચંદ્રજી, જિનદાસ ગણી પ્રમુખ મહાપુરુષ ભેલા મલીને એ નિશીથ સૂત્ર પુસ્તક લખ્યું. લખતાં ૨ કઈ પાઠ આલાવામાં ફેર દીઠા તે કેવલીને ભલાવી ગયા છે. તે ચઉથા અધ્યયનને છેડે જોઈ લેવું. અને સં૦ ૫૮૫ શ્રી હરિભદ્રસૂરી સ્વર્ગે ગયા. એ પુરુષે વૃદ્ધને તવ કેવલી ભલાવ્યું પણ માથે લીધી નહી. એહવા ભવના ભીરૂ. તેણે એ રીતે મહાનિશીથ સૂત્ર લખ્યું છે. અને આજ વર્તમાન પ્રતિમાની હેવી પ્રતિમાના ઉથાપક તે શ્રી મહાનિશીથમાં પ્રતિમાના પાઠ, સંઘતીર્થ યાત્રાના પાઠ દેખીને ઈમ બેલે છે જે મહાનિશીથ સૂત્ર મોટું રત્ન છે, પણ પાછલથી, જતી આચાર્યો Aho! Shrutgyanam Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪] जैन साहित्य संशोधक [खंड ३ મલીને શ્રી જિનપ્રતિમાના પાઠ નવા ઘાલીને સૂત્ર ડોહળી નાખ્યું છે. એ રીતે પિતાના છીદ્ર ઉઘાડવાના મતલબ સારું મોટા પુરુષ ભવ ભીરૂને ચાર ઠેહેરાવે છે, બોલે છે. પણ સાવજાચાર્યની પરે અનંત કાલ રજલયે. સાવજ જાચાર્યે એવા વચન મિશ્ર ભાષાઈ બેલી ને તીર્થકર શેત્રના દલવાડા વિખેરીને અનંતે સંસાર વધાર્યો. તે જે કંઈ મોટાને ચાર ઠરાવીને એ સૂત્રને ઉથાપત્યે તેહની સી વલી થાયે. તથા વલી કેઈ ઇમ બેલે છે જે મહાનિશીથ સૂત્ર સભા સમક્ષ વંચાય નહીં ઈમ કહે છે. તેહને ઉત્તર ઇમ જે નકારના મંત્રાક્ષર છે તે પ્રગટ ન વાંચીયે ન બોલીયે. તે મંત્ર ન વેચે એને અડકે નહી. તથા ચોથા આરાના સાધુની આવી મેટી આલયણ છે. તે પાંચમા આરામાં થઈ શકે નહીં. એને પણ અડકે નહીં. તથા વલી બેલે છે જે માટે અસમંજસ વાતો છે તેથી વંચાયે નહી. પણ એવી વાત માંહે નથી. નિકેવલ સાવદ્ય આરંભ રહિત મુનિ માર્ગની વાત છે અને આજ વર્તમાનમાં મુનિમાર્ગ પાલી શકાય નહી તેવારે જિનપડિમાને આધાર ગ્રહીને, અનંતે લાભ બહુ લાભ વર્ણવીને, બહુ પૂજા કરીને, સાવદ્ય વ્યાપાર આરંભ પોતે આદરી બેઠા. તે કહે છે દેહરા ઉપર ઊપરી રહેવું, તીર્થ ઊપર ઊપરી રેહેવું, પત્થરની ખાણ કઢાવવી, પત્થર ફેડાવવા, ચૂના છેહની ભઠ્ઠી પકાવવી, ઇટને નીવાહ પકાવ, કાચા પાણીયે છે ગાર કરાવવી, દેહરા ચણાવવાં, ધર્મશાલા ઉપાશ્રય બણવવાં, જિનપૂજા, દેવદેવીને કારણે ફલલ ચુંટાવવાં, પ્રતિષ્ઠા અંજનસિલાકા દસ દિગપાલના ભૂત બલી રંધાવવા, પૂજા ભણવવી, સંઘના આગેવાન થઈને સાજવું. ઈત્યાદિ સાવદ્ય આરંભ તે બહુ લાભ અનંત લાભ પેકારી ઘણી ઘણી પુષ્ટી કરીનેં આચાર્ય ઉપાધ્યાય સાધુ તેમણે આરંભ વ્યાપાર અંગીકાર કરીલી૦.. .........કરાવે, ધ્વજ કરાવે, વજ કલસ દંડ સહિત જિનપ્રાસાદ કાર પણ મુનિ પણુનિ... .એવી વાત... .. ...થમાં છે માટે સ.............નાની ઉઘડે અને આજીવીકાનંદ થાયે માટે સભા સમક્ષ વાંચવાની ના કહે છે. તે સર્વે હકીગત ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા અધ્યયનમાં છે. મહાનિશીથસૂત્ર માટે રત્ન છે. એ રત્ન છે પણ જિનપડિમાના હેવી પ્રતિમાના પાઠ માટે ઉત્થાપ્યું માન્યું નહિ. અને માનનારા તેમણે પિતાની આજીવીકા ઘટે માટે સભાસમક્ષ વંચાય નહીં એનો ભરમ ઘાલીનેં વાંચ્યું નહીં. પણ સંઘ શ્રાવકે પૂચ્છયા પ્રમાણે જેહવી વાત એ સૂત્રમાં છે તે પ્રમાણે લખ્યું છે. સાવજાચાર્યની પરં અમુક સંસાર વધારે નથી. પ્રથમ અધ્યયનનું નામ શલ્ય ઉદ્ધારણું. એ અધ્યયયના પાના ૭ છે. સત્યઉદ્ધરણને અર્થ એ જે જિમ પગમાંહે કાંટે ભાગે તે તેહનું સાલ છે પણ આખા શરીરને વેદના કરે તિમ જીવે પાપ કર્યો હોય તે શલ્ય મેટાની સામે પ્રગટ કહીને નિંદીને આલેઈને ખમાવીને પાપ રૂપ રવ ..... કાંટે કાઢીને નિરૂગ થઈ ને પરભવ સમારે તેમનું નામ શલ્ય ઉદ્ધરણું કહીયે. એ અધ્યયનમાં જીવને અઢાર પાપ બાંધવાના સ્થાનક કહ્યા છે. હવે પ્રથમ શલ્યઉદ્ધરણ થાવાને ઉજમાલ થઈને તિથી વાર નક્ષત્ર યોગ કરણ ચંદ્રબલ અઠ્ઠમ તપ પારણું કરીને સર્વ શ્રમણ સંઘ મુનિ Aho! Shrutgyanam Page #38 -------------------------------------------------------------------------- ________________ ચં% રૂ] महानिशीथ सूत्र परिचय રાજને વંદીને સર્વને ખમાવીને, છઠન તપ, સર્વ મુનિ મંડલ, શ્રી વીતરાગનું દેહરુ છે તિહાં પ્રતિમા આગલ જઈનેં સર્વ જિનબિંબને વાદીને પછે શ્રુતદેવતાનું સમરણ ધારીને ક્ષરધારે ઓલી..? શ્રુતદેવતાના મંત્રાક્ષની છે, પછે અક્ષીણમાનશી લબ્ધિ મંત્રાક્ષરની ૧ ઓલી છે. પછે વીરના મંત્રાક્ષર છે, તથા સર્વે તીર્થકરના મંત્રાક્ષર છે. પછે શુદ્ધ સાધુના મંત્રાક્ષર છે. પછે થતજ્ઞાની અવધિજ્ઞાની મનપર્યવજ્ઞાનીના મંત્રાક્ષર છે. પછે પચીસ જાતના કેવલી ભગવંતને વાંદને પછે આયણ લીયેં. તે આલોયણના પાઠ આલાવા ઘણું છે તે પાનાથી જોઈ લેવું. ઈતિ સત્યઉદ્ધરણ અધ્યયન સમાપ્ત. ૧. બીજું કર્મવિપાક અધ્યયન પાના ૧૧ છે. એહ અધ્યયનમાં કર્મવિપાકની વાત છે. નિગેદિયા એ કે દ્વીથી માંડીને દસ ભુવનપતિ, સેલ વ્યંતર, દસ તિષી, વિમાનીક છવીસ, પાંચ થાવર, ત્રિણ વિકેંદ્રી, તીર્થચ, મનુષ્ય આદિ વીસ કંડક, ચેરાસી લાખ જીવાજોનીમેં જે જે પાપ કર્યા હોય તે સંભારીને આલેચે નિંદે ગરહે તે ઘણી વાત છે. અધ્યયનને છેડે સામાયક પિસહાવ્રતની વાત છે. તિહાં ગૌતમે પ્રશ્ન કર્યું જે-ભગવંત! શ્રાવક જિનલિંગ આદરીનેં છોડે તે આરાધક કે વિરાધક?. ઉત્તર-ગૌતમ ! શ્રાવક સંસારી સામાયિક પિસહમાં જિનલિંગ ધરીને બેડો તે ૨ ઘડી જ પહેર ૮ પ્રહર ૧૬ પ્રહર જિનલિંગ તેણે દુવિધ ત્રિવિધ ભાંગે ઉચર્યું છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે ઉચર્યું નથી. માટે તેહના તને કાલ પૂરે થાયૅ તિવારે પારીને ઘરે જાયે. એ આરાધક પણ વિરાધક નહીં. અને મુનિયે ત્રિવિધ વિવિધ ભાગે વ્રત ઉચર્ચા છે તે જિનલિંગ મુનિપણું આદરીને છાંડે તે વિરાધક કહીયે. ઈત્યાદિ કર્મવિ પાકની વાત તો ઘણા પ્રકારની વરણવી છે. તે પાનાથી જોઈ લેવું. ઈતિ બીજું કર્મવિપાક અધ્યયન સ૦ ૨. અથ ત્રીજું કુશીલ નામ અધ્યયન છે. પાના ૧૬ છે. મોટું અધ્યયન છે. એ અધ્યયનમાં કુશીલીયાની વાત છે. નેકારના પંચપરમેષ્ટી નવ પદની વાત છે. તેમાં ઉપધાનાદિ દિનમાન તપક્રિયાની વાત છે. પંચપરમેષ્ટીનું જુદું જુદુ વર્ણવ બહુમાન ઘણું છે. પછે નેકારના કહેનારા વખાણ કરનારા અનંતા તીર્થકર. તે તીર્થકરનું ઘણું વર્ણવ છે. તીર્થકરનેં દેવેંદ્ર નરેંદ્ર સ્તવના પૂજા કરીને દ્રવ્યસ્તવ ૧ ભાવસ્તવ ૨. વલી દ્રવ્યસ્તવ તે જલ ચંદન અક્ષત ધૂપ દીપ કુલ નૈવેદ્ય એ દ્રવ્યપૂજા ૧, અને ભાવસ્તવ તે ગુણગ્રામ અને મુનિરાજપણું ૨. દ્રવ્યપૂજા તે સમકિત વિરતાવિરતી ગુણઠાણું ૧, શ્રાવકની કરણી ૧. અને ભાવપૂજા તે છઠે સાતમેં ગુણઠાણે મુનિરાજ ૨. તીર્થકર ભગવંત તે પૂર્વ ભવથી દશ બેલે ભાવસ્તવ મુનિપણું કેવલ જ્ઞાન ખજાને નિકાચીને અવતર્યા છે. તે પિસાપડિકમણું નકાર વ્રત પચખાણ જિનપૂજા ઈત્યાદિ ઘેડી પૂંજી સામું જોતા નથી. એક ભાવસ્તવ મુનિરાજપણું કર્મક્ષયને અર્થે આદરે–તપ કરે એ વાત છે. સંસારી તીર્થકર શુદ્ધ સમકતી, પણ દેશવીરતી વિરતાવીરતી સર્વવિરતી એકમાં નહીં, ઈછીએ કે કર્મને અર્થે ભાવાસ્તવ મુનિપણું આદરે. દ્રવ્યસ્તવ જિનપૂજા આરંભિક છે, ભાવસ્તવપૂજા અનારંભિક છે, એ Aho ! Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] जैन साहित्य संशोधक [खंड ३ વાત છે. મેરૂપર્વત જેવડું સોનાનું પ્રાસાદ કરાવે, પ્રતિમા ભરાવે, પગથિયાં ધજકલસ કંડ ઘંટા વાજિત્ર તેરણ પ્રમુખ કરાવે, પણ ભાવસ્તવ મુનિરાજપણને અનંતમે ભાગે નાવે એ વાત છે. વલી દ્રવ્યસ્તવ તે જિનપ્રતિમા પ્રાસાદ પ્રમુખ આરંભિક કામમાં, ભાવસ્તવ મુનિરાજ ઉભા ન રહે અને ઉભા રહે તે અનંત સંસારીક થાય એ વાત છે. ઈત્યાદિ પ્રકારે ઘણી વાત છે તે લેશમાત્ર લખી છે. એ અધ્યયનનેં ધુરે એ વાત છે જે મહાનિશીથ ગ્યને ભણાવે, એ ત્રીજા અધ્યયનમાં છે. એ અધ્યયનના ગક્રિયાદિકમાં તપની વાત છે, સેલ જાતને કુશીલીયાની વાત છે. આગલ ઓગણત્રીસ જાતની અપ્રશસ્ય કુસીલીયાની વાત છે. વલી બીજા પ્રકારના કુસીલીયાની વાત છે. તથા આઠ પ્રકારે જ્ઞાન કુશીલીયાની વાત છે. નેકાર ઉપધાન વર્ણન છે. તેમાં દયા વખાણી છે. અનુકંપાનું દયાનું વર્ણવ છે. પછે ગીત મેં નેકાર ઉપધાન વિધિ પૂછી. વીરેં કહ્યું તિથી વાર નક્ષત્ર યોગકરણ ચંદ્રબલ મુહૂત જોઈનેં જિન પ્રાસાદ પ્રતિમા આગલ કીયા કરવી. પાંચ દિનમાં પાંચ પદનું અધ્યયન. ઉપર શૂલીકાના ચ્યાર પદમાંથી બે બે પદનું અધ્યયન માટે ૨ અધ્યયન ચૂલીકાનાં. એવાં સાત અધ્યયન સાત દિનની કીયા આંબલ તપની વાત છે. આગલા નેકાર પંચ પરમેષ્ટીનું જુદું જુદું બહુ વર્ણન છે. પછે નેકાર વર્ણન કરનાર તીર્થંકર. તે તીર્થકરનું પાંચ પાના લગી વર્ણન છે. તીર્થકરની દેવનરે પૂજા કરી. તેહના ૨ દ. દ્રવ્યસ્તવ ૧, ભાવસ્તવ ૨. તેહમાં વ્યસ્તવ તે વિરતાવિરતી, શીલ, પૂજા, સત્કાર, દાન દેવાં, પ્રતિમાપૂજા ઈત્યાદિ ગૃહસ્થ દ્રવ્યપૂજા ભાવપૂજા બેહુ હોય . અનેં ભાવપૂજા ભાવસ્તિવ તે ચારિત્ર તપ જપ ક્રિીયા સંજમ અનુષ્ઠાન કરવાં ૨ એ વાત છે. પછે ગોતમેં વરને પ્રશ્ન પૂ -મુનિઉસન્ન વિહારી સમભાવે કલ્યાણને અર્થે ચારિત્ર લીધાં છે ત્રાદ્ધિગારવ-રસગાર કરીને મહામહ રાગ દ્વેષ વાળી બુદ્ધિઈ કરીને, ભાવપૂજા–મુનિપણું છોડીને, નહીં શ્રાવકમાં નહીં સાધુમાં, ઉભય બ્રણ, નામ માત્ર લિંગ ધારી, ને ઈમ બેલે ઈમ કહે, જે અરિહંત ભગવાનની પ્રતિમાની જલ ચંદન અક્ષત ધૂપ દીપ કનૈવેદ્ય પ્રમુખે પૂજા કરીને તીર્થ થાપીયે છીયે. એહવું જે બેલે તે, ગાયમાં વણણ (?) તહત્તિ શ્રમણ કહીછે. તે અનંતે કાલ ભમયે. એથી વિશેષ અધિકાર પાંચમેં અધ્યયને આવે છે. તે અધ્યયને સાવજ જાચાર્યની કથા છે તે આગલ લખી છે. વળી પરૂપણ અતીસેં કરે જે જિનપૂજાના ઘણું લાભ છે, એવી અતી પુષ્ટી કરીને ભદ્રક જીવ અને પિતે, વિવેક રહિત, ઘણા કુલ ફળનો આરંભ કરીનેં, બેહુ જણને, સમકિત બધી દુર્લભ હસ્તે. માટે દ્રવ્ય પૂજાથી ભાવપૂજા અધિક છે. ભાવપૂજાને અનંતમેં ભાગે દ્રવ્યપૂજાનું ફલ છે. ભાવપૂજાથી દશર્ણભદ્ર, ચક્રધર, ભાનુદત્ત, સસિત્ત, પ્રમુખ અનંત જીવ સંસારને પાર પામીને મેક્ષે ગયા, એ વાત છે. આગલ સિદ્ધનું સુખ વર્ણવ્યું છે. ભીલને તથા રાજાને દષ્ટાંત વર્ણવ્યો છે. સિદ્ધના સુખ આગલ સંસારી સુખ અનંતમેં ભાગે નથી. પછે ગીતમે પૃચ્છા કરી જે–દેવ તથા ઈંદ્ર અવતી ભક્તિ પૂજા કરે છે? ઉ૦-હા ગૌતમ દેવઇદ્રને દેશવીરતી વિરતાવીરતી સર્વવિરતીને વિગ છે, માટે આવતી. એ રીતે સંસારી તીર્થકર તે પણ Aho Shrutgyanam Page #40 -------------------------------------------------------------------------- ________________ સંવ ] महानिशीथ सूत्र परिचय [ ૨૭ વ્રત પચખાણ પિસા પડિકમણું નેકાર જિનપૂજા રહિત, આદર્યો છે કઠીન કર્મક્ષય કરવાને અર્થે ભાવપૂજાસ્તવ સંજમ ચારિત્ર જેણે, એ વાત છે. આગલ એ મહાનિશીથ લખનાર મહાપુરૂષનું નામ છે. તે આગલ, બીજા બાર વરસી મહાદુકાલમાં પૂર્વધર વયર સ્વામી કાર ઉદ્વરી મૂલ સૂત્રમાં લખ્યો, એ વાત છે. તે આગલ, ઈરિયાવહી, શકસ્તવ, નામસ્તવ, ચૈત્યવંદના પ્રમુખના ઉપઘાન વહેવાં, તેહના તપદિનમાંન, કીયા વિધિની વાત છે. તે આગલ, વલી, કુશીલીયાના બહુ ભેદ વખાણ્યાં છે. ઘણું ચર્ચા છે. તે પાનાથી જોઈ લેવું. એણ રીતે ત્રીજું કુશીલ અધ્યયન નામે જાણવું. ૩ ચોથા અધ્યયનમાં નાગિલ સુમતિની વાત છે. નાગિલ સાવક કુસીલને સંગ વરજીનેં આરાધક થઈને તેહી જ ભવમાં અણુસણ કરીને શ્રાવકપણે હજ મુક્તિ ગમે; બીજું, સુમતિયે, કુશીલીયા પાંચ સાધુના સમુદાયમાં પ્રવ્રજ્યા લઈને મરીને પરમાધામી થયો. તિહાંથી અંડગગેલી થઈનેં બાર માસ વજાના ઘરમાં પીલાયો. તેવી તેવી ૨૭ વાર પલાઇને, અનંતો સંસારમાં રજલી, પછે મુગતે જાસે. એમ જાણીને કુશીલને સંગ ન કર. ઈતિ વાત ચોથા અધ્યયનમાં છે. તેથી જાણવું. ૪, હવે પાંચમું અધ્યયન ગચ્છાચારનું છે, તે વરણવું છું. તે મધે ગ૭ વરણવ છે. સુદ્ધ આચાર્ય વરણવ, મધ્યમ આચાર્ય વર્ણવ, શુભ જ્ઞાન દ્વાદશાંગી વરણવ, દ્વાદશાંગી આરાધક વરણવ, દ્વાદશાંગી વિરાધક વરણવ, શ્રુતજ્ઞાન સૂત્રનાં વચન ઉથાપીને સાવજજાચાર્ય ઘણો કાલ રજલ્યા, તે વરણવ. તીર્થયાત્રા વરણવ. દેહરા પ્રતિમા પૂછ આરાધક તથા વિરાધક વર્ણવઃ ઈત્યાદિ વરણવ છે. એ અધ્યયનના ૧૬ પાના છે. મોટું અધ્યયન છે. તે લેશ માત્ર લખીયે છીયે. પ્રથમ પાના ૬ લગે ગ૭ વર્ણવના, આચાર્યના પાઠ આલાવા છે. તે રત્ન રારીખ છે. નવી નવી ઉપમા નવા નવા અર્થ છે. પાના વચ્ચે સાંભલે ઘણું જાણપણું થાય. પાંચમા આરાના અંતલગી ગ૭ , દુપસહ સૂરી આચાર્ય થાસે એ વાત છે. છેહલા ચતુવિધ સંઘ યારના નામ છે. તથા પાંચમા આરાને અંતે ૬૫સહ સૂરી લાગે ચાર યુગ-પ્રધાન ખાયક સમકિત વંત થાયે, એ વાત છે. એ હુંડી કરનાર પં. દીપકવિરાજને શંકા ઉત્પન થઈ જે શાસ્ત્રમાં બે હજાર ને ચાર યુગપ્રધાન કહ્યા છે, અને શ્રી મહાનિશીથમાં ચાર યુગપ્રધાને કહ્યા છે. હવે પાંચમાં આરામાં આચાર્ય શુદ્ધ તો ઘણું થાયે, પણ જે એકાવતારી, તેહને યુગપ્રધાન કહીએ. અને બીજાને એકાવતારીને મેલ નહી. અને યુગપ્રધાન પણ ચ્યાર ક્ષાયકવંત છે. અને ૨૦૦૦ ક્ષપસમ સમકિતવંત તેમને ત્રીજે ભવે લાયક થાયે. એતલે શ્રી ગૌતમને કેવલ વેલા લાયક થયું તે રીતે, બે હજારને ક્ષાયક ભાવે કેવલ થાસ્ય. એ પરમાર્થ જાણ. આગલા સભવસૂરીજીઈ, પુત્ર મનકને કાજે, શ્રી દશવૈકાલિક સૂત્ર ગુચ્યું; તે પાંચમા આરાના અંત લગે રહયે, એ વાત છે. વલી તીર્થ તે તિર્થંકર, વલી તીર્થકર તે ચર્તુવિધ સંઘ, તે સંઘમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. તે રત્નત્રયી પરમપૂજ્યને પૂજ્ય છે, એ વાત છે. તે Aho! Shrutgyanam Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] जैन साहित्य संशोधक [ खंड ३ આગલ, સ્કારસેં નિવાણું ચેલા અને ગુરુ આચાર્ય–તે ૪૯ શિષ્ય ગુરુ આપણા વિરાધકની કથા છે. તે લેશ માત્ર લખે છે-જે પાછલ ત્રેવીસમી ચૌવીસી ઉપર ચોવીસમા તીર્થંકરને મેક્ષે ગયા પછે ચરમશરીર આચાર્ય થયા. તેહને ૪૯૯ શિષ્ય હતા. એક દિવસે શિવે કહ્યું, જે સ્વામિ તું મારી આજ્ઞા હોય તે ચંદ્રપ્રભ સ્વામીનું જે ધર્મચક તેની યાત્રા જઈ. આચાર્યું ના કહી, જે સ્વેચ્છાચારી પણે યાત્રા જાતાં ન ઘટે, ગુણવંત સાધુને સાથે યાત્રા જાવું. માટે તમેં અમે સાથે જાણ્યું. શિવે પૂછ્યું યાત્રા જાતાં મ્યું થાયે ? ગુરુ કહે, અસંયમી થાય. મેટે દેષ લાગે. ઘણા ટેલામાં, ઘણા લોકમાં, મુનિધર્મ પલે નહી. હરીકાય બીજ એકેંદ્રી બેઈંદ્રી પ્રમુખ પ્રાણુ ભૂત જીવ હણાયે, ભંડ ઉપગરણ પડિલેહણનું પ્રમાણ રહે નહી, અને વિરાધક થાય. એ રીતે નિત્ય કથા કરતા શિષ્ય ૪૯૯ લડી પડયા. ગુરુને મુકીને સર્વ વિરાધક થઈનેં, સંયમ ભ્રષ્ટ થઈને જતા રહ્યા. પછે આચાર્ય એક દીવસ થંડિલે જાતાં સામો સીહ આ. તિણે આચાર્યને હણ્યા. આચાર્ય અંતગડ કેવલી થઈને, મે ક્ષે ગયા. એ કથા છે. ગચ્છ આચાર્ય ઉત્તમ માધ્યમની વાત છે. પછે, દ્વાદશાંગીનું વરણવ છે. તેહ માંહે પાઠ છે, જે વિંદ્રવાળું દેવેંદ્ર તે ઇંદ્ર તેહને વંદનીક તીર્થકર, તેહને વંદનીક દ્વાદશાંગી ત જ્ઞાન એટલે નણો સુરત નમો તિરસ એ ભાવ, તે આગલ, દસ અચ્છેરાની વાત છે. અને મિથ્થાબ્દી અંગાર મર્દૂકાચાર્યની વાત છે. તે આગલ, એક વચન મિશ્ર ભાષાઈ બોલી, દ્વાદશાંગી વિરાધક થઇને, અનંતો. કાલ રજલ્યા, તે સાવજ જાચાર્યની પાંચ પાનાની મોટી કથા છે. તે લેશ માત્ર લિખે છે. ગૌતમ ! વર્તમાન ઋષભની વીસીથી પાછલ ગઈ અનંતમી ચરેવીસી, તેહમાં સાત આછેરા થયા. તેમાં સાત હાથ પ્રમાણે દેહમાંન વીસ તીર્થકર મુજ સરીખ ધર્મ. શ્રી નામે તીર્થકર થયા. તે તીર્થંકર ગયા છે, કાલ દેઉં કરીને, મિથ્યાત્વ ઘણું પ્રવર્યું. અને જિનમતિના આચાર્ય તથા સાધુ ઘણા શિથિલ થઈ ગયા. પોતે પિતાના ગરવાસી થઈને, પિતાના પરાકમેં દ્રવ્ય મેલવીને, ગાડી ઘેડા રથ પાલખી રાખતા થયા. પિતાના દ્રવ્ય વડે પિતાપિતાના ગચ્છના દેહરા પ્રતિમા ઉપાશા બાંધીને રહ્યા. પિતાપિતાના ગચ્છના શ્રાવક દષ્ટી રાગીયા થઈ ગયા. આચાર્ય જતી તે જલ ચંદન અક્ષત ધૂપ દીપ નૈવેદ્યાદિકે પોતે જ પૂજારા રૂપે જિનપડિમાં પૂજવા લાગ્યા, અને વીતરાગના વચન વેગલા મુકયા. તે કહે છે, સર્વે પ્રાણી ભૂત જીવ સત્વ એકેદ્રીથી પચેંદ્રી લાગે સંઘાઇયા સંઘટ્ટીયા ઉદ્દવીયા” પ્રમુખ પર્યાપ્ત અપર્યાપ્ત ત્રિવિધપણે મનથી વચનથી કાયાથી વેગલા છે જેડને; તથા, મૈથુનાદિક સર્વ આરંભાદીકે કરીનેં સદા ભરેલા છે, એહવા લિંગધારી દેહરા પ્રતિમાના પિતે પૂજક થઈને કાલ નિગમન કરે છે. ઇહાં ગૌતમે પ્રશ્ન કર્યું, જે ભગવંત! સાધુ સાધવી તે દ્રવ્ય પૂજા કરે તેને એ લાભ ? વીર કહે, ગૌતમ! સાધુ સાધવી મનિ દ્રવ્યસ્તવ જિનપૂજા કરે નહી. ઘટતી વાત નહી. અને કરે છે, અને દેવદ્રવ્ય ભક્ષક, ઉન્માર્ગના ચાલનારા, દુષ્ટાચારી, આણવિરાધક, અનંત સંસારી કહીયે. એવા લિંગીયા મઠ દેવલવાસી લિંગીયા થઈ ગયા છે. તે સમયમાં, ઘણું Aho! Shrutgyanam Page #42 -------------------------------------------------------------------------- ________________ [ २६९ અં રૂ ] महानिशीथ सूत्र परिचय આચાર્ય, મુનિ, ઉત્કૃષ્ટ ગુણુના ઘારક, રૂડા વ્રતના પાલનાર, શીલ સતાષી, અત્યંત આસાતનાના ભીરૂ, સાવધ ચાગના ત્યાગી, ઉપસમ સમતા રસના દરીયા, ગયા છે રાગ દ્વેષ મેહુ મિથ્યાત્વ જેહના, રૂડા ચારીત્રના ગુણે' કરીને' તીર્થંકર ગોત્રના દલવાડા મેલળ્યા છે જેણે', એહવા કમલપ્રભાચા ગુણુ-સમુદ્ર મુનીંદ્ર છે, તે, ઘણા સાધુના સમુદાય સાથે વિઠ્ઠાર કરતા ગામ, નગર, ખેટ, કમડ, વણસંડ, કેણુમુખ પ્રમુખને વિષે અનેક જીવાને ઉપદેશ કરતા આવ્યા. તે લિંગધારીના ગામને' વિષે ધમ' ઉપદેશમાં, મુનિમારગ વખાણ્યા. મુનિરાજ હોય તે સાવદ્ય ચેાગના ત્યાગી, અનવદ્ય ચેાગના ભેગી, પાપથી ન્યારા, દેવ દેહરા પ્રતિમાની દ્રષ્યપૂજા સાવદ્ય પ્રવૃત્તિ આદરે નહીં. પેાતે સાવઘ કરણ કરે નહીં. શ્રી જિન પ્રાસાદમાં રહે નહીં. હાથે સાવદ્ય આદરે નહીં. શ્રી જિનપડિમા પૂજે નહીં. દ્રવ્ય રાખે નહીં. ઇત્યાદિક મુનિ ધર્મ વખાણ્યા. શ્રાવકે સાંભલીને લિંગીયાને પૂછ્યું, બ્રંગીયે ઉત્સૂત્ર પ્રરૂપણા કરીને, સવ` લેાકને, થાર કરીને સર્વ લીંગીયા એકઠા થઇને, સાવજ્જાચા એહવા માટા શબ્દે કરીને' તાલેાટા કુટીને કમલપ્રભાચાર્ય નું નામ સાવજાચાર્યું કર્યું. તે આચાર્ય ઝાંખા થયા. માંહે માંહે લિંગી ચર્ચા કરવા લાગ્યા. પેાતાની પુષ્ટી કરવા માંડી જે મુનિ પ્રાસાદમાં રહે, પડયાં આખડયાં સમરાવે, તેહમાં મુનિને દોષ નહી. પ્રભુ ભક્તિમાં બહુ લાભ છે. વલી ખીજો પુષ્ટી કરવાને એટલે જે દેહરા પ્રતિમાની સાર સ'ભાલ રાખે તેહને મેાક્ષ નજીક છે. વલી ત્રીજો મેલ્યાઃ ગાથા जहा णं पासायपडिमापू आसक्कार बलिविहाणाई | तित्युच्छपणा चेव मोक्खगमणं जिणा बिंति ॥ અસ્યાર્થ પ્રાસાદ પ્રતિમા પૂજા સત્કાર અલિવિધાન તીથ થાપના: એ સર્વે કામ મેક્ષ જવાના છે. એ રીતે પુષ્ટી કરીને સધલેાકને થીર કરે', અને કમલપ્રભાચાય બીજું નામ સાવજાચાર્યું, તે લેાકના દંભ પાષંડથી ખસિઆંણા પડીને વિહાર કર્યો મનમાં વિચાર કર્યાં જે સભા પ્રમાણે ખેલતાં શ્રી જિનઆજ્ઞાભંગ થાય. વલી દ્વાદશાંગી શ્રુત જ્ઞાનની વિરાધક એહવી કલ્પના કરતાં વિહાર કર્યો. તે સાતે મહિને પાછા આવ્યા, ધર્મ ઉપદેશ દીયે, પણ લિગીયાની શંકા મનમાં રહે. રખે જે વલી તાલાટા વગાડસ્ચે, એહુવા ભય રાખે. એહવે સમે કાઇક આર્યો સાધવી આવી. આ તે લિંગીયા સાધુ પ્રમાણે લિંગી સાધવીને આચાર્ય દીઠી. લિંગીના સકેંતે વાંદવા આવી. સભા સમક્ષ વચ્ચે થઈને આચાર્યના પગ ફરસીને વંદના કરી. તિવારે લિંગી લેાકે તથા સંધ લેકે આચાર્યને પૂછ્યું, જે મહારાજ ! સાધવીજી પગે અટકીને' વાંદ્યા એ સંઘા થયા કે નહિ. તિવારે આચાર્યજી મિશ્ર ભાષાએ ખેલ્યા, જે, થાય ને ન થાય. જિન સિદ્ધાંતમાં બે ભેદ છે. એક ઉત્સ ૧, બીજો અપવાદ ૨, માટે થાયે ન થાયે. એહવી મિશ્ર ભાષારૂપ ઉત્સૂત્ર આલ્યા. તેથી તીર્થંકર ગાત્રના દલવાડાં વિખરી ગયાં, અને અનતે સ`સાર વધાર્યો, અને Aho ! Shrutgyanam Page #43 -------------------------------------------------------------------------- ________________ २७० ] जैन साहित्य संशोधक [ રવંત ૨ લિંગીયા લાકે સાવજજ્જા આચાર્ય કહીને તાલી વગાડી. એ સાવજ્જાચાર્યં એક વચન ઉથાપીને સાતસે વરસ, દાય માસ, ચ્યાર દિવસ જીવીને, મરણ પાંસી, વ્યંતરમાં ગયા. તિહાંથી વાસુદેવની પુત્રી, પુરાહિતની સ્ત્રી, તિર્યંચ, મનુંષ્ય, સાતમી નરકે, ઇમ ચારાસી લાખ જીવા જોનીમાં રજલીને, અનતી ચેાવીસી લગે, ચઉદ રાજમાં ભમીને, પશ્ચિમ મહા વિદેહમાં, મનુષ્યપણું પામ્યા. એક દિવસ તીર્થંકરને વાંદવા જાતે લેાક દેખીને, સાથી જાઈને, ધર્મોપદેશ સાંભળ્યે, અને દીક્ષા લેઇ કેવલ જ્ઞાન પામીને મેક્ષે ગયા. ઇડાં જે સમે શ્રી પારસનાથ સ્વામિ વિચરતા હતા, તે સમે' સાવજજાચાર્યના જીવ પચ્છિમમહાવિદેહમાં મેાક્ષે' ગયેા. ધૃતિ સાવજાચાર્ય ઉત્સૂત્ર-મિશ્ર-ભાષણ અનંત ચાવીસી ભવ ભ્રમણ સંબંધ, પુન: શ્રી ગૌતમે પૂછ્યું, ભગવંત ! તે સાજાચાર્યે કિડ઼ે સમયે અનતા સ'સાર વધાર્યો? ઉ૦-હે ગૌતમ ! તે સાધવીએ પગ ફરસ્યાને સ`ઘે સબ્રટ્ટાનું પૂછ્યું અને પાતે ખેલ્યા જે ઉત્સર્ગ ૧, અપવાદ ૨, એ માગ માં આગમ છે. એહુ વચન કહેતાં અનંતા સંસાર વધાર્યાં. ગૌતમ ખેલ્યા, ભગવંત ! ઉત્સ` ૧. અપવાદ ૨. એહમાં આગમ કહ્યા એહને શે। અર્થ ? ઉન્હે ગૌતમ! ઉત્સર્ગ ૧, અને અપવાદ ૨, એ તે, અનેકાંત ધમ, એકાંત પક્ષ નહીં, એ તે પ્રમાંણુ છે. પણ અધ કરીને આગમનું નામ કમ કહીએ, તે સાંભલા, તેઉકાય અપકાય મૈથુન પ્રમુખ સેવ્યું એતલે આણાભંગી થયા, અને આણુાભ’ગી એ અનંત સંસારી. ગૌતમે પૂછ્યું, ભગવત! તા સાવજ્રજાચાર્યે કહાં મૈથુન સેવ્યું ? ઉ૦-હે ગૌતમ ! સેવિયા સેવિયં ો સેવિયા સેવિયં જે વેલાયે શંકા રાખીને ખેલ્યા તે વેલાં મૈથુનના દોષ લાગ્યું. સૂત્રને આણાભંગી થયેા અનત સસાર વધાર્યાં. ભગવંત તીર્થંકર ગાત્રના દલવાડાં વિખરી ગયા. હું ગાતમ! પેાતાના પ્રમાદ દોષે સર્વ કારણ નીપનું. અનાકાલ રાજલ્યા. એ રીતે જે કાઇ શ્રી જિનઆણા ભાંગસ્યું તે સાવજજાચાર્યની પરે ચૌઅે રાજ્યમાં સમસ્ય. ઇતિ મહાનિશીથે દ્વાદશાંગીશ્રુતજ્ઞાનસ્ય જીવણીયસાર તાર પંચમ અધ્યાય સમત્ત, ૫. છઠ્ઠું' અધ્યયન અગીહત્ય વ્યવહાર નામે પાના ૧૨ છે. એ અધ્યયનમાં વાત એ છે, જે, મુનિ તથા શ્રાવક વિષયલેાલપી થઈને, શ્રી જિનમણા ભાંગીને, ઘણા કાલ ભમ્યા તથા વિષયના લાલપી થઇને પાછે શુદ્ધ આàાયણ લેઈને, પ્રાયશ્ચિત્ત લેઈને, સદ્ગતિ પામ્યા, એ વાત, એ અધ્યનનમાં છે. પ્રથમ નદીષેણુજી દીક્ષા લેઈ વ્રત આદરીને', ગેાચરીએ વેશ્યાને' ઘરે ગયા. ધર્મલાભ કહ્યા. તદા વેશ્યાયે' અલાલ કહ્યા. સેાનઈયાની વૃષ્ટી થઈ. વેશ્યાને ઘરે રહ્યા. સંયમ ભ્રષ્ટ થયા. નિત્ય દેશદેશ જણને પ્રતિષેાધિને, શ્રી વીરજી પાસે મોકલીને, પછે ભેાજન કરે છે, ને છેહલે દિવસે નવ પ્રતિખાધ્યા, દસમા સાની મળ્યા, પ્રતિધ ન પામ્યા, તે સમે વેશ્યા આકુલી થઈને' ખેલી, જે, ભેાજન સીતલ થાય છે, દસમા તમે જ એવું સાંભળીને, ઉઠી ઉભા થયા. ભાગ કમ પુરું થયું. આઘા મુહપતી લેઇને, મહાતપસ્યા કરી આત્માનિદા કરી. તેહનું અર્ધું પાનું છે. એતલી ભાવના છે. ગુરુ પાસે આવી, આલેાયણ લેઇ, કેવલ જ્ઞાન પામી, મેક્ષે ગયા છે, એ કથા Aho! Shrutgyanam Page #44 -------------------------------------------------------------------------- ________________ બંદ રૂ ] महानिशीथ सूत्र परिचय [૨૭૨ છે. તે આગલ, કોઈક આચાર્યને શિષ્ય, આષાઢનામે, તેણે કૌતિક નિમિત્ત સંજમ વિરાધીને દુરગતિઇ ગયે, એ કથા છે. આગલ, પ્રાયશ્ચિત્ત કેવા પુરુષનું દેવું અને કહેવા ગુણવાન પુરુષ પાસે આયણ લેવી, તે વાત છે. પ્રાયશ્ચિત્ત લેનાર ધીર વીર સુશીલ પુરુષ ક્ષમાવંત પુરુષ તે ટુકડા તથા વેગલા કેવલી પાસે પ્રાયશ્ચિત્ત લેવું. તે ન હોય તે, મનપર્યવ અવધિ શ્રુત જ્ઞાની પાસે લેવું. તે ન હોય તે મતિજ્ઞાની મુનિ નિર્મલગુણવંત આચાર-વિચારશીલ ચારિત્રી તપસી પાસે લેવું, એ વાત છે. તથા શ્રાવક શ્રાવિકા પ્રાયશ્ચિત્ત લઈ, તે શ્રાવક સદાચારશીલ સંતેષી નિર્મલ ગુણવંત આચાર વિચાર તથા સ્વદારસંતેષી પરદારત્યાગી ભવચારિત્રી એહવા હોય તે પ્રાયશ્ચિત્ત લિયે, એ વાત છે. તે આગલ, પ્રાયશ્ચિત્ત લેનાર આરાધક ઉપરે, ભદ્રાચાય પાંચસે મુનિ સહિત, અને બીજે રજજ નામે આચાર્ય, એ બેહની મોટી કથા છે. રજાચાર્ય મહારોગે પીડિત, તે બીજી સાથ્વી પિતાની આત્મનીંદા કરીને કેવલ જ્ઞાન ઉપર્યું અને તે કેવલીયે ભેટે ઉપદેશ દીધો, તે ઉપદેશમાં બહુ વાત છે. બીજી રાજા સાધવીની જે ઉંના પાણીના દેષણ કાઢીયા, તેની વાત છે. તે આગલ, લખમણ રાજપુત્રી, ચારમાંથી જ રંડા થઈ, તેણે અવસરે દિક્ષા લીધી, મેટું સંયમ પાડ્યું, એક દિવસ ચકલા ચકલીને મૈથુન દેખીને મનમાં વિષય વાસનું આણી, તેની આયણ લીધી નહી. તે વિચારે જે મનુષ્ય ભવ પામીને જન્મરંડા થ, વિષય સુખ દીઠાજ નહીં: એહ વિચાર કરીને, પાછો જીવાત્માને વાલીનેં એહવે વિચાર કર્યો, તેહને પાપ નિવારવાનેં મહાતપ આચર્યો સ્વચ્છેદથી સેલ માસ પાસ ખમણ અઠાઈ ઇદ અઠમ પ્રમુખ મહાતપ કર્યો. પણ ગુરુ આગલ કહીનેં આલેયણ લીધી નહીં, લાજને લીધે વાત કહી નહીં. આલયણ લીધી નહીં [ તેથી ] પચાસ વરસને મેટે તપ લેખે આ નહિં. સાલ સહિત મરણ પામીને ઘણે કાલ ભ. પાછલી રાસીમી ચાવીસીને વીસમા તીર્થંકરનાં વારે એ લખમણ સાધવી થયાં. તે પદ્મનાભ તિર્થંકરનેં વારે મોક્ષે જાયે. માટે સત્ય ઉપર લખમણ સાધવની કથા છે. તે આગલ, ગર્ભથી તે કેવલ પામે તિહાંલગે તીર્થકરની વાત છે. તે તીર્થંકરે ઉપગારને અર્થે તીર્થ સ્થાપ્યું. ઉપદેશમાં પ્રાયશ્ચિત્ત આલેયણુ વરણવી, એ વાત છે. પુંડરીક કુંડરીકની હકીગત વર્ણવી. એ વાત છે. ધરમ ઉપદેશની બહુ વાત છે, તે પાનાથી જોઈ લેવું. ઈતિ છઠું અધ્યયન સમાપ્ત. ૬. પહેલી ચૂલીકાના પાનાં ૧૨ છે. એહમાં પ્રાયશ્ચિત્ત આલયણ દસ જાતની વરણવી. છે. પ્રાયશ્ચિત્ત લેનાર દેનાર પુરુષ વર્ણવ. પ્રાયશ્ચિત્ત લીધે ન એ થાય, એ વાત છે. પછે, જિનપ્રતિમા આગલ વિધી કરે, એ વાત છે. પછે નામ ૧ ઠવણ ૨ દ્રવ્ય ૩ ભાવ ૪ એ ચાર આયણની કથા છે. આયણ વિના મરે એ વાત છે. આયણ લેનારને પાપ રહિત મુનિની વાત છે. ઈતિ પ્રથમ ચૂલિકા ૭. બીજી ચૂલિકાના પાના ૧૩ છે. એહમાં, આલેયણ, પ્રાયશ્ચિત્ત, આરાધક વિરાધકની વાત છે. પ્રથમ સુસઠ ચરિત્રની મેટી કથા છે. સુસઢ જિનઆણવિરાધક થઈને સંસાર Aho! Shrutgyanam Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] जैन साहित्य संशोधक [खंड ३ ભમ્યા, વલી ગોવિંદ બ્રાહ્મણની સ્ત્રી તથા મંજનસિરીની કથા છે. કુલવાલુઆ નારિંદ શ્રમણી કથા છે. કુલવાલયા નરિંદ શ્રમણી વિરાધક થઈ સંસાર ભમીને ૭-૮ ભવે સિદ્ધિ વરસ્યું, અને શિષ્ય સર્વે મેક્ષ ગયા. એ કથા છે. ઈત્યાદિ બહુ વાત છે તે પાનાથી જોઈ લેવું. ઇતિ દ્વિતીય ચૂલિક સમાપ્તા. ઇતિ શ્રી મહાનિશીથે ૬ અધ્યયન, ૨ ચૂલિકા-જુમલે ૮ ને લેશ અર્થ વર્ણ. જે પ્રમાણે મહાનિશીથ સૂત્ર તે પ્રમાણે એ હુંડી રૂપ હકીગત લિખી છે. પિતા પિતાના મતલબ નહી સરે અનેં એ સૂત્ર ઉપર ઠેષ કરયે તે તે સાવજાચાર્યની પરે અનંત વીસી લગે અનંત કાલ રજલસ્પે. અમે તે જેહવું સૂત્ર માંહી દીઠું તે પ્રમાણે લખ્યું છે. ઠાંણાંગ સૂત્રના અક્ષર ગોપવીને દ્વાદશાંગી જિન આણાના વિરાધક થઈને સંસારમાં ભમ નથી. પ્રત્યક્ષમાં રાજાની દુહાઈ ભાગે છે તે પ્રગટ બંધીખાનું ભોગવે છે, દુઃખ પામે છે, તે જે કોઈ જિનઆણુ ભાંગર્યો તે ભભવ વધ બંધન તાડન તર્જન મરણ અનંત કાલ દુઃખ પામસ્પે. આરાધક સિદ્ધિ વરસ્ય. ઈતિશ્રી તપાગચ્છ વિજયાનંદસૂરિપક્ષે દી૫વિજય કવિરાજ ઉદ્ધરિત મહાનિશીથ સૂત્ર લેશમાત્ર ભાવાર્થ સંવત ૧૮૯૦ શાકે ૧૭૫૬ પ્રવર્તમાને, શિષ્ય હસ્તે, પૃચ્છાકારક શ્રાવક અર્થે, શ્રી ગુર્જરદેશમાં વડોદરા નગર મળે એ ગ્રંથ રચે છે, વાંચીને વાકબ થાસ્ય. ઇતિ મહાનિશીથના બેલ સમાપ્ત શુભ ભવતુ. ગ્રંથાગ્રં. ૩૦૦. Aho! Shrutgyanam Page #46 -------------------------------------------------------------------------- ________________ અંજરૂ ] कडुआ मतनी पट्टावली કડુ મતની પટ્ટાવલી થરાદ, રાધનપુર, અમદાવાદ વગેરે સ્થાનામાં કડુઆમતી શ્રાવકેાનાં કેટલાંક ધરા હજીયે વિદ્યમાન છે. એ કઠુઆ મત તે શું અને તેના પ્રવર્તક તે કાણુ; એની આજે ભાગ્યે જ કાઇને ખબર હશે. આ પટ્ટાવલી મળ્યા પહેલાં અમને તે તે બરાબર ન હતી જ. આ પટ્ટાવલી પરથી એ લુપ્તપ્રાય કઠુઆ મતની કલ્પના આવે છે. આ પટ્ટાવલી કલકત્તા નિવાસી વિદ્રવાન ખાદ્ભૂ શ્રી પૂરણચંદ્રજી નાહાર એમ. એ. એલ, એલ, ખી.ના વિશાલ ગ્રંથ ભંડારમાંથી અમને મળી છે. અસલ કાઈ નૂની પ્રતિ ઉપરથી ઉક્ત ખામુજીએ પેાતાની પ્રતિ લખાવી લીધી છે. લખનારે ભાષામાં કેટલેાક ફેરફાર કરી દીધા હાય તેમ જણાય છે. કારણ કે મૂળ પટ્ટાવલી પ્રાચીન ગુજરાતી કે રાજપૂતાની ભાષામાં હાવી જોઇએ. તેના ઠેકાણે લખનારે પેાતાની અશુદ્ધ હિંદી એમાં મુકી દીધી છે. આ પટ્ટાવલી, જેમ એના છેવટે જણાવ્યું છે, સંવત્ ૧૬૮૪ માં બનાવેલી છે તેથી તે પછીની એ મતની પટ્ટાવલી મેળવવી ખાકી રહે છે. ઇતિહાસ રસિક મુનિએ કે શ્રાવકે જો આ વિષયમાં પ્રયત્ન કરશે તે તે ઉપયાગી થશે. [ ૨૦૨ કડુ મત સા કછુઆએ ચલાવેલા છે, તે આ પટ્ટાવલીથી સ્પષ્ટ જણાય છે. કઠુઆ મતના પ્રવર્તકાનું એવું કથન હતું કે હાલના કાળમાં શાસ્ત્રાત નિગ્રંથ આચાર પાળી શકાય તેવા સંયેગા નથી અને જે પેાતાને નિગ્રંથ, મુનિ કે સાધુ તરીકે પૂજાવે-વંદાવે છે તે દેષના ભાગી છે. કારણ તેમાં એ યથાર્થ સાધુ ધર્મના ગુણ્ણા છે જ નહિ. આ કાળમાં સાધુ ધર્મનું પાલન અતિ દુષ્કર હેાઈ તે વિચ્છિન્નપ્રાય છે માટે જેના મનમાં ત્યાગ ભાવના થતી હોય તેણે પેાતાને “ સંવરી” ના નામે એળખાવવું અને તેણે સંવરી તરીકે અમુક અમુક નિયમેાનું પાલન કરવું, પણ સાધુ તરીકે એળખાવવું નહિં. સા કઠુઆના સમયમાં વૈષધારી શિથિલાચારીને બહુ પ્રચાર થઈ ગયા હતા અને તે પેાતે જે રીતે પેાતાનું વર્તન ચલાવે છે તે બધું ભગવાન મહાવીરના શાસ્ત્રને સંમત જ છે એમ લેાકાને સમજાવી પેાતાની સ્વાર્થસાધના કરી રહ્યા હતા. એવા જમાનામાં સા કઠુઆ, અને સા લંકા જેવા કેટલાક ત્યાગ ભાવનાવાળા મુમુક્ષુ ગૃહસ્થો નીકળ્યા અને તેમણે પોતાના ધ્યેય પ્રમાણે પેતપેાતાના નવા સંપ્રદાયે સ્થાપી સમાન વિચારવાળાઓની ચિત્તસમાધિ માટે નવાં સ્થાનકાની યેાજના કરી, જૂના વાડામાં સાઇ રહેવાથી ટંકાળેલાઓને સ્થાનાંતર કરવાની સગવડ કરી આપી. જેમ હમેશાં બને છે તેમ, રૂઢ સંપ્રદાયવાળાઓને આ નવા સંપ્રદાયા શત્રુભૂત લાગ્યા અને તેથી તેમણે એમના વિરુદ્ધ પેાતાની હીલચાલ શરુ કરી. એ નવા સાંપ્રદાયિકાના વિચારો ઉપર ખંડનાત્મક પ્રહારા ચાલુ થયા. મેટાં ટાળાએ ભેગાં મળીને આ અલ્પસંખ્યક નવા હરીફેશને સંઘ બહાર નાત બહાર વ્યવહાર બહાર વગેરે અનેક પ્રકારના બહિષ્કારાથી કસવા માંડયા. કેટલાક પ્રખર પંડિતાએ એમની ઉપર તીવ્ર આલેચનાત્મક વાગ્માણેની વર્ષા ચલાવીને એમને નષ્ટચેતન બનાવવાના પ્રયત્ન કર્યાં. એ બધા વિધા સામે ટકી રહેવા માટે આ નવા સંપ્રદાયાએ પણ પેાતાની સાધન સામગ્રી પ્રમાણે બનતું કર્યું અને એમ કરતાં કરતાં કાળાન્તરે એ પણ જૂના વાડા પાસે પેાતાના વાડાઓ બાંધીને ‘ વાડાઓના સંધમાં' દાખલ થઈ ગયા. કુડુઆ સાએ ચલાવેલા સંપ્રદાયની માન્યતાના ખંડનમાં તપાગચ્છના કટ્ટર પક્ષપાતી વાદી શ્રી ધર્મસાગરાપાધ્યાયે પેાતાના ઉસૂત્ર નંદ કુઠ્ઠાલ ઊર્ફ પ્રવચન પરીક્ષા નામના મેટા ગ્રંથમાં કેટલુંક લખ્યું છે અને દિગંબર, ખરતર, અચલ, પાયચંદ વગેરે મતાની માફક જ આ મતને પણ ઉસૂત્રભાષક બતાવ્યા છે. કઠુઆ સાએ કેટલીક પ્રતિષ્ટા પણ કરેલી છે અને ગૂજરાતી ભાષામાં કેટલીક રમના પણ કરેલી છે. Aho ! Shrutgyanam Page #47 -------------------------------------------------------------------------- ________________ २७४ ] जैन साहित्य संशोधक कडुआ मतकी पट्टावली [ खंड ३ 1 (१) प्रथमतः सा कडुआ नांडोलाइ ग्रामे महं काहानजी भार्या बाइ कनकादे. संवत् १४९५ प्रसूतपुत्र नामतः महं कडुआ वैराग्यवान् आंचलीयाका श्रावक नियागी वेशधरका उपदेशसें वैराग्य हुवा । मातपिता की आज्ञा न मीलनेसे वहांसे चलकर अमदावाद सं० १५१४में आया । रूपपुरमे आगमिआ गच्छका पन्यास हरिकीर्ति पासे शास्त्र पढे । और चैत्यवासीका आचरण जाण्या । दशमा अच्छेरा " संपय दसम अच्छेरए " इत्यादि षष्टिशतक ग्रंथे, तथा " सेसा हुंडाव०" इत्यादि संवपट्टक ग्रंथे, श्रीमहानिशीथसूत्रमें श्रीवीरे भाग्या है कि मेरेसें १२०० वर्ष पीछे कुगुरुओ पेदा होगा। तब पन्यासे कर्तुं कि तुम संवरी श्रावक हो । तबसे संवरी वैरागी बालब्रह्मचारी अकिंचनी अममत्व हो करके ग्रामोग्राम विचरने लगे। बहोत प्राणीओकों प्रबोधे । और इसमुजब प्ररूपणा प्रवृत्ति व्यवहार चलाया - मंदिर में पाधडी उतार के देव वांदवा १. श्रावककी प्रतिष्ठा २. पुनमकी पाखी ३. पर्युषणा चोथकी ४. मुहपत्ति चरवलो धरणा ५. बहुधा सामायिक करना ६. पर्व शिवाय पोसह लेना ७. द्विदल टालना ८. मालारोपण नहि ९. स्थापना प्रमाण १०. तीन थुई कहेवी ११. वासी कठोल तजवा १२. पोषध त्रिविहार चोविहार १३. पंचांगी सूत्रानुसार मान्य १४. सामायिक लेके इरियावही करना १५. वीर पंचकल्याणक मान्य १६. बीजुं वांदण बेठेहि देना १७. साधुकृत्यविचार १८. अधिक श्रावणे दुजे श्रावणे पोसण तथा द्वितीयकार्तिके चोमासी १९. स्त्रीयां प्रभुपूजा करे २०. संप्रति दशमा अच्छेरा चलते है २१ . इत्यादि बहोत बो रूपया । शास्त्राक्षर मुजब सामायिक पडिकमण करणा, और संवरी गृहस्थका १०१ बोल प्ररूप्या । ते इत्थं-संयमार्थी संवरी गृहस्थके वेशमे रहकर दीक्षाका परिणाम रक्खे और इस मुजब वर्ते-नीची दृष्टिसे चले १ रात्रे विना धूंच्या न चले २. स्थंडिल सिवाय राते बहार न जाय ३. मार्गे चालतां बोलना नहि ४. सचित्त भोजन वर्जे ५. दो घडि दिन थके चोविहार ६. अजीढुं जुटुं न छांडे, अतिमात्राएं न जिमे, जिमतां न बोले ७. द्विदल टाले ८ हाथसे किसी चीजको फेकना नही ९. किसी चीजको खेचना नही १०. स्थंडिलकी शुद्धि करना १९. लघुशंका शुद्धि करना १२. मूत्र भाजन भरके न रखना १३. पुंजी प्रमार्जी परठना १४. कठोर भाषा न बोले १५. पूंज्या विना खूजली न खणे १६. पांच स्थावरकी जयणा १७. निवाणसे स्वयं जल नहि लेना १८. अणछाण्या जले व प्रक्षालना नहि १९. स्वयं आरंभ न करे २० वींजणे पवन न ढोले २१. स्वयं हरिकाय न छेदे २२. त्रस जीवको न दूभे २३. त्रीस जीवको न हणे २४. सर्वथा मृषा न बोले २५. अदत्त न लेवे २६. मानुषी ओर पशु खीका संघह टाले २७. स्वयं परिग्रह न राखे २८. पीछली राते चार घडी पछी न सूवे २९. उघाडे मुखे न बोले ३०. राते प्रथम प्रहरे न सूवे ३१. कारण विना दिवसे Aho ! Shrutgyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ अंक ३ ] कडुआ मतकी पट्टावली [ २७५ न सूवे ३२. नित्य एकासण व्रत ३३. नित्य गंठसहि पच्चक्खाण करे ३४. देववंदन उभयकालावश्यक पडिलेहणा करे ३५. नित्य चैत्यवंदन ५-७ करे ३६. नित्य १ गाथा अवश्य पडना ३७. नित्यप्रते ५०० गाथा भणना ३८. कुदर्शनीका संग न करणा ३९. नित्य सामायिक बहोत करणा ४०. नित्यप्रते एकहि विगय लेना ४१. नित्य पावसेर घृतसे ज्यादे न लेना ४२ पनर दिनमां अपवास दो करणा ४३. लोगस्स १० तथा १५ नो काउसग्ग करणो ४४. एकवर्षसे ज्यादे एक ठामे न रहेवुं ४५. अपने लीए घर ओर हाट न करणा ४६. वस्त्र धोना नहि, पांच पोतसे ज्यादे न रखना ४७. गदेला तलाइ ओशीका न रखणा ४८ पल्यंग मांचडा खाटले सुना बेठना नहि ४९. चाकला गद्दीपर नहि बेठना ५०. कलशीयो ९ कटोरो १ से ज्यादे न रखणा ५१. दर्द हुवे पीछे त्रण दिन पीछेसे दवा करणा ५२. स्त्रीकेसाथे एकांत न करणा ५३. नववाडे सील पालना ५४. मास पर्यंत एक दिशा रखणा ५५. स्त्रीका एकांत संघ टाले ५६. क्लेश कषाय न करे ५७. कषाय उत्पन्न हुवे तब विगय त्याग करे ५८. अभ्याष्यान न देणा ५९ परनिंदा न करे ६०. तेलादि सुगंध विलेपन न करे ६१. नित्य १३ द्रव्यसे ज्यादे न खाना ६२. पान सोपारी मुखवास न खाना ६३. बहुमूला वस्त्र न लेवे ६४. रेश्मी वस्त्र न लेवे ६५. तैलादि मसलके स्नान न करे ६६. स्वयं रसवती न पकाना ६७. हरिकाय न खाना ६८. चोमासेमें खजूर आदि न लेना ६९. स्त्रीयां सुनते हुवे रागताल न करणा ७०. जेवर नहि पहना ७१. दो पुरुषे एक सिजामें न सूना ७२. स्त्री सुवे वहां न सूना ७३. लुंकामतीना धान पाणी न खाना ७४. देवद्रव्य होवे उसके घरे न जिमे ७५. एकेली स्त्रीको न पढाना ७६. मंदिरकी भूमिदं न सूना ७७. संबंधीके लीए याचना नही करणा ७८. पारका द्रव्य उसकी मंजुरी सिवाय धर्ममे लगाना नही ७९. दो दिनसे ज्यादे एक घरे न खाना ८०. मिथ्यात्वी जो संवरी होवे तो उसके घरे तीन दिन से ज्यादे न जिमे ८१. घेवर प्रमुख उत्कट आहार न करे ८२. सींघोडा सूका नीला न खाना ८३. डगला कुडता पहेखेकी जयणा ८४. परका लडका न लडाना ८५. स्वजन सिवाय जिमे वहां न जिमना ८६. हलवाइकी मिठाइकी जयणा ८७. रात्रिका रांध्या हुवा भोजन न खाना ८८. गृहस्थके घरे बेठके वातां नहि करणा ८९. जुता नहि पहनना ९० वाहन पर नहि बेठना ९१. मासमें एक दफे नख उतारावना ९२. कुलेर पकवानादि वासी न राखना ९३. मार्गमें स्त्री साथ वाता नहि करना ९४. पंचरंगी वस्त्र न पहेरना ९५. स्त्रीयोंका झुंडमे जाना नहि ९६. गानतान गाना सुनाना नहि ९७. लोकविरुद्ध न करना ९८. पारका घरे जातां खुंकारी करके जाना ९९. इत्यादि बोजा बोल बहोत जानना । तथा सीलपालवा संबंधी १०४ बोल सो अन्यत्रसे जानना । स्त्रीयोंको शील पालवा विषे ११३ बोल छे ते अन्यत्र से जानना । कडुआ साहे बहोतको संवरी बनाया जैसा के-सा खीमा, सा तेजा, सा कर्मसी, सा राणा, सा कर्मण, सा शवसी, सा पुंजा, सा धीगा, सा वीरा, सा देपा, सा थिरपाल, सा धीरु, सा लींबा, सा सीधर, सा कबा, सा सवगण, सा लुणा, सा मांगजी, सा जसवंत, साडाया, सावेला, सा जीवा, पटेल हांसा पशाया, सा रामा, कर्णवधी इत्यादि बहोत साथ पाटण Aho ! Shrutgyanam Page #49 -------------------------------------------------------------------------- ________________ २७६ j जैन साहित्य संशोधक [खंड ३ राजनगर खंभात राधनपुर थराद जुनागढ प्रमुखे घणा संवरी थया, ते विस्तार वडी पट्टावलीथी जाणजो । सं० १५२४ थी ते सं० १५६४ लगे विचरी चरम चोमासो पाटण पधार्या । तत्र सा खीमाने पद स्थापन कीया ओर अणसण २१ दिन पाली दिवंजगाम । दुसरा संवरीए अनशन कीधा । भस्मगृह उतरते सा कडुए धर्म दीपाव्यो। श्रीवीरसे ४७० वर्षे विक्रम अने विक्रमसे १५२४ कडुआ हुवा एवं सा कडुभा १९ वर्ष गृहस्थ पर्याय, १० सामान्य संवरी, ४० वर्ष पटोधर, सर्व आयु ६९. संवत १५६४ दिवंगतः। (२) तत्पदे सा खीमा सो पाटणमे प्रागवाड (पोरवाड) वृद्ध शाखायां सा कर्मचंद भार्या कर्मादे पुत्र खीमा, १६ वर्ष गृहस्थ पर्याय, १४ वर्ष सामान्य संवरी, ७ वर्ष पटोधर पर्याय, सर्वायु वर्ष ४७ परिपाल्य, श्रीवीराने पद स्थापना कर, संव० १५७१ पाटणमे दिवंगतः । (३) तत्पदे सा. वीरा-सो नाडोलाइ ग्रामे वृद्ध शाखायां श्री श्रीमाली दोशी कुरपाल भार्या कोडमदे, पुत्र सा वीरा, सा कडुआना वचनथी संवरी थया, १४ वर्ष गृहस्थपर्याय, २५ वर्ष सामान्य संवरी, ३० वर्ष पटोधर, सर्वायु ६९ परिपाल्य, जीवराजने पद स्थापन करी दिन ७ अणसण पाली नंडोलाइ ग्रामे सं० १६०१ दिवंगतः । (४) तत्पट्टे सा० जीवराज-सो राजनगरे श्री श्रीमाली परीख जगपाल भार्या सोभीपुत्र सा जीवराज. श्रीवीरानां वचनथी संघरी, १२ वर्ष गृहस्थ पर्याय, ११ वर्ष सामान्य संपरी, ४३ वर्ष पटोबर, सर्वायु ६६ बर्ष । श्रीमाली दोसी रायचंद भार्या कनकाइ पुत्र तेजपाल श्रीजीवराजना वचनथी संवरी थया ते तेजपालने पाटे थापी राजनगरमां दिन ३ अणसण करी दिवंगतः । (५) सं० १६४४ में, सा तेजपाल-१३ वर्ष गृहस्थ पर्याय, २१ वर्ष सामान्य संवरी, पटोधर २ वर्ष, सर्वायु ३६ वर्ष । श्रीरत्नपालने पट्ट स्थापी पाटगमें संव० १६४६ दिवंगतः ।। (६) सा रत्नपाल स्थंभतीर्थे समीप कंसारीग्रामे दोसी वस्ता भार्या बाई रोडी पुत्र रत्नपाल. सा जीवराजना वचनथी संवरी थया. १० वर्ष गृहस्थ पर्याय, २१ वर्ष सामान्य संबरी, १५ वर्ष पटोधर सर्वायु ४६. श्री जिनदासने पाटे थापी खंभातमें सं. १६६१ दिवंगतः । (७) सा जिनदास स्थिरपद्रे श्रीश्रीमाली बहुरा जेसंग भार्या जमणादे पुत्र जिनदास. सा नरपति सामान्य संवरीना वचनथी संवरी थया. १७ वर्ष गृहस्थ, ३३ वर्ष सामान्य संवरी, ९ वर्ष पटोधर, सर्वायु ५९. अमदावादमे तेजपालने पाटे थापी सं० १६७० दिवंगतः । (८) सा तेजपाल थंभतीर्थे श्रीश्रीमाली सोनी वसुपाल भार्या कीकीपुत्र तेजपाल. श्रीजिनदासना वचनथी संवरी हुवा, सं. १६५५ में। १४ वर्ष गृहस्थ, १५ वर्ष सामान्य संवरी, सं० १६७१ पटोधरवं आगतं । सांप्रत सं० १६८४ लगे विराजमान अष्टमपदे उद्योतकारक सा कल्याणादि शिष्ययुतेन सुखेन पृथ्यां विहरति । Aho! Shrutgyanam Page #50 -------------------------------------------------------------------------- ________________ સંવ 3 ] उज्जयिनीना संघर्नु विनंतीपत्र [२७७ (९) सा कल्याण, सो स्थंभतीथे दोसी हर्षा भार्या सहिजलदे सं० १६५२ जन्म, सा मावजीना वचनथी सं. १६६४ मां संवरी थया, सं० १६८३ लगे श्रीतेजपालकी साथे सुखे समाधे विचरते है । आठपाटनां चतुर्मासा श्रावक प्रभाविक संघप्रतिष्ठा प्रवेशादि अनशन प्रमुख बहोत धर्मक्रियाका विचार हमेरी की हुइ वृद्ध गुरुपट्ट दीपिकासे जाननां ॥ इति कडुआ मति लघु पट्टावली सा० कल्याणेन कृता । सं० वेदवसुकला १६८४ संवत्सरे । यावच्चंद्रसूर्यौ तावत्काल कडुआ मतिनु संघ दीपो । इति कडुआ मतिना गच्छकी लघु पट्टावली । श्री गौतमाय नमः ॥ १ प्रथम साहा कडुआ, २ तत्पदे सा श्री खीमा, ३ त-पदे सा श्री वीरा, ४ तत्पदे सा श्री जीवराज, ५ तत्पदे सा श्री तेजपाल, ६ तत्पदे सा श्री रत्नपाल, ७ तत्पदे सा श्री जिनदास, ८ तत्पदे सा श्री तेजपाल-सांप्रतं अष्टमपटे विराजमान सा कल्याणादि शिष्ययुतेन श्रीसंघस्य शुभं भवतु इति ॥ उज्जयिनीना संघ, विनंतीपत्र Dા નીચે આપેલું વિનંતીપત્ર ઉજયિનીના સંઘ તરફથી તપાગચ્છના આચાર્ય » શ્રીવિજયપ્રભસૂરિને મોકલવામાં આવ્યું હતું. આ વિનંતી ચાતુર્માસ એટલે પર્યુષણ પર્વ સંબંધી છે. આગળના વખતમાં દરેક ગામના સંઘે, પર્યુષણ વગેરે ચોમાસાના મુખ્ય પર્વે થઈ રહ્યાં ૫થી “ખમતખામણ’ના પત્રે જેવા વિનંતી. પિતાપિતાના ગચ્છના નાયક આચાર્ય જે ઠેકાણે ચાતુર્માસ રહેલા હોય ત્યાં મેકલતા. એ વિનંતીપગે બહુ લાંબાં અને ખૂબ લખાણથી ભરેલાં થતાં. કેટલાકમાં તે અનેક પ્રકારનાં ચિત્ર પણ દેરવવામાં આવતાં. આગ્રાના સંઘે શ્રીવિજયસેનસૂરિને મોકલેલું વિનંતીપત્ર છે જેને સાહિત્ય સંશોધકના પ્રથમ ખંડમાં પ્રકટ કરેલું છે તેનું ચિત્રકામ એક ઉત્કૃષ્ટ પ્રકારની ચિત્રકળાના નમુના જેવું છે અને ચિત્રવિદ્યામાં પ્રવીણ ગણાતા વિદ્વાને તેની ખાસ પ્રશંસા કરે છે. આ વિનંતીપત્રો કેવી વિવિધતાવાળાં લખાતાં હતાં તેનું વર્ણન અમે અમારા વિજ્ઞત્રિવેની નામના પુસ્તકમાં સવિસ્તર કરેલું છે. આ નીચે આપેલું વિનંતીપત્ર માત્ર સાદું જ છે અને તે ગૂજરાતી ભાષામાં લખાએલું છે. આની ઉપયોગિતા એ છે કે એમાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજીને ઉલેખ છે. આ મહેપાધ્યાય શ્રીમદ્યશવિજયજીના સમકાલીન હોઈ તેમના ગાઢમિત્ર હતા. લોકપ્રકાશ નામે જૈનપદાર્થના સર્વ સંગ્રહ જે મહાન ગ્રંથ રચીને એમણે પિતાના પાંડિત્યને અમર બનાવ્યું છે. એમની જ રચેલી કલપસૂત્ર ઉપરની સુબાધિકા નામે ટીકાનું વાચન શ્રવણ પ્રાયઃ દરેક તપા * શ્રીયુત એન. સી. મહેતા. આઈ. સી. એસ. એમણે પોતાના Studies in Indian Painting નામના કિંમતી પુસ્તકમાં એ વિનતીપત્ર વિષે વિદ્વત્તાભરેલું એક આખું પ્રકરણ લખ્યું છે. Aho! Shrutgyanam Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] जैन साहित्य संशोधक [खंड ३ ગછીય સંઘમાં દરવર્ષે થાય છે. એ મહોપાધ્યાયના ચાતુર્માસ વખતે જ ઉજજયિનીના સંઘે આ પત્ર લખેલું છે. કમનસીબે આમાં સાલ આપેલી નથી તેથી આપણે એ જાણી શકવા નથી પામતા કે કયા વર્ષે શ્રીવિનયવિજયપાધ્યાય એ નગરીમાં ચાતુર્માસ વિરાજમાન હતા, પણ ગચ્છનાયક તે વખતે વિજયપ્રભસૂરિ હતા તેથી અનુમાન કરી શકાય છે કે સંવત ૧૭૧૨ પછી અને ૧૭૩૫ ની વચ્ચેના કેઈ વર્ષે આ ચાતુમાસ થએલું હતું. ગચ્છનાયક તે વખતે મારવાડમાં આવેલા વગડી ગામે ચોમાસું રહેલા હતા અને તે સમયે મારવાડ ઉપર જસવંતસિંહજીનું રાજ્ય ચાલતું હતું એ પણ આ પત્ર ઉપરથી જણાય છે. વિનંતી પત્ર स्वस्ति श्रीभवनं मनोज्ञवचनं त्रैलोक्यलोकावनं, विद्यावल्विनं प्रहृष्टभुवनं सौभाग्यशोभावनं । क्लप्तैनोलवनं शिवाध्वजवनं श्रेयोवनिजीवन, सद्धमैक'निकेतनं सुवदनं पार्श्व स्तुवे पावनं ॥ १ ॥ स्वस्ति श्रीरमणस्तनोतु सततं पीतेः सतां संतति, श्रीमत्पार्श्वजिनेश्वरः कमलिनीनेतेव पंकेरुहां । भोक्लेवायतचक्षुषां मधुरगीर्दातेय वित्तार्थिनां, छायेवोत्तमभूरुहां पथि चरत् ग्रीष्मार्कतप्तांगिनां ॥२॥ | સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, સ્વસ્તિશ્રી શાંતિજિન પ્રણમ્ય, સ્વતિશ્રી નેમિનિન પ્રણમ્ય, સ્વસ્તિશ્રી મહાવીરજિનું પ્રણમ્ય, સકલ નગરશિરોમણિ નર સમુદ્ર વાપી કૂપ તેડાગ વાડી વનખંડ આરામ સરોવર સુશોભિત શ્રી જિનપ્રાસાદ સુંદર શિખર કનકકલશ ધજ મનોહર ઉપાશ્રય સાધર્મિક જન સ્થાન નિત્યોત્સવ મંડિત વિવિધ વસ્તુ યાણક સંપૂર્ણ અનેક વ્યાપારી વ્યવહારી વિરાજમાન રાસી ચતુષ્પથ સુશોભીત ન્યાયપ્રવીણ નરપતિ મહારાજાશ્રી જસવંતસિંહજી પ્રતિપાલિત શુભસન્નિવેશ મરૂધરાસીમંતિની તિલકાયમાન નગર ઉત્તમ શ્રીપૂજ્ય ચરણકમલ ન્યાસપવિત્રિત શ્રીવગાડી મહાનગરે શુભસ્થાને પૂજ્યારાધ્ય ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય ચરણ ચારિત્રપાત્રચૂડામણિ કુમતધિકારનભમણિ કલિકાલગૌતમાવતાર સરસ્વતીકંઠાભરણ અબોધજીવપ્રતિબંધક સકલશાસ્ત્રપારગામી વાદિવિજય લક્ષ્મીશરણ ચારગતિના દુખના ટાલણહાર વાદીમદગજન વાદીમુખભંજન વાદીકદલી પાણ વાદીતમભાણ વાદીઘકભાસ્કર વાદીસમુદ્ર અગસ્તિ વાદીવૃક્ષઉનમેલનહસ્તિ વાદીસુરઇદ વાદીગડગોવિંદ વાદીહરિણહરિ વાદીજવરધનવંતરિ વાદીયૂથમલ્લ વાદીહદયશલ્ય વાદીગોધૂમઘરટ્ટ મદતવાદીમરક જીત્યા અનેક વાદ સરસ્વતીલબ્ધ પ્રસાદ, એકવિધ અસંયમના ટાલણહાર, કિવિધધર્મપરૂપક, ત્રણ તત્વના જાણુ, ચાર ગતિના દુખના ટાલણહાર, પંચમહાવ્રતના પાલણહાર, છકાયના પિહર, સાતભર્યાનિવારક, અષ્ટમદચૂરક, નવવાડિ વિશુદ્ધ બ્રહ્મચર્યધારક, સવિધસાધુધર્મઆરાધક, એગ્યાર અંગના જાણ, બાર ઉપાંગના પાઠક, તેર કાઠિઆના જીપક, ચઉદ વિદ્યાનિધાન, ૧. THલેપવનં 5રાનિધ્રુવનં-પાઠાંતર. Aho! Shrutgyanam Page #52 -------------------------------------------------------------------------- ________________ વદ ૩ ] उज्जयिनीना संधन विनंतीपत्र [२७९ પનરભેદ સિદ્ધના જાણ, સોલકલાસંપૂર્ણ સિવદન, સત્તરભેદ સંયમના આરાધક, અઢારસહસસલાંગરથના ધારક, ઓગણીસ કાઉસગના દેષનિવારક, વસવીસી દયાના પાલક, એકવીસ શ્રાવકના ગુણના પ્રરૂપક, બાવીસ પરીસહાના છપક, ત્રેવીસ સુગડાંગ અધ્યયનના જાણ, ચોવીસ તીર્થંકરની આજ્ઞાના આરાધક, પંચવીસ કિરિઆના નિવારક, છબ્બીસ દસ કલ્પ વ્યવહાર ઉદ્દેસણુ કાલના જાણ, સત્તાવીસ સાધુગુણે કરી વિરાજમાન, અઠાવીસલબ્ધિ વિરાજમાન, ઓગણત્રીસ પાપકૃત પ્રસંગનિવારક, ત્રીસ : મોદણીથાનક નિવારક, એકત્રીસ સિદ્ધના ગુણના દેવાડણહાર, બત્રીસ સંગ્રહધારક, તેત્રીસ આશાતના ગુરૂની તેહના નિવારક, ત્રીસ તીર્થકરને અતિશયના ઉપદેશક, પાંત્રીસ વાણીગુર્ણ કરી સુશોભિત, છત્રીસ સરિગુણ કરી વિરાજમાન, શ્રી કુંથુનાથનિ સાત્રીસ ગણધરના પ્રરૂપક. શ્રી પાર્શ્વનાથન અડત્રીસ હજાર સાધવીના પ્રરૂપક, મનુષ્યક્ષેત્ર માંહિ ઓગણચાલીસ કુલપર્વતને પ્રરૂપક, શ્રીમેરૂ પર્વતની ચૂલિકા ચાલીસ જોયણ ઉન્નત તેહના પ્રરૂપક, શ્રી નમિનાથમિ એકતાલીસ હજાર સાધવીના પ્રરૂપક, શ્રીમહાવીરઈ બઈતાલીસ વરસ સાધુપણું પાલું તેહને ઉપદેશક, ત્રઈતાલીસ કર્મવિપાક અધ્યયનનાં જાણ, ધરદ્રનિ ચઉઆલીસ લાખભુવનના પ્રરૂપક, શ્રીધર્મનાથ પઈતાલીસ ધનુષ ઉન્નત તેના પ્રરૂપક, દૃષ્ટિવાદનાં છતાલીસ માત્રિકાપદ તેહના જ્ઞાપક, શ્રીઅગ્નિભૂતિ ગણધરને સડતાલીસ વરસ ગૃહસ્થ પર્યાયન જાણુ, અડતાલીસ હજાર પાઢણના સ્વામી શ્રીચક્રવર્તિ તેહનિં પૂજ્યનીક, ત્રઈદ્રીનું ઉઠું ઓગણપચાસ દિવસનૂ આઉવું તેના પ્રરૂપક, શ્રીમનિસુવ્રતસ્વામિનિ પંચાસ ધનુષનું શરીરમાન તેમના પ્રરૂપક, સુપ્રભનામિ બલદેવ તેહનું એકાવલાષ વરસનું આઉવું તેહના જાણ, મોહનકર્મના બાવન નામ તેહના જાણ, સમૃધૃિમ ઊપરિસર્પનું પ૩ હજાર વરસનું ઉઠું અઉજુ તેહના જાણ, શ્રીનેમિનાથના ચઉપન દિવસ છમસ્થ પર્યાયના જાણ, શ્રી મહાવીરદેવઈ પંચાવન અધ્યયન કલ્યાણલિવિપાકી છેલિ રાત્રે પ્રરૂપ્યાં તેહના જાણ, જંબૂહીપનિ વિષઈ છપન નક્ષત્રના જાણ, મલ્લિનાથર્તિ સત્તાવન મન પર્યાય જ્ઞાનીના જાણ, પહિલિ બીજી પાંચમી ત્રણ પૃથિવી મલિનિ અઠાવન લાખ નરકાવાસાના જાણ, શ્રીમન્નિનાથ4િ ઓગણસઠિસઈ અવધિજ્ઞાનીના જાણ, એક અહોરાત્રિનિ સાઠિ ઘડી તેહના જાણ, મેરૂપર્વતનું પહિલૂ કાંડ એકસઠિહજાર જેયણ ઉન્નત તેહના જાણ, એકયુગનિ વિષે બાસઠ પૂનિમ તેહના જાણ, શ્રી ઋષભદેવ પ્રભુ ત્રિસઠિલાષ પૂર્વ વરસ રાજ્ય પાલૂ તેહના જ્ઞાપક, ચમકને સઠિ હજાર સામાનિક દેવતાના જાણ, પનિ વિષઈ પાસઠિ સર્ચમાંડલીના જાણ, શ્રેયાંસનાથન છાસઠ ગણધરના જાણ, એક યુગનિ વિષે સડસ િનક્ષત્રમાસના જાણ, ધાતકીખંડનિ વિષે અડસઠ રાજધાનીના જાણ, મનુષ્યક્ષેત્રનિ વિષે મેરૂવિના ઓગણોત્તર વર્ષધર પર્વતના જાણ, શ્રી પાર્શ્વનાથે સિત્તરિ વરસ સાધુપર્યાય પાલો તેહના જાણ, વીર્યપ્રવાદ પૂર્વના એકત્તરિ પાહુડાના જાણુ, બેહોત્તરિ કલા પુરૂષની તેહના જાણ, વિજ્ય બલદેવનું ત્રરિલાષ વરસનું આઉવું તેહના જાણ, અગ્નિભૂત ગણધરનું ચકીત્તેર વરસનું આઉછું તેહના જાણ, શ્રી શાંતિનાથ પંચેરિ હજાર વરસ ગૃહસ્થપણાઈ રહ્યા તેહના જાણું, છત્તરિલાષ વિવુકુમારના ભુવનના જાણ, એક મૂહુર્તના સત્તોતરિ લવના જાણ, અકંપિત ગણધર અઠત્તરિ વરસનું આયુનું પાસું તેહના જાણ, જંબુદ્વીપના એક કારથી બીજા દ્વારનું ગણાસી હજાર યણનું આંતરુ તેહના જાણું, અચલ બલદેવ અસી ધન ઉન્નત તેના જાણ, કંથુનાથર્નિ એકાસી સંત મનપર્યાય જ્ઞાનીના જાણું, શ્રીમહાવીરદેવ ખાસી અહોરાત્ર દેવાનંદા બ્રાહ્મણીર્તિ કુંબઈ વસ્યા તેહના જાણ, શ્રી શીતલનાથના ત્રાસી ગણધરના જાણ. થીષભદેવનું ચોરાસી લાખપૂર્વનું આઉષ તેહના જાણ, ધાતકીખંડના મેરુપર્વત પયાસી હજાર જેયણ ઉન્નત તેહના જાણ, શ્રીસુવિધિનાથસિં છાસી ગણધરના જાણુ, મેરુપર્વતથી ગોસ્વપઆવાસપર્વત સન્યાસી હજાર જોયણ આતરું હોઈ તેહના જાણ, એક ચંદ્રમાનિ અડાલીગ્રહનો પરિવાર તેહનાં જાણ, Aho! Shrutgyanam Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] जैन साहित्य संशोधक [खंड ३ શ્રી ઋષભદેવ ત્રીજા આરાના નવ્યાસી પષવાડા થાકતે મુગતિ પધાર્યા તેહના જાણ, શ્રી શીતલનાથ નેઉ ધનુષ ઉન્નત તેહના જાણુ, કુંથુનાથનિ એકાણું અવધિજ્ઞાનીના જાણ, શ્રીગૌતમસ્વામિનું બાણું વરસ આઉભું તેહના જાણું, શ્રીચંદ્રપ્રભસ્વામિના ચાણું ગણધર તેહના જાણુ, શ્રી અજીતનાથને ચોરાણું શત અવધિજ્ઞાનીના જાણ, લવણસમુદ્રના બહુપાસ પંચાણું પંચાણું હજાર જેયણ અતિક્રમિનિ મહાપાતાલ કલશ છે તેહના જાણુ, છજુ કોડી ગામના સ્વામી ચક્રવર્તિ તેહને પૂજ્યનીક, હરિષેણ ચક્રવર્તિ સત્તાણસઈ વરસ ગૃહસ્થાવાસે રહી દીક્ષા લીધી તેડના જાણ, નંદનવનથી પડકવન અઠાણું હજાર જોયણુનું આંતરું તેહના જાણ, મેરુપર્વત નવાણું હજાર જેયણ ઉન્નત તેહને જાણ, જંબુદ્વીપ સ હજાર યણ આયામબિઝંભ તેહના જાણ, એકોત્તરિઆના કુલદીપક કુલમંડન કુલઉદ્યોતકારક, જાઈપ કુલસંપ બલસંપન્ને રૂ૫સંપન્ન દેસણુસંપન્ન ચરિત્તસંપન્ન લજજાલાઘવસંપન્ન એયંસિ તેયંસિ વસિ જસિ, કેહે જીયમાણે યમાએ જયલોહે છદિએ જીયપરીસહે છવિઆસમરણભવિષ્પમુકકે, સમુદ્રનિંપરિ ગંભીર મેરૂની પરિ ધીર, ભારંડ પંખીનિપરિ અપ્રમત્ત, સૂર્યનિ પરિ પ્રતાપવંત, ચંદ્રમાનિં પરિ સૌમ્ય, સીહનિ પરિ સૂરવીર, પરદેશપંચાયણ, વાચા અવિચલ, ગંગા પરિ નિર્મલ, મહિમા સમુદ્ર, મહાસભાગી, મહાવઈરાગી, મહાગુણરાગી, મહાત્યાગી, મહાજ્ઞાની, મહાધ્યાની, મહાદાની, મહાતપસ્વી, મહાયશસ્વી, મહાવચસ્વી, ધન્યતે દેશ ધન્ય તે ગામ ધન્યતે નગર જિહાં શ્રીપૂજયજી વિહાર કરિ, ધન્ય તે રાજા ધન્ય તે પ્રજા ધન્ય તે માબિ કેબ સેઠ સેનાપતિ ઈભ્ય વ્યવહારિઆ, ધન્ય તે શ્રાવક ધન્ય તી શ્રાવિકા જે પ્રાતઃકાલે શ્રીપૂજ્યજીના ચરણકમલ વાંદે, અનિ શ્રીપૂજ્યનિ અમૃતમય દેસના સાંભલે, શ્રીપૂજ્યજીનઈ મુડઈ પિસહ-સામાયિક તપશ્ચખાણુ કરે સંસાર સમુદ્ર તરે પુષ્યલક્ષ્મી વર્ષે પુણ્યભંડાર ભરે મનુષાવતાર સફલ કરેં, શ્રીપૂજ્યજીના ગુણ અનંત મેં એકે જીભે કિમ વર્ણવ્યા જાઈ. ગણગણ કાગલ કરું, લેખણ કરું વનરાય, સાયર ઘેલિ મસિ કરું, તુમહ ગુણ લિખ્યાન જાય. અમ હીયડ દાડિમ કલી, ભરિઓ તુમ્હ ગુeણ; અવગુણુ એક ન સંભરઈ, વિસારા જે સે. કિહાં કાઇલ કિહાં અંબવન, કિહા મારા કિહાં મેલ, વિસારા નવિ વિસરે, ગીરૂઆ તણા સનેહ. સમય સમય નિત સાંભરે, માસ મહિં સે વાર, તે સુહગુરૂ કિમ વીસરે, જસ ગુણનો નહીં પાર. દેય નારિ અતિ સામલી, પાણિમાંહિ વસંત, તે તુહ દરિસણ દેવવા, અલજ અતિહિ કરત. મન પસરિ જિમ માહ, તિમ જે કર પરંત, ચરણ રહી સરણે રહી, અમૃતવાણિ સુણિત. चित्तं तुह पासत्थं तुह गुणसुणणेण सवणसंतोसो, जीहा नामग्गहणे एकागी दिहि तडफडई। यथा स्मरति गोवच्छं चक्रवाकी दिवाकर, सती स्मरति भर्तारं तथाहं तव दर्शनं । Aho! Shrutgyanam Page #54 -------------------------------------------------------------------------- ________________ જરૂ] उज्जयनिना संघर्नु विनंतीपत्र [ ૨૮ भरमज्जमि जे वसे आगलि कन्न ठविज्ज । ए दोई अक्षर जोडि करि अह्म ऊपरि चिंतिज. ९ ઇત્યાદિક થી પૂજ્યજીના ગુણ કિમ વર્ણવ્યા જઈ વતઃ– यदि त्रिलोकी गणनापरा स्यात् तस्याः समाप्तियदि नायुषः स्यात् ।' पारे पराई गणितं यदि स्यात् भवद्गुणानां गणना तदा स्यात् ॥ ઇત્યાદિ સર્વ ઉપમાયોગ્ય ભટ્ટારિક શ્રીથીથી શ્રીશ્રી વિજયપ્રભસૂરીસર ચરણાનકમલાન શ્રી ઉણિ નગરાત સદા આદેશકારી ચરણસેવક દાસાનુદાસ પાવરજરેણુ સમાન, સેવક સં. જયતસિંહ પ્રમુખ સમસ્તસંવકેન ત્રિકાલવંદના અવધારવી. યત ઈહિ શ્રીપૂજ્યનિ પ્રસાદઈ કરી ધર્મકાર્ય સુખદ પ્રવર્તાઈ છેિ. શ્રીપૂછના સુખસંયમ નિરાબાધપણાના લેખ પ્રાસાદ કરી સેવકર્નિ સંતોષ ઉપજાવ. તથા શ્રી પૂજ્યજીનઈ આદેશ ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ ઈહાં ચોમાસું પધાર્યા. શ્રી ઉપાધ્યાયજી ઘણું બહુશ્રુત ઘણું સંવેગી ઘણું ગુણવંત કિરિઆપાત્ર જેવા શ્રી પૂજ્યજીના ગીતાર્થ જેઈઈ તેહવા છે. અનિ શ્રીઉપાધ્યાયજીનો સંધાડાપતિ પં. સદ્ધિવિજય પ્રમુખ સર્વ યતી ઘણું સંગી કિરિઆપાત્ર ભલા સાધ છે. તે દેવી સંઘને ઘણી શાંતી ઉપની છે. સંઘ ઘણું અનુમોદન કરે છે. શ્રી ઉપાધ્યાયજી ઈહાં પધારતાં ઘણું શ્રાવકશ્રાવિકાના બધિબીજ નિર્મલા થયાં છે. શ્રીઉપાધ્યાયની દેશનાં સાંભલીનિ ઘણું શ્રાવકે વ્રતપચ્ચકખાણ સંવર કીધા છે. અનિ ઘણા શ્રાવક નિત્ય પ્રતિ દેશના સાંભલિં છિ તથા પર્યસણ પર્વ મહામહોત્સવપૂર્વક નિર્વિક્તપણે થયાં છેિ. આ સમય માંહિ પણિ માછી કસાબ બેબી સોનાર લુહાર ઘાંચી મચિ ભાડભંજા પ્રમુખ સર્વ જીવની અમારી પેલી છે. તથા નવ વખાણ પયૂસણુના મહામહોત્સવ મહા આડબંર પૂર્વક પણે સુખશાંતિ થયાં છે. પાસ ખમણ અઠાઇ અઠમ છઠ પ્રમૂખ વિશેષ તપ થયાં છિ તથા સાહમવત્સલ પારણાં પ્રભાવના પ્રમુખ વિશેષ ઉતસવ થયા છે. સંવત્સરી દાન પણિ વીશેષથી દેવાણાં છે, બીજ પણિ ઉપધાન માલારોપણિ વ્રતઉચ્ચાર પ્રમુખ ધર્મકાર્ય થયાં તથા થાઈ છે. પાખી પાખીઇ પિસહતિને તે બેલ દેવાઈ છે. તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યગ. ૫. ઋદ્ધિવિજય ગ. ૫. મતિવિજય ગ. પં. માનવિજય. ૫. હર્ષવિજય, ૫. ભાણજી. મુ. ભાણુવિજય, મુ. કેસરવિજય, મુ. પુણ્યવિજય; સાધ્વી સહજશ્રી પ્રમુખ સમસ્ત સંધાડાની વંદના અવધારવી. પંડિત શ્રી હેમવિજય ગ, પંડિત શ્રી વિમલવિજય, પંડિત શ્રીઉદયવિજય, ૫. સત્યવિજય, ગ. પ્રતાપવિજય પ્રમુખ સર્વ શ્રીપૂજ્યજીના પરિવારનિ સંઘની વંદના અવધરાવવી. તથા શ્રીઉપાધ્યાયજી વખાણમાંહિ શ્રીપૂજ્યજીના ગુણ ઘણા વર્ણઈ છે તેણે કરી અત્રના સંઘનિ શ્રીપૂજ્યજીના ચરણકમલ ભેટવાની ઘણી ઉત્કંઠા ઉપની છે. તે માટેિ શ્રી પૂજ્ય ઊજેણિના સંઘ ઊપરિ કૃપા અવધારીનિ શ્રી મગસીપાર્શ્વનાથ જુહારવા સારુ પધારવું. માલ દેશ પાવન કરે. જિમ શ્રીપૂજ્યજીને વાંદવાનાં મનોરથ સફલ થાઈ. શ્રીપૂજ્યજી મેઘની પરિ ઉપગારી છે. તે માટે કૃપા કરીને જીહાં અવશ્ય પધારવું. જિમ સંધના મનોરથ સફલ થાઈ તિમ અવધારjજી. સેવક સરીષાં કાર્ય કામ પ્રસાદ કરવાં. તીર્થયાત્રાઈ સેવકન સંભારવા. Aho! Shrutgyanam Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] जैन साहित्य संशोधक [खंड ३ અધ્યાપક હર્મન યાકોબી લિખિતા समराइच्च कहानी प्रस्तावना [ અનુવાદક-શ્રીયુત ચીમનલાલ જેચંદ શાહ બી. એ.] લકત્તાની એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ તરફથી, આચાર્યવર્ય શ્રીહરિભદ્રસૂરિ રચિત રમાઈ જા નામની સુપ્રસિદ્ધ જૈનકથા જર્મનીના પ્રખ્યાત છે. ડે. હર્મન યાકેબીના હાથે સંપાદિત થઈને છેડા જ સમય ઉપર સંપૂર્ણ રૂપે પ્રકટ થઈ છે. એ કથાની પ્રસ્તાવના તરીકે ગ્રંથના પ્રારંભમાં ઉક્ત અધ્યાપકે લગભગ ૩૦ પાના જેટલી “ઈનટ્રોડકશન” લખી છે જેમાં– હરિભદ્રને સમય, ૨ હરિભદ્રનું જીવન, ૩ હરિભદ્રની કૃતિઓ, અને ૪ સમરાઇશ્ચકહીઃ આ ૪ મુદ્દાઓ ઉપર એમણે ઊપયેગી ઉહાપોહ કર્યો છે. એમાંના પ્રથમના ત્રણ મુદ્દાઓ ઉપરના લખાણનું આ સંપૂર્ણ ભાષાંતર છે. હરિભદ્રસૂરિના સમયનિર્ણયના વિષયમાં ડૅ. યાકેબીને ખાસ સ્વતંત્ર અને દઢ ભિન્ન મત હતા. એ ભિન્ન મતના સંબંધમાં એમની સાથે શ્રીયુત મોતીચંદ ગિરધર કાપૌઆ વગેરે વિદ્વાનેએ ખૂબ ચર્ચા પણ ચલાવેલી હતી પરંતુ તેથી એમને સંતોષ થયું ન હતું અને એ પિતાના મતને દૃઢ રીતે વળગી રહ્યા હતા, પરંતુ ૧૯૧૯ માં પૂના ખાતે ભરાએલી ભારતની પ્રથમ પ્રાચ્યવિદ્યાવિદ્વત્પરિષદુ’ આગળ “હરિમવા રમનિર્ગા એ વિષેને જે સંસ્કૃત નિબંધ અમે વાંચ્યા હતા અને એ નિબંધમાં હરિભદ્ર સૂરિને જે સમય અમે નિશ્ચિત કર્યો હતે, તે વાંચીને એ સમર્થ સત્યસંશોધક વિદ્વાને પિતાને પૂર્વમત ઝટ લઈને બદલી નાંખ્યો અને અમારા કરેલા નિર્ણયને સર્વથા સહમત થઈ તેને સાદર સ્વીકાર કર્યો. એમના એ સ્વીકારને સ્પષ્ટ ઉલેખ આ નીચે આપેલી પ્રસ્તાવનાના પ્રારંભમાં જ વાંચકોને મળી આવશે. યુરોપના એક મહાન અભ્યાસી અને બહુશ્રુત વિદ્વાનને જ્યારે આ રીતે સત્ય જણાઈ આવે છે ત્યારે તે તુરત પિતાના મતને તદનુકુળ બનાવી લેવાની અને પિતાની ભૂલને સુધારી લેવાની કેટલી કાળજી રાખે છે તેનો આ એક ઉદાહરણભૂત દાખલો છે. જ્યારે આપણા દેશના લેભાગુ પંડિતમા , કશું સમજ્યા વગર, સમજવાની જરાએ ઈચ્છા રાખ્યા વગર, પકડયું “તે પકડયું” કરીને પિતાના નિમલ્ય મતને પણ આખર સુધી જેવા–તપાસવાની દરકાર કરતા નથી. હરિભદ્રસૂરિ યથાર્થ જ કહે છે કે आग्रही वत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ।। * સંપાદક, * હરિભદ્રસૂરિના સંબંધમાં એક જૂનામાં જૂનો પ્રાકૃત પ્રબંધ જે ભદ્રેશ્વરસૂરિના કથાવલી નામના ગ્રંથમાં આવેલો છે તે અને બીજી પણ કેટલીક નવી વિગતો આ પછીના અંકમાં આપવાને અમારો વિચાર છે.--સંપાદક Aho ! Shrutgyanam Page #56 -------------------------------------------------------------------------- ________________ અંર્ ] समराइच कहानी प्रस्तावना ૧. હિરભદ્રના સમય. "6 સમરાચ્ચુંકહાના કર્તા હરિભદ્ર જૈન પરંપરા પ્રમાણે વિક્રમ સંવત ૧૮૫ માં અથવા વીર સંવત ૧૦૫૫ માં એટલે ઈ. સ. પર૯ માં કાળ પામ્યા. આવી જૈન માન્યતા ઇ. સ. ના ૧૩ માં સૈકાની શરૂઆતથી નજરે પડે છે. છતાં આ તારીખ ખેાટી ઠરાવવામાં આવી હતી;૨ કારણ કે ઇ. સ. ૬૫૦ માં થએલા ધર્મકીર્તિના તાત્ત્વિક વિચારાથી હરિભદ્ર પરિચિત હતા. એ વખતે નીચેની બાબત ઉપરથી ચર્ચા ઉભી થઇ હતી. સિદ્ધર્ષિં કે જેણે ઉપમિતિભવપ્રપંચા કથા ઈ. સ. ૯૦૬ ના મે માસની ૧ લી તારીખે પૂર્ણ કરેલી તે ગ્રંથની પ્રશસ્તિમાં હરિભદ્રને “ ધર્મવોયરો ઃ ” એમ સોધે છે. હવે સવાલ એ ઉદ્ભવ્યા કે હરિભદ્ર સિહર્ષિના સાક્ષાત્ ધર્મગુરુ હતા કે પરંપર ગુરૂ હતા. આ બાબતમાં મેં જે અભિપ્રાય બાંધ્યા હતા તે ભૂલભરેલા હતા. આ અરસામાં જૈનેએ હિરભદ્રના સંખ્યાબંધ ગ્રંથ પ્રકાશિત કર્યાં, અને એ દ્વારા કેટલીક ઉપયેાગી બાબત બહાર આવી.૪ પણ જે પુરાવાએ હિરભદ્રની તારીખ છેવટે નક્કી કરી આપી તે પુરાવા, એમના ગ્રંથાએ નહિ, પરંતુ ઉદ્યાતનના કુવલયમાલા નામના પ્રાકૃત ગ્રંથે પુરા પાડેલા. આ ગ્રંથ શક સંવત્ ૭૦૦ ના છેલ્લા દિવસેપ એટલે . સ. ૭૭૯ ના માર્ચની ૨૧ મી તારીખે પુરા કરવામાં આવ્યા હતા. આ ગ્રંથની પ્રશસ્તિમાં ઉદ્યાતન હરિભદ્રને પેાતાના દર્શનશાસ્ત્રના ગુરુ તરીકે જણાવે છે, અને ધણા ગ્રંથાના કર્તા તરીકે વર્ણવે છે; આ બીજી ખાબત ઉપરથી એ તે [ ૨૮૩ • ૧ હરિભદ્રષ્કૃત લઘુ ક્ષેત્રસમાસત્તિની જેસલમેર ખાતેની એક પુરાણી હસ્તલિખિત મતના અંતે, એ ગ્રંથ પૂણ કર્યાંની મિતિ વિષે એ કડીએ આવેલી છે. તેમાં એ ‘વિક્રમ પ૭પ, જ્યેષ્ઠ સુદી ૫, શુક્રવાર, પુષ્ય નક્ષત્ર હોવાનું જણાવેલું છે; આ મિતિ ઇ. સ. પર૮ની ૯મી મેને મંગળવાર અથવા તે! ઇ. સ. પર૯ ની ૨૮મી એપ્રીલને વાર શનિ સાથે મળતી આવે છે. પહેલા દાખલામાં પુષ્ય નક્ષત્ર ચાલતું હતું અને બીજામાં પુનઃવસુ ચાલતું હતું. અને દાખલામાં વાર ખાટા નીકળતા હોવાથી એ મિતિ બનાવટી છે એમ માનવું ોઇએ. નક્ષત્રનું પ્રમાણ ઓછી વસ્તુદવાળુ' લેખાય, કારણ ચાંદ્રવના પ્રત્યેક દિને સામાન્યતઃ કેવળ ત્રણુ નક્ષત્રામાંનું એક ચાલતું હાય છે અને એ પહેલીથી પણ નક્કી કરી લેવાય છે. ૨ ૩૫મિતિમવપ્રપંચથાની મારી આવૃત્તિ જીએ (ખીલીઓયિકા ઇન્ડીકા ) પ્રસ્તાવના પૃ. ૮ ૩ જુએ એ જ ગ્રંથની પ્રસ્તાવના પાનું પ ૪ હરિભદ્રના ગ્રંથા, તેના ટીકાકારો અને તે ટીકાકારોના સમય વિષેની તમામ વિગતાની પૂણ માહિતી માટે જુઓ મુનિ કલ્યાણવિજય સ'પાદિત હરિભદ્રની ધમ' સંગ્રહિણીની આવૃત્તિમાંના ગ્રંથારરિચય ( દેવચઢ લાલભાઇનુ જૈનપુસ્તકોદ્ધાર ક્રમાંક ૪૨; મુંબઇ, ૧૯૧૮ ) ૫ ચોક્સીદુ વિત્તસ્સ પિવર્લામ અર્થાત્ ચૈત્ર વદી ૧૪. આ મિતિ પચાંગના દૃષ્ટિબિંદુથી રસ પડે એવી છે. ચૈત્રાદિ વર્ષ હમેશાં ચૈત્રના શુક્લ પક્ષથી રારૂ થાય છે. એથી કરીને ઉક્ત મિતિ વૃળિમાન્તયેાજના જેમાં કૃષ્ણપક્ષ શુક્લપક્ષની પૂર્વે આવે છે, તેને અનુસરીને નાંધાયલી જણાશે. પરંતુ કિલહાને (ઇન્ડીઅન એન્ટીકવરી, ૧૮૯૬ પૃ. ૨૭૧ અને તે પછી) લેખપામાંની મિતિએ ઉપરથી બતાવ્યું છે તે પ્રમાણે રાક વર્ષોંના સ’બંધમાં લગભગ હંમેશાં ક્ષમન્ત મહીનાનો પ્રયોગ થાય છે. તેથી કરીને ઉક્ત મિતિના પ્રથમ દાને જણાતા અથ અત્ય'તા'કાસ્પદ મને છે. એમ છતાં, ચર્ચાતા વમાં નિજ્ઞ માસની પૂર્વ આવતા અધિક ચૈત્ર હતા એથી કરીને આ દાખલામાં ખનવું જોઇએ તે પ્રમાણે જો વનિન ચૈત્રથી શરૂ થયું હોય તે અધિક ચૈત્ર વદી ૧૪ એ વીતી ગયેલા વર્ષના છેલ્લાની પહેલા દિવસ હેાવા જોઇએ. કારણ ખરા ચૈત્રના આરબ કરતે। પડવાને 'દ્ર મેષ સક્રાન્તિની લગાલગ પૂર્વે હતા. એટલા માટે હું માનું છું કે સ્વામી કનુપિલ્લાઇ જે એમ કહે છે કે ( અધિક ચૈત્ર હોય ત્યારે વર્ષ તેનાથી માંડીને ગણાય છે) એ કેવળ આધુનિક રિવાજને જ લાગુ પડે છે. Aho ! Shrutgyanam Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] जैन साहित्य संशोधक [ खंड ३ નિસંદેહ જેવું છે કે આમાં એ મહાન હરિભદ્રનો જ ઉલ્લેખ કર્યો છે. આ ફકરો તેમ જ એમાં રહેલી સમયને લગતી બાબત જે કોઈ પ્રથમ બરાબર સમજયા હોય તો તે મુનિરાજ શ્રીજિનવિજય છે. તેમણે ૧૯૧૯ ના નવેંબરમાં, પૂનામાં ભરાએલી પ્રથમ એરિયન્ટલ કોન્ફરન્સમાં વાંચેલા અને જૈન સાહિત્ય સંશોધક ગ્રંથમાલા, પૂના, એમાં “શ્રી દ્યુમિકાવાર્થવ સમનિવ” એ મથાળા હેઠળ છપાયેલા, “હરિભદ્રને સમય” એ નામના પિતાના લેખમાં આ આખો પ્રશ્ન સારી પેઠે ચર્યો છે, પુરાવા તપાસ્યા છે, અને તદ્દન સ્પષ્ટ રીતે પિતાની બાબત રજુ કરી છે. નીચેની હકીકત, ઘણું કરીને, એમના એ નિબંધને આધારે જ આપેલી છે. જ્યારે ઉદ્યતને પિતાને ગ્રંથ લખે ત્યારે હરિભક જીવતા હતા કે નહિ તે આપણે એને કહેવા ઉપરથી કળી શકતા નથી, પરંતુ એટલું તે ખરૂં કે એની પહેલાં વીશ કે ત્રીશ વર્ષ ઉપર તે એઓ ઉદ્યતનના ગુરૂ હશે જ. આ ઉપરથી આપણે એ સમય, અગર ઈ. સ. ૭૫૦ કે તે પછી સમય એમના સાક્ષરજીવન તરીકે લઈ શકીએ; અને સંખ્યાબંધ પ્રકરણે જે એમણે તૈયાર કર્યા તે ઉપરથી આ સમય ઓછામાં ઓછો વીશ કરતાં વધારે વર્ષને જરૂર મૂકી શકીએ. પોતાના ગ્રંથમાં એ ઘણુ બ્રાહ્મણ, બૌદ્ધ તથા જૈન ગ્રંથકારોને ઉલ્લેખ કરે છે. જિનવિજયજીએ એમાંના ત્રીસ નામની એક યાદી તારવી કાઢી છે એમાંથી દિગ્ગાગ, ધર્મકીર્તિ, ભર્તુહરી (વાક્ય પદયના કર્તા, આશરે ઇ. સ. ૬૫૦) અને કુમારિકને આપણે કાળક્રમની દ્રષ્ટિએ મહત્ત્વના ગણું શકીએ. હરિભદ્ર પોતાના નદીસૂત્રના વિવરણમાં, જિનદાસ ગણિ મહારનું નામ આપ્યા સિવાય તેમની કરેલી એ સૂત્રની ચૂણિમાંથી કેટલાક ભાગોને ઉતારો કરે છે. એ ચણિ શક વર્ષ પ૯૮ માં એટલે ઇ. સ. ૬૭૭ માં તૈયાર થઈ હતી. વળી સિદ્ધસેન દિવાકર કે જેમને ઉલેખ હદિભદ્ર કરે છે તે પણ લગભગ આજ અરસામાં થએલા હતા. કારણ કે, જો કે તેઓ ધમકીર્તિનું નામ સ્પષ્ટ રીતે નથી આપતા, પરંતુ એના વિચારોનો તેઓ ઉપયોગ કરે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હરિભદે પાતાથી આગલી સદીમાં થએલા કેટલાએ પ્રસિદ્ધ વિદ્વાનોને ૬ ઇદ દર્શાવે છે એમ હરિભદ્રના ઉલ્લેખવાળે ફકર ભ્રષ્ટ પાઠવાળે છે. ડેક્કન કોલેજની હસ્તપ્રત જેના સિવાય અન્ય કોઈ પ્રત પ્રાપ્ય હોય એમ જણાતું નથી તેમાં એ આમ છે: રાં સિઝંતર ઘમાળનાઇન નt રમો | ચંદુમાંથસૌથવિરપીસત્યા | મુનિરાજ જિનવિજયે આ પાઠ સંતોષકારક રીતે સુધાર્યો છે અને ખૂટતા અક્ષરે નીચે મુજબ પૂર્યા છે: તો સિદ્ધાન્તમ ગુe: પ્રમાળના ચગક્ષ મદ્દો | ચંદુન્યસનથવિયરષદમતમુરઘો || પ્રથમ પાદ, ઉતનના ગુરુ વીરભદ્રની પ્રસંસા કરતી આગલી કડી સાથે સંબંધ ધરાવે છે અને આની પછીની કડીમાં તેના પિતાનું નામ વટેશ્વર હોવાનું જણાવેલું છે. વટેશ્વર ક્ષત્રિય જાતિને હત અને ક્ષમાશ્રમણ બન્યા હતા ૭ ધમકીતિ માત્ર પ્રત્યક્ષને જ અભ્રાંત કહે છે ( અને ધર્મોત્તર સ્પષ્ટ કહે છે પ્રાન્ત દ્િ વનમાનમ) જ્યારે સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારમાં (s f) પ્રત્યક્ષ તેમ જ અનુમાન બનેને અબ્રાંત કહેવાને દાવો કરે છે; એ જ પ્રમાણે એ સ્વાર્થ અને પરાર્થને ભેદ જે ખરી રીતે કેવળ અનુમાનને લાગુ પડે છે તેને વિસ્તારીને એ પ્રત્યક્ષને પણ લાગુ પડે છે(તે જ ગ્રંથ ૧૨ f). દેખીતી રીતે, સૂમ ભેદને એક એકન ઉઠાવી આમ સર્વ સામાન્યનું રૂપ આપીને એણે ધમકીર્તિમાં સુધારો કરવાનો વિચાર કરે એ તત્વાર્થવૃત્તિના ર્તા સિદ્ધસેન ગણિથી ભિન્ન વ્યક્તિ છે, કારણ સિદ્ધસેન ગણિ હરિભદ્રની નંદીસૂત્ર ઉ૫રની ટીકામાંથી ઉતારો ઢાંકે છે ad. II,25, જુઓ કલ્યાણવિજય 1. c. S, ૨૯; આથી કરીને હરિભદ્ર બને સિદ્ધ સેના વચ્ચેના ગાળામાં થઇ ગયા. એ પણ નોંધવા જેવું ગણાય કે લધુ સિદ્ધસેન, આર્ય સિદ્ધસેન જે સિદ્ધસેન દિવાકર હોય છે ન પણ હોય, તેની એક કડીને ઉતારે કરે છે. ad. I. 10, Aho I Shrutgyanam Page #58 -------------------------------------------------------------------------- ________________ समराइच कहानी प्रस्तावना [२८५ ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજી બાજુ શંકરનો તેઓ કંઈ જ ઉલ્લેખ કરતા નથી. શંકર પિતાના વખતના વિઠાનામાં એટલા તે પ્રખ્યાત અવશ્ય થઈ ગયા હતા કે જેથી હરિભદ્ર જે એમના સમયના કે એમના પછીના હોત તે એમને ભૂલી શકયા નહોતા. આ ઉપરથી આપણે એટલું કહી શકીએ છીએ કે શંકરના અનુયાયીઓ જે તેમને ઈ. સ. ૭૮૮ થી ૮૨૦ ના ગાળામાં મૂકવાની માન્યતા ધરાવે છે તે ખરી છે, અગર તો છેવટે તદ્દન ખોટી નથી. વળી જિનવિજયજીના કહેવા મુજબ હરિભદ્ર માયાવાદ વિષે કશીએ ચર્ચા કરતા નથી. જોકે તેઓ અદ્વૈત વાદને જાણે છે અને પોતાના શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં એની કેટલીક શાખાઓનું ખંડન પણ કરે છે, પરંતુ આમાંની એક પણ માયાવાદને મળતી નથી જણાતી. આ બાબત પણ ઠીક ઉપયોગી છે; કારણ કે એ ઉપરથી એમ ફલિત થાય છે કે, શંકર પહેલાં, ઔપનિષદોની બહાર માયાવાદ લગભગ અજ્ઞાત જેવો જ હતો. અલબત શંકરના ગુના ગુરુ ગૌડપાદે, એ પૂર્વે ઔપનિષદોમાં તે એનું પ્રતિપાદન કર્યું હતું; પણ કોઈપણ સંપ્રદાયે પિતામાં રહેલી વસ્તુના આધારે યા પોતાના શિક્ષણની નૂતનતાને લીધે આખાય હિંદુસ્તાનમાં એમને એમ પ્રસિદ્ધિ નથી મેળવી, સિવાય કે કોઈ ગ્રંથકાર એ વસ્તુનો પદ્ધતિસર સવિશેષ પ્રચાર કરે અને દરેક વિરોધી પ્રવાહની સામે એને બરાબર ટકાવી રાખે. આવા ગ્રંથકારની કીર્તિ ઘણું કરીને મૂળ વિચારક કે જેની શક્તિ સ્વાભાવિક રીતે જ ભૂલાઈ જવાય છે, તેના કરતાં પણ વધુ વિસ્તાર પામે છે. ૨. હરિભકતું જીવન હરિભદ્રના જીવન વિષે એમના પિતાના શબ્દોમાં આપણને ભાગ્યે જ કંઈ જાણવા મળે છે. એમના લખેલા ગ્રંથમાંથી એમના વિષે જે કાંઈ આપણે જાણી શકીએ તેમાં નીચેની હકીકતો ગણાવી શકીએ તેમ છીએઃ-(૧) તેઓ સિતાર (વેતામ્બર) ના આચાર્ય જિનભટની આજ્ઞા માનતા હતા, (૨) વિદ્યાધર કુલ (ગચ્છ) ના શણગાર રૂપ આચાર્ય જિનદત્તના શિષ્ય થતા હતા, અને (૩) સાધ્વી યાકિની મહત્તાના ધર્મપુત્ર કહેવાતા હતા. ૧૦ આ ઉપરાંત જે કેટલીક બીજી બાબતો હરિભદ્રના પુસ્તકો ઉપરથી સીધી જણાઈ આવે છે તે આ છે – (૪) પિતાના લગભગ ઘણાખરા ગ્રંથના છેલ્લા લોકમાં એમણે ‘વિરહ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, અને તે એમના જીવનની કોઈ ખાસ બાબતને સૂચવતો હોય તેમ લાગે છે; (૫) કેવળ જૈનધર્મ વિષેનું જ નહિ, પરંતુ બીજા સંપ્રદાયો વિષેનું પણ એમનું ચોક્કસ જ્ઞાન એમના અનેકાન્ત-જયપતાકા અને તેની ટીકામાં, તેમ જ દિગ્વાગત ન્યાયપ્રવેશ ઉપરના તેમના ટિપ્પણમાં જણાઈ આવે છે: (૬) એમના લખેલા ગ્રંથની સંખ્યા ઘણી મોટી હતી. ૮ આ ગ્રંથમાં હરિભદ્ર આપે છે તેના કરતાં વિશેષ વિગતો જાણવાનું આપણને આવશ્યક લાગે છે; કદાચ ચર્ચિત ફકરા વિષે પોતાની પાછત્તિમાં એમણે એ આપી પણ હોય. પરંતુ આ વૃત્તિ મને અપ્રાપ્ય છે. ૯ આ પ્રમાણે જ્યાં સુધી કારિકાઓમાંના કોઈ અજ્ઞાત કર્તાના મૂળ પ્રબંધ (treatise) ઉપર આનંદવર્ધને વન્યાલોક નામની ટીકા નહોતી રચી અને એમ કરીને ધ્વનિવાદને એટલો બધો સુવ્યક્ત નહોતો કર્યો કે એની પછીના પ્રાયઃ સર્વ અલંકારશાસ્ત્રીઓ એને સ્વીકાર કરે ત્યાં સુધી એ વાદની પણ અવગણના જ થઈ જાય છે. એથી કરીને હું એમ સમજવાને પ્રેરણું છું કે પૂર્વકાલીન બદ્ધધર્મમાં શૂન્યવાદી નાગાર્જુન અને વસુબંધુએ તે તે મને શાસ્ત્રીય પદ્ધતિએ સુપ્રકાશિત ન કર્યા ત્યાં સુધી તે મતો અણુદીઠ રહ્યા અને એની સામે કંઈ પ્રતિરોધ જાગ્યો નહિ. ૧૦ ઉપર્યુક્ત તમામ વિગતે આવશ્યક સૂત્ર ઉપરની શિષ્યહિતા નામની એમની ટીકાના અંતભાગમાં આપેલી છે; અન્ય સ્થળે એ માત્ર એક વી બીજી વિગતને જ ઉલ્લેખ હોય છે, Aho! Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૮] जैन साहित्य संशोधक [ રવં રૂ એ તો વગર કહે સમજાય તેમ છે કે હરિભદ્રના સમકાલીન લોકે તેમના વિષે ઉપરની છ બાબતેમાં જે લખ્યું છે તેના કરતાં ઘણું વધારે જાણતા હોવા જોઈએ; પરંતુ તેની સાથે એ પણ એટલું જ સાચું છે કે એતિહાસિક વિગત ધીમે ધીમે દંતકથાઓની વાર્તાનું રૂપ લઈ લે છે, અને કાળાંતરે સાચી તેમ જ બનાવટી બાબતનો એક વિચિત્ર શંભુમેળો થઈ જાય છે કે જેથી એમાંથી અમુક જ વિગત, મર્યાદિત સત્યની દૃષ્ટિએ એકમેકથી જુદી પાડવી સરલ હોઈ શકે છે. બાકી કેટલીએ ચાલી આવતી બાબતો બીસ્કુલ બનાવટી અને એના મૂળનાયકથી તદ્દન અસંબદ્ધ જેવી હોય છે. આ પ્રમાણે જોતાં હરિભદ્રને લગતી જે ૪થી બાબત છે તે વિષે લોકોને કાંઈક સહજ કુતૂહલ થયું હશે અને તેથી તેને સંતોષવા જતાં હરિભદ્રના જીવનને લગતી કેટલીક અમૂલક વાતમાં ઘણી વિચિત્ર અને સાવ પાયાવગરની હકીકતનો ઉમેરો થયો હશે. એમના જીવન વિષેની બીજી બધી વાત કરતાં આ બાબતનો ઉમેરો જ વધુ વધી જાય છે, કે જેનો જુના ગ્રંથમાં કંઈયે નિર્દેશ નથી મળતું. હરિભદ્ર વિષેની કિંવદંતીઓનું પૃથકકરણ કરું તે પહેલાં એના મૂળભૂત સાધનને ઉલ્લેખ કરવા ઇચ્છું છું. (૧) હરિભદ્રના ઉપદેશપદની મુનિચંદ્રની ટીકાના અંતનો એક નાને પારેગ્રાફ. આ ટીકા વિક્રમ સંવત ૧૧૭૪ એટલે ઈ. સ. ૧૧૧૮ માં પુરી થઈ હતી, આ ભાગ કલ્યાણવિજય અને જિનવિજયે છાપ્યો છે. (૨) સંવત ૧૧૬૯ અને ૧૨૧૧ અથવા ઈ. સ. ૧૧૧૨ અને ૧૧૫૪ ની વચમાં લખાયેલા જિનદત્તના ગણધરસાદ્ધશતકની આઠ ગાથાઓ (પર-૫૯) મૂળ ગ્રંથ A. Weber ની Verzeichniss der Sanskrit und Prakit Handschriften I p. 982 માં છપાયો છે. (૩) સંવત ૧૩૩૪ યા ઈ. સ. ૧૨૭૮ માં પ્રભાચંદે રચેલા પ્રભાવક ચરિતને નવમો શૃંગ. (૧૯૦૯ ની એન. એસ આવૃત્તિમાં ગ્રંથકર્તાનું નામ ભૂલથી ચંદ્રપ્રભ આપ્યું છે) (૪) સંવત ૧૪૦૫ થી ઈ. સ. ૧૩૪૯ માં લખાએલો રાજશેખરનો પ્રબંધકોશ. કલ્યાણવિજયે આમાંના થોડા ફકરા આપ્યાનું હું જાણું છું. (૫) સંવત ૧ર૯૫ યા ઈ. સ. ૧૨૩૯ માં પૂર્ણ થએલ સુમતિગણિની ગણધર સાર્ધ શતકની વૃત્તિ. (જુઓ ૨) સુમતિગણિની હકીકત સર્વરાજગણિની લઘુવૃત્તિમાં ટુંકાણમાં આપી છે. (૬) ભદેશ્વરની કથાવલી, સમય હજુ જણાયો નથી; જિનવિજયજીના લખાણો ઉપરથી આ વાત હું જાણી શકો છું, બીજી રીતે મને તેની ખબર નથી. હવે હું હરિભદ્રના જીવનને લગતી કેટલીક કિંવદત્તીઓ કે જે ખરેખર સાચી પણ માની શકાય, તે બાબત ચર્ચા કરીશ. - ૧, ૩, ૪ અને ૫ મા લખ્યા મુજબ હરિભદ્રનું જન્મસ્થાન ચિત્રકૂટ એટલે હાલનું ચિતડ હતું, લગભગ 9 મી સદીથી માંડીને ૧૫૬ ૮ સુધી આ પર્વતના શિખર૧ ઉપરના જુના કિલ્લામાં મેવાડની રાજધાની હતી, અને ત્યારબાદ ઉદેપુર એ રાજ્યનું મુખ્ય મથક થયું. પોતે દીક્ષા લીધી ત્યાંસુધી હરિભદ્ર ઘણું કરીને ચિતોડમાં હતા, પરંતુ ત્યાર પછી સાધુ તરીકેનું એમનું જીવન ઘણુંખરૂં રાજપૂતાનાના આસપાસના સ્થળોમાં અને ગુજરાતના પ્રદેશમાં પસાર થયું હોય તેમ લાગે છે. કારણ, એ પ્રદેશમાં વસતા ઉઘતનના તેઓ ગુરૂ થતા હતા.૧૨ હરિભદ્રના ગુજરાતના કાર્યપ્રદેશની બીજી સાબીતી જન | માની હક્તિ અથત શ્રી ત્રિકૂટાનવાનો સ્પષ્ટતયા પર્વત ઉપરના એ પ્રાચીન નગરને ઉદેશીને છે, ૧૨ કુવલયમાલામાંથી શ્રી જિનવિજયજીએ (1. c., પૃ. ૫૫) ટાંકેલા ફકરાની થી અને છઠ્ઠી કડીઓ સાબીત કરે છે કે ઉદ્યતન ગુજરાતમાં પાંગરેલી યતિ પરંપરામાં હતા. Aho ! Shrutgyanam Page #60 -------------------------------------------------------------------------- ________________ ગંજ ૩ ] समराइच्च कहानी प्रस्तावना [ ૨૮૭ કુટુંબની વંશાવળામાં મળી આવે છે. કારણ કે કલ્યાણવિજયજીના કહેવા મુજબ હરિભદ્ર પિરવાની (પોરવાડ, પ્રાગ્વાટ) જાતિને સંગઠિત કરી, અને એમને જૈન બનાવ્યા. હવે, નિમિનારદરિયં૧૩માંથી આપણને એમ જાણવા મળે છે કે પિોરવાલ જાતિ પ્રથમ ૧૪ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી, અને એ જાતિના નિમય નામના એક સૈનિક માણસને વનરાજે (ઈ. સ. ૭૪૬-૮૦૬) પિતાની નવી રાજ્યધાની અણહિલપાટણમાં વસવા માટે આમંતર્યો અને ત્યાં તેણે વિદ્યાધરછ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું. પોરવાલની જાતિને સંગઠિત કરનાર હરિભદ્ર વિદ્યાધર ગચ્છના જ૧૫ હતા એટલે સંભવ છે કે એ જાતિ આ ગછ તરફ કઇક પ્રકારની વફાદારી ધરાવતી હોય, અને નેમિનારિયની એ હકીકત આ બાબતની સાબીતી પૂરી પાડતી હોય તેમ લાગે છે. જો કે હરિભદ્ર જીવનના મોટા ભાગમાં ગુજરાતમાં અને તેની બાજુના રાજપૂતાનાના પ્રદેશમાં રહ્યા હોય, પરંતુ એક સાધુ તરીકે તેઓ હિંદુસ્તાનના દૂર દેશાવરોમાં પણ જરૂર ફર્યા હશે. સમરાઈકહામાંથી એમના હિંદુસ્તાનના જ્ઞાન બાબત કેટલીક હકીકત મેળવી શકાય તેમ છે. આ બાબતમાં ખાસ વિચારવા જેવું એ છે કે તેઓ પોતાની કોઈપણ કથાની ઘટનાનું ક્ષેત્ર ડેક્કન યા દક્ષિણ હિંદુસ્તાનના એકાદ જાણીતા શહેરમાં ક૫તા નથી. પરંતુ જે જે શહેર જાણી શકાય તેવા છે૧૭ તે બધા ઉત્તર હિંદુસ્તાનમાં હસ્તિનાપુરથી તામ્રલિપ્ત સુધીમાં આવેલા છે. અયોધ્યા અને ચંપા વચ્ચેના પૂર્વ હિંદુસ્તાનથી તેઓ વિશેષ પરિચિત દેખાય છે; આ પ્રદેશમાં ત્યારે બૌદ્ધધર્મ પ્રચલિત હતો, અને તેથી એ સંભવ છે કે હરિભદ્રે ત્યાં બૌદ્ધધર્મ વિષે ચોક્કસ જ્ઞાન મેળવ્યું હોય, જો કે ખાસ કરીને તે દિનાગ અને ધર્મકીર્તિએ જે પ્રતિપાદન કરેલું છે તેને જ આધારે તેઓએ એ વિષયનું જ્ઞાન મેળવેલું લાગે છે. ૫ માં એમ બતાવવામાં આવ્યું છે કે હરિભદ્ર જાતે બ્રાહ્મણ હતા,૧૮ અને ૩ માં પણ એ જ વાત કહેલી છે. ત્યાં એમ કહ્યું છે કે તેઓ રાજા જિતારિના ૯ પુહિત હતા, જે કે ૧ અને ૨ માં આવું કંઈ નથી, પરંતુ મને આના સાચાપણુ વિષે કંઈ શંકા નથી લાગતી. હરિભદ્રનું જૈનધર્મ બાબતનું બહુવ્યાપી જ્ઞાન આપણે બાજુએ મૂકીએ તોપણ એમનું અન્યાન્ય વિષયનું જ્ઞાન એવા પ્રકારનું છે કે જે બ્રાહ્મણને જ સ્વાભાવિક હોય છે. પરંતુ જૈનસાહિત્યને બ્રાહ્મણવિદ્યાની એક નવીન પ્રેરણા મળી તે પહેલાં ૧૩ જુઓ Abhandlungen der Bayerischen Akademie der Wissenschaften,Munchen 1921 માની સનતકુમાર ચરિતની મારી આવૃત્તિ પૃ. ૧૫૨, ૮ ૯, અને એજ ગ્રંથને પૃ. ૬ઠ્ઠાની વધારાની નોંધ. ૧૪ મારવાડની અત્યંત દક્ષિણે આવેલું આધુનિક ભીન્નાલ ઉઘાતનસૂરિ 1. c, એ નગરનું નામ સિરિભિામાલ હોવાનું જણાવે છે. પ્રથમ ચાપાકટ વ ચાવડા રાજા વનરાજે અનહિલ્લ પાટકની સ્થાપના કરી તે પહેલાં એ ગુજરાતનું પાટનગર હતું. ૧૫ કારણ, એ પિતાના ગુરુ જિનદત્તને વિધાધર ગ9નું એક ભૂષણ કહે છે, હવનંદનગણિ (૧૯૧૬ ઈ. સ.)ને કહેવા પ્રમાણે એ વૃદ્ગછીય હતા. જુઓ કલ્યાણવિજય 1. c., પૃ. ૧૧ b, ૧૬ દક્ષિણભારત વિષેના પરિચયની એમની ઉણપનું કારણ, કદાચ, એ હતું કે એમના સમયમાં તાપીની દક્ષિણે જે “વેતાંબર સમાજ કોઈ ઠેકાણે વસતો હશે તો તેની સંખ્યા નહિં જેવી જ હશે. ૧૭ કથાનકવર્ણિત અપર વિદેહના દેશોમાંનાં નગરે સાથે, અલબત્ત આપણે કંઈ લેવાદેવા નથી. ૧૮ 1. c., પૃ. ૫ a નેધ કલ્યાણવિજય. ૧૯ સ્પષ્ટ રીતે, જેની અસંખ્ય આખ્યાયિકાઓ અને કથાઓમાં આવતા જિતશત્ર નામના રાજાનું બનાવટી નામ. આ રાજા, હું જાણું છું ત્યાં સુધી કોઈપણું ઐતિહાસિક દસ્તાવેજ, લેખપત્ર ઈત્યાદિમાં કદિ લેવામાં આવેલ નથી. મેવાડના ગુહિલ રાજાઓની યાદીમાં પણ આ નામ આવતું નથી. જુઓ બેબેલ ડફની કોલેજ ઓફ એશન્ટ ઈન્ડીઆ, પૃ. ૨૮૨. Aho! Shrutgyanam Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] जैन साहित्य संशोधक [રવંદ રૈ બીજા કાઇના વિષે આવી યોગ્યતા તદ્દન અપવાદ રૂપ જ કહી શકાય. મુનિચંદ્ર (૫) હરિભદ્રને જે “ આઠે વ્યાકરણાના અભ્યાસી તરિકે, અને સમગ્ર દર્શનશાસ્ત્રોને લગતી ચર્ચાઓ કરી સ્થિરબુદ્ધિ પ્રાપ્ત કરનારાઓના આગેવાન તરિકે' વર્ણવે છે, તે સત્ય છે. હવે પછીના પારેગ્રાફમાં કહેવામાં આવશે તે મુજબ મુખ્યત્વે હરિભદ્રને લીધે જ શ્વેતાંબરાની સંસ્કૃત એ અભ્યાસ ભાષા થઇ; અને એમના સાહિ ત્યના કેટલાક વિભાગેામાં પ્રાકૃતનું સ્થાન એણે લીધું. તે એમને સંસ્કૃત ઉપર પૂરેપૂરા કાબુ ન હત તા એમની આટલી અસર ન પડત, અને આવી સિદ્ધિમાટે ચાલી આવતી બ્રાહ્મવિદ્યાની જ જરૂર રહે છે. સંસ્કૃતમાં ચાલતી દાર્શનિક ચર્ચા બાબતનું એમનું આધિપત્ય એવા પ્રકારનું છે કે એમની ટીકાવાળી અનેકાન્તજયપતાકા, એ સમયના દાર્શનિક વિષયને લગતા કાપણ્ પુસ્તકની સાથે સારી રીતે સરસાઇમાં ઉતરી શકે તેમ છે.૨૦ આમાં એટલું એ પણ ઉમેરી શકાય કે હિરભદ્રના ધર્મપરિવર્તન બાબતની કથા કે જેની મુખ્ય હકીકત આપણા જુનામાં જીના મૂળમાં (૧) સમાયેલી છે તેથી પણ એજ નિર્ણય થાય છે કે તે જાતિએ બ્રાહ્મણ હતા. હરિભદ્ર યાકિની સાધ્વીને પેાતાની ધર્મમાતા ( ધર્મતો ચાનીમત્તાજૂનુ: ) તરીકે સ્વીકારી તેણીને લીધે પેાતાનું ‘સાચા ધર્મ ’માં પરિવર્તન થયું એમ કહેવા માગે છે. આ એક જાતનું પુનર્જન્મ જ કહી શકાય. આ પરિવર્તન કેમ બનવા પામ્યું તે જો કે ચાલી આવતી કંદંતીએ ઉપરથી લખવામાં આવ્યું છે, પરંતુ એ ઘણા ભાગે વિશ્વાસપાત્ર છે. હરિભદ્રના જીવનના આ પરિવર્તનને લગતું પ્રભાવક ચરિતમાં આપેલું કેટલુંક વર્ણન હું અહિં આપીશ અને પછી તેની ચર્ચા કરીશ. ( “ ચિત્રકૂટ શહેરમાં હરિભદ્રજિતરિ રાજાના પુરહિત હતા. પેાતાના જ્ઞાન માટે એમને એટલું અભિમાન હતું કે તેઓએ જાહેર કરેલું કે જેના પક્ષ પોતે હિ સમજી શકે તેના તેઓ શિષ્ય થઈ જશે, અને આ પ્રતિજ્ઞા એક સેાનાના પતરા ઉપર કાતરાવી કાઢી હતી ને તેને તે પેાતાના પેટ ઉપર ખાંધી રાખતા હતા. એક વખત એક નાસી છુટેલા મસ્ત હાથી જ્યારે રસ્તાઓમાં કેર વર્તાવી રહ્યો હતા ત્યારે હિરભ૬ એની આગળ થઇને નાઠા, અને એક જૈનમંદિર ઉપર ચઢી જઈ પેતાના બચાવ કર્યાં. ત્યાંથી અંદર જઈ એમણે એક તીર્થંકરની પ્રતિમા જોઈ, અને એક શ્લોકમાં એતી હાંસી કરી. ( વવુંરેવ તવાયછે ત્યાદ્રિ ) ખીજે દિવસે જ્યારે તેએ ધરે ગયા ત્યારે એક વૃદ્ધે સાધ્વીને એક ગાથાર૧ ઉચ્ચારતી સાંભળી જે એમને ખીલ્કુલ સમજાઈ નહિ. એ સાધ્વીને એમણે એ ગાથા સમજાવવા કહ્યું, પરંતુ તેણીએ એમને પેાતાના ગુરુ પાસે જવાની સૂચના કરી. આથી ખીજે દિવસે તેઓ તેમની પાસે ગયા. રસ્તે જતા પેલા મંદિર પાસે થઇને નીકળ્યા, અને પેાતાના પ્રથમને જ શ્લોક મેલા, પરંતુ તેમાં એક શબ્દના એવા ફેરફાર કર્યો કે જેને લીધે જિનની સ્તુતિ થઈ. ત્યાં તેમણે જિનભટ રીતે જોયા કે જેમણે હિરભદ્રને સાધુ થયા પછી શીખવવાનું વચન આપ્યું. તે કમુલ થયા અને મહત્તરા યાકિનીને પેાતાની ધર્મમાતા તરીકે સ્વિકારી તેએ જૈનશાસ્ત્રામાં એટલા બધા નિપુણ થયા અને એમનું ચારિત્ર એવા પ્રકારનું બન્યું કે ગુરૂએ એમને પેાતાના ગાદીધર બનાવ્યા. આ પ્રમાણે હરિભદ્ર યુગપ્રધાન બન્યા. "" ૨૦ એ સાચુ છે કે આવા જ વનના ઘણા પ્રાચીન ગ્રંથેા આદેશની પાસે હતા. પરંતુ ખબ્દો, તત્વજ્ઞાની બ્રા હ્રાસ'પ્રદાયાની તાત્ત્વિક ચર્ચાના રાખધમાં ઘણા પૂર્વેના સમયથી જ આવ્યા હતા. અને એમના ઘણા મહાન ગ્રંથકારા સ્વચ† પ્રસિદ્ધરીતે બ્રાહ્મણ જાતિના હતા. ૨ આ ગાથા આવશ્યક નિયુક્તિમાં આવે છે, Aho ! Shrutgyanam Page #62 -------------------------------------------------------------------------- ________________ રૂ ] समराइच कहानी प्रस्तावना [૨૮૬ હવે આ હકીકતમાંની મુખ્ય મુખ્ય બધી બાબતે, ઉપર જણાવેલા મુનિચંદ્રના સંક્ષિપ્ત ઉલેખમાં આપેલી છે. ફક્ત મસ્ત હાથીને બનાવ અને હરિભદ્રનું જિતારિ રાજાનું પુરોહિત હોવું એ બે એમાં નથી. ત્યાં પણ એ જ ગાથા અને એ જ લોક આપેલા છે, પણ ગુરુનું નામ જિનભટને બદલે જિનભદ્ર આપેલું છે જે ભૂલથી લખાયું હોય તેમ લાગે છે. અલંકારરૂપે કહી શકાય એવી કેટલીક વિસ્તૃત બાબતે એમાંથી ઉડાવી દીધી છે. આ વાત ઘણે ભાગે જુની છે, અને એમાં ખાસ કંઈ વધારા પડતું કે ન મનાય તેવું નથી, એટલે આપણે એને લગભગ સત્ય તરીકે ગણી શકીએ છીએ. ગણધર સાર્ધશતકમાં આપેલી એક વિચિત્ર બાબત કહેવાની રહે છે: “કેટલાકે નામની સમાનતાને લઇને હરિભદ્રને ચૈત્યવાસિ સાધુ કહેલા છે જે ખોટી રીતે કહેવામાં આવ્યું છે.” ચૈત્યવાસિઓ એવા સાધુઓ હતા કે જેઓ મંદિરમાં રહેતા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધિઓ વસ્તિનિવાસી એટલે કે ગ્રહોના ઘરોમાં (પરગ્રહ ) રહેવાનું પ્રતિપાદન કરતા હતા. બંને પક્ષો થોડો વખત સાથે ચાલ્યા હોય તેમ લાગે છે, અને વિરેધીરૂપે બાહેર ન પડ્યા હોય તેમ જણાય છે. શીલાંક૨૪ એક ચૈત્યવાસી હતા એમ કહેવામાં આવે છે. પરંતુ છેવટે તો ચૈત્યવાસ લુપ્ત થઈ ગએલો અને ખરતરગચ્છના સ્થાપક જિનેશ્વરસૂરિએ પિતાના અનુયાયીઓ માટે સંવત ૧૦૦૦ યા ઈ. સ. ૧૦૨૪માં વસ્તિનિવાસ સ્થિર કરેલે. એવો સંભવ છે કે જ્યારે આ બન્ને પક્ષો વચ્ચે પૂર જેસમાં શત્રતા હશે ત્યારે ચૈત્યવસિઓએ જાણીતા હરિભદ્રને પિતાના તરીકે ગણાવ્યાં હોય, અને સામાવાળાઓએ એમના એ દાવાને તદ્દન પાયા વગરનો અને નકામે ઠેરવ્યો હોય. પરંતુ આ પણ એટલું જ એકકસ છે કે, જે હરિભદ્રના વખતમાં સાધુઓનું નિવાસસ્થાન એ જ મતભેદને એક મુખ્ય વિષય થવા પામ્યો હોય, તે હરિભ કયો પક્ષ સ્વિકાર્યો હશે તે બાબતમાં કંઈ શંકા જેવું રહે તેમ નથી, સમરાઈચ કહામાં સાધુજીવનનાં જે વર્ણન આપ્યાં છે તે એમના વખતના સાધુઓની રીતભાતનું યા જે તેમને પિતાને સંમત હતું તેનું ચિત્ર પુરું પાડે છે. તે કથા પ્રમાણે તે સાધુઓ શહેર નજીકના ઉધાનમાં રહેતા, અને એમના અનુયાયીઓ તથા એમના દર્શન માટે ઉત્સુક એવા માણસો ત્યાં જતા. એ વર્ણનમાં એ કાંઈ સ્પષ્ટ કહ્યું નથી કે સાધુઓ ત્યાં મંદિરમાં જ રહેતા, પરંતુ હરિભદ્ર સાધુઓને ગૃહસ્થના, યા લેકેએ તૈયાર કરાવી આપેલા તેમના માટેના મકાનમાં રહેવાનું યોગ્ય ધારતા તે એમાંથી કાઢી નાંખ્યું હોય તેમ લાગે છે. ૩. હરિભદ્રની કૃતિઓ, હરિભદ્રની યુગપ્રધાન તરીકેની ખ્યાતિ એમણે જૈન ધર્મને ખાતર કરેલી સાહિત્યસેવા ઉપર ૨૨ ગણધર સાર્ધશતકની લઘુત્તિ ૬. પ૬, પૃ. ૬ માને અતિસંક્ષિપ્ત લેખ આની સાથે મળી આવે છે. તદુપરાંત હ૦ પિતાના પેટ ઉપર જે સેનાનું પડ્યું બાંધતા તેને તેમાં ઉલ્લેખ છે. ૨૩ ઉપરની નોંધમાં દર્શાવેલી લઘુત્તિમાં એ નામનું એ જ રૂપ આપેલું છે. ૨૪ લધુત્તત્તિમાંના ૬. ૬૦ એ આધાર પ્રમાણે અને ખરતરગચ્છની પટ્ટાવલીના કથન પ્રમાણે શીલાંક હરિભદ્રના ઉત્તરાધિકારી હતા. પરંતુ એ અસંભવિત છે, કારણ એમની આચારાંગ ટીકાની સાલ શક ૭૯૮=ઈ. સ. ૮૭રની હોવાનું અથત હરિભક્ક પછી એક સૈકા કરતાં વધારે હોવાનું કહેવાય છે. એ જ આધાર પ્રમાણે શીલાંકના ઉત્તરાધિકારી તે ઉતનસૂરિ જે જિનેશ્વરના ગુરુ અને પુરેગામી એવા વર્ધમાનસૂરિના પુરોગામી હતા. નિશંકપણે આ લખાણે કલકલ્પિત અને છેક છેટાં છે, કારણ ઉદ્યતનસૂરિ જેમણે પિતાને મહાન ગ્રંથ ઈ. સ. ૭૭૯માં રએ તે, જિનેશ્વરસૂરિ જેઓ ત્યારબાદ બે સૈકા કરતાં વધારે પાછળના કાળમાં થઈ ગયા. તેમની અને ઉતનસૂરિની વચ્ચે એક જ ગય થયા જેટલો ગાળો હોય એ ન બની શકે એવી વાત છે, ખીતી રીત, ખરતરગચ્છની સ્થાપનાની પૂર્વેના સમય સંબંધી જે કોઈ પણ પરંપરા ચાલુ હોય તે તે વજુદવાળી નહોતી. Aho! Shrutgyanam Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] जैन साहित्य संशोधक [खंड ३ અવલંબે છે. જૈનસાહિત્યમાં એમણે જેટલાં પુસ્તકો લખ્યાં, અને જુદા જુદા જે વિષયે હાથ ધર્યા તે જોતાં તેઓ મહાન લેખકોમાંના એક કહી શકાય. જિનવિજય હરિભદ્રના ૨૮ ગ્રંથોને ખાસ પ્રસિદ્ધ તરીકે ગણાવે છે, અને તેમાંના વીસ છપાઈ ચૂકેલા છે, જ્યારે કલ્યાણવિજયે ખાસ સચવાઈ રહેલા છે તેમાંથી. અને ઉતારાઓ ઉપરથી એમના બધાય ગ્રંથોની એક યાદી તૈયાર કરી છે. અને તેમાં . નામનો સમાવેશ કરેલો છે. જો કે આમ તે આ સંખ્યા જ ખાસી મેટી છે, પરંતુ ૧૪૦૦ પ્રકરણોની ચાલી આવતી વાત માનીએ તો તેને આ એક અપાંશ જ લાગશે.૨૫ હરિભદ્રના જીવનને લાગતા આપણા જુનામાં જુના ગ્રંથમાં (૧ અને ૨) પણ એ ગ્રંથ સંખ્યાની વાત છે, અને ત્યારબાદ ઈ. સ. ૧૦૬૮માં તૈયાર થયેલી અભયદેવની હરિભદ્રના પંચાશક ઉપરની ટીકામાં પણ એ જ હકીકત વધારે સ્પષ્ટ રીતે જેવામાં આવે છે. પણ આ બધું તદન બીન પાયાદાર હોય તેમ લાગે છે? કે જૈનોની એટલી બધી બેદરકારી સૂચવે છે કે તેઓ પોતાના એક જાણીતા ગ્રંથકારના પુસ્તકના મોટા ભાગના નામે પણ એની પછી થોડી સદીઓમાં ભૂલી ગયા હશે ? બીજી બાજુએ જયારે તત્ત્વાર્થ લઘુવૃત્તિ અને પિચ્છનિર્યુક્તિ એ હરિભદ્રના બે અધૂરા રહેલા ગ્રંથે પણ સચવાઈ રહેલા મળી આવે છે. આથી કાં તો ૧૪૦૦ની સંખ્યા અતિશયોક્તિ ભરેલી યા અર્થ વગરની હોય, અથવા આપણે માની લેવું જોઈએ કે આ બાબતમાં પ્રકરણ એ પદ્ધતિસર તૈયાર કરેલો જુદો ગ્રંથ નહોય, પરંતુ પંચાશકના ૫૦ પ્રકરણે, અષ્ટકના ૩૨, જોડશકના ૧૬, વિગેરે એવા મર્યાદિત અર્થમાં એનો ઉપયોગ થયો છે. પણ તેમના બીજા ગ્રંથમાં શા ધોરણે આટલા બધા પ્રકરણે પાડવા તે સમજી શકાતું નથી. હરિભદ્રે મોટા ભાગે જૈન માન્યતાની પૂર્તિને ખાતર સંસ્કૃત અને પ્રાકૃતમાં તેમ જ ગદ્ય અને પદ્યમાં લખ્યું છે. એમના સાક્ષર જીવનની બે પ્રવૃત્તિઓ ખાસ નોંધવા જેવી છે. એક તે આગમ ગ્રંથો ઉપરની એમની સંસ્કૃત ટીકાઓ અને બીજી બ્રાહ્મણે અને બૌદ્ધાના સિદ્ધાંત ઉપરની એમની તલસ્પર્શી ચર્ચાઓ. આગમ ગ્રંથો ઉપરના જૂના ટીકા ગ્રંથો જેવા કે નિયુક્તિઓ, યૂણિઓ અને ભાળ્યો એ બધા જ પ્રાકૃતમાં છે.૨૬ ઉપર કહ્યું તે મુજબ નન્દીસૂત્ર ઉપરની જિનદાસગણિની ચૂર્ણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ, અને તે પણ પ્રાકૃતમાં જ લખાયેલી છે. પિતાના પૂર્વગામના લખાણને ઉપયોગ કરી હરિભદ્ર એ જ ગ્રંથો ઉપર નવી ટીકા લખી, અને તે સંસ્કૃતમાં લખી. તેમ જ એમણે બીજા સૂત્રો ઉપરની ટીકાની બાબતમાં પણ તેમ જ કર્યું. શ્વેતાંબર સાહિત્યમાં આપણે એથી વધારે કોઈ જૂની સંસ્કૃત ટીકાના વિષયમાં જાણતા નથી એટલે કહી શકાય કે આ ફેરફાર હરિભદ્રથી જ થયો હતો, અને છેવટે એટલું તે ચોક્કસ છે જ કે આ નવી પદ્ધતિને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. જો કે પાછળથી તે એમાં પણ પ્રગતિ થયેલી છે. પ્રોફેસર લાયમેનના કહેવા મુજબ હરિભદ્ર મૂળ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકા લખતા. પરંતુ કથાનકેને અને ચૂર્ણિના અમુક ઉતારાઓને મૂળ પ્રાકૃતમાં જ રહેવા દેતા, જ્યારે શીલાંક કે જે એમના પછી એક સદી બાદ થયો તે પોતાની ટીકામાં આવાં પ્રાકૃત અવતરણો ન આપતાં તેમનો સંસ્કૃત અનુવાદ જ આપે છે. ૨૫ રાજશેખર (૧૩૪૯ ઈ. સ.) કહે છે કે એમણે ૧૪૪૦ પ્રકરણે રચાં અને (૧૫-૧૮ સૈકાઓ વચ્ચેના ) ચાર ગ્રંથકારે કહે છે કે એમણે ૧૪૪૪ પ્રકરણે રચ્યાં. જુઓ કલ્યાણવિજય 1. c, પૃ. ૧૧ , ૧૨ a ૨૬ જુએ છેફેસર લૈંયમેનને દશવૈકાલિક સૂત્ર અને નિયુક્તિ વિષેને વિદ્વત્તાભર્યો નિબંધ. ઝેડ. ડી. એમ. છે. . ૪૬ પૃ. ૫૮૧ f. Aho! Shrutgyanam Page #64 -------------------------------------------------------------------------- ________________ समराइच्च कहानी प्रस्तावना [ ૨૧ પારિભાષિક અર્થમાં જોઈએ તો આપણે ખાસ કહેવું જોઈએ કે હરિભદ્ર પ્રકરણના જ કર્તા છે. પદ્ધતિસર શાસ્ત્રીય રૂપમાં જે ગોઠવાયેલું હોય તે પ્રકરણ કહેવાય છે. ગમે તેમ લખાયેલા અને આડી અવળી કથાઓથી ભરપૂર એવા આગમોથી આ તદ્દન નિરાળી વસ્તુ છે. આ પ્રમાણે લખવાની પદ્ધતિ મૂળ તો બ્રાહ્મણોથી શરૂ થઈ અને એમનું આવું કેટલુંક જૂનું સાહિત્ય જોવામાં આવે છે. ઉમાસ્વાતિનું યા ઉમાસ્વામિનું તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ જૈન સાહિત્યમાં આ પ્રકારનો પહેલો દાખલો છે, અને તાંબર તેમ જ દિગંબર બંને આ ગ્રંથ પિતાનો હોવાનો દાવો કરે છે. દિગંબરે કે જેઓ સિદ્ધાંતને માનતા નથી તેઓનું જૂનું સાહિત્ય બહુધા સંસ્કૃત તેમ જ પ્રાકૃતમાં લખાયેલાં પ્રકરણોનું જ બનેલું છે, પરંતુ તાંબરોમાં આપણે પ્રકરણોના પહેલા લેખક તરીકે સિદ્ધસેન દિવાકરને નિઃશંકપણે ગણાવી શકીએ. હરિભદ્ર કે જેઓ એમનાથી, ઉપર બતાવ્યું તેમ, વધારેમાં વધારે બે ત્રણે જમાનાજ દૂર કહી શકાય તેમણે તાંબરના સાહિત્યને પૂર્ણતાની ઉંચી ટોચે પહોંચાડયું, જો કે એમના ગ્રંથમાંના કેટલાક પ્રાકતમાં છે, પરંતુ ઘણા ખરા તો સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સંપ્રદાયના પદાર્થવર્ણન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણે તેમ જ બૌદ્ધના સાંપ્રદાયિક ધોરણે બાબત એક ટુંકે ખ્યાલ, અને કેટલીક ચર્ચા તથા એનાં ખંડને પણ છે. આ જાતના ગ્રંથમાં હરિભદ્રની દિગ્ગાગના ન્યાયપ્રવેશ ઉપરની ટીકા, જે કે તે એક પ્રકરણ નથી, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જેનોને પ્રમાણનિરૂપણનો કોઈ ગ્રંથ પુરો પાડવાના ઇરાદાથી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતાર નામનો ગ્રંથ કે જે બાહ્યરૂપે પ્રાયઃ ધર્મકીર્તિના ન્યાયબિન્દુની છાયા જણાય છે, તે રચ્યો હતો. જો કે ધર્મકીર્તિના ઉક્ત સર્વોત્કૃષ્ટ ગ્રંથની જગ્યા લેવા તે રચાયો હતો, પરંતુ નિઃસંદેહ તે તેનાથી તે ઉતરતી કક્ષાને છે. પ્રમાણુની બાબતમાં પણ જૈન સિદ્ધાંત સ્થાપવાને બદલે હરિભદ્ર દિગ્ગાગ ઉપર ટીકા લખીને જૈનને બૌદ્ધ પ્રમાણુ શાસ્ત્રીઓના ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વિકારી, પરંતુ પોતાના અનેકાંતજયપતાકા ગ્રંથમાં ધર્મકીર્તિના પ્રમાણ વિષેના કેટલાક સિદ્ધાંતોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણા વર્ષો સુધી જૈનોને બૌદ્ધોના પ્રમાણ નિરૂપણમાં રસ રહ્યો હતો. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ. કારણ કે આ ગ્રંથોની જૂનામાં જૂની પ્રત અને બીજા ગ્રંથ ઉપરની ટીકાનો અમુક ભાગ આપણને જૈન ભંડારોમાંથી જ મળેલા છે. સિદ્ધસેન દિવાકર તથા હરિભદ્ર જેવા મહાન આચાર્યોના, હિંદુસ્તાનની બૌદ્ધિક સંસ્કૃતિની ઉંચી પાયરીએ શ્વેતાંબર સાહિત્યને લાવવાના પ્રયત્નનો ઉત્કર્ષક પર્યવસાન હેમચંદ્રના જીવનથી થયું. હેમચંદ્ર પિતાના ધર્મને લગતા ખાસ ગ્રંથો તૈયાર કરવા ઉપરાંત ભારતીય મુખ્ય મુખ્ય શાસ્ત્રોને લગતા બીજા પણ કેટલાક પ્રશંસનીય ગ્રંથો રચીને તૈયાર કર્યા. આ પ્રમાણે વેતાંબરો કે જે બીજાઓની સાથે સરખાવતાં અત્યાર સુધી એકલવાયા તરીકે અંધારામાં હતા તે સાતમી સદીમાં બહાર આવ્યા, અને છેવટે ગૂજરાત તથા તેના બાજુના પ્રદેશોમાં તેઓ એક જબરી લાગવગવાળી ધાર્મિક કોમ તરીકે જાહેર થયા, અને તે એટલે સુધી કે કુમારપાલના વખતમાં એક રાજ્યધર્મ તરીકે જૈનધર્મ સ્વીકારાયો. વળી, હરિભદ્રના ગ્રંથ તરફ નજર નાંખતા આપણે જોઈ શકીએ છીએ કે તેઓ દરેકના છેલ્લા લોકમાં “વિરહ” શબ્દ વાપરે છે, જે એમના એક ચિન્હ તરીકે જાણીતું છે. જ્યાં જ્યાં આ ચિહને ઉપયોગ થયો છે તે તે વિભાગો કલ્યાણવિજયે પુરેપુરા ટાંકયા છે. તેઓ દશવૈકાલિક, આવશ્યક તથા પ્રજ્ઞાપન વિગેરે સૂની ટીકાઓને, અને સમરાદિય કથા, પ્રદર્શન સમુચ્ચય તથા લોકતસ્વનિર્ણય Aho! Shrutgyanam Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] जैन साहित्य संशोधक [ खंड ३ વિગેરેને અપવાદ તરીકે ગણાવે છે. સમરાદિત્ય કથાને અપવાદરૂપ ગણવી કે કેમ તે શંકાસ્પદ છે, કારણ કે ત્રણ પ્રતમાં “વિરહ” શબ્દ છેલ્લા લોકમાં છે. કિંવદંતી પ્રમાણે આ “વિરહ' ચિન્હનું કારણ હરિભદ્રના ભાણેજ અને શિષ્યો હંસ અને પરમહંસનું મરણ છે; જો કે આ બાબત એમના પિતાના કોઈ લખાણમાં જોવામાં આવતી નથી. આ વાતમાં વખતે કંઈક સત્ય પણ હોય, પરંતુ આને જે એક બનેલી હકીકત કહી શકતા હોઈએ તે આ સામાન્ય બાબતમાંથી એક વિચિત્ર બનાવોથી ભરપૂર એવી એક લાંબી કથા ઉદ્દભવી, અને તેણે હરિભદ્રના જીવનને લગતી ચાલતી વાતમાં એક મોટો ભાગ ભજવ્યો છે. પ્રભાવચરિતમાં આપ્યું છે તે મુજબ એમને એક ભાગ અહિંયા હું ટાંકુ છું. એમની બહેનના પુત્રો હંસ અને પરમહંસે કંટાળીને પિતાના બાપનું ઘર છોડ્યું, અને એમના શિષ્યો થઈ એમની પાસે પ્રમાણવિદ્યા શીખવા લાગ્યા. તેઓ બૌદ્ધોના કે શહેરમાં એ લોકોના શાસ્ત્ર શીખવા ઇચ્છતા હતા, પરંતુ હરિભદ્રને એમાં આપત્તિ દેખાવાથી એમને ન જવા સમજાવ્યું. છતાં પણ તેઓએ હઠ પકડી અને વેશ બદલી ત્યાં ગયા અને કેાઈ બૌદ્ધ ભિક્ષુ પાસે અભ્યાસ કર્યો. જૈન ધર્મ સામેના બૌદ્ધ ધર્મના વાંધાઓ બરાબર સમજી લઈ તેઓએ કેટલાક પાનાઓ ઉપર બધાનું ખંડન લખ્યું. પવનના ઝપાટાથી એ પાનાં પેલા ભિક્ષુ પાસે ઉડીને ગયાં, તેથી એને લાગ્યું કે પોતાના શિખ્યામાં કોઈ જૈન યતિ છે. આ શોધી કાઢવા માટે તેણે દરવાજાની વચમાં જિનની એક મૂર્તિ મૂકાવી કે જેથી દરેકને તેના ઉપર થઈને ચાલવું પડે, પરંતુ પેલા બે ભાઈઓએ મૂર્તિની છાતી ઉપર ચાકવડે યજ્ઞોપવીત ચીતર્યું એટલે પછી એના ઉપર પગ મૂકવાનો એમને કંઈ વાંધો ન રહ્યો. હવે બૌદ્ધ ભિક્ષુએ બીજી યુક્તિ કરી. ઉપરના કોઈ એરડામાં એણે બધાય શિષ્યને પુરી એમની પાસે ચોકીયાત ગેઠવ્યા, અને ત્યારે બધા સુઇ ગયા ત્યારે તેમણે મકાનની ઉપરના ભાગ ઉપરથી માટીના ઘડા ગગડાવવા માંડ્યા. ઉઘતા શિષ્યો ભયમાં એકદમ ઝબકી ઊડ્યા, અને પોતપોતાના ઈષ્ટ દેવતાઓની પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રમાણે જિનની પ્રાર્થના કરતા પેલા બે ભાઈઓ પકડાઈ ગયા, પરંતુ તે બંનેએ બે છત્રીઓ લીધી અને બારીમાંથી બહાર કુદી પડ્યા. બીલકુલ ઈજા વગર તેઓ નીચે આવ્યા, અને ત્યાંથી જેસભેર નાઠા. બૌદ્ધ સૈનિકો એમની પાછળ પડ્યા, અને જ્યારે નજદીકમાં આવ્યા ત્યારે હંસે પિતાના ભાઈને પાસેના શહેરના સુરપાલ રાજાનું રક્ષણ લેવાની સૂચના કરી, કે જે તેને રક્ષણ આપે તેમ હતું. એ પછી હંસે પિતાના શત્રુ સાથે લઢી, ઘણુઓનો સંહાર કર્યો, અને છેવટે મરણ પામ્યો. પરમહંસ સુરપાલ પાસે રક્ષણ માટે પહેઓ કે થોડા વખતમાં પાછળ પડેલા સીનકા ત્યાં આવી લાગ્યા, અને સુરપાલ પાસે એની માગણી કરી. પરંતુ રાજાએ પિતાને આધ્યે આવેલાને સેંપવાનો ઇન્કાર કર્યો. અને કહ્યું કે એક વાર ગોઠવો જોઈએ, અને એમાં એ જે હારી જાય તો પછી એ સ્થિતિમાં મને જેમ યોગ્ય લાગશે તેમ હું એની સાથે વર્તીશ. બૌદ્ધો કબુલ થયા, પરંતુ એક શરતે કે એમની સામીવાળાએ પડદા પાછળ રહેવું કે જેથી એવા હલકા માણસનું મુખ એમને જોવું ન પડે. જે વાદવિવાદ ચાલ્યો તેમાં બૌદ્ધો તરફથી એમની શાસનદેવતા હતી, કે જે અદશ્ય હતી, પરંતુ કોઈ ઘડાના મુખમાંથી બોલતી હતી. ત્યારે વિવાદ આમ થોડા દિવસ ચાલ્યો ત્યારે પરમહંસ કંટાળ્યો અને એના ગણની શાસનદેવી અમ્બાને પ્રાર્થના કરી. તેણીએ તેની સામે કોણ હતું તે કહ્યું અને વિવાદ કેમ આગળ ચલાવવો તે સમજાવ્યું. આ પ્રમાણે પરમહંસે પિતાના વિરોધીઓને હરાવ્યા, અને પછી પડદો ઉંચો કરી ઘડાના ચૂરેચૂરા કરી નાંખી બૌદ્ધ ઉપર કપટાઈ ભર્યા વર્તનનું આળ પણ મૂકયું. રાજા બૌદ્ધોની દુષ્ટ વૃત્તિ સમજી ગયો હતો, એટલે એણે કહ્યું કે જે એને હરાવ્યા પછી પકડશે તે તેમ વગર વાંધે કરી શકશે. પછી તેણે પરમહંસને ઈશારો કર્યો, અને એ એને અર્થ સમજી તુર્ત ત્યાંથી જેમ બને Aho ! Shrutgyanam Page #66 -------------------------------------------------------------------------- ________________ સંવ રૂ ] समराइच कहानी प्रस्तावना [२९३ તેમ જલ્દી નાઠે. આમ છતાં ઘોડેસવારો એની બહુ જ નજદીક આવી પહોંચ્યા અને એમાંથી એ નીચેની યુક્તિ કરી છુટયો. એક બેબીને કામ કરતા જોઈ પરમહંસે એને એક ઓચીંતી ચઢાઈ આવે છે એમ કહી ત્યાંથી નાસી જવા સમજાવ્યો અને પોતે એનું કામ કરવું શરૂ કર્યું. જ્યારે એક ઘોડે સ્વારે એને, કાઇને એ રસ્તે જતો જોયાનું પૂછ્યું ત્યારે એણે લાંબે દૂર જતા પહેલા બીને બતાવ્યો. સૈનિકે એ બેબીને પકડે અને પાછા ફર્યા. આ પ્રમાણે પિતાની પાછળ પડેલાઓથી છુટયા પછી પરમહંસ થોડા દિવસો બાદ ચિત્રકૂટ પહોંચ્યો અને હરિભદ્રને મળ્યો. પોતે અને હંસે શું કર્યું હતું તે બધું તેણે એમને કહ્યું, અને જ્યારે પોતાના ભાઈની મૃત્યુની વાત કરી ત્યારે શોકથી એની છાતી એટલી બધી ભરાઈ ગઈ કે એ ત્યાં જ મરણ પામે. આ પ્રમાણે પોતાના ભાણેજ શિષ્યોના મરણથી હરિભદ્રને બહુ જ દુઃખ લાગ્યું. એમને બૌદ્ધો પ્રત્યે અત્યંત તિરસ્કાર થયો, અને એમનો નાશ કરવાનો એમણે નિશ્ચય કર્યો. તેઓ ત્યારબાદ સુરપાલ પાસે ગયા અને એને પોતાનો ઈરાદો જણાવ્યું. રાજાને ખાત્રી હતી કે હરિભદ્ર એના વિરોધીઓને હરાવશે એટલે એણે બૌદ્ધાના શહેરમાં દૂતને મોકલાવ્યો, અને એ લેકેના ઉપરીને સમજાવી નકકી કર્યું કે વિવાદમાં જે હારી જાય તેણે ઉકળતા તેલના તાવડામાં ડુબી જવું. બૌદ્ધોને માનીતા ક્ષણભંગુરતાના સિદ્ધાંત ઉપર જ ચર્ચા ચાલી. હરિભદ્રના રદિયાઓને જવાબ ન આપી શકવાથી સામે વાળા બૌદ્ધને નક્કી કરેલી શીક્ષા સહન કરવી પડી. બીજા કેટલાક બૌદ્ધોએ પણ વિવાદમાં તે જ શીક્ષા સહન કરી. પિતાને મદદ ન આપવા અને હરાવવા બદલ બૌદ્ધોએ તારાદેવીની ખુબ નિદા કરી, અને દેવીએ એમને સમજાવ્યું કે હંસ અને પરમહંસને મારી નાંખ્યા તેનું તેજ વ્યાજબી ફળ હતું. - જિનભટે જ્યારે હરિભદ્ર આ પ્રમાણે ઘાતકી વેર લીધાનું સાંભળ્યું ત્યારે એમણે બે ભિક્ષુઓ દ્વારા સમરાદિત્ય કથાના સૂચનવાળી ત્રણ ગાથાઓ એમને મોકલી. હરિભદ્ર આનો અર્થ સમજી ગયા. જેમ અગ્નિશર્માનો ક્રોધ નવ જન્મો પર્યત ચાલ્યો તેમ એમની બોદ્ધ તરફની શત્રતાએ પણ એમને માટે એવું ભયંકર રૂપ પકડયું હોત. તેથી તેઓએ એકદમ રાજાની રજા લીધી, અને પિતાના ગુરુ પાસે ગયા. ખુબ ગ્લાનિપૂર્વક એમણે એમની માફી માગી, અને ગુને કહ્યા પ્રમાણે તપશ્ચર્યા કરી. અખાદેવીએ એમને પિતાના દુઃખ માટે હજુ પણ શોક કરવા બદલ ઠપકો આપ્યો. પિતાની પાછળ શિષ્યોની પરંપરા તરીકે પોતે કોઈને ન મૂકી શક્યા છે તે એમના કર્મને આધીન હતું. એના બદલામાં એમના પુસ્તકો તેઓનું સ્થાન લેશે. પિતાના ગુરુએ મોકલાવેલી ત્રણ ગાથાના આધારે એમણે સમરાદિત્ય કથા તૈયાર કરી, અને ૧૪૦૦ પ્રકરણો લખ્યા. તે બધામાં પિતાના ભાણેજ શિષ્યોની સ્મૃતિ માટે “વિરહ” ચિહ્ન જોવામાં આવે છે.” પ્રભાવક ચરિતની આ કથા ટૂંકામાં કાવ્યની તદ્દન નવી જ શૈલીમાં લખાયેલી છે, અને કેટલીક જગ્યાએ મૂળ પાઠ બરાબર ન સચવાયો હોવાથી કેટલુંક સમજાતું પણ નથી. એક જાતના રાસને કઈ જાણીતી વાત ઉપરથી એ રચાયેલી લાગે છે. આને લગતી બીજી એક વાત પણ આપણને રાજશેખરના કથાકેષના અમુક વિભાગના આલેખન ઉપરથી મળે છે. એ વાત તે ઉપર કહી તેને લગભગ મળતી જ છે, પરંતુ કેટલીક વિસ્તૃત બાબતોમાં ફેરફાર પણ છે. કલ્યાણવિજયે એમાને કેટલાક ભાગ આપે છે તે નીચે મુજબ છેઃ “હંસ અને પરમહંસે જિનની મૂર્તિ ઉપર ત્રણ રેખાઓ કરી અને બૌદ્ધની મૂર્તિમાં તેનું પરિવર્તન ૨૭ આ જગ્યાએ મૂળપાઠ ભ્રષ્ટ થશેચા છે. પરિશિષ્ટ પર્વ vi, 275 ff Aho Shrutgyanam Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] जैन साहित्य संशोधक [ રચંદ રૂ કર્યું. આ જોતા બૌદ્ધ ગુરુને શંકા પડી, પરંતુ તેઓએ માંદા પડયાનો ટૅગ કરી બૌદ્ધને લગતી કંઈ નિશાની લઈ ત્યાંથી નાસી છુટયા. એ નિશાની પાછી મેળવવા રાજાએ એમની પાછળ સૈન્ય મોકલ્યું, પરંતુ હંસ અને પરમહંસ સહસ્ર યોદ્ધાઓ૨૮ હતા એટલે એમને હરાવ્યા. ત્યારબાદ રાજાએ એક મેટું લશ્કર મોકલ્યું, અને તેની સાથે હંસ લઢવામાં રહ્યો, જ્યારે પરમહંસ પેલી નીશાની લઈ ત્યાંથી નાઠે. શત્રુઓના સંખ્યાબળને લીધે હંસ હારી ગયો, અને તે લોકોએ એનું માથું કાપી લઈ રાજા પાસે રજુ કર્યું, પરંતુ ગએ નિશાની મેળવવાની હઠ પકડી, તેથી સનિક પરમહંસની સેધમાં પાછા નીકળ્યા, અને એને ચિત્રકૂટના દરવાજા આગળ સૂતો જોઈ એનું માથું કાપી લઈ ગયા. હરિભદ્ર જ્યારે એમના ભાણેજ શિષ્યનું શબ જોયું ત્યારે એમને ભયંકર ક્રોધ થયો. તેમણે ઉકળતા તેલના તાવડા તૈયાર કર્યા અને મંત્રવડે ૧૪૪૦ બૌદ્ધોને ૨૯ આકાશ માર્ગે આકર્ષ એમનું બલિદાન કરવા આરંભ્ય. એટલામાં એમના ગુરુએ ત્રણ ગાથાઓ મોકલી જેથી હરિભદ્રને ક્રોધ શાંત પડ્યો, અને પિતાના વિકાર અને પાપના નિવારણ માટે એમણે ૧૪૪૦ ગ્રંથ બનાવ્યા.” જેને દંતકથાઓની પ્રગતિ વિષે કંઈ જાણવું હોય તેને આગળ કહી તે કથા અને આ કથાની સરખામણી ભલે રસપ્રદ થાય, પરંતુ ઝીણવટથી જોનાર અભ્યાસી, આ બંનેને હરિભદ્રના જીવનના ઐતિહાસિક મૂળ તરીકે બીકલ નહિ . સ્વીકારે. હરિભદ્રને હંસ અને પરમહંસ નામના બે ભાણેજ શિષ્યો હતા, અને તેઓ બૌદ્ધ સિદ્ધાંત ચોરી છુપીથી શીખવા જતા મરણ પામ્યા તે આ દંતકથાને મૂળ પાયો કહેવાય, અને આમાં કંઈ ખાસ ન મનાય તેવું નથી, પરંતુ એટલું પણ બહુ જ સાવચેતીપૂર્વક સ્વીકારવું જોઈએ. હરિભદ્ર સમરાઈરચકહા તૈયાર કર્યા બાબતની દંતકથાને આપણે બીજા પ્રકરણમાં ચર્ચીશું. પ્રભાવક ચરિતમાં બીજી પણ કેટલીક બાબતે નોંધવા જેવી છે. તેથી હું એ ગ્રંથના ૯ મા ગંગના છેવટના વિભાગનો અમુક ભાગ અહિં ઉમેરૂં છું. હરિભદ્ર કાર્યાસિકને એના ભારત અને ઇતિહાસ તરફના મેહમાંથી દૂર કર્યો, અને ધૂર્તોની પાંચ કથાઓ૦ કહી એને જૈનધર્મ તરફ આકર્ષે. એમણે એના પિતાના ગ્રંથેની એક નકલ કરાવીને યતિ લોકોમાં તે વહેંચવાનો આદેશ કર્યો. બીજા લોકો પાસે એમણે ૮૪ મંદિરે એક પીઠ ઉપર કરાવરાવ્યા. એક જીર્ણ પ્રત ઉપરથી એમણે મહનિશીથ સૂત્ર રચ્યું. છેવટે અનશન કરી પોતાના જીવનને અંત આણી હારિભદ્ર વર્ગ ગયા.” ૨૮ યુદ્ધપૂર્વે એમના દઇમેટા ને ઉલેખ છે જેનો અર્થ સ્પષ્ટ નથી. ૨૯ આ વિગત મહાભારતમાં (અધ્યાય ૧, લેક ૫૧)માં આવતા જન્મેજયના સર્પસત્રનું રૂપાંતર છે, ૩૦ આમાં સ્પષ્ટ રીતે એમના પ્રાકૃત ગ્રંથ ધૂખ્યાનને ઉલેખ છે. Aho! Shrutgyanam Page #68 -------------------------------------------------------------------------- ________________ ગંજ રૂ ] श्री महावीर स्तुति [२९५ મહાકવિ ધનપાલ વિરચિત વિરોધાભાસાલંકારમય श्री महावीर स्तुति [ વિવેચક- શ્રી બેચરદાસ જીરાજ ] સંપાદકશ્રીએ મહાકવિ ધનપાલને પરિચય આગળ આપેલો છે, મારે તે માત્ર એમની કવિત્વપૂર્ણ સ્તુતિઓ, સ્તુતિઓની ભાષાને ચમકાર, પ્રાકૃત ભાષાનું ગાંભીર્ય એ વિષે થોડુંક સૂચવવાનું છે. આ સ્તુતિઓ મહાકવિ ધનપાલની છે એ તે સ્તુતિઓના અંતિમ કાવ્યમાં કવિએ પિતાને નામનિર્દેશ ભંગ્યુંતરથી કરેલો છે તે દ્વારા જાણી શકાય છે. પણ ધનપાલ નામના કવિઓ એક કરતાં વધારે થયા છે એટલે એમ સંદેહ થાય કે, આ સ્તુતિઓ કયા ધનપાલની છે? તિલકમંજરીના પ્રણેતા ધનપાલ કવિની છે કે બીજા કોઈ ધનપાલની ? એ પ્રશ્નનું નિરાકરણ પણ પ્રભાવક ચરિત્રના ઉલ્લેખથી થઈ જાય છે. પ્રભાવક ચરિત્રના પ્રણેતા પ્રભાચંદ્રસૂરિએ મહેન્દ્રસૂરિના પ્રબંધમાં જ્યાં ધનપાલના ચરિતનું વર્ણન છે ત્યાં જણાવ્યું છે કે, શેભનમુનિના ભાઈ અને તિલકમંજરીના પ્રણેતા ધનપાલ મહાકવિએ ભગવાન મહાવીરની વિરોધાભાસ અલંકારથી અલકૃત એવી મનોરમ સ્તુતિએ બનાવેલી છે. આ ઉપરથી હવે એ શંકાને સ્થાન જ નથી કે “આ સ્તુતિઓ કયા ધનપાલની છે ? ભગવાન મહાવીરમાં સ્તુતિકારની શ્રદ્ધા અચલ અને ભક્તિ અતિશયિત છે એ તો સ્તુતિઓ વાંચતાં જ સમજાઈ જાય છે. સ્તુતિઓમાં કવિત્વ તે પદે પદે મહેંકી રહ્યું છે. સ્તુતિઓની ભાષા પ્રાકૃત છે, મહાકવિ ધનપાલને પ્રાકૃતભાષા ઉપર અંકુશ પણ અસાધારણ દેખાય છે. કહેવાય છે કે, પ્રાકૃતભાષા જેવી કોમલ છે તેવી ગંભીર પણ છે. આ સ્તુતિઓને વાંચનાર એ હકીકતને સ્પષ્ટપણે સમજી શકે એમ છે. એકએક પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી કેવી વિલક્ષણ રીતે ઉદ્દભવે છે એ તો આ સ્વતિઓ દ્વારા કૌતુકપૂર્વક વાંચનાર જોઈ શકશે. પ્રાકૃત ભાષાના આવા વિલક્ષણ ગાંભીર્યને લીધે જ કદાચ એમ કહેવામાં આવ્યું હોય પણ સદૃસ મiતો મનથી.. આ બધા લેપવાળી સ્તુતિઓમાં ક્યાંય શબ્દથી અને ક્યાંય અર્થથી એમ બન્ને રીતે વિરોધાભાસને ગોઠવવામાં આવ્યો છે. એ બન્ને અલંકારેને સમજાવવાનું આ સ્થાન નથી પણ આચાર્ય હેમચંદ્ર પોતાના કાવ્યાનશાસનમાં લેવું અને વિરોધાભાસનાં જે લક્ષણે આપ્યાં છે તેને જ અહીં દર્શાવી દઉં છું – अर्थभेदभिन्नानां भंगाभंगाभ्यां युगपदुक्तिः श्लेषः । કાવ્યાનુશાસન-અ. ૫. પૃ. ૨૨૭. अर्थानां विरोधाभासो विरोधः । કાવ્યાનુશાસન-અ. ૬. પૃ. ૨૬ ૮. આ રસ્તુતિને અનુવાદ કરતાં અનુવાદકના ચિત્ત ઉપર મહાકવિ ધનપાલની જવલંત ભક્તિની ઉડી છાપ પડી છે અને એમ પણ થઈ આવ્યું કે, જો સંતો પ્રત્યે આવી ભક્તિ પ્રકટ, હદયમાં ઉતરે તે આ કલિયુગમાં પણ જીવનવિકાસ વિશેષ દૂર ન રહે. શાસનદેવ એવી ભક્તિ તરફ સૌને પ્રેરે. [ ૫. સુખલાલજી પુરાતત્ત્વ મંદિરને કામે પાટણ ગયેલા તે સમયે તેઓ ત્યાં રહેલા મુનિરાજે પાસે પણ ગયેલા. ત્યાં એક મુનિશ્રી પાસે એમણે પોતે કઈ અસલ પ્રત ઉપરથી ઉતારેલું આ સ્તુતિ Aho! Shrutgyanam Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] जैन साहित्य संशोधक એનું પાનું હતું, તે પાનાને પંડિતજી પાછા ફર્યા ત્યારે સાથે લાવેલા અને એ થએલા છે. મુનિશ્રીએ પોતાના નામને પ્રકટવાની અનિચ્છા દર્શાવેલી તેથી આપી શકતા પણ તેમને ધન્યવાદ તે જરૂર આપું છું. ] હવે નીચે મૂળસાથે સ્તુતિઓના અનુવાદ આપવામાં આવે છે:for fact foणाण चलणुष्पले पणमिऊण । वीरमविरुद्धवणं णामि स-विरुद्धवयणमहं ॥ १ ॥ ભાવાર્થ—તે હું શ્રીજિનાના ચરણાને પ્રણમીને શ્રીવીરની સ્તુતિ કરૂં છું. કેવા છે . શ્રી છતાંય ‘ અણુહ ’. વીરના ચરણા ?–‘ નિમલહ ’ યુક્ત કેવા છે શ્રી વીર ?– અવિરૂદ્ધવયણ ' છતાંય ૮ સવિરૂદ્ધ્વયણુ ’. સ્પષ્ટીકરણ--નિમ્નજળદ. અળદ.--‘નખ’ શબ્દનું પ્રાકૃતરૂપ ‘ગુ’' થાય છે એથી ‘નિમ્મલહ’ યુક્ત એટલે નિર્મલ નખવાળા. આવા છતાંય એ ચરણા ‘અણુ' એટલે નવિનાના ( અ = નહિ, ગૃહ = નખ )—જે ચરણા નિર્મલ નખયુક્ત હોય તે અનખ કેમ હાય ? આ રીતે તે। આ કથનમાં વિરાધ થાય છે. તેના પરિહાર આ પ્રમાણે કરવા– ‘અહુ' એ પ્રાકૃત રૂપનાં સંસ્કૃત એ રૂપા થાય છે. અનખ અને અનધ. ‘અનખ' । ઉપર વિરેધી અર્થમાં આવી ગયું. અનલ' એટલે નિષ્પાપ-પવિત્ર ( અ = : નહિ, અધ = પાપ ) અર્થાત્ એ ચરણા નર્મલ નખવાળા છે અને અનધ-નિષ્પાપ-પવિત્ર છે આ રીતે વિરાધને પરિહાર થયે. = અવિચળ. વિદ્ધવયળમનું.જેનું વચન પરસ્પર અવિરૂદ્ધ છે એવા વીર ભગવાન . વળા કેવા ? તા કહે છે કે, એ વાર અવિરૂદ્ધ વચન છતાંય વિરૂદ્ધ વયણ–વિરૂદ્ધ વચન–છે. અહિં જે વીર અવિરૂદ્ધવચન હોય તે વિરૂદ્ધવચન ક્રમ હાઈ શકે ? એ વિરાધ થયા. સવિથયળમાં. આ શબ્દનું સદ્ધિવચનમથમ્ ' એવું પણ સંસ્કૃત રૂપ થાય છે. એને k [ચંદ રૂ ઉપરથી જ આ અનુવાદ તેઓનું નામ અહીં નથી અર્થ સવિરૂદ્ધવચાને મથનાર અર્થાત્ જે પરસ્પર વિરૂદ્ધવચનેાવાળા છે-એકાંતવાદીએ છે-કદાગ્રહશીલ છે તેઓને મથનાર-તેવા ઉપર વિજય મેળવનાર એવા વીર સ્વામી છે. આ પક્ષમાં ‘અહમ્' શબ્દને ઘુમિ ' ઉપરથી અધ્યાહત સમજવા. કેટલાક સ્તુતિકારે ‘જ્ઞઃ' અને ‘અદમ્’ એ બન્ને સર્વનામેાને એક જ સાથે પ્રયાજે છે. સરખાવે– सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश' ભકતામર સ્તેાત્ર શ્લા. પ. "6 ' સ: ' સર્વનામમાં પરેાક્ષતાનેા અને ‘ અક્ષમ્’ સર્વનામમાં પ્રત્યક્ષતાના ભાવ છે અર્થાત્ તે એવે હું-પરાક્ષ એવા હું-અપ્રસિદ્ધ એવા હું. આ ઉપરથી એમ જણાય છે કે, ‘સ:’ અને ‘અહમ્'ને પ્રયાગ સાથે મૂકવાથી પ્રયેાગ કરનાર પેાતાની જાતને નિરભિમાનભાવ સૂચવે છે. આ સ્તોત્રનેા રચિયતા ધનપાલ પણ આ ગાથામાં એકપક્ષે ' F: ' અને ‘અન્’તે સાથે મૂકીને પોતાની નમ્રતા દર્શાવે છે. અદ્દિ ઉપરથી અનુવ, अनघ. सविरुध्धवयणमहं ७५२थी सविरुध्धवचनम् अहम् -सविरुध्धवचनमथम् જુએ ૮-૧-૧૮૭ તથા ૮-૧-૧૭ હેમપ્રાકૃત વ્યાકરણ. ( અહીં જે સૂત્રા આપવામાં આવ્યાં છે તે હેમ પ્રાકૃત વ્યાકરણના જ જાણવા. ) પ્રાકૃત સૂત્રામાં બહુલાધિકારની પ્રધાનતા છે એ વાત કાઈ પણ પ્રાકૃતપ્રયાગની સિદ્ધિ કરતાં ભૂલવી જોઈતી નથી. Aho ! Shrutgyanam Page #70 -------------------------------------------------------------------------- ________________ અંદ૨ ] श्री महावीर स्तुति वयसायको व नो कसायक्खयं कह करेसि । હે નટ્ટનામનુત્તો ખયનુ બયપાયડો ઢોસિ ? ।। ૨ ।। સ્તુતિકાર ધનપાળ કહે છે કે — હું ભગવાન ! તમે તા ચારે કાયાના ક્રોધ માન માયા લાભને–સમૂળ નાશ કરેલેા છે. છતાંયે તમે અમારા એકષાયાને ક્ષય શી રીતે કરી શકે છે!? કાઈનેા ક્ષય કરવા માટે ફ્રાય કરનારમાં ક્રોધ વગેરેની વૃત્તિએ હાય છે એ લેાકપ્રતીત છે. એ ઉપરથી જ કવિ કહે છે કે તમે તે ક્રેાધ વગેરેની વૃત્તિથી તદ્દન ઉપરત છે! છતાં અમારી એ ક્રોધ વગેરેની વૃત્તિએને ક્ષય કરી શકા છે એ આશ્ચર્ય કહેવાય. કલ્યાણમંદિરના પ્રણેતા સન્મતિ સિદ્ધસેન પણ એ જ કહે છે કે क्रोधस्त्वया यदि विभो प्रथमं निरस्तो, ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः । श्लो. १३ હે ભગવન્! તમે સૌથી પ્રથમ ક્રોધને ભગાડી મૂકયા. તેા પછી જે કર્મચૌરા શેષ રહેલા હતા તેને શી રીતે ભગાડયા ? ચોરેને ભગાડવા માટે તે ક્રેાધની જરૂર છે. આ વિરાધના સમાધાનમાં મહાકવિ ધનપાળ કહે છે કે, જેમ કેટલીક વાર ભગાડવામાં ક્રેધની વૃત્તિ અપેક્ષિત હાય છે પણ એ તેા સાધારણ મનુષ્યેામાં તેમ હાય, આ મહાપુરુષ તે અસાધારણ કાર્ટિના છે એટલે એમણે પ્રથમ ક્રોધના ધ્વંસ કરી પેાતાની વૃત્તિમાં અત્યંત શીતળતા ભરી દીધી, અને એ શીતળતા દ્વારા જ એમણે બાકીના કર્મચૌરાને નસાડી મૂકયા. અત્યંત શીતળ હિમ પડવાથી પણ હારા ક્ષેત્રે બળીને ભસ્મ થઈ જાય છે એ વાત કાંઈ અપ્રસિદ્ધ નથી. અર્થાત્ શીતળતા પણ એક જાતનું ધ્વંસક શસ્ત્ર છે. એ જ પ્રમાણે ભગવાને પેાતાના ચારે કષાયેાને ખપાવી નાખ્યા છે. છતાં જે એમના પ્રભાવથી અમારા એ કષાયે મટી જાય છે એ કાંઈ આશ્ચર્ય નથી એ તે એમની શીતળતાનેા જ પ્રભાવ છે. [ ૨૨૭ સરખાવા– नहि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मति एस धम्मो सनंतनो || ધમ્મપર્, ચમજવો જો. कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्वापादयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥ આચાર્ય હેમચંદ્ર, સકલાહતસ્તત્ર ક્ષેા. ૨૭ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्री वीरस्वामिने नमः || યાગશાસ્ત્ર, પ્રારંભમાં જ. એ તા થયું પૂર્વાર્ધ હવે ઉત્તરાર્ધ લઇએમહાકવિ ધનપાળ કહે છે કે,——હે ભગવન ? જેમનાં નામ અને ગાત્રા પ્રસિદ્ધ હાય છે તે જ સંસારમાં પ્રકટ પુરુષ તરીકે અને માન્ય તરીકે એાળખાય છે. પણ તું તે નામ અને ગાત્રને નાશ કરીને જ જગતમાં પ્રકટ થયા છે અને જગદ્ગુરુ તરીકે પૂજાય છે એ શું આશ્ચર્ય નથી ? એ આશ્રર્યના સમાધાન માટે નીચે પ્રમાણે સમજવાનું છે. · નામ' અને ‘ ગાત્ર' શબ્દના બે અર્થ છે. એક અર્થ તે જે પ્રસિદ્ધ છે તે અને ખીજો અર્થ નામ એટલે નામકર્મ ( નામ સંસ્કાર પાષક કર્મ ) ગેાત્ર એટલે ગાત્રકર્મ (ગાત્ર સંસ્કારાષકકર્મ) અર્થાત્ જૈનયાગીઓને એ આત્મ-અનુભવ છે કે, જ્યાં સુધી નામકર્મ અને ગાત્રકર્મના નાશ ન થાય ત્યાં સુધી કાઇ પુરુષને પરમપૂર્ણતાએ પહેાંચેલ સુપ્રસિદ્ધ કે જગદ્ગુરુ તરીકે ન માની શકાય. જૈનેતર ભાષામાં કહીએ તેા નામાતીત અને ગાત્રાતીત થયા સિવાય પરમપૂર્ણતાએ પહાંચાતું નથી–અમુક નામ કે અમુક ગાત્ર એ પણ એક પ્રકારના સંકીર્ણતા છે. અર્થાત્ નામ અને ગોત્ર નષ્ટ થવાથી જ ભગવાન સુપ્રસિદ્ધ અને જગદ્ગુરુ છે. એમાં કાંઈ આશ્રર્ય નથી પણ Aho! Shrutgyanam Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] जैन साहित्य संशोधक [खंड ३ એ તે બરાબર બંધબેસતું છે. આ હકીકતમાં રહેલી આ ગાથામાં શબ્દનો વિરોધ થતો નથી. પણ અત્યંત વિશાળતા કાંઈ અજાણ રહે એવી નથી. ભાવને વિરોધ થાય છે. कह नायकुलुप्पण्णो वि नाह सुरसंपयं न पत्थेसि । उव्वहसि मोहनिद्दारओ वि कह सासथं बोहं ? ॥ ३ ॥ આ ગાથામાં પહેલી ગાથાની જેમ શબ્દશ્કેલ છે. આ ઉત્તરાર્ધ સાથે સરખાવો– નાયડુwoળો. સુસં–હે નાથ ! જે જ્ઞાનવાપ કૈવ થંવિવેવ મનુષ્ય “નાય” (નાગ) કુલમાં જન્મેલો હોય તે તો ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः । સરસ દુર્ધપાનની જ ઈરછા રાખે. પણ તું તે નાય કલ્યાણુમંદિર સ્તોત્ર, લે. ૩૦ (જ્ઞાત) કુલમાં જન્મેલો છતાં સુરસ દુધપાનને કેમ નથી ઈચ્છતો ? જ્ઞાનતિ-એ એક અખંડ સપ્તયંત પદ . અને જ્ઞાન સંત આ બે પદ-એક કર્મ અને અથવા ગુજjuઘં-હે નાથ ! જે મનુષ્ય નાય - બીજું ક્રિયાપદ (જ્ઞાત) કુલમાં એટલે સુપ્રસિદ્ધ કુલમાં જન્મેલો હોય તે તો સુરસંપદાની અભ્યર્થના કરે અર્થાત પોતે કલ્યાણમંદિર સ્તોત્રના આ લોકમાં જેમ પદજે પ્રસિદ્ધ કુળવટ ભોગવતો હોય તે કરતાં અધિક છેદના વૈચિયને લીધે જે વિધી અને અવિરોધી સમૃદ્ધિને ઇછે પણ તું તો એ છતાંય સુરસંપદાને ભાવ નિષ્પન્ન થાય છે તેમ એ જ બન્ને ભાવ, આ નથી વાંછો એ કેવું આશ્ચર્ય? ઉત્તરાર્ધમાં “જોરદાર' શબ્દનાં “મેહનિદ્રા મોનિવળી, હે નાથ! તું મેક રત” અને “મેહનિર્ધારક’ એવાં બે સંસ્કૃત નિદાર (મેહનિદ્રામાં રત ) છતાં ય શાશ્વત બોધને દ્વારા પ્રકટ થાય છે. ધારણ કરી શકે છે. જે લોકે મોહનિદ્રામાં રત હોય ના” ઉપરથી “જ્ઞાન” અને “નાગ’ માટે જૂઓ છે તેઓને તે કશું ભાન જ નથી હોતું, પણ તું તો [૮-૧-૧૭૭ | :. તે = છતાં ય તેથી વિપરીત છે એ કેવું વિચિત્ર ? [૮-૨-૪ર | પૂર્વાર્ધના વિરોધને પરિવાર આ પ્રમાણે છે: સુર સંઘ (સુદ પય:). સુરઉં ઘઉં ના જ પતિ -ભગવદ્ ! તું , (કુલ ૨) જ્ઞાત નામના કુલમાં જન્મેલે છે એથી જ સુસ પદને * (મુસંve ) એટલે સારા રસવાળા સ્થાનને અર્થાત અચળ સ્થા “Rાથ, રથ,' “થં, સુરક્ષાર્થ' નને નથી ઈચ્છતા એવું નથી અર્થાત ઈએ જ છે. આ બે પદોમાં તો પદદની વિચિત્રતા છે. પયું ઉત્તરાર્ધના વિરોધને પરિહાર ઉપરથી પય: અને પદ માટે જૂઓ ૮-૧-૧૭૭ ભગવદ્ ! તું કોઇ નિરામ (મહ નિર્ધારક) “Hafમદાર' ઉપરથી મોહનિદ્રારત તથા એટલે મેહને નાશ કરનાર હોવાથી જ શાશ્વત નિરક એ બન્ને માટે જૂઓ બોધને ધારણ કરે છે-શાશ્વત બેધની પ્રાપ્તિ તેને જ _૮-૧-૧૭૭, ૮-૨-૭૯ સંભવે જેણે મોહને નાશ કરેલ હોય. + જ =નાથ =રા માટે જૂએ. ૮-૧-૧૮૭ अरिहसि न मुत्तिअग्धं कह तं गयरायमत्थयमणी वि । कह पहु ! पहअरयणासओ वि रयणत्तयं वहसि ? ॥ ४॥ .. Aho! Shrutgyanam Page #72 -------------------------------------------------------------------------- ________________ અં રૂ આ ગાથામાં પણ માત્ર શાબ્દિક વિરેધ છે. ન મુન્નિગ ધ યરાયમસ્જીયમળી.-હે પ્રભો ! તું મેાતીના અધ્યને યાગ્ય નથી. તે પછી ગજરાજના મસ્તકમાં જે ઉત્તમ મણિએ છે. તેના અર્ધ્યને તે કેમ યોગ્ય હૈ। અર્થાત્ ન જ હો છતાં એ ચેાગ્યતા તારામાં લાગે છે. એ પહેલા વિરાધ श्री महावीर स्तुति પમૂયળાનો ચસયં-વળી, તું ઘણા રત્નાને આશ્રયરૂપ છે. અર્થાત્ તરી પાસે તે રત્નાના ભંડાર છે છતાં તું ત્રણ જ રત્નને કેમ ધારણ કરે છે? એ બીજો વિરાધ. નમુત્તિ સવં,ગયરાયમસ્ત્યયમળી.-હું પ્રભા! તું ગતરાણમસ્તકમણિ છે. એટલે વીતરાગામાં શ્રેષ્ઠ છે માટે જ તું ‘નમઃ' એ જાતના અર્ધ્યને ચાગ્ય છે એ પહેલા વિરેાધનાપરિહાર. દૂઅચળાતો. ચળત્તયં-હે પ્રભા! તું પ્રભૂત-પુષ્કલ રહે એટલે પાપાના નાશક છે માટે જ રત્નત્રયને-પરાકાષ્ઠાપ્રાપ્ત સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સભ્યચારિત્રને ધારક છે. જે મહાપુરુષ સમસ્ત પાપાના નાશક હેાય તે જ ઉત્તમકેાટિ પ્રાપ્ત એ સમ્યગ્દર્શનાદિને ધારણ કરી શકે છે એ વાત જૈન શાસ્ત્ર સંમત છે. अथवा पहूअरयणाऽऽसओ रयणत्तयं - डे પ્રભા ! તું અનેક પ્રકારની શાસ્રરચનાનેા આશ્રય [ ૨૦૧ છે. અર્થાત્ સમસ્ત દ્વાદશાંગર્ગાપિટક તારી ત્રણ શબ્દ રચનામાંથી જ-′ ૩૫Řક્ યા, વિમેક્ થા, યુર્વેદ્ વા' એ ત્રિપદીમાંથી જ-વિસ્તર્યું છે એથી તું રચનાત્રયને ધારક છે! એ વ્યાજબી જ છે, એ બન્ને ભાવથી ખીન્ન વિરાધના પિરહાર. યહદો. સમનનીદાળ. પોગો-હે મહાયશસ્વી મહાવીર ! તું હાથીના મચ્ચા જેવે છતાંય સંસારસમુદ્રમાં ફરતા મનસ્વી સિહાના પેાત ( બચ્ચા ) જેવા છે એ કેમ બની શકે ?-રે હાથીનું બચ્ચું હોય તે સિંહશાવક કેમ હોઈ શકે ?-- પબારી. મુહસ્થોળ.-વળી, હે ભગવન્ ! તું એર ( મૃગને શત્રુ અર્થાત્ સિંહ ) છતાંય હસ્તિઓને સુખ કેમ આપી શકે ?-સિંહ હસ્તિએને સુખ આપે એવું તે ક્યાંય જાણ્યું નથી. नमुत्तिग्धं = ન મૌન્નિાર્થમ્ | नमुत्ति अग्घं नम इति अर्धम् । गयरायमत्थयमणी = गजराजमस्तकमणीन् । અથવા તરામસમઃિ । पहूअरयणाssसओ = प्रभूतरत्नाश्रयः । पहूअर-णाओ प्रभूतरजोनाशकः । पहूअरयणाssसओ = प्रभूतरचनाश्रयः । रयणत्तयं = रत्नत्रयम् અથવા રચનાત્રયમ્ । રત્ન ઉપરથી રચન માટે જૂએ ૮-૨-૧૦૧ ભગવાન હુરત્નવાળા છે છતાં માત્ર ત્રણ રત્ના જ ધારણ કરે છે એ વિરેાધી ભાવ સાથે સરખાવે. विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वम् । कह गयको विभवोअहिम्मि पोओसि समण सीहाणं । णारी व महायस ! कह देसि सुहं सुहत्थीणं ? ॥ ५ ॥ વિરાધના પરિહાર--- કલ્યાણમંદિર ક્ષેા. ૩૦ હૈ જનપાલક ભગવાન! તું વિશ્વના ઇશ્વર છતાં ય દુર્ગત છે! એટલે તને કૈાઇ જાણતું પણ નથી. ( દુર્ગતના બે અર્થ ‘રિદ્ર ’ અને 'દુર્ગમ્ય' ) = શયદો. સમાસીદાળ. પૌમો-હે મહાયશવાળા વીર ! તું ક્લરહિત છે. માટે જ ભવસમુદ્રમાં કરતા શ્રમસિંહાને પાત ( વહાણ ) સમાન છે! અને પારો મુદ્દથળ નું એણારી (પાપને શત્રુ) છે. માટે જ સુખાર્થિઓને સુખ આપી શકે છે. આ ગાથામાં પણ શબ્દ ચમકાર જ છે. Aho ! Shrutgyanam Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] जैन साहित्य संशोधक [खंड ३ લાદ ઉપરથી કલભ અને કલહ માટે gy + ર = સચદશરથ ૮-૧-૧૧ જૂઓ. ૮-૧ grf= રમાનાનાં જૈન તીર્ષ: ૧-ર-૧ પોત એટલે બાળક તથા વહાણ. એનસ એટલે પાપ. “વતઃ શિશૌ પ્રવ” “વૃવિન ઝિનનો ટુકૃતમ્' હેમ-અનેકાર્થ સં. ૨, ૧૭૮. ધનંજયનામમાલા. ૧૩૨ સુહસ્થી ઉપરથી કુદરતી અને સુખાર્થી માટે રમા ઉપરથી સમનસ્ તથા શ્રમણ જૂઓ-૮-૨–૫ સ્ત=થ grfર ઉપરથી + ગરિ ઉર અને ૮-૧-૧૮૭ હE૬ एनोऽरि एनस् + अरि = एणस् + अरि ८-२-७८ रेफलोप જૂઓ નો નઃ ૮-૧-૨૨૮ ૮-૨-૮૮ “થને ઉદભવ परिणयवयं सुराऽऽवज्जियं पि संतावयं पि नयणसुहं । कह सत्तहत्यमाणं पि वहसि नवहत्थमप्पाणं ॥६॥ હે ભગવન ! તું સાત હાથના દેહને ધારણ કરે (શૌર્યથી આવર્જિત) છે તેથી જ તારા વ્રતમાં અને છે, એ દેહ કે છે? તો કહે છે કે, વચનમાં પરિપકવતા છે. (અહીં “શર ' શબ્દ | ગુજssifકહ્યું fu fuથવાં –એ દેહ ભાવપરક-શૌર્યપરક ઘટાવ). સુરાથી (મદિરાથી) આવર્જિત છે છતાંય પરિપકવ સંતાપ,તથા તારે દેહ શાંતાપદ (આપત્તિવ્રતવાળો કે પરિપકવ વચનવાળો છે. ખરી રીતે તે એથી મુક્ત) છે એથી જ આંખોને પ્રિય લાગે છે. દારૂડિયાના દેહમાં નથી હોતું પરિપકવ વ્રત કે તેવું = વાર્થ agri-અને તું તારી જાતનો વચન. તું તે તે છતાંય વળી વ્રતમાં અને વચનમાં ઉપયોગ કોઈના વધ માટે નથી જ કરતો, એ પણ પરિપકવતા ધરાવે છે એ આશ્ચર્ય છે. પ્રિયતાનું બીજું કારણ છે. સંસારં-વળી, તારે દેહ સંતાપક (સંતાપ ofજા ઉપરથી પરિણતત્રત અને પરિદેનારો) છતાંય નયનને સુખરૂપ લાગે છે.-જે ગતવચસવસ્તુ સંતાપ દેતી હોય તે આંખને સુખરૂપ કેમ સંતાવ ઉપરથી સંતાપક અને શાંતાપદ-- હોઈ શકે ? सुराऽऽवजिय ५२था सुरा + आवर्जित સત્તાથમrt fપ નવરથમcurળ-વળી, એ सुर + आवर्जित દેહ કેવો છે ? તે કહે છે કે, દેહ તો સાત હાથને शर + आवजित છે છતાંય નવ હાથનો છે એ કેવી વાત ? જે સાત ર નું પ્રાકૃત “ઘૂર થાય છે. ભલેષ હાથ ઉંચું હોય તે નવ હાથ ઉંચું કેમ હોઈ શકે? કાવ્યોમાં સ્વદીર્ધન ભેદ નથી ગણાતો તેથી જ વિરોધને પરિહાર -- મૂલના હૃસ્વ “સુર”ને દીર્ધ “સૂર' માનીને પણ સુરજssafઉં,-હે ભગવન્! તારી આસપાસ અર્થયોજના કરેલી છે. સુરો (દિવ્યપુરૂષ, યોગીઓ, અનુભવીઓ અને નવદ0 ઉપરથી નવદૂત અને ર વષાર્થ. જ્ઞાનીઓ) વિંટળાઈ રહેલા છે તેથી જ એમ જણાય “નવત' સમજતી વખતે એ એક અખંડ છે કે, તારું વ્રત અને વચન પરિણુત-પરિપકવ-છે પદ છે અને “નાથાર્થ સમજતી વખતે એ બે અથવા હે ભગવન ! તારો આત્મા સુરાવજિય પદ છે–એક નિષેધાર્થક “ન' અને બીજું ધાર્થ. Aho ! Shrutgyanam Page #74 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] श्री महावीर स्तुति [३०१ गयागारवं पि गरुअं नयणाण महसवं पि सिसिरमहं । तं विति खीणमोहं पि कह णु पढमं गुणहाणं ॥ ७ ॥ નાનાર ક.-હે ભગવન! તું ગતગૌરવ માટે જ તને મહત્સવરૂપે અને “શિશિરમથ'રૂપે છતાંય તને લોકે ગુરુ૫ કહે છે-ગુરૂપ તે તે જ માનવો વ્યાજબી છે. તથા, હોઈ શકે જે ગૌરવયુક્ત હોય ત્યારે તું તો ગૌરવરહિત ખાન. પઢમં દ્રા-તું ક્ષીણુમેહ છે છતાંય ગુરુપ છે એ આશ્ચર્ય છે. માટે જ લોકો તને ગુણના પ્રથમ સ્થાનરૂપે સમજે લઈ લિમિદં-વળી તું, નેત્રાની પ્રસ- એ પણ ઉચિત છે. જે ક્ષીણમેહ–વીતરાગ-હોય તે જતાને માટે મધુત્સવ ૫ છતાંય તને લોકે શિશિરે જ ગુણના આધસ્થાનરૂપે હોઈ શકે, બીજો એવો સવરૂપ જાણે છે-મધૂસવ ચેત્ર માસમાં હોય છે. કેમ હોઈ શકે ? અને શિશિરોત્સવ કાર્તિક-માગશર માસમાં હોય છે વિરોધી ભાવ સમજવા માટે પારં મુળru એથી જે મધૂસવરૂપ હોય તે શિશિરોસવરૂપ કેમ ને પૂર્વોક્ત જૈનપારિભાષિક અર્થની ભાવના કરવી હોઈ શકે ? અને તેના પરિવાર માટે એ શબ્દ ઉપરથી જ નીકળતા - વખો. પઢમં ગુટ્ટા.-તું હીણ મોહ સાદા ભાવને લક્ષ્યમાં રાખો. છતાંય તને લોકો પ્રથમ ગુણસ્થાનરૂપ સમજે છે. અથવા નાળા પદાર્થે સિલિમ-હે (જૈનપરિભાષામાં આત્મવિકાસની ચૌદ શ્રેણીઓ ભગવન ! તું નયણ એટલે નગ્ન લોકેને અર્થાત જે દર્શાવવામાં આવી છે. તેમાં પહેલી શ્રેણીનું નામ લોકો અચેલક છે-ગમે તેવો હિમ પડતું હોય તે પ્રથમ ગુણસ્થાન' છે અને છેલ્લી શ્રેણીનું નામ પણ એક ચિંથરું પણ રાખતા નથી; તેવા તપસ્વીક્ષીણમેહ' છે.) તો હે ભગવન ! તું ક્ષીણમોલ- ઓને માટે મહોત્સવરૂપ છે છતાં તેઓને સારૂ એક નામક છેલ્લી શ્રેણીએ પહોંચેલો છે છતાંય તને લાકે ( ભયંકર ) શીયાળા જેવો છે. અર્થાત તું એ પ્રથમ ગુણસ્થાનરૂપ સમજે છે કે તે માટે તપસ્વીઓને સારૂ મહાસ્વરૂપ હોવાથી “શિશરમહરૂપ વિરોધ થયો. કેમ હોઈ શકે? નાનાથં -“ગૌરવ” શબ્દને એક વિરોધપરિહાર– અર્થ તે ગુરુત્વ' થાય છે, અને બીજો અર્થ ઋદ્ધિ, રસ અને સુખની લોલુપતા છે. આ બીજો અર્થ હે ભગવન ! તું “શિશિરમહ” એટલે જડતાને માત્ર જૈનપરિભાષામાં જ પ્રસિદ્ધ છે. નાશક હોવાથી એ નગ્ન તપસ્વીઓને મહોત્સવરૂપે છે એ બરાબર યુક્તિયુક્ત છે. વિરોધીભાવ સમજતી વખતે પહેલો અર્થ યોજવાને છે અને પરિહાર કરતી વખતે આ બીજો અર્થ “જારવ'નું સંસ્કૃત ગૌરવ, તેના બે અર્થ ઘટાવવાને છે. અર્થાત-હે ભગવન! તું “ગતગારવ' સમજવા-એક જૈનપારિભાષિક અને બીજો વિશ્રત. એટલે ઘનાકાંક્ષા, સ્વાદાકાંક્ષા અને સુખલોલુપતા “નયાન'નું “નાનાના' એ એકરૂપ રહિત છે માટે જ લોકો તને ગુરરૂપે સમજે છે અને બીજું ‘નાનામ્' રૂપ. ‘w' શબ્દનું ઉચિત છે. વળી, ના” અને “રાજ' એવાં બે પ્રાકૃત રૂપે મદુરઉં. રિષિરમદું-તું આંખોની પ્રસન્નતા થાય છે. તેમાંના ‘ના’ ઉપરથી અર્વાચીન સારૂ મહોત્સવરૂપ છે માટે જ તને શીતળરૂપ સમ- પ્રાકૃતમાં ‘નથ’ પણ થઈ શકે. જો એ અવિરૂદ્ધ વાત છે. અથવા તે મહોત્સવરૂ૫ “મદાવ' ઉપરથી “મધૂતરા’ અને મહોત્સવ છે અને જડતાને જડમૂળથી મથક-નાશક-છો એવાં બે રૂપ થાય છે. Aho! Shrutgyanam Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૨] जैन साहित्य संशोधक [खंड ३ સિરિમા ' ઉપરથી શિશિરમહ અને તાન સૂચક છે. શિશિરમથ “શિnિ: 7ઃ ગુજરઃ શતઃ”- “વનમા” અને “varળા ' એ બન્ને અમર૦ ૧, ૧૯ શબ્દના બે અર્થ સમજવા-એ પણ એક જૈનઅહીં “શિશિર' શબ્દ ભાવવાચક એટલે જડ- પારિભાષિક અને બીજો પ્રસિદ્ધ. वरधम्मधरो वि अ-मग्गणासणो गुणनिही वि गयगव्यो। कह निकारणमित्तो वि होइ भुवणस्स अवयंसो ॥ ८॥ વધHષો. અ-મriat.-હે ભગવન ! નવા-ગુણનો નિધિ છતાંય ગર્વિક નથીનું વરધર્મધર એટલે ઉત્તમ ધનુર્ધર છતાંય અમાર્ગણા- ગત-ગર્વ છે. વળી, સન છે–જે ધનુર્ધર હોય તે તો માર્ગણોન-બાણને મનોજગતને નિષ્કારણમિત્ર છે માટે જ અસન-ફેંકનારો હોય, ત્યારે તું તે ઉત્તમ ધર્મ-ધનુષ્ય- જગતમાં અવતરૂ૫ છો-શિખરમાણ છો એ નો ધૂરનારો છતાંય માર્ગણોનો ફેંકનાર નથી એ બરાબર છે. એક વિરોધ. ધર્મ એટલે અહિંસાદિ ધર્મ. અથવા દાનાદિ. બીજે વળી, જે ઉત્તમધનુર્ધર હોય તે તે માગને અર્થ ધર્મ એટલે ધનુષ. મૃગના-હરણના સમૂહને નાશક હોય છે ત્યારે તું તે ઉત્તમ ધનુર્ધર છતાંય માર્ગોનો નાશક નથી. એ ધમાં ચમોપમપુષ્યસ્વમાનારધs I બીજો વિરોધ. હેમ-અનેકાર્થ. ૨,૩૧૯ મrrrrણ – વળી, જે ઉત્તમ ધમ ધારક અમrtrait એ પદને પદ છેદ આ રીતે હોય તે તો માર્ગનો પિોષક હોય ત્યારે તું તે ધર્મનો કરવો . ધારક છતાંય માર્ગને નાશક છે, એ ત્રીજો વિરોધ. શwsTM + નળ = બાણોનો ફેંકનારે નહિ. અનિરી. ---વળી, તું ગુણનિધિ અમr + Utrar = મૃગના સમૂહને નાશ છતાંય ગજગર્વ છે.-જે ગુણનિધિ હોય તે તે ગવત કરનારે નહિ. ગર્વને ધરાવનાર ન હોય. + નાણા = “એ” એટલે “એ” અને નિદાળમિત્તો અવયંat.-- તથા હે નાથ ! માર્ગનો નાશ કરનારે. તું જગતનો નિષ્કારણ મિત્ર છતાંય અવયંસ (અવ- મનન+ નાણા = અમાગને કુમાર્ગ-નાશક, યસ્ય ) અમિત્ર છો એ કેવી વાત ? માળ + આનન = “ અ' એટલે “ચ” વિરોધનો પરિવાર— અને માર્ગણોને યાચકને આશન-ખવડાવનારે. ઘરથમ. -માણ-હે ભગવન ! મનૌઃ સમન્વેતિ કુળો સાત દિત્તરમાં તું વર ધર્મધર-ઉત્તમ ધર્મને ધારક છે એથી જ –પ્રભાવક ચરિત્ર અમાર્ગન (હિંસાદિ કુમાર્ગનો ) નાશક છે-જે मार्गणं याचनेऽन्वेषे मार्गणस्तु शरोऽर्थिनि । ઉત્તમધર્મનો ધારક હોય તે જ કુમાર્ગને નાશ કરી શકે છે. અથવા, હેમ-અનેકાર્ચ સં૦ ૩,૨૧૦ - ઘરધમધરો સ માગાળો–હે ભગવન! નથTeaો ઉપરથી ગાજગર્વ અને ગતગર્વ તું ઉત્તમ એવા દાનધર્મને ધારક છે માટે જ માગણોને- આ પદ મૂળ પ્રતમાં અંકિત જેવું લાગે છે એથી અહીં ભિક્ષકાને--વાચકોને આશન-ભેજન આપનારો છો. પણ એમ જ રાખેલું છે અને એ શંકિત ઉપરથી ભગવાને પોતે વાર્ષિક દાનને સમયે અનેક આજન્મ જે અર્થ સૂઝથી તે દર્શાવ્યો છે. દરિદ્રીઓનાં દારિદ્રય ફળ્યાં છે એ વાત સુવિખ્યાત મકર ઉપરથી અવયસ્ય અને અવસ છે. અને, જૂઓ ૮-૧-૨ છે. Aho ! Shrutgyanam Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर स्तुति |३०३ - - पावकसिणं पि चित्तं सारं पि धरेसि कह जसं सेयं । जिण सियवायक्वायं पि सव्वहा सामलच्छायं ॥ ९॥ Traff-હે જિન! તું જે પવિત્ર અને સામાશં--તારો એ યશ નિવાસવિચિત્ર વેત યશને ધારણ કરે છે તે તે પાપક છે- સ્વાદાદના સિદ્ધાંત-ને લીધે ખ્યાત છે એટલે તું યશ ત અને પવિત્ર હોય તે પાપકૃષ્ણ કેમ હોઈ સ્યાદ્વાદી તરીકે સુપ્રસિદ્ધ છે; અથવા તારે એ યશ શકે? વળી, સિતવાદને લીધે ખ્યાત છે એટલે શ્વેતાંબરવાદને લીધે સુપ્રસિદ્ધ છે માટે જ એ નિર્મળ કાંતિએ કરી સહિત છે. નિવારંવાશે. સામત્રછાયં-તે યશ “હાસિળ' ઉપરથી કૃષ્ણ અને કૃષિ કૃષ્ણ= સંસારમાં સિતવાદને નામે ખ્યાત છે છતાં શ્યામલ કાળું. અને કલિન = નાશ કરનાર. કાંતિવાળો છે જેની ખ્યાતિ સિતવાદ ( તવાદ ). જૂઓ ૮-૨-૧૧૦, ને લીધે થએલી હોય તે શ્યામલકાંતિ પણ કેમ સિગવાઇ' ઉપરથી સિતવાદ અને સ્વાદ્વાદ હોઈ શકે ? જૂઓ ૮-૧-૧૭૭ તથા ૮-૨-૧૦૭. પરિહાર– “રામરછાઇ' ઉપરથી શ્યામલ છાયઃકાળી Tષત્તિof– જિન ! તું જે પવિત્ર અને કાંતિ વાળું. અમરાણ = શાસ્ત્રાવ = વિચિત્ર શ્વેત યશને ધારણ કરે છે માટે જ તારો નિર્મળ કાંતિસહિત. એ યશ પાપથી-પાપનુંકષણ કરનારો-છે પાપનું કવિ તાંબરમાણ છે માટે જ ભગવાનના યશને છેદન કરનારો છે. વળી, “સિતવાદખ્યાત’ કહીને પણ વર્ણવેલો છે. कयकिच्चं पि अकिचं रयतममुकं पि नरयतममुक्कं । थिरपसमं पि जणं कह अप्पसमं कुणसि कयसेवं ॥ १० ॥ જવાઇ અજિયં–હે ભગવન્! તું કૃતકૃત્ય છે, જે રજસ્તમથી મુક્ત હોય તે જ નરકરૂપ તમથી છે છતાંય અકૃત્ય છે. તથા, મુક્ત હોય, થત ન થતw---રજસ્તમાંથી મુક્ત farvસf gબં--તથા, હે ભગવન ! જે છે છતાંય યતમમુક-રજતમથી મુક્ત-નથી, સ્થિર પ્રશમવાળે મનુષ્ય તારી સેવા કરે છે તેને તું –અને જે સ્થિર પ્રશમ- અમ્પસમ-આપસમ-તારા જે કરી શકે છે એ વાળો મનુષ્ય તારી સેવા કરે છે તેને તું ગcut પણ સમુચિત છે. સરખાઃઅપ્રશમ–પ્રશમ વિનાને કરી મૂકે છે એ કેવું વિચિત્ર ન્યા મર્યાન્તિ મવતો નનું તેના વિ વા. કહેવાય ? भूत्याश्रितं य इह नात्मसमं करोति । પરિહાર– ભક્તામર. કલો. ૧૦ વાર્ષિ અચિં --હે ભગવન ! તું કૃતકૃત્ય ગરા-કૃત્યવિનાને-કૃત્ય = કાર્ય તથા શત્રુ. છે માટે જ અત્ય-(કૃત્ય = શત્રુ, અ = રહિત ) થો વિદ્વિરે કાર્ય રા છે-શત્રથી રહિત છે, જેને કાંઈ કરવાપણું શેષ ન હેમ-અનેકાર્થ સં૦ ૨,૩૪૫ હોય તેને શત્રુ શેના હોય? અર્થાત એ તે શત્રુથી જ-તમયુર્વ = ન રજસ્તમે મુક્ત તથા નરકરહિત જ હોય. તમામુક્ત. થતમકુક્ષ નાયતમy--વળી, હે ભગવન ! 3rve= અપ્રશમ તથા આત્મસમ. તું રજસ્તમથી મુક્ત છે માટે જ નરક૫ તમથી મુક્ત જૂઓ. ૮-૨-૫૧ Aho! Shrutgyanam Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૪ ] जैन साहित्य संशोधक [खंड ३ संतमसंतं न करेसि निष्फलं न य वहेसि सलहं तं । निचं सकज्जलग्मो न होसि कहं तं जगपईवो ॥ ११ ॥ હે ભગવન ! તું જગપ્રદીપ શી રીતે હેઈ શકે? કરતો અર્થાત જે જેવું હોય છે તેને તું તેવું જ તારામાં પ્રદીપના ગુણ હોય તો તું પ્રદીપ કહેવાય ઓળખાવે છે-સતને સત્ કહે છે, અસતને અસત તે ઉચિત છે. પણ તારામાં તો પ્રદીપનો એક પણ કહે છે. અથવા સાતમ સાત જે સાંત વિનાશગુણ નથી. શીલ હોય છે તેને તે અસાંત-અવિનાશશીલ-નથી - પ્રદીપ સંખid–સંતમસનો-અંધારાને નાશ કરત-કહેતે. અથવા, કરે છે, શતરાતમ-જે શાંત હોય છે તેને તું R -પ્રદીપની ચારે બાજુ પતંગે નિષ્કલપણે અશાંત નથી કરતા. વળી, ઉડતા ફરે છે. નિજરું રહ્યું તું જગપ્રદીપ છો માટે જ નિષ્ફળ શ્લાઘા-બેટી પ્રશંસા-ને ધારણ નથી કરતો. ર –પ્રદીપનો અગ્રભાગ સકાજલકાજળે કરીને હમેશા યુક્ત-હોય છે. ત્યારે તે કાંઈ તથા, અંધારાને નાશ કરતો નથી, તારી આસપાસ પતંગો સાગર સ્વકાર્યમાં લગ્ન છે અર્થાત તું આવતા નથી અને કાજળની સાથે પણ તારે સંબંધ તારા સ્વરૂપમણરૂપ કાર્યમાં મગ્ન છે માટે જ તે જગ—દીપ છે એ બરાબર છે. સરખાવોનથી. એથી તને જગત્મદીપ કેમ કહેવો? મોટા મોટા અનુભવી પુરૂષ તે તને “જગપ્રદીપ' કહીને निर्धूमवर्तिरपवर्जिततैलपूरः ઓળખાવે છે પણ એમ કેમ થઈ શકે ? कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । પરિહાર गम्यो न जातु मरुतां चलिताचलानां હે ભગવન ! તું “ જગપ્રદીપ’ છો એ સમુચિત તીવોડરવમસિ નાથ ! પ્રારા: | છે, કારણું કે, જેમ દીવો પિતાના પ્રકાશે આખા ભક્તામર. ઊો. ૧૬. ઘરને ઉજાળે છે તેમ “ કાપ '-તે તારા પવિત્ર સંતમહંત ઉપરથી તરતકણસન, સાતમપ્રકાશે જગતને-સમસ્ત સંસારને પ્રદીપ-ઉજાળ્યું છે. સાતમ, તમામ જૂઓ ૮-૧-૮૪ અથવા જેમ દીવો દરેક વસ્તુને પ્રકાશમાં આણે છે તથા ૮-૧-૨૬૦ તેમ તે સમસ્ત સંસારને પ્રકાશમાં આપ્યો છે. અથવા સદ્ ઉપરથી રામ જુએ ૮-૧-૧૮૭ જેમ દીવો પ્રત્યેક વરતને ઓળખાવે છે તેમ તે બાપાન જુઓ ૮-૨-૧૦૧ જગતને પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી સમજીને ઓળખા તોગ ઉપરથી સાપ જુઓ વેલો છે. અને તું જગપ્રદીપ છે માટે જ ૮-૨-૭૯ તમારd a fસ સત્ ને અસત નથી સાચંદ જુઓ ૮-૨-૨૪ તથા ૮-૨-૭૮ केवलनाणुव्वहणो वि दुव्वहं कह चरित्तमुवहसि ?। सचारित्तो वि कह निचारित्ते गुणे धरसि ? ॥ १२ ॥ જનાજુut-હે ભગવન! તું કેવલ હોય-શુષ્કશાની હોય તે દુર્વહ ચારિત્રને ધારણ ન માત્ર-જ્ઞાનને જ ધારક છતાં દુર્વહ ચારિત્રને શી રીતે કરી શકે. તથા, ધરી શકે છે અર્થાત જે માત્ર જ્ઞાનને જ ધારક પારિજ નિવાસિત્તે,-તું સચ્ચારિત્ર છતાં Aho! Shrutgyanam Page #78 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] श्री महावीर स्तुति એવા ગુણેને ધારણ કરે છે જે નિચારિત્ત હોય. તું સચ્ચારિત્રશીલ છો માટે જ તારા ગુણે નિત્યાજે સચ્ચારિત્ત હોય તે તો નિચ્ચારિન ગુણોને નજ રિત્ર છે. નિત્યારિત્ર એટલે હમેશા શત્રથી રક્ષણ વહે છતાં તું એમ કરે છે એ તે કૌતુક કહેવાય. આપનાર-જેમ કવચ શત્રુના ઘાથી રક્ષા આપે છે પરિહાર -- તેમ તારા ગુણ અન્તરંગ શત્રના ઘાથી તને રક્ષા રહ- નાળો -હે ભગવન ! તું કેવલ આપે એવા છે. જ્ઞાનન–સંપૂર્ણ જ્ઞાનને ધારક છે માટે જ દુર્વહ શાન-૧-કેવલ = માત્ર, જ્ઞાન = જ્ઞાન ચારિત્રને પણ વહી શકે છે-જે અપૂર્ણ જ્ઞાનવાળે અર્થાત એકલું જ્ઞાન જ ૨ કેવલનાણુ = સંપૂર્ણજ્ઞાન હોય તે દુર્વડ-જેને બીજા ન રહી શકે એવું-ખાંડા (જૈનપારિભાષિક). ની ધાર જેવું–ચારિત્ર ન જ વહી શકે. અને, નિશાન્તિ' ઉપરથી નિત્ય + અતિ રણજિત્તી નિશrfજો તું સચ્ચારિત્રને ધારક છે માટે જ નિત્ય અરિક્ત-અમેઘ એવા ગુણાનો જુઓ ૮-ર-૧૭ તથા ૮-૨-૭૭. ધારક છે-સચ્ચારિત્રીના જ બધા ગુણો અમોઘ હેય નિરવ + અદ્ધિા “અસિ ' પદ ઘટાવતી વખતે છે. અથવા તું નિત્ય અલિપ્ત એવા ગુણોનો ધારક ૬ અને ૪ નું ઐકય સમજવાનું છે. જે લેષ કાવ્ય છે-જે ચારિત્રવાળે હોય તે જ નિત્ય અલિપ્ત- માં સંભવી શકે છે. તદ્દન અસક્તિ રહિત ગુણોને ધરી શકે છે. અથવા નિરા + અત્રિ જુઓ ૮-૨-૯ कह तं समारुहंतो सोहम्मसणंकुमारभावम्मि । ईसाणलंतयाऽऽरणअञ्चुअसीलो जए होसि ॥ १३ ॥ સોrwavirમારિક જર્જતા - અંતના કારણ! તું કુમારપણામાં રૂડી શોભાએ -હે ભગવન ! તું સૌધર્મ અને અથવા સુંવાળા મહેલ ઉપર ચડેલો છતાં ઈર્ષાના સનકુમાર નામક સ્વર્ગના ભાવ ઉપર ચડેલો છતાં દાહને શાંત કરનાર હોવાથી જ જગતમાં અમૃતઈશાન, લાંતક, આરણ્ય અને અમૃત નામક વર્ગના શીયુક્ત કહેવાય છે. શીલ જે જગતમાં કેમ કહેવાય છે ? सोहम्मसणंकुमारभावम्मि अथवा सोहं જૈન પરિભાષામાં પ્રથમ સ્વર્ગનું નામ સૌધર્મ મળ કુમારમારિક આમ બે રીતે પદદ છે, ઈશાન, સનસ્કુમાર, લાંતક, આરણ્ય અને અશ્રુત કરવાથી જુદા જુદા ભાવ નીકળે છે. એ બધાં પણ અનુક્રમે બીજા, ત્રીજા, છઠ્ઠ, અગી- ધું ઉપરથી ધમૂ અથવા તેમજ યારમા અને બારમા સ્વર્ગનાં નામો છે. હવે જે ઉપરથી મgmg અથવા મgs પુરૂષ સૌધર્મ અને સનકુમાર સ્વર્ગના ભાવે ચડેલો જૂઓ ૮-૧ તથા ૮-૧ હોય તે ઈશાન વગેરે બીજા બીજા સ્વર્ગના શીલવાળો ईसाणलतयारणअच्चअसीली अथवा साકેમ હોઈ શકે ? હે ભગવન ! તારું ચરિત્ર તો એથી બઢતથાળ ! અમોઢો આમ પદવિભાગ વિપરીત છે. એ કેમ ઘટી શકે ? કરવાથી જુદે જુદો ભાવ સમજી શકાય છે. પરિહાર ના = કચ્છ જૂઓ ૮–૧–૪૩ તો મણ સુમરમામિ દુનrsor. = મરર તથા ૮-૨-૭૮, ૭૮ ચાર અજમો -હે ઈષ્યરુપ અનલના અંતરાજા = રતવાર निव्वाणगओ जगप्पईव ! भुवणाई कहं पयासेसि । सयलभुवणप्पयासो वि अप्पयासो कहं होसि ? ॥ १४ ॥ Aho! Shrutgyanam Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] जैन साहित्य संशोधक [खंड ३ નિવાગામો–હે જગનાદીપક ! તું નિર્વાણ પરિહાર -- પામેલો છે છતાં ભૂવનને પ્રકાશિત કરે છે એ કઈ નિશાખો હે જગતના દીપક ! તું નિર્વાણ રીતે સમજવું ? જે દીપક નિર્વાણ પામેલે હોય (મુક્તિ) ને પામેલો છે માટે જ બધાં ભુવનેને (એલવાએલો હોય-હરી ગએલો હોય–બુઝાએલો પ્રકાશે છે. તથા હોય છે તે કોઈ વસ્તુને પ્રકાશિત ને જ કરી શકે. આપણાતો-તું અપ્રયાસ છે-પ્રયાસોનાની છેત્યારે તું નિર્વાણ પામેલો છતાં ભુવનને પ્રકાશિત રાગદ્વેષાદિ વૃત્તિ જન્ય પ્રયાસ વિનાને છે માટે જ કરે છે એ મહત આશ્ચર્ય છે. સકલ ભુવનને પ્રકાશક છે, એ બરાબર છે. મુવUcgવાનો અcorો –વળી, તું સકલ નિ વાળ = નિર્વાણ. નિર્વાણ એટલે દીવાનું ઠરી ભુવનને પ્રકાશિત કરનારો છતાંય અપયા – જવું અથવા મુક્તિ. અપ્રકાશ–કેમ છે ? જે કઈ બધાં ભવનેને પ્રકાશિત ગરપાન ઉપરથી શકાશ અથવા પ્રયાસ કરી શકે તે પોતે જાતે અપ્રકાશ કેમ હોઈ શકે? જૂઓ ૮-૧-૧૭૭ सासायणाण जंतूणं सांसितो अणंतसंसारं । आसाइगधम्माणं अइरा कह देसि सिद्विमुहं ॥ १५ ॥ સારાજા –હે ભગવન ! જે જંતુઓ માતાજી -ગાસાહિત કરનારા હોય છે-જેઓએ (પ્રાણીઓ-મનુષ્ય) આશાતના કરનારા હોય છે ધર્મને બરાબર પ્રાપ્ત કરેલો હોય છે તેને જ તું શીદ્ય અર્થાત દેવ ગુરુ અને ધર્મની અવમાનના કરનારા મુક્તિ આપે છે પણ બીજા આશાતના કરનારને નહિં. હોય છે તેઓ સંસારમાં રખડ્યા જ કરે છે, એમ મારા ઉપરથી ગરાસિત એટલે આશાતે કહેલું છે, છતાંય તન કરનાર. માણાપચયમror તું મને મારાથ- માનહિત એટલે પ્રાપ્ત કરનાર, પિત્ત-કરનાર મનુષ્યને શીધ્ર મુક્તિ આપે છે. એ જૂઓ ૮-૧ કેમ થઈ શકે ? એક તરફ તારું વચન અને બીજી તારાથના-ઉપરથી rerનાના એટલે તરફ તારી પ્રવૃત્તિ એ બન્નેમાં વિરોધ આવે છે તે આશાતના. સહિત=આશાતના કરનારા. તથા હે ભગવન! એ એમ કેમ હોઈ શકે ? સાવા નાનામ્ એ બીજું પણ પ્રાકૃત રૂપ પરિહાર-- થાય છે. સવારના નામ એટલે સાસ્વાદન નામનું હે ભગવાન ! જે મનુષ્ય આશાતના કરનારા બીજું ગુણસ્થાનક-જે છ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે તેઓ તો સંસારમાં રખડ્યા જ કરે છે એમ વર્તનારા હોય છે તેઓ પણ સંસારમાં ફર્યા કરે છે, તે કહેલું છે તે બરાબર છે, કારણ કે, જેઓ ધર્મને જુઓ ૮-૧-૧૭૭, ૮-૨-૭૯ समणाण बीयभूओ वि सत्तमो संजयाण कह णु तुमं ?। कह सत्तजिहो वि नट्ठमोहो सि भुवणम्मि ? ॥१६॥ ૧ મૂળ પાઠમાં શાસિતો' ને બદલે સામત પાઠ છે પણ “સમિતિ ” પાઠ કરતાં નાસિતો” પાઠ બરાબર લાગે છે માટે એ પાઠને અહિં સ્વીકારેલ છે. લખેલી પ્રતમાં “મ” ને બદલે “સ” લખાયાની પ્રથા જાણીતી છે. ૨ મૂળ પ્રતમાં “સંલથાણુ’ પાઠ છે પણું “સંનયા' ને બદલે લેખકે પ્રમાદથી “સંગયા' લખ્યું લાગે છે. પણ અહિં “સંબg' પાઠ કરતાં “સંનયાળ” પાઠ જ બરાબર બંધ બેસે છે. Aho! Shrutgyanam Page #80 -------------------------------------------------------------------------- ________________ અંત્ર ૨] श्री महावीर स्तुति સમળાળવીયમૂત્ર-હે ભગવન્! તું તા શ્રમણામાં ખીજ ભૂત-ખીજ જેવા લઘુ-છે. છતાં સંયતામાં સત્તમ-ઉત્તમ છે એ શી રીતે ? જે આજ ભૂત હોય તે સત્તમ કેમ હાઈ શકે ? વળી, સત્તનેકો નઇોદ્દો-તું સક્ત પુરુષના વડે છે છતાં નમે છે એ પણ કેમ ઘટી શકે. જે સતઆસક્ત–પુરુષોના વડા હેાય તે તા અત્યંત મેહી હેાય ત્યારે તું તે તેવા છતાંય નૠમેાહ-મેહરહિત છે, એ આશ્ચર્ય જેવું છે. પરિહાર— સમળાળ ચૌચમૂમો-હે ભગવન્ ! તું શ્રમણાના ખીજબૂત છે એટલે શ્રમણમાર્ગની ઉત્પત્તિ-પ્રવૃત્તિના ( ૨૦૭ કારણભૂત છે. એટલે જ તું સંયત પુરુષામાં ઉત્તમ ગણાય એ વ્યાજબી જ છે. અથવા, वणी, नयणामयभूअं कारणं दंसणवरस्तએ રૂપ નયનાને આમય-રે!ગરૂપ છતાંય ઉત્તમદષ્ટિનું કારણભૂત છે-જે રૂપ નેત્રાને રાગ ૨૫ હાય તેજ कह पडी दिसाi पि बहस रूवं पयासि अदिसासं । जिण ! नयणामयभूअं पि कारणं दंसणवरस्स ॥ १७ ॥ સમળા શ્રીયમો-તું શમ જ્ઞાનના બીજરૂપ છે એટલે શાંતિમાર્ગના કારણરૂપ છે માટે જ સયતામાં ઉત્તમ મનાએ છે. અને, સત્તનકો તું શક્ત પુરુષામાં ઉત્તમ છે--વિશેષ શક્તિવાળા હાય તે જ મેહતા નારા કરી શકે છે. અથવા હે ભગવન્ ! તું સર્વે-ખળે કરીને જ્યેષ્ઠ છે માટે જ નમેહ છે, એ બરાબર છે. ડચડી વિસાલું ચાવિત્રવિજ્ઞાનું-રૂપ ઉત્તમષ્ટિનું કારણ પ્રેમ થઈ શકે ? છતાંય તારૂં - રૂપ ઉત્તમદર્શનનું કારણ છે એપણ વિચિત્ર વાત કહેવાય પરિહાર~ હું જિન ! તું જે જાતના રૂપને ધારણ કરે છે તે અપ્રકટિતદિગાસ્ય છતાંય પ્રકાશિતગિાય છે-ખરી રીતે તે જે રૂપ દિશામખાને ન પ્રકટાવતું હોય તે દિશામુખાને પ્રકાશિત કરી શકે ખરું ? ન જ પ્રકા શિત કરી શકે. આમ છતાં ય તારૂં રૂપ તે વિચિત્ર છે. આ પૂર્વાર્ધ ખરાખર સમળતું નથી અવિત્તમં કામય-હે મુનિતે ! તું જે સુખસમૂહનું પ્રદાન કરે છે તે છે તે અવિરામ પણ યતિમય છે યતિ એટલે વિરામ, યતિમય-વિરામમય અર્થાત્ એ સુખસમૂહ અવિરામ છતાંય યતિમય કેમ સંભવી શકે ? તથા, સમળાળ-શ્રમણાનામ્ નિર્ધારણકી. અથવા, જ્ઞમજ્ઞાનવીન-કારણે અથવા ખીજ જેવું લધુ. ત્તત્ત' ઉપર રાત્ત અને સત્ત્વ જાએ ૮-૨-૭૭ તથા ૭૯ સદ્ધિ થકિ એ સુખસમૂહ અવિરતૢ છતાં વિટ્ટે પણ કેમ હેઈ શકે ? અવિરતૢ એટલે વિરŕ નિહ. વિરદૃ એટલે ઉત્તમ. अविरामं पि जइमयं अवरिहं तिहुअणस्स वि वरि । कह निच्छिi पि मुणिवइअणिच्छि देसि मुहनिवहं ॥ १८ ॥ નચળામચમચ–વળી, હું જિન ! જે રૂપને તું ધારણ કરે છે તે નયનામૃત રૂપ-આંખાને અમૃતસમાન છે. માટે જ એ ૨૫ ઉત્તમ દર્શનનું કારણ છે, એ બરાબર છે. नयणामय उपरथी नयन x आमय = नयनामय नयन X अमय = नयनामृत તૂ ૮–૧-૧૭૭ તથા ૮-૧-૧૨૬ નિશ્ચિમ અનિચ્છિા એ સુખસમૂહ નિઋિઅ છતાં અનિચ્છિઅ પણ કેમ હોઈ શકે ? નિશ્ચિંઅ એટલે નિશ્ચિત અને અનિચ્છિગ્મ એટલે નિચ્છિઅથી વિપરીત. પરિહાર અવિત્તમં નામર્થડે જિન ! હે મુનિષતે ! તું જે સુખસમૂહને આપે છે તે અવિરામ-અંતવિ Aho ! Shrutgyanam Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] जैन साहित्य संशोधक [ खंड ३ નાને છે માટે જ એ યતિત છે યતિ-સંયમવાળા- પ્રિય છે. અર્થાત નિશ્ચિત એવા સુખસમૂહને મોટા એને સંમત છે. તથા, - મેટ મુનિએ પણ ચાહે છે. સf દ્રિ-એ સુખસમૃદ્ધ અવાર-અપ- રુમય ઉપરથી ઉતમ તથા તમત રેષ્ટ-બીજાએાને–જેઓ તારા અનુયાયી નથી તેઓને મf ઉપરથી ગારિક તથા મrg જૂઓ ૮-૨ પણ ઇષ્ટ છે માટે જ તે વરિષ્ઠ છે-ઉત્તમ છે. તથા, નિરિઝમ ઉપરથી નિશ્ચિત fજદિક યુનિવનિર્ષિ -તે સુખ- મુળા-મffઇઝ ઉપરથી મુનિને ! સમૂહ નિશ્ચિત છે. માટે જ મુનિપતિ જનોને ઇષ્ટ- અનિશ્ચિત તથા પુનતિને છિના सामपउत्तिपसत्तो कहं सि वेअत्तइक्कसत्तू वि। कह णु विसंको वि य पयावइ त्ति पयडं वहसि सदं ? ॥ १९ ॥ રામાપિર મારજૂ હે જિન! રામvfvણ -હે ભગવન્! તું ત્રણ વેદો-ત્રવેદ, યજુર્વેદ અને સામવેદ-એ ત્રણે તે પુરુષાદિ ત્રણ વેદનો શત્રુ છે માટે જ સામપ્રવૃત્તિ વેદને શત્રુ છતાંય સામની-સામવેદની પ્રવૃત્તિમાં શાંતિની પ્રવૃત્તિમાં પ્રસિદ્ધ છે, એ બરાબર છે, તથા પ્રસિદ્ધ છે. જે ત્રણ વેદને વિરોધી હોય એ સામ- દિસંt vrat તું વૃષથી-ધર્મથી અંકિત છે વેદની પ્રવૃત્તિમાં પ્રસક્ત કેમ હોઈ શકે? અથવા તે માટે જ કે તને પ્રકટપણે પ્રજાપતિ-પ્રજાનો સ્વામીત્રણે વેદ-પુરુષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ-એ કહીને ઓળખે છે. ત્રણે વેદને શત્રુ છતાંય શ્યામા-સ્ત્રીની પ્રવૃત્તિમાં મારૂત્તિ-ઉપરથી પ્રસક્ત છે. જે પુરુષાદિ વેદ ત્રયને શત્રુ હોય તે સામપ્રવૃત્તિ=૧ સામવેદની પ્રવૃત્તિ સ્ત્રીની પ્રવૃત્તિમાં પ્રસક્ત કેમ હોઈ શકે. વળી, રયામrsવૃત્તિ=રસ્યામાની(સ્ત્રીની)પ્રવૃત્તિ વિશે પથાવર-તું વૃષથી–બળદથી અંકિત નામપ્રવૃત્તિ=૩ સામ-શાંતિની પ્રવૃત્તિ ચિહ્નિત છે છતાં પ્રકટપણે “પ્રજાપતિ ' શી રીતે જે લોકપ્રસિદ્ધ ત્રણ વેદ તથા જૈનપરિભાષામાં કહેવાય ? જે વૃષાંકિત હોય તે તે મહાદેવ કહેવાય, પ્રસિદ્ધ પુરૂષાદિ ત્રણ વેદ. પ્રજાપતિ-બ્રહ્મા ન જ કહેવાય કૃષ-બળદ અથવા ધર્મ પરિહાર– વાવ-બ્રહ્મા અથવા પ્રજાને સ્વામી–પાલક कह मंसलुद्धरयणियरपरिगय पुंडरीयरिंछोलिं । वारिअअसइपरिग्गह परिग्गहे कुणसि चलणाणं ॥ २० ॥ હે ભગવન! હે પરિગ્રહના પ્રતિષેધક! અથવા કામ માટે વાઘ કે રિછની ટાળીને ઉપયોગ કેમ હે અસતી (અસતી=૬ર છવ ) પરિગ્રહના વારક? કરીને કરે? તું એ છતાંય તારા ચરણાને મૂકવા માટે પરિહાર– બંસરાજufજાવં પુરી રિંછોઢિ હે ભગવન ! પરિગ્રહના વારક ! તું તારા _માંસલોલુપ રજનિચરથી વ્યાખ એવી વાઘ અને ચરણાને મૂકવા માટે પુષ્ટ અને ઉર્વ એવા જસમૂહથી છિની ટોળીનો ઉપયોગ કરે છે એ કેવું કહેવાય. વ્યાપ્ત એવી કમલની શ્રેણીનો ઉપયોગ કરે છે તે અર્થાત જે પરિગ્રહને નિવારક હોય વા જે દર વ્યાજબી જ છે. જંતુઓના પરિગ્રહને પ્રતિષેધક હોય તે પોતાના સરખા– Aho Shrutgyanam Page #82 -------------------------------------------------------------------------- ________________ अंक ३ श्री महावीर स्तुति [३०९ તથા येषां विकचारविन्दराज्या पादौ पदानि तव यत्र जिनेन्द्र धत्तः ज्यायःक्रमकमलावलींदधत्या । पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति । शदृशैरिति संगतं प्रशस्य मताभ२ स्तोत्र, सौ. ३२ कथितं सन्तु सिवाय ते जिनेन्द्राः ।। नभातु, सं. २ मसलुद्ध ७५२।। १ मांसलुब्ध, २ मांसल उd रयणियर ७५२था १. रजनीचर, २ रजोनिकर उन्निद्रहमनवपङ्कजपुञ्जकान्ति पुंडरीय-2 वाघ, २ ४भग पर्युल्लसन्नखमयूखशिखाऽभिरामौ । रिछोली-१0नी आणा-श्रेणी,२ आणा-पशि गयविसयगामतत्ती कह सि नेआवि अक्खवडलस्स । इंदिअपहू वि कह पहू नो इंदिअनिग्गरं कुणसि ? ॥ २१ ॥ गयविसयगामतत्ती नेआवि अक्खवडलस्सद्रियना सामी ५५ ५४ . –હે પ્રભો ! તું ગતવિષયગ્રામતૃપ્તિ-વિષયસમૂહની પરિહાર - तृतिया ५२ ७i ॥क्षपटना-द्रियसहनी नेता अक्खवडलस्स प्रभु ! तुं विषयग्रामथा यत महाश? तथा तुंदियनी खामी त य तृतिया ५२ भाटे । अक्खघडल-मात्मसमूहले અમારી ઇન્દ્રિયોને નિગ્રહ કેમ કરી શકે ? જે વિષય- નેતા છે અને તું અમારી ઇદને પણ વા સમૂહમાં તૃપ્તિ માનનાર હોય તે જ ઇદ્રિયગણનો રખાવી શકે છે. નેતા થઈ શકે અને જે ઈદ્રિયોને પોષક હોય તે જ કાર ઉપરથી અક્ષ=૧ દિય, ૨ જીવા कह सासयविन्नाणं निम्विन्नाणं भवम्मि जीवाणं । सिवजुक्खमकल्लाणं कल्लाणं जिण ! पणामेसि ॥ २२ ॥ सासयविनाणं निम्विन्नाणं-हे भगवन् ! सीन छतमान शाश्वत विज्ञान वानी संभव જીને ભવ-સંસારમાં શાશ્વત વિજ્ઞાન છે છતાં ય છે. અને હું જે કલ્યાણરૂપ શિવસુખ આપે છે તે નિર્વિજ્ઞાન કેમ છે? શાશ્વતવિજ્ઞાન હોય ત્યાં નિર્વિ- કલ્યાણ-સુવર્ણ-હેમવિનાનું જ હોય તે પણ બરાબર છે. જ્ઞાનતા કેમ સંભવે ? निचिन्नाणं पश्था निर्विज्ञानम अथवा अकला कल्लाणं-नि! तुं त्या २५ो निर्विण्णानाम शिवसु५ माघे छ ते २१४८याए।२५ मा ? कल्याण मेटये १ मंगर तथा २ साj परिवार "कल्याणं हेम्नि मङ्गले" नि! । संसारमा निविण्ण ७ हभ-गनेर्थसं० 3, १८६ नाह परिणाममहुरं विसन्नवीसामठामभूपि । कह पण्णवेसि कन्नामयं पि मुणिसम्मयं धम्मं ॥ २३ ॥ कनामयं मुणिसम्मयं- नाथ ! तुं धर्भने माट विसामा३५ छ तi 4 में धर्भ कन्नामयપ્રપે છે તે પરિણામે મધુર છે, ખિન્ન મનવાળાએ કન્યામત હેઇને મુનિ સ્મત કેમ હોઈ શકે? જે Aho! Shrutgyanam Page #83 -------------------------------------------------------------------------- ________________ ३१० ] ખેલકુદના વિચાર નાની બાલિકાને ગમતા હાય તે મુનિજનાને કેમ ગમે ? जैन साहित्य संशोधक परिहार હું નાથ ! તું જે ધર્મને પૂર્ણપણે પ્રરુપે છે તે सच्छंदयं परमप्पयं हे लगवन् ! तुं भील पधाने मप-योताथी उतरता तो थड़े। स्व२६ !!ને ધારણ કરે એ તેા ઠીક, પણ जियसयलक्खो अप्पसत्तो - शतसाने नित्या પછી તું જે અલ્પસત્ત્વ દેખાય છે એ તે! અયુક્ત છે. परिवार -- सच्छंदयं सम्मुव्ह सव्वं परमप्पयं व पिच्छंतो । जं पुण जियसयलक्खो वि अप्पसत्तो सि तमजुत्तं ॥ २४ ॥ सच्छं दयं परम पयं जियसयलक्खो अप्पसत्तो-- लगवन् ! तुं भीग्न अधाने तारी ાતાની પેઠે સમજતે થૂંકા સ્વચ્છ એવી યાને અને जलयरवसही- भगवन! तारी वाली अथर વસતી (જલચરેાના રહેાણુ) રૂપ છતાંય अमयर - भगर विनानी ह अमच्छ-भायां विनानी छे, असारस सारस ने यवास्था रहित छे, असंखोहा-शंभवाना सध्या पशु रहित छ. જે જલચરવસતી રૂપ હાય તેમાં તે મગરા હાય, માછલાં હાય, સારસ હોય અને શંખલા પણ હાય. ત્યારે તારી વાણી જલચરવસતી ૨૫ છતાં ય તેવી નથી એ કેમ સંભવે ? परिवार [ खंड ३ ધર્મ પરિણામે મધુર છે, સંસારથી કંટાળેલાને વિસાभारुप छे, मने कर्णामृत - अनने अमृत समान છે. માટે જ મુનિજનાને સમ્મત છે. कन्नामय - १ उन्यामत २ अशुभृत जलयरवसही - भगवन! तारी पाणी ४६ २वसमा भेघना शहनी सभी छे भांटेन में, अमयरसोहा-अमृतरसना समृद्धथी तरमोण छे, अमच्छरि-भत्सरता - भात्सर्य रडित छे, असारसरहंगा-सार स्वरने तोडनारी छे, असंखोहा-असंख्य जट-तईथी मरेली छे. अमयर सोहालिङ्गा अमच्छरद्धा असारसरहंगा | कह निच्चमसंखोहा जलयरवसही वि तुह वाणी ।। २५ ।। वारणरे छे. याने तारा पोताना सक्ष्यने तें भेणवे छे भाटे ४ तुं अप्रसक्त-अनासक्त छे. सच्छंदर्य उपश्या स्वच्छन्दताम् अथवा स्वच्छां दयाम् परमप्पयं उपरथी परमल्पकम् पथवा परमात्मकम सयलक्खो ७५२थी शतलक्षः व्यथवा स्वकलक्षः अप्पसत्तो५२थी अल्पसश्वः सथवा अप्रसक्तः जलयरवसही - ७५२। १ जलचरवसती २ जलदरवसखी अमयरसोहालिद्धा - ३५२था १ अमकर शोभाश्लिष्टा २ अमृतरसौघाश्लिष्टा अमच्छरद्धा- ३५२ १ अमत्स्यऋद्धा २ अमात्सर्यऋद्धा असारसरहंगा उपरी १ असारसरथाङ्गा २ असारस्वरभङ्गा निश्चमसंखोहा उप२५१ नित्यमशङ्खौघा २ नित्यमसंख्योहा सरपावा-बोधागा सुपदपदवीनीरपूराभिरामं, जीवा हिंसाविरललहरी संगमागाहदेहम् । लावलं गुरुगममणीसंकुलं दूरपारं सारं वीरागमजलनिधिं सादरं साधु सेवे ॥ संसारदावा स्तुति, श्लो. ३ Aho ! Shrutgyanam Page #84 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर स्तुति कह कर पडिओसो असमो सरणागयाण जंतूणं । सुरसेविण तुह जिणवरिंद ! पायारविंदेण ॥ २६ ॥ પઢિોસો. અત્તમો સરળાયાળ-હે જિનવરંદ્ર ! શરણાગત જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે અસમ-અસાધારણ પ્રતિદેષ કરવામાં આવે છે, તે શી રીતે ? તારા ચરણારવિંદ તા દોષોના નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. છતાં એનાથી આવું વિપરીત કેમ થઈ શકે ? પરિહાર- પદિમીનો આ સોલરયા-હું જિનવરેંદ્ર ! સમવસરણમાં આવેલા જંતુઓને સુરસેવિત * રૂ ] समण जण वायसोहविभूसिअं विसमदिद्विवायं पि । दसवेलियपडं पि पयडिआणं तमग्गणयं ॥ २७ ॥ निज्जुत्ति जुत्तिगरुअं जइ गुरुमहरामयं पि मोहहरं । सारंगसंगयं गयमयं पि कह सासणं तुम्ह ॥ २८ ॥ હે ભગવન્! શાસન તારૂં આવું કેવું છે?—— નિવ્રુત્તિ વ્રુત્તિનાં નિર્યુક્તિ છતાં યુક્તિના ગૌરવાળું છે. સમજઞળવાય૦ વિજ્ઞિિટ્વ—શ્રમણ જનવાદની શાભાથી વિભૂષિત છે. છતાં વિષમદષ્ટિવાળું છે–જે શાસન, શ્રમણ-જનવાદની સમતાયુક્ત મુનિજનવાદની—શાભાથી વિભૂષિત હોય તેમાં વિષમસમતારહિત દૃષ્ટિવાદની ગંધ પણ કેમ ઘટે? વળી, કુમકુમરું મોઢદૂર એ, ગુરુમદિરામય છે છતાં માવતર છે-જે મદિરાથી ભરેલું હોય તે તે મેાહને વધારે એવું હાય છતાં તારૂં શાસન મદિરામય હાઇને પણ મેહર કેમ થઈ શકે ? તારા ચરણારવિંદ વડે જે પ્રતિત થાય છે એ બરાબર જ છે-તારા ચરણેા તે જંતુઓને-પ્રાણિઓને તેજ આપનારાં જ છે. पडिओसो उपरथी प्रतिदोष भने प्रतितोष જીએ ૮-૧-૧૭૭ તથા ૮-૧-૨૦૬ असमी सरणागयाण उपरथी असमः शरખળતાનામ્ * નમસરળચાળ ઉપરથી ૬ સમયસ રખાતાનામ [ ? ? ? ( યુમ ) વળી, સમય ચમચં એ સારંગ-મૃગ સંગત છે. છતાં ગતમૃગ કેમ છે? જે સારંગસંગત હાય તે તેા ગતમૃગ ન જ હાય પરિહાર- નિવ્રુત્તિવ્રુત્તિ-નિયુક્ત નામક વ્યાખ્યાતા યુક્તિપૂર્ણ ગૌરવવાનું. વિસમલિનાિવાય છે. ભગવન્ ! તારૂં શાસન શ્રમજનવાદની શેાભાથી યુક્ત છે, અને એમાં કાણુ એવું દૃષ્ટિવાદનામનું શાસ્ત્ર છે એ કાંઈ વિરેધ નથી. વૈજ્ઞાત્રિય-દશવૈકાલિક નામના આગમમાં તારૂં શાસન પ્રકટ છે અને એ અનંતમાર્ગેપ નયવાદને પ્રકટ કરનારૂં છે. RYCમારું-તિ અને ગુરુજનની બુદ્ધિને दसवे आलियपडं पयडियागतमग्गणयंવળી, એ, દશવૈકાલિકમાં પ્રકટ છે છતાં અનંતમાર્ગરૂપ નયવાદને પ્રકટ કરનારૂં છે—જે દશસંખ્ય વૈચાલિકા રમણ કરાવનારૂં છે માટે જ એ માહને હરનારૂં છે, માં પ્રકટ હોય તે અનંતમાર્ગરુપ નયવાદને કેમ અને સારંગ સારાંગ–સારભૂત પ્રકાશી શકે ? સંગત છે માટે જ ગતમદ-મદનું અંગે–અંગ ગ્રંથેાથી નાશક છે. Aho ! Shrutgyanam Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] जैन साहित्य संशोधक સમળનખત્રાય-શ્રમજ્ઞનવાર્-શ્રમણુસંસ્કૃતિ સમતા પ્રધાનસંસ્કૃતિ. વિસમરિટ્રિયાય વિષમ-સમતાહિત ષ્ટિમેને વાદ અથવા વિષમ-દુર્ગમ-કઠણ એવું દૃષ્ટિપાદ નામનું ચૌદમા બિંદુસાર પૂર્વનું એક પ્રકરણ. Trueचूहाण नमो तुह निच्चरंतनह मणिगणाणं । संतायाण जrपत्थणिज्जछायाण पायाणं ॥ २९ ॥ હું ભગવન્! તારા પાદાને નમસ્કારહે. એ પાદો તપ્રસ્થ –વિઘ્નનાશક છે, સ્કુરાયમાણુ નખરુષ મણિગથી યુક્ત છે, શાંતાપદ-આપદેને શમાવનારછે, જનપ્રાર્થનીય છાયાવાળા છે મનુષ્યે એ પાદોની છાયાને પ્રાર્થ-એવા એ છે. બીજો અર્થ–સૂર્યના કિરણા પ્રત્યે ધટે એવા છે તે આ રીતે-સૂર્યનાં કિરણેને નમરકાર હા જે કિરણા હતઽસ્થૂલ ---મળસકાને મટાડનારા છે. અર્થાત વિસને ઉગાડનારા છે, સ્ફુરાયમાણ નભમણિ-સૂર્યના કણુરૂપ છે, સારંગ-સારંગ તથા સારાંગ 'सारंगी विहगान्तरे द्विषैrशबलेषु च " હૈમ-અનેકાર્થસં૦ ૩, ૧૨૨-૧૨૩ આ ૨૭-૨૮-ક્લાક યુગ્મરુપ છે, હું સકલશ્રીના કારણ, હે પાલક, હું ત્રિલેાક લાકમાં સમર્થ, હું સદાપૂજ્ય ! અથવા હું મધ્યસ્થ ! એવા હે ભગવન્! તું એ પ્રમાણે મારી રતુતિગિરાએને વિષય થા અથવા મારી સ્તુતિગિરાના અર્થને વિષય થા, અર્થાત હું તારી સ્તુતિ કરનારા સંતાપ –તપનારાં, તપાવનારાં છે અને એ કિરણેાની કાંતિને મનુષ્યા પ્રાથ છે. इ सयलसिरिनिबंधण पालय पच्चल तिलोअलोअस्स । भव मज्झ सया मज्झत्थगोअरे संथुइ गिराणं ॥ ३० ॥ [સંદર્ erveचूह - 1. हतपत्यूह २. हृतप्रत्यूष नहमणिगण- १. नखमणिगण २. नभोमणिकण સંતાય- ૧. જ્ઞાતાપર્ २. संतापक છાયા-એટલે છાંયા અથવા શાભા-કાંતિ થાઉં, અને તું મારી સ્તુતિને વિષય થા. આ અંતિમકાવ્યમાં નિપાય એ શબ્દથી કવિએ પેાતાના ‘- ધનાજી' નામની સૂચના પણ કરેલી છે. सया मज्झत्थगोअरे उपरथी सदा मध्यથોચરે અથવા સદ્દા મય ! અર્થનોચરે ॥ इति श्रीमहावीरविज्ञप्तिका पंडितधन्य-धनपालविरचिता संपूर्णेयं ॥ Aho ! Shrutgyanam Page #86 -------------------------------------------------------------------------- ________________ जैन तत्त्वचर्चा [३१३ जैन तत्त्व चर्चा (૧) સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર સમાનતા–વ્યવહાર અને શાસ્ત્ર એ બન્ને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં પ્રો. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કેઈપણ રીતે ઉતરે તેવી નથી. તેવી જ રીતે વકતૃત્વકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એનીબિસેંટ કઈ પણ વિચારક કે વક્તા પુરુષથી ઉતરે એવા નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કોઈપણું પ્રસિદ્ધ પુર કરતાં શ્રીમતી સરોજિની દેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તો સ્ત્રી પણ પુરુષ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલ જ્ઞાન અને મોક્ષની અધિકારિણી અર્થાત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જૂઓ પ્રજ્ઞાપના સૂ૦ ૭, પૃ. ૧૮; નંદી સૂ૦ ૨૧, પૃ૦ ૧૩૦. આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (શ્વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી-ટીકા પૃ૦ ૧૩૧,૧૭૩; પ્રજ્ઞાપના-ટીકા પૃ૦ ૨૦-૨૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય–ટીકા પૃ. ૪૨૫-૪૩૦. આલંકારિક પંડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે– " पुरुषवत् योषितोऽपि कवीभवेयुः । संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते। श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतुकिभार्याश्च शास्त्रप्रतिबुद्धाः कवयश्चः।" કાવ્યમીમાંસા-અધ્યાય ૧૦ અર્થાત સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર-શિક્ષા એ આત્મામાં ઊતરે છે તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષજાતિના ભેદની અપેક્ષા–પરવા નથી કરતો. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે રાજપુત્રીઓ, મહામંત્રીની પુત્રીઓ, ગણિકાઓ અને નટભર્યા શાસ્ત્રજ્ઞ તેમ જ કવિ હતી અને છે. વિરોધ–સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલ છે તેમાં બે પ્રકારે વિરોધ આવે છે (૧) તર્કદષ્ટિથી, અને (૨) શાસ્ત્રની મર્યાદાથી. (૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુદ્ધાની અધિકારિણી માનવી અને બીજી તરફ દષ્ટિવાદની-શ્રુતજ્ઞાન વિશેષની-પણ અધિકારિણી ન માનવી-અયોગ્ય ઠરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કોઇને રન લેંપીને કહેવું કે તું કોડીની રક્ષા નહિ કરી શકે. (૨) દૃષ્ટિવાદના અધ્યયન નિષેધ કરવાથી શાસ્ત્રકથિત કાર્ય-કારણ મર્યાદામાં પણ બાધ આવે છે. તે આ રીતે-શક્ષસ્થાનના પહેલા બે પાદ-અંશ પ્રાપ્ત કર્યા વિના કેવલ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂર્વનામક શ્રતના જ્ઞાનની પ્રાપ્તિવિના શુધ્યાનના પ્રથમના બે પાદ પ્રાપ્ત નથી થતા અને પૂર્વશ્રત એ દૃષ્ટિવાદનો એક હિસ્સો છે. આ મર્યાદાશાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે. શુ વારે પૂર્વવિક તત્વાર્થ અ૦ ૯, સુ૨૬ આ કારણથી સ્ત્રીને દષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કેવલ જ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે. Aho! Shrutgyanam Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] जैन साहित्य संशोधक [ વંદુ રૂ દૃષ્ટિવાદના અનિધકારના કારણેાના વિષયમાં એ પક્ષ છે. પહેા પક્ષ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિનેા. એ પક્ષ સ્ત્રીમાં તુત્વ, અભિમાન, ઇંદ્રિયચાંચ”, મતિમાંદ્ય આદિ માનસિક દેખે। બતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કરે છે. તે માટે જીએ વિશેષા॰ ભા॰ ગા॰ પપર ખીજો પક્ષ હરિભદ્રસર આદિને છે. આ પક્ષ અશુદ્ધિરૂપ શારીરિક દોષ બતાવીને તેના નિષેધ કરે છે. જેમ કે— “ હ્રયં દ્વારા પ્રતિવેધ: ? તથાવિધવિત્રઢે તતો ઢોષાત્ । ' લલિતવિસ્તરા, પૃ૦ ૧૧૧ કૈવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે વસ્તુતઃ વિરેધ નથી. કારણ કે અધ્યયનને તે નિષેધ કરે છે. નયદષ્ટિથી વિરાધને પરિહાર---ષ્ટિવાદના અનધિકારથી સ્ત્રીને ઉપર પ્રમાણે તત્ત્વાર્થ કથિત કાર્ય-કારણે ભાવના વિરાધ દેખાય છે, તે શાસ્ત્ર સ્ત્રીમાં દષ્ટિવાદના અર્થની યેાગ્યતા માને છે પણ ફક્ત શાબ્દિક " श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव " । લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિષ્કૃત પંજીકા, પૃ ૧૧૧ તપ ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુક્રધ્યાનના એ પાદ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. “यदि च शास्त्रयोगागम्यसामर्थ्य योगावसेयभावेष्यतिसूक्ष्मेष्वपि तेषां विशिष्टक्षयोपशमप्रभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावाद | शुक्रभ्या हयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्त्वसंभवात् इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् । " शास्त्रवार्तास० पृ० ४२६ ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યાવિના અર્થમાધ ન થાય એવા નિયમ નથી, કારણ કે અનેક માણસા એવા દેખાય છે કે જેઓ કાઇપણ ગામ પાસે ભણ્યાવિના જ મનન અને ચિંતનદ્વારા પેાતાના ઇષ્ટ વિષયનું ઊંડું જ્ઞાન મેળવી શકે છે. હવે રહ્યો શાબ્દિક અધ્યયનના નિષેધ તે નિષેધ આ પ્રશ્ન ઉપર અને તર્ક-વિતર્ક ઉત્પન્ન કરે છે. જેમ કે જે મનુષ્યની અંદર અર્થજ્ઞાનની યોગ્યતા માની શકાય, તે મનુષ્યને શાબ્દિક અધ્યયન માટે અપેાગ્ય માનવા એ કેટલું સંગત છે ? શબ્દ એ તે અર્થજ્ઞાનનું સાધન માત્ર છે. તપ ભાવના આદિ અન્યસાધનાથી જે માણસ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે, તે જ્ઞાનને શબ્દદ્રારા સંપાદન કરવામાં અયેાગ્ય છે એમ કહેવું તે ક્યાં સુધી વ્યાજબી છે ? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુપણું, અભિમાન આદિ માનસિક દેષ દેખાડવામાં આવ્યા છે, તે શું પુરુષાતિમાં નધી હાતા ? તે વિશિષ્ટ પુરુષામાં તે દોષોના અભાવ હોવાથી પુરુષસામાન્ય માટે શાબ્દિક અધ્યયનના નિષેધ ન કર્યો તો શું પુરુષસમાન વિશિષ્ટ સ્ત્રીએના સંભવ નથી ? અને જો અસંભવ હોય તે સ્ત્રી મેક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષોની સંભાવના કરી છે તે પણ શું બધી સ્ત્રીઓને લાગુ પડે છે ? જો કેટલીક સ્ત્રીમાં લાગુ પડતી હોય તે! શું કેટલાક પુરુષામાં પણ શારીરિક અશુ દ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષતિને છેડી સ્રીતિ માટે શાબ્દિક અધ્યયનના નિષેધ શા માટે કરાયા ? આ તર્કોના સંબંધમાં સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે, કે માનસિક અથવા Aho! Shrutgyanam Page #88 -------------------------------------------------------------------------- ________________ અંત્ર ૩ ] जैन तत्त्वचर्चा [ શ્ય શારીરિક દોષ બતાવીને શાબ્દિક અધ્યયનના જે નિષેધ કરાયેલે છે તે પ્રાયિક જણાય છે. અર્થાત્ વિશિષ્ટ સ્ત્રીઓ માટે અધ્યયનના નિષેધ નથી. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીએ દૃષ્ટિવાદનું અર્થજ્ઞાન, વીતરાગભાવ, કેવલજ્ઞાન અને મેાક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે તે પછી તેનામાં માનિસકદેોષની સંભાવના પણ કેમ હાઈ શકે ? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમપવિત્ર આચારવાળી સ્ત્રીએમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય ? જેને દૃષ્ટિવાદના અધ્યયન માટે મેગ્ય માન્યા તે પુરુષો પણ-જેવાકે સ્થૂલિભદ્ર, દુર્બલિકા પુષ્યમિત્ર આદિ તુચ્છÄ સ્મૃતિદેષ વિગેરે કારણેાથી દિષ્ટવાદની રક્ષા ન કરી શક્યા. 66 'तेण चिंतियं भगिणीणं इडि दरिसेमि त्तिसीहरूवं विवइ । ” આવશ્યકવૃત્તિ પૃ૦ ૬૯૮-૧. “ ततो आयरिएहिं दुब्वलियपुस्तमित्तो तस्स वायणारिओ दिण्णो ततो सो कवि दिवसे वायणं दाऊण आयरियमुवट्ठितो भणइ - मम वायणं देंतस्स नासति, जं च सण्णायघरे नाणुप्पेहियं, अतो म अज्झरंतस्स नवमं पुत्र्वं नासिहि त्ति । ताहे आयरिया चिंतेति - जइ ताब एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासइ अन्नस्स चिरनट्टं चेव । " આવસ્યકવૃત્તિ પૃ૦ ૩૦૮ આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીએ માટે જ ભણવાના નિષેધ કેમ કરાયા ? આ પ્રશ્નને ઉત્તર એ રીતે આપી શકાય-(૧) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષોની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું થાડી સંખ્યામાં તૈયાર થવું, અને (ર) ખીચ્છ ઐતિહાસિક પરિસ્થિતિ. (૧) જે પશ્ચિમ વિગેરે દેરશામાં સ્ત્રીઓને ભણવા વિગેરેની સામગ્રી પુરુષ સમાન પ્રાપ્ત થાય છે ત્યાંને ઇતિહાસ જેવાથી આ જાણી શકાય છે કે સ્ત્રીએ પુરુષની તુલ્ય થઈ શકે છે. પરંતુ યેાગ્ય વ્યક્તિઓની સંખ્યા સ્રીતિની અપેક્ષાએ પુરુષતિમાં વધારે થાય છે. (૨) દિગંબર આચાર્ય કુંદકુંદ સરખાએ પણ શારીરિક અને માનસિક દોષાના કારણથી સ્ત્રીજાતિને દીક્ષા માટે અયેાગ્ય ઠરાવી છે. लिंगम्म य इत्थी, थणंतरे णाहिकक्खदे सम्मि । भणिओ सुमो काओ, तासं कह होइ पव्वज्जा | પાહુડ-મૂત્રપાહુડ ગા૦ ૨૪-૨૫ અને વૈદિક વિદ્વાનોએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને શુદ્ર જાતિને વેદના અધ્યયન માટે અયેાગ્ય ઠરાવી, ‘‘શ્રી શુદ્રો નાધીયાતામ્ ” એમ કહ્યું છે. આ વિરાધી સંપ્રદાયેની એટલી બધી અસર પડી કે તેના લીધે સ્ત્રીજાતિની યાગ્યતા પુરુષ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યો પણ તેને વિશેષ અધ્યયન માટે અયેાગ્ય બતાવવા લાગ્યા હશે. અગીયાર અંગ આદિ ભણાવવાના અધિકાર માનતા છતાં પણ ફક્ત ખારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દૃષ્ટિવાદનું મહત્ત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથાની મહત્તા સમજાતી હતી. ષ્ટિવાદ બધા અંગેામાં પ્રધાન હતું એટલા Aho ! Shrutgyanam Page #89 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक । खंड ३ માટે વ્યવહાર દષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે બીજા મોટા પાડોશી સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે યોગ્ય માનતા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દૃષ્ટિથી શારીરિક અશુદ્ધિને વિચાર કરી તેને ફકત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હોય એમ લાગે છે. ભગવાન ગૌતમબુદ્ધ સ્ત્રી જાતિને ભિક્ષપદ માટે અયોગ્ય ઠરાવી હતી પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષુપદની અધિકારિણી કરાવી હતી. આ કારણથી જૈન શાસનમાં ચતુર્વિધ સંઘ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકેની અપેક્ષાએ સાધ્વઓ તથા શ્રાવિકાઓની સંખ્યા આરંભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમ બુદ્ધ જ્યારે સ્ત્રીઓને ભિક્ષપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દુિઓ પછી અશિક્ષા કુમબંધ આદિ કેટલાંક કારણોથી તેમાંથી ઘણી સ્ત્રીએ આચારભ્રષ્ટ થઈ જેને લીધે બૌદ્ધ સંઘ એક પ્રકારે દૂષિત મનાવા લાગે. સંભવ છે કે આ પરિસ્થિતિની જૈન ઉપર પણ કાંઈ અસર પડી હોય, જેથી દિગબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાર્યોએ એ પ્રમાણે નહીં કરતાં સ્ત્રી જાતિને ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્બળતા ઈદ્રિયચપલતા આદિ દોષ વિશેષરૂપથી બતાવ્યા. કેમ કે સહચર સમાજોના વ્યવહારનો એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાર્ય છે. -પંડિત સુખલાલજી (૨) અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિની કલ્પના આ લેખ લખવાનો ઉદ્દેશમાત્ર એક જ છે, ને તે એ છે કે અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિની કલ્પના માત્ર કલ્પિત છે કે તથ્થભૂત છે? (૧) જનદર્શન કથનાનુસાર જીવોની અનંતાનંતતા છે, ને તે અવ્યહાર ને વ્યવહારરાશિ એમ બે વર્ગમાં વહેંચાયેલી છે. અવ્યવહારરાશિ સ્થાન જેને કહેવામાં આવે છે, તેમાં માત્ર સૂકમ નગાદિક છે છે, ને તે સિવાય જે જીવો છે, તે સર્વ વ્યવહારરાશિમાં ગણાય છે. - (૨) એ અવ્યવહારરાશિસ્થિત જીવો પિતાનું અવ્યવહારરાશિસ્થાન કયારે પણ છોડતા નથી. તેના ઉપર આજ સુધીમાં અનંત ઉત્સર્પિણીઓ ને અવસર્પિણીઓ ચાલી ગઈ, પણ તેઓ હજી તે સ્થાન (સૂમ નૈદિકસ્થિતિ)માં રહ્યા છે. હવે પણ તેના ઉપર તેટલી કાલચકતા જશે, તે પણ તે જીવો પોતાના સ્થાનમાંથી ખસવાના નથી. (૩) વ્યવહારરાશિગત જીવો ભલે એકેન્દ્રિયમાંથી માંડી પંચેન્દ્રિય સુધી અથવા નાકથી માંડી દેવ સુધી ગત્યાગતિ કરે; ને ત્યાંથી અનુક્રમે કદાચ વિકાસ પામતા મુક્ત સ્થાનમાં જાય. પણ આ અવ્યવહારરાશિસ્થ જી પંચેન્દ્રિયવ તો પણ ધૂલ એ કેયિત્વને પામવાને પણ ક્યારેય સમર્થ થવાના નહિ. | (s) આમ હોવામાં તે જીને પોતાના કર્મની પ્રધાનતા છે. એટલે આટલી છેક છેલ્લો અધઃસ્થિતિ પાસવામાં તે છાને મિથ્યાત્વ (અવિધા-અજ્ઞાન ) અવિરત્યાદિ આશ્રયોની તીવ્રતા, ને આર્ત રૌદ્રાદિ મલિન-નિકૃષ્ટમાં નિકૃષ્ટ પરિણામોની ઉગ્રતા છે. તે છે પિતાના મૂળ (ૌગોદિક ) સ્થાનમાંથી આગલ વધવા જાય. પણ, જેમ કેાઈ જવાશયમાં રહેલી માછલીઓને ઠંડીમાં બરફરૂપ આવરણો માથે બહાર હાવા દેતા નથી, તેમ તેમનાં પ્રખર–ગાઢ ચીકણું મિથ્યાત્વાદ અશ્વપટલવત આવરણો બહાર ઉપરની કટિમાં તેમને આવવા દેતા નથી. Aho! Shrutgyanam Page #90 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] जैन तत्त्वचर्चा [ ૩૬૭ (૫) આ પ્રમાણે આ અવ્યવહાર ને વ્યવહાર રાશિઘટક ઘટના જૈનદર્શનમાં જણાય છે. આ ઘટના ગમે તે પુસ્તક ઉપરથી ઉપસ્થિત થઈ હોય, વા, ગમે તે પરંપરા પરિચિત વિચારો ઉપરથી થઈ હોય. આ આગમ સમ્મત છે કે કેમ એ તપાસીએ તે પહેલા કોઈપણ ઈસમ એમ પ્રશ્ન કરશે કે આ અવ્યવહાર ને વ્યવહારરાશિ ઘટને શા આધારે થઈ ? એમ હવામાં શું પ્રમાણ છે? એવો શે નિયમ જીવ કેદી કેદખાનામાં પોતાની શિક્ષા પૂરી કર્યા પછી પણ કેદખાનામાંથી ન જ છકી શકે? એટલે કે પ્રકૃતિબંધ, રસબંધ વિગેરે બંધસ્વરૂપને-બદલામાં દુઃખરૂપ સંપૂર્ણ ફલને-વેદ્યા પછી શાને વિકાસ (ઉન્નત કેટિ)માં ન આવી શકે ? (૬) મતલબ એ છે કે કેઈપણ જૈનદર્શનના સારામાં સારા અભ્યાસીને આ વાર્તા વિચાર કરતાં બંખલાબદ્ધ છે એમ તો નહિ જ લાગે. ત્યારે એમ કહેવામાં આવશે કે ભવ્ય ને અભિવ્યની ઘટના જેમ ઘટાડવામાં આવી છે તેમ આ પણ છે. ઉત્તર એ થશે કે તે ઘટના આગમસિદ્ધ છે, પણ આગમ વિરૂદ્ધ નથી. પણ આ ઘટના આગમોક્ત હોય તેમ જણાતી નથી. ઉલટી આગમ વિરૂદ્ધ છે એમ આગમ વિચારતાં લાગશે. આગમમાં અવ્યવહાર ને વ્યવહાર રાશિ એવા શબ્દો જણાતા નથી. તેમ આ ઘટના જે બતાવી, તે પણ જણાતી નથી. (૭) આગમ (શાસ્ત્ર)કારે ઉપર્યુક્ત વિચારથી તદ્દન જુદા પડી જાય છે. કારણ એ છે કે, છે પિતાની ક્રિયાથી જ ઉપર જાય છે, ને નીચે આવે છે. જે ક્રિયાના બલથી જીવ જે સ્થાન (ગતિ)માં જાય છે, ત્યાં તે ક્રિયાનું બલ (ભોગવવારૂપ ફલ) પૂર્ણ થતાં તે ત્યાંથી છૂટી જાય છે. અર્થાત નિગદ કે એવી એક પણ કોઈ ગતિ નથી, કે જે જીવનું અનાદિવ કે અનંતત્વ રાખી શકતી હોય, સંસારસ્થિતિએ અવને ભલે અનાદિત્ય ઠરતું હોય, પણ કેાઈ ગતિ-સ્થિતિએ જીવનું અનાદિત સાબિત થતું નથી. આમ જે ન માનીએ તે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ( ઉપાંગ પૈકી ચોથું ઉપાંગ). (૮) ૧૮માં કાયસ્થિતિપદમાં તે સૂત્ર કહે છે કે-જીવ, સૂક્ષ્મ નિગોદમાં જધન્યમાં જધન્ય (ઓછામાં ઓછો રહે તે એક અંતર્મત, ને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્સર્પિણી ને અવસર્પિણી રહે છે. પછી જરૂર નિકલી છવ સ્થાનાંતર કરે છે. એમ નહિ તો જુઓ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (આગમેદય સમિતિ ) શતક ૧૨ મું, ઉદ્દેશ છમ. સૂત્ર *૪૫૭-૫૮, પત્ર ૫૭૯-૫૮૦ “ આખા આ વિશાલ લોકમાં એક પરમાણુ પુદગલ માત્ર રહી શકે તેવો એક સૂક્ષ્મ પ્રદેશ ખાલી રહી શક્યો નથી કે જેમાં આ જીવે જન્મ ને મૃત્યુની પ્રવૃત્તિ ન કરી હોય. વાડામાં રહેલું ઘેટાનું ટોળું જેમ વાડાના નાનામાં નાના દરેક ભાગને પિતાના શરીરના દરેકે દરેક અશુચિ પદાર્થોથી, ને દરેકે દરેક શરીરના અવયવોથી સ્પર્યા વિના બાકી રાખતું નથી, તેમ આ જીવે લેકના કોઈપણ પ્રદેશને સ્પર્યા વિના બાકી રાખ્યો નથી.' ( સૂત્ર ૪૫૭) વળી, જુઓ “રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લક્ષ નરકાવાસ છે. તેમાં દરેકમાં પૃથ્વીપણે યાવત વનસ્પતિપણે ને નૈરયિકપણે આ જીવ અસકૃત (અનેક વખત ) અથવા અનંત વખત ઉત્પન્ન થયો છે. એમ જ સાતે નરકમાં, તિર્યંચ નિમાં, મનુષ્યની સર્વ યોનિમાં, અસુર કુમારના ભવનમાં, તેમ ત્યાં રહેલા શયન આસન ઉપકરણ વગેરેમાં ને ત્યાં જે દેવ દેવી હોય તે સર્વમાં, આ જીવ અનેક વખત વા અનંત વખત જઈ આવ્યો છે. એ જ પ્રમાણે સર્વ વ્યંતર, સર્વ જ્યોતિષી ને સર્વ વૈમાનિકના સ્થલમાં પૃથ્વી જય વનસ્પતિમાં શયનાસનમાં ને અનુત્તરોપપાતિક દેવ સિવાય સર્વ દેવદેવીમાં આ જીવ અનેક વખત વા અનંત વખત જઈ આવ્યા છે. એમ સર્વ જીવો સર્વ સ્થલે અનુકૂળ પ્રતિકૂલ સર્વ સંબંધપણે જઈ આવ્યા છે.' ( સૂત્ર ૪૫૮ ) * મૂલ સૂત્ર વિસ્તીર્ણ હોવાથી દાખલ કર્યો નથી. Aho! Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] जैन साहित्य संशोधक [खंड ३ છે ઉપર્યુક્ત આગમકારોના કથન ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે સર્વ જીવોને પોતાની તનો પાસ કરવામાં ને વિકાસ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર અવકાશ છે. નગેદિક વો વિકાસને ન પામે તેમ નથી, ને સ્વર્ગીય વૈમાનિક છે હાસને ન પામે તેમ પણ નથી. હાસને વિકાસને આરંભ તેઓની પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. વિચારક આ ઉપર સારી રીતે વિચાર કરશે ને આ કરતાં વિશેષ મૂલ-આગમ સ્પર્શી ખુલાસો બહાર મૂકશે -શ્રીહર્ષચંદ્રજી સ્વામી (૩) કેટલાક વિચારવા લાયક પ્રશ્નો જૈન વિદ્વાને માટે ખરી ચર્ચાનું મેદાન - ૧. અંગ્રેજો પૃથ્વીને પરિધ એટલે ઘેરા લગભગ પચીસ હજાર મેલ બતાવે છે એ વાત રદ કરવા કઈ જૈન વિદ્વાન સ્પષ્ટ પ્રમાણે આપી શકે છે? ૨. અહીં ત્યારે સૂર્ય આથમે છે ત્યારે અમેરિકામાં ઉદય થાય છે. ત્યાં આથમે છે ત્યારે અહીં ઉદય થાય છે. અને તે વાત તારથી પણ લોકોએ સિદ્ધ કરી છે. ત્યારે અમેરીકા ખંડને કયા ક્ષેત્રમાં ગણવો? કુ. અમેરિકા જવું હોય તે પશ્ચિમના માગે એટલે મુંબઈથી હિંદી મહાસાગરના રસ્તે કેપગુડહાપ વટાવી. આટલાંટિક મહાસાગર એલંઘી ને પણ અમેરિકા જઈ શકાય છે. અને પૂર્વના માર્ગ એટલે મદ્રાસથી મહાસાગરના પૂર્વ ભાગમાંથી સિંગાપોર, ચીન, જાપાન થઈને પાસિફિક મહાસાગર પસાર કરીને પણ અમેરિકા પહોંચી શકાય છે. એમ એકથી ઉલટી દિશાએ અમેરિકા-ચિકા જેવા શહેરમાં લોકો પહોંચી શકયા છે. તે પૃથ્વી દડા જેવી ગેળ હોય તો જ બને એમ અંગ્રેજો કહે છે. તે વાતને કોઈ જૈન તોડી નાખવા સમર્થ છે? Y. સર્વે માગશર પાપમાં જ્યારે છેક દક્ષિણાયન થાય છે ત્યારે ઠેઠ લવણું સમુદ્રમાં ૧૧૯ માંડલા કરે છે. વારૂ ત્યારે છેક દક્ષિણાયન વેલા જે સૂર્યપરથી સમશ્રેણીની સીધી લીટી લઈએ તો તે લવણમાં પડે. તે એ સમ અલીટીથી જે દક્ષિણમાં દેશ હોય તે જંબુદ્વીપમાં ગણવો કે લવણમાં? તેમ છેક ઉતરાયણ થાય છે ત્યારે ઠેઠ નિષધ પર્વત ઉપર હોય ત્યારે તેથી ઉતરના દેશને શું મહાવિદેહમાં ગણવા ? ઉપરના પ્રશ્નો ઉપરથી એ શંકા થાય છે કે લવણ સમદ્રની ગતી કેમ ઉલંગી દક્ષિણમાં જવાય ? અને વતાયાદિ પર્વત ઉલંગીને ઉત્તરમાં કેમ જવાય ? અને હિંદુસ્તાનના લોકે ઉત્તર અને દક્ષિણમાં ઉપલી હદ-એટલે મકરવૃત્ત અને કર્કવૃત્તની આગલી જાય છે આવે છે તેનું શું કારણ? આવનાર અને જનારને સાશ્વતી પ્રતીમાઓ, જુગલીઆના ક્ષેત્રાદિ વચમાં આવતા નથી તે કેમ ? ઉપરના ૪ પ્રશ્નો કચ્છ-કેડાયના પ્રોફેસર રવજી દેવરાજના છે. હવે નીચેના પ્રશ્નો હું લખું છું. ૧. સૂર્યના ૧૮૪ માંડળાના યોજન ૩૬૮ થાય. તે હમણાના ભૂગોળનાં નકશામાં મકરવૃત્ત અને કર્કવૃત્તની લીટીઓ સપ્રમાણ દેખાડી દીધી છે. તેના મૈલ પણ ચોકસ છે. તો આપણે જે જન કેટલા ગાઉનું માનવું? ૨. અસલનાં વિમાને ૧૭ હજાર જેજન ઉચે ચડીને પછે જ્યાં જવું હોય ત્યાં જતા. ત્યારે હમણાના વિમાને અઢીગાઉ (પાંચ મૈલથી) વધારે ઉંચે (ઠંડીના કારણથી) નથી જઈ શકતા, તેની કેમ સમાધાની કરવી ? Aho! Shrutgyanam Page #92 -------------------------------------------------------------------------- ________________ ગં રૂ]. जैन तत्त्वचर्चा [ 33 ૩. જૈન જ્યોતિષના બે સૂત્રો અને કેટલાક ગ્રંથ છે. પણ તે ઉપરથી ગણિત કરી શહણાદિ વતી શકાતા નથી ! તેમ હાલના ૫. ખડ-૧ એશિયા, ૨ યુરોપ, ૩ આફ્રિકા, ૪ ઓસ્ટ્રેલીયા અને ૫ અમેરીકા એ છે તો તેમાં સૂત્રમાં કહેલથી વધારે થાય છે તેનું કેમ ? ૪. શ્રી મહાવીર પ્રભુ ચિત્ર સુદી ૧૩ ના જમ્યા અને કાર્તિકની અમાસે (પુનમીઆ મહીના પ્રમાણે આસોની અમાસે ) મેલે પધાર્યા તે ૭૨ વર્ષ પૂરાં કેમ થાય ? અને તે વખતે જૈન પંચાગની ગણત્રી શી હતી? ૫. જૈનાગની ભાષા કેટલી પ્રાચીન છે તેનું નિર્ણય ભાષાશાસ્ત્રાધારે અતિ બારીક રીત્યા થવું જોઈએ. તેમ જૈન નિગમો અને ચાર વેદે તથા દિગબરના મૂલ પુરત-ધવલ, જયધવલ અને મહાધવલનું પણ નિર્ણય થવું એટલું જ જરૂરનું છે. ૬. ચંદ્રની ચાલ કરતાં ગ્રહની ચાલ ઉતાવેલી છે, તે પછી નિત્યરાડુ ચંદ્ર સાથે હમેશ રહી એક એક કલા કેમ દબાવી શકે ? અને ચંદ્ર તથા સૂર્યના વિમાનથી ગ્રહના વિમાન અર્ધા છે તો ખગ્રાસ ગ્રહણ કેમ થાય ? નાનો પદાર્થ મોટાને સંપૂર્ણ આચ્છાદી ન શકે. ૭. શ્રીભદ્રબાહુ સ્વામી વિષે “જૈન સિદ્ધાત ભાસ્કરમાં જે સપ્રમાણ શિલાલેખો યુક્ત પુરાવા છે, તેવા કે તેનાથી અધિક સબલ પુરાવા આપણા (તાંબરોનાં) છે ખરા ? હેય તે અંધારામાં રાખવાનું શું કારણ છે? -લિ મુનિ, કચ્છી. નોટ–આપણાથી દક્ષિણમાં રહેનારા લોકોને સુર્ય હમેશ ઉત્તરમાં રહે છે. તે આસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરીકાના અમુક અમુક ભાગ છે. અને જેઓને ઉલંગીને સૂર્ય ઉત્તરમાં જતો જ નથી એટલે જેને સદાએ સૂર્ય દક્ષિણાયન રહે છે તે એશિયા ખંડ, યુરોપ અને અમેરીકાના અમુક ભાગો છે કે જે નકશામાં જોવાથી સમજાશે. આટલો ખુલાસો પ્રો. રવજી દેવરાજના પ્રશ્નોને અંગે છે. • આ પ્રશ્નોના ઉત્તરો જે કોઈ વિધાન વિચારપૂર્વક લખી મોકલશે તે તે આદરપૂર્વક પ્રકટ કરવામાં આવશે–સંપાદક, પંન્યાસ પદ. આજકાલ જેવી રીતે ઉપન્યાસ' પદારૂ એક સામાન્ય સાધુ પણ બીજા સાધુને પન્યાસ પદ અર્પણ કરે છે તેવી રીતે પ્રાચીન કાલમાં નહોતું થતું. પન્યાસ પદ અર્પણ કરવાનો અધિકાર આચાર્યને જ હોય એમ પ્રાચીન ઉલ્લેખથી જણાય છે. “પંન્યાસ” એ પદને ખરો અર્થ “પંડિત’ છે. “પંડિત પદ કરતાં “પંન્યાસ’નું કોઈ જુદું પદ નથી. પૂર્વ કાલમાં જે સાધુઓ બહુમત થતા તેમને ગાધિપતિ તરફથી પડિત’ પદ પ્રદાન કરવામાં આવતું. પંડિત પદ પછી જે વધારે યોગ્યતા વધતી તે પછી ઉપાધ્યાયની પદવી અપાતી અને તેનાથી પણ જે અધિક યોગ્યતા પ્રાપ્ત થતી તે છેવટે આચાર્ય પદે અભિષેક થતો સોનમાર, Tખરત્નાકર, હીર મારા અને વિજ્ઞાાારિત આદિ કાવ્યમાં અનેક વ્યક્તિઓના સંબંધમાં આવા ઉલેખે થયેલા છે. આજે જેવી રીતે અમુક અમુક સૂત્રોનાં ભેગાવહન કરવાથી જ માત્ર પંન્યાસ થવાય છે પરંતુ જ્ઞાન સંબંધી યોગ્યતા ઉપર બીલકુલ ધ્યાન અપાતું નથી તેમ પૂર્વ નહોતું થતું. પૂર્વ તો અમુક દરજજા સુધીની વિદ્વત્તા પ્રાપ્ત કરનારને જ એ પદની પ્રાપ્તી થતી હતી. તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિની પછી યતિમાં વધારે શિસિલાચાર પ્રવિષ્ટ થયો અને તેના લીધે યતિવર્ગ સ્વપદથી ભ્રષ્ટ થયો ત્યારે એ ધારણમાં પણ ફેરફાર થયો. પાછળના બસો ત્રણ વર્ષમાં તો એ પદ સંબધી ઘણી જ અવ્યવસ્થા થઈ. એ સમયમાં નથી જોવાતી જ્ઞાન સંબંધી ગ્યતા કે નથી જોવાતી Aho! Shrutgyanam Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] जैन साहित्य संशोधक [ રેવં રૂ ચારિત્રસંબંધી યોગ્યતા. એ વખતે તો જેટલા યતિ તેટલા જ “પંન્યાસ” ! સંભળાય છે કે જે યતિ શ્રી પૂજ્યને ભેટ રૂપે થોડાક રૂપીઆ આપતો તેને શ્રીપૂજ્ય તરફથી બદલામાં પંન્યાસ પદ મળતું. પરંતુ એટલું અવશ્ય બંધારણ હતું કે જ્યાં સુધી શ્રી પૂજ્ય તરફથી પંન્યાસપદ અપાયેલું જાહેર થતું નહિ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના નામ સાથે ૫' શબ્દનો ઉપયોગ કરી શકતો નહિ. જેવી રીતે આજે સરકાર તરફથી પ્રજાના કઈ પ્રતિષ્ઠિત જનને તેની યોગ્યતા અનુસાર “રાય બહાદુર” કે “રાજા” આદિના ખેતાબ આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ ઉપર તે બેતાબ બાબતનો સર્ટિફીકેટ મેકલવામાં આવે છે તેમ આચાર્ય પણ જ્યારે જે યતિ-સાધુ ને પંન્યાસ પદ આપતા ત્યારે તે બાબતનું પિતાના હસ્તાક્ષરવાળું પ્રમાણપત્ર તેના ઉપર મોકલી આપતા. આ પ્રમાણપત્રો ઘણાભાગે ૪-૫ આંગળ જ લાંબા ચેડા થતાં હતાં પત્રના મથાળે આચાર્ય પોતાના હાથે ફક્ત “સહી' આવા એજ અક્ષરો મોટા કદના લખતા. બાકીનું બધું વૃત્તાંત તેમની પાસે જે મુખ્ય યતિ મનાતો તે લખતો. જુના ભંડારોમાં આવી જાતના સેંકડો પ્રમાણપત્રો હારી દષ્ટિગોચર થયાં છે. વાચકોના અવલોકન માટે એ જાતના બે પત્રોની નકલ અત્રે આપવામાં આવે છે. I s || 8 નવા માં શ્રી શ્રી વિના I g - | ૐ જલ્લા મા વ શ્રીવિષાधर्म सूरीश्वर चरणसेवी उ । श्रीहितविजय जिनेन्द्रसूरीश्वर चरणसेवी । पं । सौभाग्य. જિ િિહd I d I dવગર જ | S | કિજા ના રિલિત | | વન વિથ . विनीत स । योग्यं । अपरं तुह्मारा शिष्य पं। कल्याण स। योग्यं । अपरं तुम्हों ने ग। कुशलविजयनइं श्रीजीयई पं० पद श्रीजीई पं० पद प्रसाद कीधो छ । मिति संवत् प्रसाद कीधो छई । मिति सं । १८११ वर्षे १८४८ ना व । महावदि १ दिने पेटलाद मध्ये । प्रथ । ज्येष्ठ व । ८ । षोडाडार नगर मध्ये । પંવિનય ઘા થી લંડ વિનાવિના | યોd | આવી જાતનું પ્રમાણપત્ર મળ્યા પછી જ તે વ્યક્તિ પોતાના નામ સાથે “પં” અક્ષરને પ્રયોગ કરી શકતી હતી. તેમ જ આ પદ આપ્યાની ગઝના દરેક યતિને આચાર્ય તરફથી ખબર આપી દેવામાં આવતી હતી. જેથી બીજા યતિયો તે વ્યક્તિની સાથે પત્રવ્યવહારાદિ કરે ત્યારે “પં” શબ્દવિશિષ્ટ જ તેનું નામ લખે. જે ખબર હોવા છતાં પણ કોઈ યતિ વ્યક્તિના નામ સાથે એ શબ્દ ન લખે તે તેથી માનહાનિ થએલી મનાતી અને તે બદલ શ્રીપૂજ્ય તરફ ફર્યાદ કરવામાં આવતી ! આજના સુધારાવાળા જમાનામાં એ પદવીના સંબંધમાં પણ કેટલાક સુધારો થએલો જોવામાં આવે છે. આજે એ પદવી આપવામાં નથી રહ્યું પૂર્વનું જ્ઞાનસંબંધી રેગ્યતાનું બંધારણ કે નથી રહ્યું આચાર્ય દ્દવારા જ તે મેળવવાનું સાધન ! આજે તે જેમને પંચપ્રતિક્રમણ પણ બરાબર શુદ્ધ નહિ આવડતા હોય તે પણ એ પદવી પ્રદાન કરી શકે છે અને ગ્રહણ કરી શકે છે ! બંધારણમાં માત્ર અમુક સમય સુધી તપનું સેવન જ બાકી રહ્યું છે. આશા છે કે જેમ જેમ સુધારાની પ્રગતિ થતી જશે તેમ તેમ સાધુએ એ બાબતમાં પણ પોતાની ઉદારતા બતાવતા જશે ! * ઉદયપુર-(મેવાડ)ના મહારાણાના જુના કાગળમાં પણ મથાળે આવા જ જાતના “સી” એવા બે અક્ષરે હોટા કદમાં લખેલા હોય છે. જુઓ, વેંકટેશ્વર પ્રસને પ્રકટ કરેલે ડને “ગાન તિદાસ ભાગ ના પરિશિષ્ટમાં Aho! Shrutgyanam Page #94 -------------------------------------------------------------------------- ________________ जैनतच्चज्ञानना पिपासुओ खुष खबर आजना अंकनो वधारो संस्कृत - प्राकृत भाषाना अभ्यासिओने सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित जैन साहित्यना उत्तमोत्तम संस्कृत - प्राकृत ग्रंथो. 285 આ સંસ્થાએ પ્રાર ભેલ ગ્રંથપ્રકાશનકાયના ફળ રૂપે હાલમાં દુષ્પ્રાપ્ય એવા જૈન આગમ તથા પૂર્વાચાય રચિત જૈન ન્યાય, વ્યાકરણાદિક અવશ્ય સ`ગ્રહ કરવા યાગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનોની સહાયતાથી સંશાધન કરવાપૂર્વ ક અ બેધક અને મતપરિચાયક ટિપ્પણી, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકેશ વગેરે સાથે સુન્દર માલબાધ ટાઈપથી ડેમાં અષ્ટ પેજી પ’ચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સુન્દર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યને! પ્રસાર કરવાના મુખ્ય ઉદ્દેશથી જ સસ્થાએ ગ્રથની કિ’મત તેને અ ંગે થયેલા ખચ જેટલા જ રાખેલી હાવાથી એતદ્દેશોય તથા પરદેશીય સસ્થાએદ્વારા પ્રકાશિત ગ્રંથની નજરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંનાં ઘણા ખરા ગ્રંથો મુંબાઇ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રીમઙાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડલ વિગેરે આદર્શી સસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાતિએ એ તથા તજિજ્ઞાસુએએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થોડી જ હાવાથી તેમ જ ગ્રંથા શિક્ષણક્રમમાં નિમાએલા હેાવાથી ગ્રાહકે તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથા વી. પી. થી મગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિચે એક મેકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીવ્રતા કરવી. જેથી સસ્થાને ઉત્તેજન મલે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકોના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથા ન મલવાથી નિરાશ થવાના પ્રસંગ ન આવે. १ कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्य रचित प्रमाणमीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ लगभग १४५ भित ३. १. २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिषेणसूरिकृत स्याद्वाद मंजरी टीडा साथै पृष्ठ लगभग ३२० ४ ३.२. पोटखर्च शिवाय, नीचेनां पुस्तको छपाय छे. ३ प्राकृत व्याकरण स्वोपज्ञवृति सह. जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. ५ जैन शासनना परभप्रभाव श्री वादिदेवसूरिकृत प्रमाणनयतत्वालोकालंकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर (उपजण्ध लाग परिछे६ ७ सगलग) बृहट्टीका साथे. ६सभ्राप्य तत्रार्थाधिगमसूत्र मा मोना स्व३५દશ ક ફોટા સહિત. ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वोपज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रमूरिकृत टिप्पणीसह ८ औपपातिक सूत्र (भूग ग्लिश नोट्स साथै ) ९ सूत्रकृतांग सूत्र (भू छग्लिश नोट्स साथै . ) १ आहेत मतप्रभाकर कार्यालय, पूना सिटी . मळवानूं ठेकाणुं- २. जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातच मंदिर, अमदाबाद. हनुमान प्रस, पुणे शहर. Aho! Shrutgyanam ४ मेसर्स मोतीलाल बनारसीदास ठे सय्यद मिठा बजार, लाहोर. ( पंजाब ) Page #95 -------------------------------------------------------------------------- ________________ Aho ! Shrutgyanam Page #96 -------------------------------------------------------------------------- ________________ SSSA SASSSSSSSS SSSS आचार्य श्रीजिनविजय सम्पादित ग्रन्थोनी नामावली " " aDROOTORATERIODOODeeeees १जैन तत्त्वसार (Gिन्दी भाषांतर) २ विज्ञप्ति त्रिवेणी (संस्कृत भूग-6ि-दी प्रस्तावना) १२३ कृपारस कोष (7 ) ४ शत्रुजय तीर्थोद्धार प्रबन्ध, ५ द्रौपदी स्वयंवर नाटक पर प्राचीन जैन लेख संग्रह 14. (आत भूग-१४२राती विवेयन.) म २ (५५७ मिने। Ad.,) जैन ऐतिहासिक गूर्जरकाव्य संचय (33 मैतिहासि साना । .) ९ हरिभद्राचार्यस्य समयनिर्णयः (पत संस्कृत निम) १० कुमारपाल प्रतिबोध (प्राकृत भाषान। १२ MP Rai भान् अथ.) ११ प्राकृत कथा संग्रह (२४रात पुरातत्व भरि यामी ] १२ पाली पाठावली (पासी पानी पा४माणा. पू. पु. भा.) १३ अभिधानप्पदीपिका (पाली पाना ।५ २. पु. भा.) १४ जीतकल्पसूत्र-मूल, चूर्णि, टिप्पण समेत (विस्तृत १४२ती प्रस्तावना) म छपाता थे। १५ प्राचीन गूजराती गद्य संदर्भ (१५ मा सेना भूराती बने। सप.) १६ गूजरातना इतिहासनो साधन-संग्रह, ग्रंथ १ लो. _(१) मेस्तुकाचार्यरचित प्रबन्धचिन्तामणिः सटिप्पण। १७ विजयदेवमाहात्म्य (१७ मा सेना में प्रसिद्ध नाचार्य संस्त यात्र) १८ पट्टावलि संग्रहः ना al. (भरत२ छनी भने प्राचीन पट्टाही.) | તૈયાર થતા ગ્રથા : 13 ९९ कुवलयमाला कथा (८ मा साना पातमा मामेली : त्तन था) २० गूजरातना इतिहासनो साधनसंग्रह, ग्रंथ २ जो (Aanम १३.) भ यान: साहित्य पायशE MARo! Shagyanam: मुद्रमः गजननानाथ पाठक। Page #97 -------------------------------------------------------------------------- ________________ [H[ r(tva, NES. II/I[L[ S[/11s || * || * 1/1/4 tl \|||IIT', | எப்படப் பாடப்பிடிப்பட்டவர் anal જ ખંડ ૩. ', 15 || (tIn 1 [I' ને અંકે ૪.. A me . I h / I / Its a ho go on T 1 E in T/ IIM , હિ.'\| | | | | \ ' ||\/| |howi|| .|||li , 1" "" II, 1 "li j[L[ t[][] ||, તો 1 ii 1/5 IS)\' \ I]. શ્રીk!!!I bI: [lih)LINI'S Tી IN TELL III III IITE ફાગુન ૧૯૮૪ જન સાહિત્ય સંશોધક જેન ઇતિહાસ. સાહિત્ય, તત્વજ્ઞાન આદિ વિવિધ વિષયક સચિત્ર વૈમાસિક પત્ર संपादक श्री जिनविजय જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય લ વાષિક મૂલ્ય રૂ. ૬)] અ મ દા વા દ [ પ્રતિ અ'ક મૂરૂ. ૨). S/ ) [li[ PIL://ISS 11 ||{ } 11/19 (20 Aho 1 Shrutgyanam Page #98 -------------------------------------------------------------------------- ________________ Aho! Shrutgyanam Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશોધક સિદ્ધક્ષેત્ર શત્રુજય પાલીતાણા બ્લેક: “કુમાર”ના સૌજન્યથી કુમાર પ્રિન્ટરી: અમદાવાદ Aho! Shrutgyanam Page #100 -------------------------------------------------------------------------- ________________ વાચકને નિવેદન પ્રરતુત એક સાથે જૈનસાહિત્યશૈધકનું ત્રીજું વર્ષ પૂર્ણ થાય છે. દર ત્રણ મહીને એ નિયમિત રીતે બહાર પડે એવી પ્રબળ આકાંક્ષા જેમ વાચકને રહે છે તેમ એવી જ આકાંક્ષા એના સંપાદકને પણ હમેશાં રહી છે એ હું જાણું છું. અને તેથી જ તેની યોગ્ય વ્યવસ્થા ગયા વર્ષથી અમદાવાદમાં કરવામાં આવેલી. પરંતુ વાચકેની જાણ બહાર નહિ હોય કે શ્રીમાન જિનવિજયજી ઉપર માત્ર સાધકના સંપાદનને ભાર ન હતે પણ પુરાતત્વ મંદિરના આચાર્ય તરિકેની જવાબદારી ઉપરાંત એ મંદિર તરફથી પ્રસિદ્ધ થતાં કેટલાંક પુસ્તકોનાં સંપાદન અને બીજા પણ પુસ્તકના સંપાદનને ભાર તેમને શિર હતું જ. આર્થિક બટની ચિન્તા ધ્યાનમાં ન લઈએ તે પણ આવાં બૌદ્ધિક કાને સતત કરનારના અનારોગ્યના કારણને ધ્યાન બહાર રાખી શકાય નહિ. એ કારણેને લીધે જ નિયત સમયે અંકે પ્રસિદ્ધ કરી શકાયા નહિ. વાચકોને કાંઈ પણ લાગવાને સંભવ હોય તે તે એટલે જ છે કે ચાલુ વર્ષને છેલ્લો અંક ધાર્યા કરતાં લગભગ ત્રણ મહીને મોડો તેઓની સેવામાં પહોંચે છે. પરંતુ કઈ પણું અભિજ્ઞ વાચક જોઈ શકશે કે તેઓ ધારે તે કરતાં કેટલી વધારે સેવા સંશોધકે તેઓની કરી છે. ૪૫ ફરમાને બદલે ૫૦ ફરમાનું વાચન, એ બાહ્ય લાભ તરફ દષ્ટિ ન આપીએ તે પણ સંશોધકમાં પ્રસિદ્ધ થએલા લેખે એજ મુખ્ય લાભની વસ્તુ છે. જેના સમાજના નાના મોટા ત્રણે ફિરકા તરફથી ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી સુદ્ધામાં અનેક પત્ર-પત્રિકાએ નીકળે છે. એમાંથી કઈ પત્ર કે પત્રિકા અંશેાધકની કક્ષાનું ગવેષણપૂર્ણ અને નિષ્પક્ષવાચન પૂરું પાડતા હોય એમ હું અદ્યાપિ નથી જાણતે. જે વખતસર પ્રસિદ્ધ થવાના બાહાનિયમને કાંઈક ભંગ સંશોધકથી થયે હોય તે તે એ ખોટને મુકરર કરેલ લવાજમમાં ધાર્યા કરતાં વધારે ફરમાઓ આપવાના આંતરિક નિયમના ભંગથી દૂર કરે છે એટલે ગ્રાહકેને તે એકંદર લાભ જ છે. અસ્તુ. આ નિવેદનમાં મારું મુખ્ય વક્તવ્ય તે બીજું જ છે અને તે એ છે કે આ અંકને સંપાદિત કરી તેને પ્રસિદ્ધ કરવાનું કામ અણધાર્યું મારે માથે આવી પડયું. અને તે પ્રમાણે મેં યથાશક્તિ અને યથાસામગ્રી તેને નિર્વાહ કર્યો છે. આ અંકનું સંપાદન તેના સંપાદક શ્રીમાન જિનવિજયજીને હાથે થયું હેત તે વાચકે કરતાં હું જ વધારે ખુશ થાત. પણ ધાર્યું કેવું થાય છે? એક બાજુ તેઓએ પ્રસ્તુત અંક છપાવવાની શરુઆત કરી એકાદ ફરમે છપાયે કે અચાનક જ તેઓશ્રીની જર્મની જવાની તારીખ જે પહેલાં જુન જુલાઈમાં ધારેલી તે. મે માસમાં નક્કી થઈ અને તે પ્રમાણે તેઓ તા. ૧૨ મીએ જર્મની માટે વિદાય પણ થઈ ગયા. માત્ર જૈનસમાજ કે ગૂજરાતમાંથી જ નહિ પણ હું જાણું છું ત્યાં સુધી આખા હિંદુસ્તાનમાંથી પ્રૌઢ અભ્યાસી અને વિદ્વાન તરીકે જૈનસાહિત્યના સંશોધનને મુખ્યપણે Aho! Shrutgyanam Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ અભ્યાસ કરવા જનાર શ્રીજિનવિજયજી જ પહેલા છે. તેઓએ આજસુધીમાં એકનિષ્ઠાથી સાહિત્યસેવાને જ પેાતાનું ધ્યેય બનાવેલુ છે. અને જર્મીની વગેરે પશ્ચિમના દેશેામાંથી નવી જ્ઞેય સમ્પત્તિ લાવી તેઓ સાહિત્યના ક્ષેત્રમાં આજસુધીમાં કર્યું છે તે કરતાં વધારે કિમતી અને વધારે સગીન કામ કરવાના છે. એવી દૃઢ આશા-જનિત પ્રસન્નતામાં મારૂં પેાતાની ચેાગ્યતા વિષેની ખામીનું દુ:ખ મને નથી સાલ્યું. અને તેથી જ આ 'ક પ્રસિદ્ધ કરી શકાય છે. આશા છે વાચકા મારી ખામી ઉદારતાથી નભાવી લેશે. અને મારી સાથે પ્રભુ-પ્રાથનામાં સંમિલિત થશે કે પેાતાના ધારેલા અભ્યાસ સપૂર્ણ રીતે પૂર્ણ કરી શ્રી જિનવિજયજી સુખરૂપ પાછા ફરે અને છેલ્લામાં છેલ્લી ગવેષણાએ તેમજ પદ્ધતિના લાભા જૈનસમાજમાં રજુ કરી સ્પૃહણીય જૈનસાહિત્યની વિશિષ્ટ અભિવૃદ્ધિ અને તેના ગૌરવને વધારે અને તે દ્વારા ભારતીય સાહિત્યના ઉત્કર્ષ સાધે. હવે એકજ પ્રશ્નના ખુલાસેા કરવા બાકી રહે છે. પ્રશ્ન એ છે કે શ્રીમાન્ જિનવિજયજી વિદેશથી પાછા ફરે ત્યાં સુધીમાં સંશોધક ચાલુ રાખવું કે નહિ અને રાખવું તા કેવી રીતે ? કેટલાક સહૃદય વાચકના પત્રા એવી મતલમના આવી રહ્યા છે કે સશેાધક ચાલુ રાખવું. શ્રી. જિનવિજયજીની પણ વિદેશ જવાની ઇચ્છા થઈ ત્યારે અને છેલ્લે વિદાય થવાના દિવસે પણ એ જ ઈચ્છા હતી કે સ ંશોધક ચાલુ રહે. પરન્તુ એ ઈચ્છાને માન આપી સ`શેાધક ચલાવવું હાય તા ચલાવે કાણુ ? એ પ્રશ્ન આવ્યે.. સ'મતિતર્કના દુ:સહ ખેાજા અને ખીજાં કેટલાંક કારણસર એના સંપાદનનું કાર્ય ( રુચિ છતાં પણ) કરવાની મારી અશક્તિ મે સ્પષ્ટ જણાવી. અત્યારે રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ. એલ. મી. સિવાય બીજો કેાઈ આ પત્ર ચાલુ રાખે તેવા નજરમાં ન આવવાથી તેમના તરફ સ્વાભાવિક રીતેજ દૃષ્ટિ ગઈ. તેઓ પેાતાના ઉપર અનેક પ્રકારના કાના ખાજો છતાં સદ્ભાવના ખાતર સંશાધકના સંપાદનનું કાર્ય કરવા કબુલ થયા. પરન્તુ એવી સરતે કે માહ્યવ્યવસ્થા અને આર્થિકખાટની ચિંતા તે ઉપર ન રહે. અધી માહ્યવ્યવસ્થા કરવાની કબુલાત મે' આપી પણ ખેાટના પ્રશ્ન ઉલ્લેા છે જ. કાગળ, છપામણી, બ્લાક, ફાટા અને પેસ્ટને જ ખચીઁ ગણતાં લગભગ ૪૦૦ રુપિઆની ખાટ આ વર્ષમાં આવી છે. પણાસા ગ્રાહક વધે તે એ ખોટ પૂરાય અને માત્ર ખાટ પડવાને કારણે સંશોધક ખધ ન રહે. સંશોધકના વાચકાને એ કહેવાની ભાગ્યેજ જરૂર હાય કે સાહિત્યસેવક આર્થિકખાટના બેજો હમેશાં નભાવી ન શકે. તેથી એ ખેાટની ચિંતાથી મુક્ત રાખી સંશોધકનું કામ ચાલુ રખાવવાની ફરજ તેના સહૃદય વાચકા ઉપર આવી પડે છે. દરેક ગ્રાહક એકએક નવા ગ્રાહક બનાવવાની પેાતાની ફરજ સમજે તે કોઈ એકના ઉપર ભાર પડયા સિવાય ખાટ પૂરી થાય અને ઉદાત્ત સાહિત્યનું વાચન વધી ક્રમશઃ સમાજમાં વિદ્યાવૃદ્ધિ થાય. તેથી હું દરેક વાચકને આ નિવેદન દ્વારા જણાવવા રજા લઉ છું કે તેએ સાહિત્યસંશોધકને ચાલુ રાખવા અને ગ્રાહક બની રહેવા તૈયાર છે ? તેમજ તેએ ખીજા નવા Aho ! Shrutgyanam Page #102 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહકે મેળવવા કાંઈ “મૂત પ્રયત્ન કરશે? આ બે પ્રશ્નના ઉત્તરે સંશોધકના વાચકો તરફથી સત્વર આવવાની આશા રાખવી એ અસ્થાને નથી એ ઉત્તરો આવ્યા પછી જે સંતોષકારક પરિણામ જણાશે તે ચોથા વર્ષના સંશોધકના સંપાદનનું કાર્ય સત્વર હાથ ધરવામાં આવશે. તેમજ સાહિત્યની વિવિધ શાખાઓના રૂચિકર તેમજ ઉપયોગી વાચન પૂરું પાડવાને યથાસાધ્ય પ્રયત્ન થશે. વાચકેએ એટલું સ્મરણમાં રાખવું કે શ્રીમાન જિનવિજયજી માત્ર અભ્યાસમાં મુખ્યપણે ગુંથાયા હશે છતાં જે અહિં તેમનું પ્રિયપાત્ર ચાલુ હશે તે કાંઈ ને કોઈ નવી વાનગી મોકલતા રહેશે અને વિદેશી અવલોકન તેમજ ત્યાંના અભ્યાસની ભાત સંશોધક દ્વારા જૈનસાહિત્યમાં પાડતા રહેશે એમ હું દ્રઢપણે માનું છું. સાહિત્ય સંશોધકના લેખેએ જે વાચકેના હૃદયમાં ખરી જિજ્ઞાસા અને સાહિત્યનિષ્ઠા જન્માવી હશે તેવા વાચકો સંપાદકના નવા અભ્યાસની થેડી પણ નવીન વાનગી મેળવવા આતુર હોય અને તે માટે તેઓ સંશોધક ચાલુ રાખવા પિતાથી બનતે ફાળો આપે એ પણ સ્વભાવિક છે. એજ ધારણાથી વચકે પ્રત્યે નિવેદન કરવા પ્રેરા છું. આશા છે તેઓ ઉત્તર આપવામાં વિલંબ નહિ કરે. સુખલાલ, Aho! Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા [ અંક ૪ ખંડ૩] ૧ શ્રી વિબુધપ્રભુવિનિમિતા શ્રીષભકુંતલવર્ણન-પંચવિંશતિકા ૩૨૧-૩૨૫ ૨ વિબુધવિમલસૂરિ-વિજ્ઞપ્તિ પત્ર ૩૨૬-૩૩૩ ૩ આજીવિક સંપ્રદાયઃ મૂળ લે. એ એફ. આર. હો [અનુવાદક શ્રી ચુનીલાલ પુરુષોત્તમ બારોટ ] ૩૩૪-૩૫૮ ૪ આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ ૩૫૯-૬૦ ૫ ભૂગોળ, ખગોળ સંબંધી કેટલાક પ્રશ્નના ખુલાસા [ મુનિ હર્ષચંદ્રજી ] ૩૬૧-૩૬૫ ૬ કલિંગના ચક્રવર્તી મહારાજ ખારવેલના શિલાલેખનું વિવરણ ૩૬૬–૩૮૨ [ લે-વિદ્યામહોદધિ શ્રી કાશીપ્રસાદ જાયસવાલ એમ. એ. પટણા ] (અનુવાદક–સુખલાલજી) ૭ જૈનદર્શનમાં ધર્મ અને અધર્મતત્વ ૩૮૩-૩૯૨ [લે. શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બિ. એલ.] (અનુવાદક—શ્રી નગીનદાસ પારેખ અધ્યાપક ગૂજરાત મહાવિદ્યાલય) ૮ કુરપાલ સોનપાલ સંબંધી કેટલીક હકીકત અને અમદાવાદમાં દૂધેશ્વર આગળથી જડેલો લેખ ૩૯૩-૩૯ લિ. શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ ] ૯ જૈન ઐતિહાસિક ચર્ચા ४०० Aho! Shrutgyanam Page #104 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक 'पुरिसा ! सचमेव समभिजानाहि । सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ । ' 'जे एगं जाणइ से सव्वं जाणइ; जे सव्वं जाणइ से एगं जाणइ । ' 'दिट्टं, सुयं, मयं, विण्णायं, जं एत्थ परिकहिज्जइ । ' -निर्ग्रन्थप्रवचन खंड ३ ] महावीरनिर्वाण संवत् २४५४ - फाल्गुन श्रीविबुधविनिर्मिता श्री ऋषभकुन्तलवर्णन - पञ्चविंशतिका पश्चत्पञ्चममुष्टिकुन्तलततिः प्राचीपतिप्रार्थना ऽनुत्खाता तव राजति श्रवणयोः पार्श्वे युगादिप्रभो ! | स्नेहद्रोह समिद्धमान हृदयध्यानप्रदीपोद्भवा, Ssसैज्जेवाञ्जनमञ्जरी श्रुतियुगद्वा विनिर्गत्वरी श्रीनाभेय ! भवान् नवाभ्युदयिनः श्रीधर्मभूमीपतेः, प्रासादोऽभिनवोऽस्ति सर्वभुवनप्रीत्यै घृतस्वस्तिकः । स्कन्धे तच्चिकुरच्छलादुभयतो ग्दोषमोक्षक्षमा, नीली चर्चित चीर खण्डयुगली लोलेयमालोक्यते ॥ १ ॥ Aho ! Shrutgyanam [ अंक ४ ॥ २ ॥ १ प्राचीपतिः - इन्द्रः । २ आसज्जा - लग्ना । ३ अञ्जनमञ्जरी -अञ्जनारीखा । ४ द्वग्दोषः - नजर लागवी इति लोकभाषायाम् । Page #105 -------------------------------------------------------------------------- ________________ ३२२] जैन साहित्य संशोधक [खंड ३ गोस्वामिन्नसहाय एव वृषभस्कन्धस्थलीस्थायिनं, त्वं प्राग्यं बिभराम्बभूविथ महाधुर्यो (यों) युगादौ स्थितः। भारे राज्यरथस्य तत्र भरतस्कन्धार्पिते कुन्तल___ व्याजादंसतटे तव व्रणकिणश्रेणिधुवं दृश्यते ॥३॥ प्रव्रज्यां प्रतिपन्नवत्सल ! जगनाथ ! प्रपद्य त्वया, किं त्यक्ताऽहमितीव विज्ञपयितुं सम्पोषिता पाया। तद्नेहाम्बुरुहोपजीवनपरा स्वामिन् ! सुवाणिर्भव__कर्णान्ते नि (भृ) ता विभाति चिकुरव्याजेन भृङ्गावलिः॥ ४ ॥ क्षेत्रे श्रीभरतेऽत्र तत्र समये केनाऽप्यतीर्ण पुरा प्राक् संसारमहार्णवं प्रतरतः स्वामिस्तव स्कन्धयोः । लग्ना शैवलवल्लरी ध्रुवमियं नीलालकालिच्छलात्, पश्चात्तीर्णवतामियं यदजितादीनां तु न व्यज्यते श्रीमन् ! नाभिनरेन्द्रपुत्र ! भवतो हुन्मध्यभागे सदा, शुद्धध्यानधनञ्जयस्य दहतः कर्मद्रुमाणां वनम् ।। उन्मील [1] कुटिलालकावलिलताव्याजेन निर्जग्मुषी, __रेजे ध्यामलधूमधोरणिरियं श्रोत्रद्वयद्वारतः क्षीयेऽहं बहिरङ्गवायुपटलेनाऽपि त्वया तु प्रभो !, यस्याभ्यन्तरवायुरप्यनुचरो योगार्जितं तन्मनः।। तन्मे वायुजयं वदेति जलदः प्रष्टुं कचच्छद्मना, कर्णान्तः स्थितवान् परोपकरणक्रीडासनीडस्तव ॥७॥ स्वामिन् ! यद् भवता व्रतं केलयता सामायिकास्त्रोर्जितैः, रागद्वेषमहाभटद्वयपराभूतिः समासूत्र्यते ।। तेनेयं मरुदेविसम्भव ! तव स्कन्धापरिष्टात् कच__ श्रेणी संतनुते प्रशस्तियुगली सख्यं मषीवर्णभाक् ॥८॥ त्रैरत्न-त्रिपदी-त्रिकालविषयज्ञान-त्रिलोकाद्भुत स्वामित्वप्रभृतिच्छदत्रयभूतः सद्ब्रह्मवृक्षस्य ते । १ धनञ्जयः-अग्निः । २ सनीड:-व्यसनी। ३ कलयता-स्वीकुर्वाणेन। ४ त्रैरत्न-शानदर्शनचारित्रात्मकम् । ५ त्रिनदी-' उप्पन्ने इ वा विगमे इ वा धुवे इ वा' इतिरूपा। ६ त्रिकालाविषयं शान-अतीतानागतवर्तमानकालीनं ज्ञानम् | Aho! Shrutgyanam Page #106 -------------------------------------------------------------------------- ________________ अंक ४] श्रीऋषभकुन्तलवर्णन–पञ्चविंशतिका लिष्टस्कन्धतटाः शिरोरुहजटाः पुण्यैकलभ्यं सदा, पादाधः स्थितविश्ववैभवनिधिं संसूचयन्ति प्रभो सन्मार्गे व्रजतां सतामभिमुखीभूतस्त्रिलोकी वधूशीर्षालङ्करणं शिवाय भवसि त्वं पूर्णकुम्भ ! प्रभो ! | पूर्णस्य प्रशमामृतेन भवतः कर्णोपकण्ठे लुट chaौघव्यपदेशतो विलसति श्रीवृक्षपत्रावलिः त्वं स्वामिन् ! परितापहृत् त्रिजगतामानन्दनन्दनः कुण्ड ज्ञानसुधारसस्य सुगुणश्रेणीमणीनां निधिः । युक्तं त्रिष्वपि रूपकेषु भवतः स्कन्धे कचानां कुलं; नीलाम्भोजविभं निलीनवृद्भङ्गीनिभं गीयते ..... दोर्दण्डद्वयदम्भतो रणमहास्तम्भाग्रजाग्रद्गुरु 11 8 11 ॥ १० ॥ Aho ! Shrutgyanam ॥ ११ ॥ स्कन्धमोन्नतकुम्भकोटिविलसत्केशौघ भूतच्छदः । वक्त्राम्भोरुहविभ्रमभ्रमदलिव्याजोल्लसत्तोरण (णः ) (ख) ग्रम्यद्भुतसिद्धिसौधपुरतो द्वारायसे त्वं प्रभो ! ॥ १२ ॥ स्मेरत्पक्ष्मक पाटने त्रयुगलीवातायनमान्तयोः, स्कन्धाक्रीडनगोपरि श्रुतिलताव्यालम्बि दोलाद्वयम् । ari गौरकपोलभित्ति भवतो वाग्देवता - पद्मयोः, क्रीडासौधमुपान्तयोरुपवनमा योल्लसत्कुन्तलम् त्वद्वक्त्रस्य सुधारुचेः पुर इह स्थातुं न शक्तो द्विषामाहादकमस्य चारिमगुणं व्यालोकितुं चोत्सुकः । उच्चैःस्कन्धगिरीन्द्रयोरुभयतो भीत्या निलीय प्रभो !, मन्ये श्यामलकुन्तलच्छलमुपादायाऽन्धकारः स्थितः || १४ || योगिना ननः कानने सुरभिणि ज्योतिष्प्रधाने त्यक्त्वा शाश्वतमत्सरं निवसतः पाथोजचन्द्रश्रियौ | तस्मिन् बुद्धिवृत्तिपसङ्गमनयोरप्राप्नुवन्तौ ध्रुवं, ॥ १३ ॥ पर्यन्ते चिकुरच्छलेन मधुपश्रेणिकलङ्की स्थितौ ( 2 ) ॥ १५ ॥ नित्यं कान्तिकलः कलङ्कविकलस्त्वद्वक्त्रचन्द्रो यथा, देव ! त्वं वद तादृशः कथमयं मत्पुत्रचन्द्रो भवेत् । १ उपकण्ठे - निकटे । २ सुधारुचिः - चन्द्रमाः । ३ चारिमगुणः - सौन्दर्यम् । [३२३ Page #107 -------------------------------------------------------------------------- ________________ ३२४] जैन साहित्य संशोधक [ खंड ३ एवं प्रष्टुमिवाभितः श्रुतियुगं सङ्कुच्य केलोलिनी कान्तः कुन्तलकैतवादुपयो गाम्भीर्यमन्त्रं तव ॥१६॥ सौरभ्यातिशयेन ते यदि मुखं श्रीसम पद्मं स्फुर ज्ज्योतिःपाथसि कण्ठनालमभितः पैङ्कन्ति तत् कुन्तलाः। विश्वाहादिविभावशाद् यदि मुखं चन्द्रोऽथ तत्पृष्ठत स्तत्कान्ता चिक्कुरच्छलेन रजनिः केनाऽत्र नो मन्यते ॥१७॥ स्वामिस्त्वन्नयनाद्भुताद्भुततमश्रीनिर्जिता लज्जया, न स्थातुं पुरतः क्षमा कुवलयश्रेणिनिलीय ध्रुवम् । माग्मित्रीकृतचन्द्रतोऽप्यतिसुखं द्रष्टुं त्वदीयं मुखं, प्रान्तस्कन्धशिलोच्चयोपरि समारूढा शिरोजच्छलात् ॥१८॥ नित्यं मानवदेवदानवदृशां व्यूहेन लेह्याऽप्यसौ, श्रीनाभेय ! भवन्मुखौषधिपतेर्योत्स्ना कथं थीयताम् ? । य(तस्मादत्र जगत्रयीपरिढपान्तद्वये कुन्तल ___ व्याजाद् राजति कृष्णचित्रकलताजालप्रवालावलिः ॥१९॥ आलोक्य त्रिदिवापगां परिलसत्कैलासशैलासना___ऽध्यासीनस्य वृषध्वजस्य शिरसि प्रेसोलनादुन्मदाम् । संहर्षादिव देव ! ते रैविसुता मूर्धानमासेवते, केशश्रेणिमिषाद वषाकविमलक्ष्माभृत्तटीमण्डनम् ॥२०॥ श्रीशत्रुञ्जय एष कुञ्जरवरः पोद्दामसौदामिनी श्लिष्टाम्भोदमिषेण हेमखचितप्रत्यङ्गरगद्गुर्डः। तत्रोच्चैस्तरचैत्यकोष्ठकगतो धर्म दधानः प्रभो !, विश्लिष्यद्वि(प्यन्) विषमेषुमद्भुतगुणं त्वं नाभिभूतो अटः ॥२१॥ दृश्या कुन्तलदम्भतोऽसतटयोस्त्वत्पृष्ठबद्धोल्लस तूणीरद्वयबाणसंचयशिखासंदोहपिच्छच्छविः । १ कल्लोलिनीकान्तः-समुद्रः । २ " गोभिर्यमत्रं "ज़ । ३ पाथः-जलम् । ४ पङ्कमिवाऽऽचरन्तीत्यर्थः । नामधातुरयम् । ५ विभा-कान्तिः। ६ औषधिपतिः-चन्द्रः । ७ परिवृढः-प्रभुः । ८ योः प्र. ९ त्रिदिवापगा-गंगानदी। १० वृषध्वजः-शिवः । ११ प्रेढोलनं-हिन्दोलनम् । १२ उन्मदा-उन्मत्ता। १३ .रविसुता-यमुनानदीत्यर्थः, सा किल कृष्णजलेति कुन्तलसाम्यम् । १४ वृषाङ्क: ऋषभो जिनः । १५ सौदामिनी- विद्युत् । १६ गुड:-हस्तिपीठगतमास्तरणम् । १७ विषमेषुः-कामः । ' Aho! Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ अंक ४] - - - लाय श्रीऋषभकुन्तलवर्णन-पञ्चविंशतिका जेतव्यस्तव संजितत्रिभुवनद्रोहश्च मोहः स्फूरद्रागद्वेषकषायपञ्चविषयपायप्रवीरैर्वृतः ॥ ॥२२॥ उच्चांसस्थलसंस्थकुन्तललताजालंपवालाश्रित प्रत्यासन्नपिलोलकर्मलतिकापाशद्वयत्रासतः । देव ! त्वत्ककपोलचन्द्रयुगलस्यैणौ प्रणश्य ध्रुवं, ___त्वंद्वीक्षारसिकौ स्थितौ पुर इमौ श्रीधर्मचक्रान्तिके ॥२३॥ अश्रान्तों विबुधप्रभुप्रभृतिकत्रैलोक्यलोकस्तुति वर्षन्ती परितः सुधां श्रवणयोः प्रान्ते तव स्फूर्जति । तस्याऽऽस्यन्दवशादिवोद्गतमिदं स्वास्तिवांसस्थले श्रीनाभेय ! शिरोजराजिमिषतो दूर्वावनं पावनम् ॥॥२४॥ एवं नाभितनूद्भव प्रतिलवं कृत्वा मनः सौष्ठवं, ___ स्वामिन् ! वर्णितकुन्तलं तव नवं यः पॉपठीति स्तवम् । प्राप्य प्राग विबुधप्रभुत्वविभवं मुक्त्वा च दूरे भवं, स प्रामोति सुखं गलत्परिभवं निःश्रेयसश्रीभवम् ॥ इति श्रीऋषभकुन्तल [ वर्णन ] पञ्चविंशतिकास्तवनम् ॥ ॥२५॥ १ सज्जितः-परिहितकवचः । २ "लान्तरालश्रि-".। ३ एणः-हरिणः । ४ त्वद्वी. क्षारसिकौ-त्वद्दर्शनरसिकौ । ५ “न्त " प्र.। ६ नवं नव-नवीनम् । ७ भृशं पुनः पुनर्वा पठतीति पापमति । यङ्लुबन्तामदम् । ८ " शिवं " प्र.। . . Aho! Shrutgyanam Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] जैन साहित्य संशोधक. [खंड ३ વિબુધવિમલસૂરિ-વિજ્ઞપ્તિ પત્ર. [ આ નીચે આપેલું વિજ્ઞપ્તિપત્ર, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને ગાયકવાડલ્સ ઓરિએન્ટલ સીરીઝ'ના સંસ્થાપક સદૂગત સાક્ષર શ્રીયુત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ, એ. પાસેથી અમને મળ્યું હતું. એ વિજ્ઞપ્તિપત્ર ઔરંગાબાદ (દક્ષિણમાં નીઝામના રાજ્યમાં આવેલું એક પ્રસિદ્ધ શહેર) ના સંઘે સંવત ૧૮૧૦ ના વર્ષમાં વિધવિમલસરિને ગાંધલી બંદરે લખેલું છે. –સંપાદક] श्रीपार्श्वदेवजी स्वस्तिश्रीभवनं मनोज्ञवचनं त्रैलोक्यलोकावनं विद्यावल्लिवनं प्रहृष्टभवनं सौभाग्यभूवावनं । क्लपतोनोलवनं शिवाध्वजवनं श्रियो वनीजीवनं पायाब्धेपवनं भृसानिधुवनं पा स्तुवे पावनम् ॥१॥ स्वतिश्रीमकरं सरोद्वहकरं गाम्भीर्यरत्नाकर श्यामाश्यामकरं जगदिनकर कीाजितोषाकरम् । ध्वस्तारातिकरं विदांस्तसु(मु)करं श्रीपद्मपद्माकरं बुद्धाङ्गिप्रकरं शामाब्धीमकरं पार्थ भजे शंकरम् ॥२॥ स्वस्तिश्रीरमणस्तनोतु सततं पीते सतां सन्तति श्रीमत्पार्श्वजिनेश्वरः कमलीने ने तव पकेरुहाम् । भोक्तेवायत चक्षुषो जलरुचां वीथीव भोगीद्विषां सिन्धुनां रजनीसीतेव सरसी जन्मेवबुध्यान्धसाम् ॥३॥ એવં શ્રીમંત શ્રી આદિજિને પ્રણમ્ય. શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય. શ્રી શાંતિજિન પ્રણમ્ય. શ્રી વીરજિન પ્રણમ્ય. સકલ દેશનગર શિરોમણિ, નરશમુદ્ર, વાપી કૂપ તડાગાદિ વાડી વનખંડ આરામ સુશોભિતે, શ્રી જિનપ્રસાદ શેખર કલશ વજા મનહર શ્રેણિ સંશોભિત, ઉપાશ્રય સાધર્મિક જિન સહિતે ધર્મ જૈન નિત્યોત્સવ સંયુકત, ન્યાય પ્રવીણ નરપતિ નગર ઉત્તમ, શ્રી પૂજ્ય ચરણકમલ ન્યાસરેણુ પવિત્રિત શ્રી ગાંદલીબંદીરમહાનગરે પૂજ્યારાધ્યતમોતમ પરમપૂજ્યાર્ચનીયાત પરમપૂજ્ય શ્રી ચારિત્રપાત્રચુડામણ સકલસાશિરોમણી વિઠજજન મુકુટાયમણી સરસ્વતી કંઠાભરણ સકલ કલા સંપૂરણ ઇત્યાદિક ગુણે કરી અલંકૃત્ય એક શ્રી જિનઆના પ્રતિપાલક, દિવિધ ધર્મના પ્રકાસક, ત્રિણ તત્વના આરાધક, ચતુર્ગતિનિવારક, પંચમગતિ સાધક, ખટ્ટ કાય રક્ષક, સપ્તભય નિવારક, અષ્ટ મદ ચૂરક નવવિધ બ્રહ્મચર્યધારક, દશવિધ યતિધર્મ પ્રરૂપક, ઇગ્યારે અંગનાં જાંણુ, બારે ઉપાંગના ઉપદેશક, તેરે કાઠિયાંના છાપક, ચલ Aho! Shrutgyanam Page #110 -------------------------------------------------------------------------- ________________ શંક છે ]. विबुधविमलसूरि-विज्ञप्तिपत्र. [૨૨૭ વિદ્યાનિધાન, પનરે ભેદે સિદ્ધના પ્રરૂપક, સેલ કલા સંપૂર્ણ શશીવદન, સત્તર ભેદ પૂજાના ઉપદેશક, અષ્ટાદશ સહશ્ર સિલાંગરથ ઉપદેશક, ઓગણીસ કાયોત્સર્ગ દોષ નિવારક, વીસ થાનક તપ આરાધક, ઈકવીસ ગુણ શ્રાવકના પ્રકાશક, બાવીસ પરીસહના જીપક, તેવિસ સુગડાંગ અધ્યયનના જ્ઞાથક, ચઉર્વિસ શ્રી જીનેશ્વરની આજ્ઞા પ્રતિપાલક, પચવીસ ભાવનાના ભાવિક, છવીસ દશાક૫ વ્યવહાર આરાધક, સત્તાવિસ અણગાર ગુણના પ્રકાશક, અઠાવીસ લબ્ધિગુણના પ્રકાસક, ઓગણતિસ પાપકતપ્રસંગ નિવારક, ત્રીસ મહા મેહની સ્થાનકના પ્રરૂપક, ઇગતીસ સિદ્ધગુણના જ્ઞાયક, બત્રીસ લખણું કરી શભિત, તેત્રીસ આસાતના ટાલણહાર, ચત્રિીસ અતિસય શ્રી તીર્થંકરના ઉપદેશક, ચઉપઈ કુંથે જિણુંદ ગણધર સડતીસ, ઉદ્દેશા ખુડીયા અડતીસ ગુણચાલીસ કુલગિર નરખિત્ત, ચાલિશ ધપ્ય શાંતિપવિત. ઇગયાલીસ ધર્યો યોગી યોગ, દોષ બયાલીસ રહીત લઈ ભોગ; તિચાલીસ વિપાકાધ્યયન, ચોથે વર્ગ ચાલીસ તિમ. ધર્મતણું ધણ પણિયાલ, બંભી લીપી અક્ષર છગ ચયાલ; અગ્નિભૂત ગૃહ વર્ષ સગયાલ, ધર્મનાથ ગણધર અથાલ. ગુણ પચાસ તે દિઆય, ધનુષ પંચાસ અનંત જિનકાય: ભેદ વિનયના ઇકાવન, મેહનીના નામ છે બાવજ વીર શીખર અનુતર તેપન, તિમ છઉમથાદિન ચઉપન્ન વીર કહું અધ્યયન પશુપન્ન, વિમલનાથ ગણધર છપન્ન. ત્રિણ અધ્યયન પીટક સગવન, પંચકર્મ પ્રકૃતિ અઠાવન; ચંદસંવત્સર દિન ગુણસાઠ, વિમલનાથ તણું ધણુબજ સટ્ટ. જેયણ ભજી ઇગસદ્દી ભાગ, બાસઠ જોયણ ગંગાને લાગ; પૂરૂષ સલાકા પ્રસિદ્ધ ત્રેસઠ, સેંસઠ સુંદરીના ગુણ લઘઠ. સૂરમંડલે નિખ પણુસહિ, તંદુલ આયુ સાગર છાસ; શ્રી શ્રેયાંસ ગણધર સડસટ્ટ, ઘાતકોઈ ગુરૂ જણ અડસટ્ટિ ગુણ સત્તરિ પયડી વિણ મોહ, સત્તર ઘણુ તણુ બારસ જિન ય; ઇગસત્તરિ પૂર્વલખ અજિત ગૃહવાસ, શ્રી ગુરૂ બહેતર કલાનિવાસ. ૯ એગ અસં તિગસત્તરિ ભાય, ચિત્તર વર્ગ અગ્નિભૂતને આય; પંચત્તર ઈગભાગ જાણુ, મધ્યમ મેડ છિન્દુત્તરને ઠાંણ. ૧૦ લવ સોત્તરિ મૂહુરત થાય, વર્ષ અત્યર અકંપિત થાય; પિલિ પિલ એક અંતર માંન, સહસ ઓગણ્યાસી જોયણપ્રમાણ. ૧૧ અસી ઘણુષ શ્રેયાંસ પ્રમાણ, મુની પડિમા ઈકયાસી દિનમાંણ; બયાશી દિન શ્રી વીરજિણંદ, દેવાનંદા કુખવ સંદ ચુલસી ગણધર પ્રથમજિનતણ, પઢમ અંગે પયાસી ઉદેસા ગણ્યા; સુવિધી તણા ક્યાસી ગણધાર, સગતિ પ્રકૃતિ ષટ કર્મ નિર્ધારિ ૧૩ અઠયાસી ગ્રહ કીધા વસ, નવ્યાસ અતિલ્લ તિસ: ને ઘણુ સીતલ જિનતણું, એહમાંન આગમમાં સુણું ૧૪ Aho! Shrutgyanam Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] जैन साहित्य संशोधक [खंड ३ આયુ ગોત્ર વિણું ખટકર્મની, પ્રકૃતિ એકાણું એધે સુણ; બાણુ વર્ષ ગોતમને આય, ત્રાણુ મણચંદ્રપ્રભ થાય રાણું ગાથાંને ભેદ, પંચાણું ગણું અજિત જિનદેવ, , ઈનું લાખ ભાવે અતિ ભલા, વાયુ કુમાર તણ નિમેલા. ઉત્તર પ્રકૃતિ સત્તાણુ સાખિ, આઠ કર્મની એથે દાખિ; અઠાણ ભાઈ ભરતના, સહસ નિવાણું જોયણુ મેરૂના. પાર્શ્વનાથે સંતવર્ષજ આય, એકાધિક સતત સમુદાય; બીડુત્તર સત્ત ભાષા ભેદ, વિદ્યા ચઉદ તણું લહે વેદ. દેધક ભેદ તણા મંડાણ, તિત્તર સતના તુમિ જાણ; રાગ ભેદ ચિડોત્તર ભલા, દેધક ભેદ પંચસત નિરમલા. છડોત્તર સત્ત રાગ મૂછના, સાત અધિક સત સ ગ્રામના; માલા મણીયા એકસો આઠ, તિણ જપે સુરિમંત્રને પાઠ. સહસ લાખને કે વિચાર, ઈણિપરિજ્ઞાપક વિવિધ પ્રકાર; સુરગુરુ સમર્સે અવતાર, તપાગચ્છ મુની તું આધાર. ગચ્છનાયક ગચ્છાધિપ સાર, સુંદર મૂરતિ મેહનગાર; કરતે ભવિજનને ઉપગાર, જિમ વરસે પૂષ્કર જલધાર. ૨૨ ઇત્યાદિક ગુણ નહિં મણું, જીભ એકકિસ કહિંઈ ઘણા; શ્રી વિબુધ વિમલ સૂરીશ્વરેરાય, સાંપ્રત જેહને સુજસ ગવાય. ૨૩ શ્રી ઇત્યાદિક ગુણ કરી વિરાજમાન, ઇત્યાદિ બહુ વિજ્ઞાયક, શ્રી શ્રી પૂજ્યજી, જઈ સપને, બલસંપને, કુલસંપન્મ, રૂવ સપને, દસણ સંપન્ન, ચારિત્ર સંપને ઉર્યાસી, તેયસી, જસંસી, જિઅહે, જિઅમાણે, જિઅમાએ, જિઅલ હે જિએપરીસહે જિઓ ઈદીએ, ઇત્યાદિ ગુર્ણ કરી અલંકત. વાદીગજસીંહ વાદી કદલી કપાણ, વાદિ મુખભંજણ, સકલ ભૂપાલ રજણ, વાદિ તિમિર ભાસ્કર, વાદિ રાવણરામ, વાદિ તારાચંદ, વાદી પર્વતઇદ, સરસ્વતી લબ્ધ પ્રસાદ, શ્રી જિનસાસન ઉદ્યોતકારક, ધન્ય તે રાજારાણા યુવરાજ્ય ઇસર ઈભ્ય વિહોરિયા જેણે શ્રી પૂજ્યજીના ચરણકમલ વિદ્યા અને વાંદે ધન્ય તે શ્રાવક ધન્ય તે શ્રાવિક જેહ શ્રી પૂજ્ય નિરંતર અમૃતમય દેશના સાંભલે. સમુદ્રપરિ ગંભીર, મેરૂની પરિઅચલ, ભારંડ પંખિની પરે અપ્રમત્ત, કુંજરની પરિ સૈડીર, સીંહ જિમ દુર્ધર, તિમ કર્મની લેપે કરી રહિત, પરમબંધવ, ૫રમરનેહી, પરમ ઉપગારિ, જંગમતીર્થ, પંડિતજિન લલાટ ચુડામણિ ગચ્છાધિપતિ, ગચ્છમંડણ, ગચ્છનાયક, ધરમ ભાર ધુરંધર વાચા અવિચલ. કિંબહુના ગયણગણ કાગલ કરું, લેખણું કરું વને રાય; મહીયલ સંઘલી મસક, તેહિ ગુણ લખ્યા જાય; અહ્મ હીયડું દાડિમ કલી, ભરી તુહ્મ ગુણ ગેહ, અવગુણું એક ન સાંભરે, વિસારીજ જેહ. હિયડા તે કિમ વિસરે, જે સહગુરુ સુવિચાર; દિનદિન પ્રતેં સાંભરે, જિમ કેલ સહકાર Aho I Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] विबुधविमलसूरि-विज्ञप्तिपत्र. [३२९ વિસર્યા નવિ વિસરે, જે સદગુરૂ કિમ કિમ ન વિસરે, સમય ચિત્ત ન મેય, જએ વિણ ઘડી ન જાય. સરસતિ કંઠાભરણ, તપ તે દિનકાર; ચારિત્ર પાત્ર ચૂડામણી, ભવિજન તારણ હાર. શ્રી શ્રી શ્રી અતિ ઘણી, એકસો આઠ અભિરામ; શ્રી શ્રી વિબુધવિમલ સુરજી, સપરિવાર ચરણાન. આજ્ઞા કારિ ગુરૂપદં, પંકજ રેણુ સમાન; દાસ ભાવ કરી આપણે, લિખ લેખ સિરનામ. કુલદીપક કુલઉદ્દઘાતકારક, કલિકાલ કલ્પદ્રુમ; જિમ દેવતાં માહે ઈંદ્ર, તારામાંહે ચંદ્ર, ગિરમાંહિ મેરૂ. વાજિત્રમાંહે ભેરૂ, પર્વમાંહિ શ્રીપર્યુષણાપર્વ, હસ્તિમાંહિં એરાવણુ, સૂત્રમાંહિ શ્રી કલ્પસૂત્ર, મંત્રમાંહી નવકાર, રતનમાંહિં ચિન્તામણી, તિમ ગચ્છમાંહિ શ્રીપગ૭, તેમાં હિં શ્રી ભટ્ટારકને ગુણેકરી સુસોભિત છે, શ્રી શ્રી પૂ જીના ગુણ અનંત એક મુખ એક જીર્ભ કિમ વરણવાય. જે સરસ્વતી પ્રસન્ન થાય તેહિ લિખ્યા ન જાય. સાઈ મંડલી સોભીત પરમ ઉપગારી શિરોમણી, ભવ્ય જીવને સમકિત દાતાર ઇત્યાદિ સર્વ ઉપમા જોગ્ય, પરમપૂજ્ય પરમગુરૂ શ્રીમત્તપાગચ્છાધિરાજ સકલભટ્ટારક પરંપરા પુરંદર, સુજ્ઞ ભટ્ટારિક શિરોમણી ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી વિબુધવિમલસૂરીસર સપરિવારનું ચરણકમલાન શ્રી બરાનપૂર નગરાત સદા સેવક આજ્ઞાકારિ ચરણસેવક આજ્ઞા પ્રતિપાલક, દીપાસા મેતિચંદસા, તથા ગોકલદાસ, ગોપાલદાસ, વણારસીદાસ, ગુલાબદાસ, દુલભદાસ, વધુમા, હર્ષચંદસા, કચરાસા, વધુ, સોની ભોજસા ઉદાસા, ડુંગરસા મેંડાસા, ઝવૅરચંદ, ઝરસોની, નાલચંદ, ધનાસા, રાયચંદસા, કાકાસા, પ્રતાપમાદ, ખેતાસા, જીવણદાસ, હઠીસંગ, સોભાગસા, રૂપાસા, સંકલસા, કપૂરસા, દેવચંદસા, તારાચંદસ, ગલાલસા, હેમચંદસા, ગલાલસા, પ્રમુખ સમસ્તસંધની વંદના ૧૦૮ વાર અવધાજી, ઈહાં શ્રી પૂજ્યજીને વાંદવાને સંઘને ઘણી ઉત્કંઠા છે, તે દિવસ કેહવે હસે જે શ્રીના મુખની દેસના સાંભલશું એવી અમને ઘણી ઉત્કંઠા છે, ઈહાં શ્રીજીને પ્રસાદે કરી પજુસણ પર્વ નિવીંધ્રપર્ણ થયા છે, અઠાઈ તથા છઠ અઠમાદિક ઘણો તપ થયો છે. ઈહિ શ્રીજીના સેવક આજ્ઞાકારિ ૫. માંનવિમલજી, ૫. તિલકવિમલજીની વંદના ૧૦૮ વાર અવધારો. છતાં શ્રીજીનો પરિવાર જથા જેગ્ય જેઈઈ તેહવો છે, શ્રીજી એકવાર ચોમાસું ઉત્તરે દેવયાત્રા કરવા પધારો. અહિનો સંઘ શ્રીજની દેસના સાંભલવાનું ઘણો હર્ષ રાખે છે, ઈલાં શ્રીજી સંઘ ઉપર સ્નેહ રાખો છે તેથી વિશેષ રાખોજી, તમારા ગુણ અહર્નિશ નિરંતર સાંભરે છે છે. તુલ્મને સંઘ ધર્મકરણીવેલા અવસરે નીત્ય સંભારે છે છે. તે માટે એકવાર પતિતપાવન કરવા પધારજી સંઘ દેવયાત્રા અવસરે નિત્ય સંભારે છે . તુહો પણ શ્રી બરાનપૂરના સંધને સંભારજી. શરિરનાં જતન કરો. બાઈ જમક બાઈ નંદકંઅર, બાઈ સામjઅર, બાઈ મંડીબાઈ માનકુંઅરબાઈ, હેજબાઈ, બાઇ કીલો, સમસ્ત શ્રાવકાની વંદના ૧૦૮ વાર અવધારો. સંવત ૧૮૧૦ આ સુદિ ૧૫ સર્વે શ્રીજીને વંદના લખી છે છે તે જાણવુંજી સંઘ ઉપર કૃપાદૃષ્ટી રાખ્યો છે તેથી વિશેષ રાખવીછ. શ્રીજી જે જે દેશના દેવ જૂવારે તિહાંથી બરાનપૂરના સંઘનેં સંભારાજી ઈતિ શ્રેયડતુ મંગલ. : Aho! Shrutgyanam Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] जैन साहित्य संशोधक [खंड ३ અથ ઢાલ રસીયાની પ્રથમ તીર્થંકર પથકમલૈ નમું, સમરું સરસ્વતિ માય; સુ. પંચમ આરે હે મુનીવર પ્રગટીએ, ભેટયા ભવ દુખ જાય સુ. વિબુધ વિમલસૂરી વંદે ભાવસું, નિકંદે કરમની કેડિ; સુક ગુર્ણ કરી અમૃત ભર્યો, કુંણ કરે એહની હેડિ. સુ. ગુણ છત્તિસે અંગે આપતા, ગોપતા મન વચકાય; સુ. પંચસુમતિ મહાવ્રત પાલતા, પંચાચાર પણ કહેવાય. સુ. આગમ પસ્તાલીસ જસ મુખ વસે, અષ્ટ મહાવ્યાકર્ણ પંચકાવ્યિ; સુ. અનેર અનોપમ ગ્રંથ ગણું ભર્યા, ન્યાય ચિંતામણી ભાવિ. સુ. તપ તીક્ષણતાં અંગે આદરે, અનુભવે રસનો ભંડાર; સુ. વિબુધવિમલમુરિ શાસન સોભતા. અઘહર દિનકર જિમ અંધકાર. સુ. માતા રહિયાંબાઈ કુખે અવતર્યા, પીતા ગોકલ ગુણવંત; સુ. પ્રાગવંસ પૂન્યવંત અજુઆલીઓ, મહીમા મેર મહંત સુ. તુમ પદ પંકજ અમ મન મધુકર, ઘન ચાતુકની રે પ્રીતિ; સુ. . . .એ અમારી રે પ્રીતિ. સુ. ધન ધન ક્ષેત્ર સીરામણ ગાંદલી, ધન ધન ગીરૂઆરે પાસ; સુ. ધન ધન સંઘ શ્રાવક ને શ્રાવિકા, અવિચલ ધરમ ઉલાસ. સુ. બરાનપુરને સંઘની વંદના વ્યાંચજો બેકર જોડિ; સુ. •. . ... ...ગાંદલી નવ નીધ કેડી કલ્યાણ સુ. વિબુધવિમલસૂરીસર સ્વાધ્યાય સંપૂર્ણ. ૮ विमलपादभृत्श्रीआनन्दाभिधानमुनीश्वराः सुविहितवराः सद्गीतार्थास्तपागणमण्डनं कृतनिजहितास्तेषां पट्टप्रभाकरशेखराः विजयपदयुक्झीदानाख्या युगे शुभसूरयः ॥ १३७॥ વ્યાખ્યા. અથ ગુરૂ પરંપરાની પ્રશસ્ત લિખીએ છે જે સિદ્ધાંતના અર્થ પરંપરાગત હોય તેહ સત્ય જાણવ્યા તેહજ ગુરૂની પરંપરા જે છે તે સમ્યકત્વનું મૂળ કારણું છે તે માટે ગુરુપરંપરાની પ્રશસ્તિ લિખવી એગ્ય છે. જે શ્રી વર્ધમાન સ્વામી તો સકલ ગુરૂ પરંપરાનું કારણ છે, તે માટે પ્રથમ પાધર છે તે શ્રી સુધર્મો સ્વામી થકી શ્રી હેમવિમલ સૂરીશ્વર પર્યત પંચાવણ પાટ સૂધી ૫૫ સુદ્ધ પરંપરા ચાલી આવી છે ! તેલને પાટે છપ્પણર્મ પાટે ૫૬ | વિમલપદ ભૂત ! શ્રી આનંદાભિધાન મુનીશ્વરા કo | વિમલપદના ધરનાર્યો શ્રી આણું વિમલ મુનીશ્વરા એ હવા આચાર્ય પદાધર ! સુવિહિતવર ક૦ દિયાવંત સાધુમાંહી વરા પ્રધાન સદગીતાર્થોઃ ક ઉત્તમ ગીતાર્થે બહુ શ્રત તપાગમંડનું તપાગચ્છના મંડનકત નિજહિતા ક... ! Aho! Shrutgyanam Page #114 -------------------------------------------------------------------------- ________________ અંત્ર ૪ ] विबुधविमलसूरि - विज्ञप्तिपत्र [ ૩૨૨ પેાતાને કર્યું છે હિત જેહનેં એહવા શ્રી આણંદ વિમલ સૂરીશ્વર તિહકાલે લુંકાના મત ધણા વિસ્તર્યો છે ! તેહ ગુરૂની આજ્ઞા થકી ! સંવત્ ૧૫૮૨ ૫ શ્રી આનંદ વિમલસૂરીશ્વરઈ ક્રિયા ઉદ્ધાર કરીને ઘણા જીવનેં પ્રતિ ખેાધ્યા તેહ પાટે શ્રી વિજયદાનસૂરીશ્વર સત્તાવન પાટનૢ વિષે થયા । તેષાં પટ્ટપ્રભાકર શેખરા ક॰ તેહના પાટને વિષે પ્રભાકર ક॰ સૂર્યન વિષે શેખરા મુકુટ સરખા યુગનેં શુભ સૂરયઃ ઉત્તમ સૂરિ છે । ૧૩૭ तेषां पट्टवियत्तले शविजया श्रीहीरसूर्योपमाः क्षित्यामक्बर साहिना द्युतिमता विख्यातसत्कीर्त्तयः । श्रीसेनाद्विजयाख्यरिसुभगाः पट्टे सपादास्पदं सूरिश्रीविजयादिदेवमुनयो गच्छे तपानामनि ॥ १३८ ॥ વ્યાખ્યા—તેષાં ૪૦ તેહ વિજયદાનસૂરીશ્વરને પદ્મરૂપ આકાશ તલને વિષે વિજય પટ્ટ સહિત શ્રી હીરસૂર્યોપમા ક॰ અડવન્નમા પાટનેં વિષે શ્રી હીરવિજયસૂરીશ્વર થયા ! તેહ સૂયૅમાન પ્રતાપી થયા ક્ષિત્યાં ક॰ પૃથિવીને વિષે અક્ષરસાહિના વ્રુતિમતા ૭૦ જ્યેાતિવંત તેહને પ્રતિાવ્યે કરીને સત્કીર્ત્તયઃ ક॰ ભલી છે કાર્ત્તિ તેહની । ૫૮ । શ્રીશેનાદ્રિજયામ્યસૂરિસુભગા ૩૦ ! એગુણસાઠમેં પાટ શ્રી ચેનિવજયસર નામા થયા પટ્ટે સપાદાસ્પદં શ્રી હીરવિજયસૂરીશ્વરનેં પાર્ટે સવાઈ થયા સૂરિશ્રી વિજયાદિદેવ મુનયા ક॰ સામેં પાર્ટે શ્રી વિજયદેવસૂરીશ્વર થયા ગચ્ચે તપાનામને ક૦ તપાગચ્છને વિષે થયા ! ૬૦ | ૧૩૮ ૧ કાવ્યાર્થ: तेषां पट्टे प्रभाख्या विजयपदयुताः सूरिमुख्या बभूवुः तत्पट्टे ज्ञानसूरिप्रवरसविमलाः साधुसंविज्ञसंज्ञाः । श्रीसौभाग्याभिधाना जलधिपदयुजः सूरिसंपत्प्रयुक्तास्तेषां पट्टे तपस्वी सुमतिजलनिधिसूरिसंज्ञान्वितोऽभूत् ॥ १३९ ॥ વ્યાખ્યા-એકસડિમેં પાટે શ્રી વિજયપ્રભસૂરિ થયા. ખાસક્રિમેં પાટઇ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર થયા સાધુસંવિનર્સના ક૦ સાધુમાંહિ સંવેગની સંજ્ઞાવંત આચાર્ય થયા તિહાં ઢુંઢિયાના મત વિશેષ પ્રવર્યાં તિહાં સંવેગી સાધુના શ્રી પૂજ્ય થયા । શ્રીસૌભાગ્યભિધાના જલધિપદયુજઃ રિસંપપ્રયુક્તાઃ–માસક્રિમી ૬૨ પાટઈ થયા તેડુ શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વર નઈં પાટે વ્રેડિમેં પાર્ટે શ્રી સોભાગ્યસાગર સૂરિ થયા તેહ સૂરિની સંપદાસહિત થયાઃ । તેષાં પટ્ટે તપસ્વી તેહશ્રી સૌભાગ્યસાગરસૂરીશ્વરને પાટ” ચૌસઠમેં શ્રી સુમતિસાગર સુરીશ્વર થયા ! તેહ સુમતિસાગરસુરીશ્વર કેહવા છે તપસ્વી॰ ૩૦ મહાતપસ્વી ૫ શ્રી વર્ધમાન તપસ્યાના કરનાર્યા એક ઘીની વિગષ્ટ વિના પંચ વિગષ્ટના પચ્ચખાણ કરનાર્યો । ૧૩૯ । કાબાર્થઃ । धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि साहाय्याद् बुध ऋद्धिनामविमलः संवेगमार्गास्थितः । च्छो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरिश्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्तेमकं ॥ १४० ॥ વ્યાખ્યા—પૂર્વ જે કહી તેહ શ્રીઆનંદવિમલસૂરીશ્વર થકી ગુરૂની પરંપરા કહી તે આચાર્યપદની પરંપરા જાણવી જે ગ્રંથકર્તા વિષ્ણુધવિમલસૂરી । તેહના આચાર્યપદના દાતા શ્રી સુમતિસાગર સૂરીશ્વર Aho ! Shrutgyanam Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] जैन साहित्य संशोधक [ સંદર્ થયા. દીક્ષાગુરૂ તા પંડિત શ્રીકીતિવિમલ ગણિ પંન્યાસપદ ધારી । તેહના ગુરૂશ્રી ઋદ્ધિવિમલ ગણિ મહાપુરૂષ મહાતપસ્વી સંવેગી થયા તે । સંવત્ ૧૭૧૦ વર્ષે ગૂજરાતમધ્યે ધાધારમધ્યે શ્રી પાલણપુર ને પાર્સે ગાલાગ્રામ મધ્યે શ્રી મહાવીર સ્વામીની સાનિધ્યે ક્રિયા ઉદ્ઘાર કર્યો । તેહ કાલેં શ્રીયશેાવિજય ઉપાધ્યાય કાશિમાંહિ । ન્યાયશાસ્ત્ર ભણીને હાં પધાર્યા છે । તેહ સંવેગપક્ષી બહુશ્રુત વિચરતા હતા તેહની સાહાય્યી । શ્રી ઋદ્ધિવિમલ ગણ ક્રિયા પાલતા હવા ! તેહના શિષ્ય પં। શ્રી કીર્તિવિમલ ગણિ થયા તે ગુરૂકીર્તિ ક॰ મેાટી છે કીર્તિ જેહની ! અનેક ભવ્ય જીવને પ્રતિખાધીને દીક્ષા દીધી છે ! જેહના ગુણ ઘણા વિખ્યાત છે જગત્રયમાંહિ છે ! તેહ બુધ્ધ ક॰ બહુશ્રુત ગુરૂ ક॰ ગ્રંથકર્તાના ગુરૂ છે! તષ્ણુિઃ ક॰ તેહના જે શિષ્ય તેહ ગ્રંથકર્તા સૂરિશ્રી વિષ્ણુધાભિધાનવિમલે ક૦। શ્રી સુમતિસાગર સૂરીશ્વર સંવત ૧૯૯૮ વર્ષે વૈશાખ સુદ્ધિ ત્રીજે સૂરિપદની સ્થાપના શ્રી શંખેશ્વર ગ્રામ મધ્યે કરી તિહાં એક સ્થાપના કરી છે ગ્રંથ વ્યધત્તેમકં ક૦ ૫ તેહ ગ્રંથ કર્તાઈ મિર્ક મિમેવ મર્ક ગ્રંથ ૩૦ સમ્યકત્વપરીક્ષા રૂપગ્રંથ પ્રતિવ્યધત્ત ક॰ કરતા, હતા. | ૧૪૦ ૧ । नौरंगाबादपुर्वी प्रथितजिनगृह श्राद्धवर्गान्वितायामाचार्या यौवराज्ये स विमलमहिमा सूरिनाम्ना प्रसिद्धः । इत्याद्यैः सारशिष्यैः शुभपरिकरितो ग्रंथरूपं त्वकार्षीत् भव्यानां धर्महेतोः स विबुधविमलः शुद्धसम्यक् परीक्षम् ॥ १४१ ॥ વ્યાખ્યા જે નારંગાબાદ સહર નગરને વિષે તેહ પુરી કેહવી છે પ્રથિત॰ પ્રથિતાનિ કારિતાનિ જિનગૃહાણિ ગૈસ્તે શ્રાદ્દવર્ગાÅરન્વિતા યુક્તા—જે નર્ગારને પ્રથિત ક॰ કરાવ્યા છે. જિનના ગૃહ ૩૦ શ્રી તીર્થંકરદેવના દેડર્યાં જે શ્રાદ્ધના સમૂહ એહવા ઘણા શ્રાવક છે જૈનના દેહર્યા પ્રતિમા પ્રતિષ્ઠા દીક્ષા મહેાત્સથના કરનાર્યો દ્રવ્ય સ્તવરૂપઈ કરીને સમ્યકત્વ નિર્મલ કરતા થકા એહવ્યા શ્રાવક ધણા છે. તેડુ શ્રાદ્દવર્ગા સહિત એહવી પુરી તેને વિષે । માચાર્યો યૌવરાજ્યે સત્રિમલમહિમા સૂરિ નામ્ના પ્રસિદ્ધ ક॰ તે નગરીને વિષે નવા મેહુલ્યેા છે તેહને વિષે શ્રી શાંતિનાથ ભગવંતના દેહરા મધ્યે સંવત્ ૧૮૧૩ ના વર્ષે ફાગુણ સુદિ પંચમીને દિનેં સા કપૂરચંદ મેાતીચંદ । તથા સા દેવચંદ લાલજી પ્રમુખ સંઘે ધણ્યા મહેાવ કરીને આચાર્યપદની સ્થાપના કરી ! તેહ શ્રી મહિમાવિમલસૂરિ રિતિ નામઈ કરીને પ્રસિદ્ધ છે ! ત્યાથૈઃ સારશિયૈઃ શુભપરિકરિતા ગ્રંથરૂપ વકાત ક॰ ! જેહ એહ ગ્રંથ કર્યાં છે. તેહના શિષ્યઃ મુખ્ય શ્રીમહિમાવિમલસૂરિપ્રમુખૈ: સાર શિષ્યે ક॰ હું શ્રી ક્ષાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્યઈ શુભ પરિકરિતઃ । શુભ પરિવારઈ પરવર્યો એડવ્યેા ગ્રંથકર્તા ગ્રંથરૂપં કાŕત્ ક॰ તું પુનઃ । ગ્રંથ રૂપ પ્રતિ અકા↑ત્ ક૦ કરતા હવા ! તેહ ગ્રંથ રૂપ કેહવ્યા છે ! સમ્યક્ષરીક્ષ ક॰ । યથાર્થ સત્ય છે પરીક્ષા જેહને વિષે સ સમ્યકપરીક્ષ। ૧૪૧ यत्राराध्या जैन्यः प्रतिमा सम्यग्दृष्टिभिः श्राद्धैः ग्रंथो विबुधविमलगणितः स सम्यक्त्वपरीक्षेति ॥ १४२ ॥ વ્યાખ્યા—ત્રારાધ્યા જૈન્ય ક જેહ ગ્રંથને વિષે આરાધ્યા ક૦ આરાધવા યોગ્ય પૂજવા યાગ્ય છે અન્ય: ૪૦ જૈનની પ્રતિમા સમ્યગ્દષ્ટિભિઃ શ્રાદ્વૈઃ ક॰ । સમ્યગ્દષ્ટિ શ્રાવકઇ શ્રીવીતરાગની પ્રતિમા પુજવા ચેગ્ય કહી છે. તેડુ ગ્રંથે સ૦ ક॰ તે સમ્યકત્વ પરીક્ષેતિ એહલ્યું નામ છે ! ૧૪૨ આર્યાર્થઃ Aho ! Shrutgyanam Page #116 -------------------------------------------------------------------------- ________________ મં% 9] विबुधविमलसूरि-विज्ञप्तिपत्र [૩૩ शाके नंद ९ वाद्धि ७ रस ६ चंद्र १ मिते १६७९ संवत्सरे ज्येष्ठमासि। वह्नि ३ विधु १ पर्वत ८ चंद्रमिते १८१३ वीरसंवत्सरे शुभे ॥१४३ ॥ શાકે કશ્રી શાલિવાહન રાજાઈ પ્રવર્તાવ્યો જે શાકે સંવત્સર સંવત ૧૬૮ ના વર્ષ વહિન કઇ ત્રિભુ ૩ વિધુ ક, એક ૧ પર્વત કે આઠ એટત્યે સંવત ૧૮૧૩ ના વર્ષે જ્યેષ્ઠ માસિ કરુ છ માસને વિષે ! એહ વીર સંવત્સરને કે. વીર વિક્રમાદિત્યના સંવચ્છરને વિષે એહ ગ્રંથ સંપૂર્ણ થયા ૧૪૩ | આર્યાર્થ शुक्लपक्षत्रयोदश्यां समाप्तोऽयं ग्रंथः स भानविमलसाध्वर्थ । बालावबोधो भाविजीवमुखकृत् ॥ १४४ ॥ વ્યાખ્યા–શુકલ પક્ષ ત્રયોદયા શુકલ પક્ષને વિષે શુદને વિષે શુદ તેરસીને વિષે સ ગ્રંથ | સમાહોય કo ! એહ પ્રત્યક્ષ ગતઃ સમ્યકત્વપરીક્ષારૂપ ગ્રંથ સમાસઃ સંપૂર્ણ થયે ભાનુવિમલ સાધ્વર્થ કo | સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહ ગ્રંથ કર્યો બાલાવબે ક બાલકને અવબેધનું કારણ છે. ભવિછવાસુખકત કo જે ભવ મેક્ષગામી જીવને તે સુખકૃત ક0 સુખને કરના એહ ગ્રંથ છેકદાચ કોઈક અરૂચિ જીવને એહ ગ્રંથ દુ:ખદાયી પણું હસ્ય ! તેના દોષને ઉદય કરીને પણ એ ગ્રંથનો દોષ ન જાણજો. જો ઉત્તમ જીવને સુખદાયી છે. તે મહા કલ્યાણનું કારણ છે ૧૪૪ | આર્યાર્થ यत्किंचित् सिद्धान्तविरुद्धं लिखितमनुपयोगेन तत शोधनीयं विद्वद्भिर्वा मिथ्यादुष्कृतं मेस्तु । १४५। વ્યાખ્યા–- કિચિત ક જે કાંઈ સિદ્ધાંત વિરૂદ્ધ ક0 શ્રી આવશ્યક પ્રમુખ સિદ્ધાંત થકી જે કાંઇ વિરૂદ્ધ વિપરીત લિખિત ક0 | જે કાંઈ વિરૂદ્ધ લિખાયું છે ! અનુપયોગેન ઉપગ રહિત પણે કાંઈ વિરૂદ્ધ લિખાણું હોએ તત શોધનીય વિભિ ક” તે શોધવું વિભિ કપંડિત એહ ઉપકાર કરજો પતિ તેજ નઈ કહીએ ! જે પર ઉપગાર કર્યો વા કટ અથવા મે ક0 મઝને મિયા દુકૃત ક જે દુકૃત જે પાપ જે ઉત્સવ કાંઈ અણુપગઈ લિખાયું હોએ તેહનું જે પાપ મિથ્યા કરુ ફોકટ અસ્તુ કટ થા જે ઈહિત ગ્રંથને વિષઈ જાંગીને તે સિદ્ધાંત વિરૂદ્ધ લિખ્યું નથી. પણ અજાણતાં કાંઈ લિખાયું હોએ તો તે વિચારીનઈ શોધ પંડિત હોય તેહ મુઝને તો મિચ્છામિ દુક્કડ હે મંગલમસ્તુઃ ! ૧૪૫ | આર્યાર્થ છે ઇતિ શ્રી સમ્યકત્વપરીક્ષા સમાપ્ત ! સંવત ૧૮૧૪ ના વર્ષે ફાગુણ વદિ ૭ વાર બૃહસ્પત દિને લિખિત છે શ્રી નૌરંગાબાદ મળે છે Aho ! Shrutgyanam Page #117 -------------------------------------------------------------------------- ________________ ૐ રૂ ૪ ] जैन साहित्य संशोधक. આજીવિક સંપ્રદાય. [ મૂળ લેખક એ. એફ. આર. ડાઅલેં] (અનુવાદક ચુ. પુ. રેટ ) [ खंड ३ [ ડા. એ. એ. આર્ હાઅોઁ એ જાણીતા યુરેાપીયન સ્કોલરમાંના એક છે. તેઓના પરિચય જૈનસાહિત્ય સંશાધક પ્રથમ ખંડના ચોથા અંકમાં થેડે આપવામાં આવેલા છે. તેથી અહિં તેની પુનરુક્તિ આવશ્યક નથી. અહિં માત્ર એટલું જ જણાવવું બસ થશે કે આ ઇંગ્રેજીમાં તેમણે લખેલેા ‘ આજીવક ' વિષયક એક નિબંધ ‘ ઇન્સાઈકલા પીડિયા આફ રિલિજીયન એન્ડ એથિકસ ' ના વે. પહેલાના પૃ. ૨૫૯ ઉપર પ્રસિદ્ધ થએલા છે. જેના ગૂજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. ' આ નિબંધ અનેક દૃષ્ટિએ ઉપયેાગી છે. તેમાં આવક સંપ્રદાય અને તેના નેતા ગાશાળક વિષે પુષ્કળ માહિતી બૌદ્ધ અને જૈન ગ્રંથા ઉપરથી એકત્ર કરવામાં આવી છે. નિબંધ વાંચતાં જ લેખકના વિશાળ વાચન, મનન અને પૃથક્કરણ કૌશળની છાપ પડયા વિના રહેતી નથી. એમાંની કેટલીક અટકળા કલ્પિત હેાવાનો સંભવ છે. પણ ખરા અભ્યાસીએ સાહિત્ય ઉપરથી તટસ્થભાવે વસ્તુ કેમ તારવવી એના સચેાટ દાખલેા આ નિબંધ પૂરા પાડે છે. પશ્ચિમીય વિદ્વાનાની અભ્યાસપતિ, અને વિચારસરણિથી માહિત થવા ઇચ્છનાર એક મુનિશ્રી માટે મૂળ ઈંગ્રેજી નિબંધને ગૂજરાતી અનુવાદ કરવામાં આવેલા પણુ એ અનુવાદ ખીજા જિજ્ઞાસુઓને પણ ઉપયેાગી થાય એવી ધારણાથી તે મુનિશ્રીની સમ્મતિથી એ અનુવાદ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ અનુવાદ કેવળ ભાવાનુવાદ ન હેાતાં મુખ્યપણે શાબ્દિક અનુવાદ છે. મૂળ સાથે મેળવનારને સગવડ પડે એવી દૃષ્ટિથી અનુવાદ કરવામાં આવેલા તેથી ચિત્ ચિત્ વાક્ય રચના ગૂજરાતી ઢબને બંધ ન બેસે તેવી જણાશે છતાં કાળજી પૂર્વક વાંચનારને તેમાંથી અર્થોધ થવામાં કશી જ અડચણ આવે તેમ નથી. આ નિબંધમાં વપરાયેલા પુસ્તકાના સંકેતેાનું સ્પષ્ટીકરણ નિબંધના અંતમાં આપવામાં આવે છે. સંપાદક. ] ૧ ઉપાધાત –બોધેાના અને જૈતાના, બન્નેના પવિત્ર ગ્રંથા ઉપરથી આપણે જાણીએ છીએ કે છ. સ. પૂર્વે છઠ્ઠા સૈકાના પ્રાયઃ અંત ભાગમાં બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના સમયે આવિક નામના એક સમકાલીન ભિક્ષુસમૂહ હસ્તી ધરાવતા હતા. અમુક જૈન શાસ્ત્રામાં આપણને વિશેષ માહિતી મળે છે કે આ સમૂહના સ્થાપનાર ગાસાલમંખલીપુત્તર નામના માણસ હતે. સપ્તમાંગમાં ગેાસાલે એક જણને-સદ્દાલપુત્તને-આવિકસમૂહમાં સ્વીકાર્યાંનું કહેવાયું છે. અને ભગવતી સૂત્ર નામના પંચમાંગમાં આપણને એ સમૂહે મુખી તરીકે સ્વીકારેલ ગેાસાલના વૃત્તાંત મળે છે. ખુદ્દે ઉપાલંભાથૅ વીણી કાઢેલા છ ભિક્ષુસંઘાના નેતાઓમાંના એક તરીકે અનેકવાર બૌદ્ધ પવિત્ર ગ્રંથાઇ ગેાસાલ મંખલીપુત્તના ઉલ્લેખ કરે છે; છતાં સ્પષ્ટ રીતે, આયિકા સાથે સંબંધ ધરાવનાર તરીકે એ એના કંદ ઉલ્લેખ કરતા નથી. પરંતુ બન્ને ( જૈન અને બૌદ્ધ ) એને સ્વતંત્ર ચ્છિાશક્તિના અને નૈતિક જવાબદારીના નિષેધના ધાર્મિક તાત્ત્વિક સિદ્ધાંત-નિતિવાદ–ધરાવનાર તરીકે લખે છે એ હકીકત દર્શાવે છે કે આ બાબતમાં બૌદ્ધ પરંપરા જૈનથી યથાર્થ રીતે જુદી પડતી નથી. ૧. અ’. નિ. ૩, ૨૭૬; ડા. પૃ. ૭૧, ૨૨૦ ૨. પાલી મૈલીપુત્ત, સંસ્કૃત મરીપુત્ર; ૩. ૩, ૬, ૨, ૧૩૩ ૪, મ. નિ. ૧, ૧૯૮, ૨૫૦, ૫૧૫ સ. નિ ૧, ૬૮: ૩૮; ૪ દી, નિ, ૧, ૧૨, જા, ૫, ૨૪૬ Aho ! Shrutgyanam Page #118 -------------------------------------------------------------------------- ________________ અંક] आजीविक संप्रदाय [३३५ આજીવિક નામના ચોક્કસ અર્થ વિષે આપણને કશી માહિતી નથી. સંસ્કૃત શબ્દ સાવ એટલે કેઈ પણ અમુક વર્ગના લોકોને જીવનમાર્ગ વા વ્યવસાય–પછી તે સંસારી ગૃહસ્થ તરીકેને હોય વા ત્યાગી પરિવ્રાજક તરીકેને હોય. આમ -મrગીર એ બૌદ્ધ પદ્ધતિમાં પરિવ્રાજકના આઠ ફરજીયાત “માર્ગો માં એક માર્ગ હતો. વિ શ દ ગામાંથી આવેલો હોઈને એનો અર્થ પિતાના વર્ગને યોગ્ય પ્રકારનું જીવન ગુજારનાર એવો થાય છે. આપણે હવે પછી જોઈશું કે કર્મનાં બંધનોથી મુક્ત થએલા ભિક્ષઓના આજીવ પરત્વે ગોસાલ વિચિત્ર અભિપ્રાય ધરાવતો હતો એમ માનવાને કેટલાંક કારણો છે. સંભવતઃ આજ કારણોએ કરીને એ અને એના અનુયાયીઓ આજીવિકે અથવા આજીવને વિશિષ્ટ સિદ્ધાંત ધરાવનાર તરીકે ઓળખવામાં આવ્યા. આપણી પાસે જે જે સૂચનો છે તે તમામ એમ બતાવે છે કે આવા દાખલાઓમાં બહુધા હોય છે એમ એ નામ એમણે પોતે પાડેલું નહોતું પરંતુ એમના પ્રતિપક્ષીઓએ પોતાનો તિરસ્કાર સૂચવવા માટે પાડેલું હતું. આપણે જોઇશું એ પ્રમાણે ભિક્ષુપણાને મોક્ષના સાધન તરીકે નહિ પણ ગુજરાતના સાધન તરીકે, માત્ર વ્યવસાય તરીકે, અનુવર્તીને ગોસાલે પોતાની જ વર્તણુકથી ઢંગને આક્ષેપ વહોરી લીધા હતા. એમ જણાય છે કે આજીવિક નામ મૂળે સાલ અને એના અનુયાયીઓને “ધંધે લઈ બેઠેલા' તરીકે બદનામ કરવાના અર્થમાં યોજાયું હતું. જો કે નિઃશંકપણે, પાછળના કાળમાં જ્યારે તે એક પરિવ્રાજક સંઘનું વિશિષ્ટ નામ થયું ત્યારે એ દુ:ખ લાગે એવો અર્થ લુપ્ત થયો હતો. ૨ સાલનો અગત ઈતિહાસ-સામાન્યતઃ ભગવતી સૂત્ર તરીકે ઓળખાતું જૈનોનું પંચમ અંગ ગોસાલના જીવનને આપણને ઠીક ઠીક સંબદ્ધ અને વિગતવાર વૃત્તાંત આપે છે. આ વૃત્તાંત, પ્રમાણે ગોસાલને પિતા એક પ્રકારનો મણ અર્થાત ધંધાર્થી માગણ હતું અને એનું નામ મંખલી હતું. આથી કરીને એ લીપુર વા મંખલીપુત્ર તરીકે ઓળખાતો હતો. એનું બીજું નામ ગાલ પડયાનું કારણ એ હતું કે એનો જન્મ ગૌશાળામાં (ગોસાલમાં ) થયો હતો જ્યાં અમુક વરસાદની ઋતુ દરમિયાન અન્ય કોઈ આશ્રયસ્થાન નહિ મળવાથી એનાં માબાપે આશરો લીધે હતો. એ મોટો થયો ત્યારે એણે પિતાને બાપને ધંધે ગ્રહણ કર્યો. લગભગ એજ સમયે મહાવીરે નિગ્રન્થ તપસ્વી તરીકે પરિક્રમણું શરૂ કર્યું હતું. પોતાના ભ્રમણ દરમિયાન ગેસલને વારંવાર એમને ભેટો થયો. લોકો મહાવીરને જે મહાન પૂજ્ય ભાવથી જોતા એ જોઈને એણે એમની સાથે જોડાવાનો નિશ્ચય કર્યો. પ્રથમ પાછા કાઢવામાં આવ્યા છતાં પોતાની અતિયાચનાથી આખરે એ મહાવીરના શિષ્ય તરીકે સ્વીત થવામાં ફાવ્યો. પરંતુ આ બે માણસો ચારિત્રયમાં અને સ્વભાવમાં એટલી ભિન્ન હતા કે છ વર્ષ પછી ગોસાલની દગાબાજી અને ફંદલના કારણે એમના સહચારનો અંત આવ્યો. હવે ગોસાલે હરિક નેતા બની આજીવિક નામનો જાદો પંથ જમાવ્યો અને પિતાના અનુયાયીઓ સાથે સાવથી (શ્રાવસ્તી ) નામના ગામમાં ગયો અને ત્યાં એક કુંભારણના મકાનના ભાગમાં પોતાનું મથક કર્યું. ત્યાર બાદ સોળ વર્ષ દરમિયાન મહાવીર કદિ પિતાના પૂર્વ સહચારીને ભેગા થયા હોય એવું જણાતું નથી. એટલા ગાળા પછી (એક દિવસ) મહાવીર પરિક્રમણ કરતા કરતા સાવOીમાં આવી ચઢયા. અને ગાસાલને ત્યાં કે પ્રભાવે પ્રવર્તે છે એ એમના સાંભળવામાં આવ્યું. પ્રસંગોપાત્ત પિતાને તપસ્વી તરીકે ઓળખાવનારને જુઠે વેશ એમણે ઉધાડ પાડયું. એ વાત કાને આવતાં ગોસાલે વેર લેવાની ધમકી આપી અને એકદમ પિતાના અનુયાયીઓને લઈને મહાવીર જ્યાં પિતાના નિગ્રન્થ સાથે ઉતર્યા હતા તે તરફ ઉપડશે. ત્યાં એણે એક વિચક્ષણ દલીલ આગળ કરીને ઝઘડા માં. “એણે કહ્યુંઃ મને ઓળખવામાં મહાવીરે ભૂલ કરી છે. વાસ્તવમાં એક સમયે મહાવીરના સહચારી તરીકે જાણીતા થએલા ગોસાલથી હું સંપૂર્ણતયા ભિન્ન માણસ છું' આ વાક્છાળને મહાવીરે તિરસ્કાર ૫. . ૬: પરિશિષ્ટ ૧ માંનું ભ. સૂ. ૧૫ નું ભાષાંતર ૬, એની જોડણી નિઝ પણ થાય છે, જુઓ જે. ર. પૃ. ૧૪ પાદધ. Aho! Shrutgyanam Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધ ] जैन साहित्य संशोधक [खंड ३ પૂર્વક બાજુ ઉપર હડસેલી કાઢયું એટલે એથી ક્રોધાયમાન થએલા ગોસાલે પિતાના પ્રતિપક્ષીને ન ભંડાય એવી ગાળો ભાંડી અને બન્ને હરિફ મારામારી ઉપર આવ્યા. લડાઈમાં મહાવીરના બે શિષ્ય ખાખરા થઈ ગયા પરંતુ આખરે વ્યક્તિગત મુકાબલામાં મહાવીરે ગોસાલને હાર ખવડાવી અને એને અપકીર્તિ પૂર્વક પાછા હઠવાની ફરજ પડી. એના હરિફના ટોણાઓ અને એથી ઉત્પન્ન થએલા ગામલેકના અવિશ્વાસ કરીને સાલથી સાવથીમાં ઉભું રહેવાય એવું રહ્યું નહિ. આની એના મગજ ઉપર એટલી બધી અસર થઈ કે એ ચસકી ગયું અને તપસ્વીને સર્વ સંયમ બાજુ ઉપર ફેંકી દઈને એ ગાન તાન (નાચ) અને પાનમાં ગુલતાન થઈ ગયા અને પેલી કુંભારણને નાચવા તથા એની દુકાનનું કાદવવાળું પાણી લઈ લઇને પોતાના ઉપર છાંટવા લાગ્યો. તોફાનભર્યા આ ભોગવિલાસના જીવનના છ મહિનાએ એનો અંત આણે. અને તે સાથે બુદ્ધિનું અને પશ્ચાત્તાપનું પુનરાગમન થયું. મરતાં મરતાં એણે પિતા વિષેના મહાવીરના કથનની સત્યતાનો પિતાના શિષ્યો સમક્ષ સ્વીકાર કર્યો અને એમને કહ્યું કે મને હરેક કલંકનાં ચિહ્નોથી દાટજો અને મારી શરમ ઢંઢેરો પીટાવી જાહેર કરજો. ઉમેરવામાં આવ્યું છે કે પોતાના ગુની અંતઘડીની સૂચનાઓને શિષ્યએ અમલ કર્યો નહોતે. ભગવતી સૂત્રમાંના ગોસાલના જીવનવૃત્તાંતનો સાર આવે છે. એના જીવન વિષેના બૌદ્ધ ઉલ્લેખ આથી પણ વધુ સંક્ષિપ્ત છે. ખુષ (આશરે ઈ. સ. ૪૧૦) દીવનિકાય ઉપરની પિતાની ટીકાને વિષે આપણને જણાવે છે કે મેખલી એ ગોસાલનું નામ હતું અને પાછલું નામ એ ગૌશાળામાં જન્મે હતા તે ઉપરથી એને આપવામાં આવ્યું હતું. [એક દિવસે ] એણે બેદરકારીથી એક તેલનું વાસણ ભાગી નાખ્યું હતું. અને એના ગુસ્સે ભરાયેલા શેઠે એને પકડ્યો હતો. શિક્ષાના ભયથી શેઠના હાથમાં પિતાનાં કપડાં રહેવા દઈને એ એના પંજામાંથી નાઠે. નાગ નાગ એ એક ગામ ભણી નાઠે, જ્યાં લોકેએ એને કપડાં ધર્યોપરંતુ એણે એ ગ્રહણ કરવાની ના પાડી, કારણ નગ્ન અહં અથવા પવિત્ર પુરુષ તરીકે એને વધારે સારું ગુજરાન મેળવવાની આશા પડી. | બન્ને અહેવાલો—આપણે નિર્ધાર કરવા સમર્થ છીએ ત્યાં સુધી એક બીજાથી તદ્દન સ્વતંત્ર છે. એક બૌદ્ધ છે, બીજે જૈન છે; અને બૌદ્ધ અને જૈન પ્રતિપક્ષી સંપ્રદાયો હોઈને એક બીજાનાં અવલોકન [ જેમનાં તેમ] સ્વીકારી લે જ નહિ. તદુપરાંત બુદ્ધિશે લંકામાં રહીને લખ્યું અને જૈન ધર્મશાસ્ત્રો, આપણી સમક્ષ અત્યારે છે એ પ્રમાણેનાં, પશ્ચિમ ભારતમાં રચાયાં હતાં. બન્ને અહેવાલ મળતા આવે છે અને જુદા પડે તે બન્ને બાબતમાં પરમ મૂલ્યવાન છે. એ બે બાબતમાં મળતા આવે છે. પ્રથમ, ગોસાલ ગૌશાળામાં અને હલકા કુળમાં જન્મ્યો હતો અને પાછળથી તેણે નગ્ન ભિક્ષનો વ્યવસાય અંગીકાર કર્યો હતો, અને બીજું એનો આ અવસાય અંત:કરણપૂર્વકનો નહોતો પરંતુ માત્ર નિદ્યોગે આજીવિકા મેળવવા માટે જ ગ્રહણ કરેલ હતું. હવે પછી દર્શાવવામાં ૨ તે પ્રમાણે ગોપાલના પાખંડીપણાની માન્યતાનું કારણ, બૌદ્ધ અને જૈનો બન્નેના કહેવા મુજબ, એ હતું કે એ નીતિ વિરુદ્ધના સિદ્ધાંતોને ઉપદેશ કરતે એટલું જ નહિ પણ વળી તે પ્રમાણે આચરણ કરતે. બન્ને અહેવાલો જુદા પડે છે તે મખલી વા મેખલીપુર નામના અર્થની બાબતમાં. જેના કથનાનસાર સંખલી એ ગોસાલના બાપનું નામ છે અને એ મંe ઉપરથી આવેલ છે. બૌદ્ધાના કહેવા પ્રમાણે એ સાલનું પોતાનું નામ છે. મંસ માંથી કાઢેલી વ્યુત્પત્તિને બચાવ થઈ શકે એમ નથી. પ્રાકૃત શબ્દ deી સંસ્કૃત શબ્દ નનિ ને સમાનાર્થક છે. પરંતુ ના સમર્થ મા જે કોઈ શબ્દ હસ્તી ધરાવતા નથી. વાસ્તવમાં, આગલો શબ્દ, એનો સંબલીના મૂળ તરીકે નિર્દેશ કરતા ભગવતી * ભગવતીના પાઠ પ્રમાણે તે ભગવાન મહાવીર મન જ રહ્યા હતા ગોશાળકના ગમે તેવા પ્રકોપ સામે પશુ–સંપા Aho! Shrutgyanam Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશોધક Aho! Shrutgyanam ગુજરાત પુરાતત્વ મંદિર (અમદાવાદ)ની પ્રબંધસમિતિ ખુરશી ઉપર બેઠેલો: (ડાબી બાજુથી) ૫. સુખલાલજી; અ, રામનારાયણ વિ. પાઠક; આચાર્ય જિનવિજયજી; અ. ધમૉનંદ કોસંબી; મેલવી અબુજફર નદવી; અ. હરિનારાયણ આચાર્ય. જમીન પર બેઠેલાઃ (ડાબી બાજુથી) પં. બહેચરદાસજી; મંત્રી રસિકલાલ છે. પરીખ; અ. ગોપાલદાસ પટેલ. પાછળ વચ્ચે ઉભેલા: ચુનીલાલ પુ. બારેટ, પુસ્તકાલય સંરક્ષક, Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશોધક Aho! Shrutgyanam જર્મન પ્રો. ડૅ. ડબ્લ્યુ શુઝિંગ પી.એચ. ડી. ગયા શિયાળામાં અમદાવાદ આવેલા ત્યારે જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય તરફથી તેમને આપવામાં આવેલી પાટીના સમયે લીધેલા ફોટોગ્રાફ. કુમાર પ્રિન્ટરી : અમદાવાદ Page #122 -------------------------------------------------------------------------- ________________ अंक ४ ] आजीविक संप्रदाय [૨૨૭ સૂત્રના ફકરા સિવાય, કયાંય જોવામાં આવ્યા નથી અને હું અનુમાન કરવાનું સાહસ કરૂં છું કે એ પ્રાસ ઉપજાવી કાઢેલા જ છે. તદુપરાંત અનુમાનાશ્રિત એ મંત્ત્વ શબ્દને અર્થે જુના ટીકાકારને નિશ્ચિતપણે નાત ન હતા. આમ, અભયદેવ (આશરે ૧૦૫૦ ઈ. સ. ) ભગવતીસૂત્ર ઉપરની પેાતાની ટીકામાં એને અર્થ ‘ જ્યાં ત્યાં, પેાતાની સાથે રાખેલા ( કીનાખેાર ) દેવાનાં ચિત્રા બતાવી લેાકેાની પાસેથી દાન પડાવતા ભીખારી' એવા કરે છે, ત્યારે હેમચંદ્ર ( આશરે ૧૧૪૦ ઈ. સ.) અભિધાત ચિંતામણિ ઉપરની પેાતાની ટીકામાં કહે છે કે એ સુપ્રસિદ્ધ શબ્દ માગધ–બંદીજન–ને પર્યાય શબ્દ છે. સત્ય, નિઃશંકપણે, એ છે કે જ્ઞાયપુત્ત, ‘નાયવંશનો માણસ' ( મહાવીરનું વિશેષણ ) એ શબ્દની જેમ મંખલીપુત્ત એ પણ સાધિત શબ્દ (Formation) છે. એ એમ વર્ણવે છે કે ગેાસાલ, મૂળ, મંખલી વા મરિન નામના ભિક્ષુવર્ગના માણસ હતા. ભારતમાં આ ભિક્ષુર્ગનું ઘણું પૂર્વકાલીન અસ્તિત્વ એ હકીકતથી સાબીત થાય છે કે સુવિખ્યાત વૈયાકરણ પાણિનિ ( આશરે ૩૫૦ ઇ. સ. પૂર્વે) પેાતાના વ્યાકરણમાં (, ૧, ૧૫૪) આ નામ કેમ પડયું તે સમજાવે છે. એના કહેવા પ્રમાણે મસ્કરિન નામ પડવાનું કારણ એ હતું કે એ લેાક પેાતાના હાથમાં વાંસદંડ ( મRT ) રાખતા. દંડ રાખવાના આ અભ્યાસને લીધે એ પતંહિન તરીકે પણ ઓળખાતા હતા. પાણિનિના લખાણુ ઉપરના પેાતાના ભાષ્યમાં પતંજલિ આગળ સમજાવે છે કે આ પ્રકારના પરિવ્રાજક મસ્કેરિન કહેવાતા એનું કારણ વિશેષે કરીને એ હતું કે એણે સર્વ પ્રવૃત્તિઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી હતી, નહિ કે એ દંડ રાખતા. આ લખાણામાંથી એક હકીકત તરી આવે છે અને તે એ કે આ મસ્કરીના વા એકદંડીએના એ પ્રકારા હતા. ઉતરતી શ્રેણિના તપસ્વી ભિક્ષાપાત્ર અને કટિબંધન ઉપરાંત સાથે એક યથાર્થ દંડ રાખતા જ્યારે પરમહંસની ઉચ્ચતર શ્રેણિમાં એ આ ત્રણે વસ્તુના અધિકારના ત્યાગ કરતા અને નિતાન્ત ત્યાગ રૂપી દંડના જ૧૦ આશ્રય લેવાના દાવા રાખતે. પ્રાચીન ભારતમાં ધરબાર વિનાના પરિવ્રાજક તપસ્વીનું જીવન અંગીકાર કરવાનું વલણ એક સમયે ઘણું પ્રચલિત હેાવાનું જણાય છે. ઘણી વાર આ જીવન સાચા ધાર્મિક હેતુએથી ગ્રહણ કરવામાં આવતું; પરંતુ સંભવતઃ એટલી જ વાર કેવળ રખડેલપણાના શેખને લીધે અને પ્રામાણિક કામ કરવાની અનિચ્છાને લીધે પણ એમ કરવામાં આવતું. કાઇ અમુક વર્ગના લેાકામાં જ એમ હતું એવું નથી; પરંતુ સંભવતઃ નીચલા વર્ગોમાં એને વિશેષ પ્રચાર હતા. ઉપલા વર્ગોમાં ( કહેવાતા દ્વિજોમાં ) બ્રાહ્મણ સ્મૃતિકારાએ આનું નિયમન કરવાના પ્રયત્ન કરેલે. એમણે એવા ધારા બાંધેલે કે ઉગતી અવસ્થાના વર્ષોં વિદ્યાસેવનાર્થે અર્પણ કરવાં, વચલી અવસ્થાનાં વર્ષોં કુટુંબપાલન અને વ્યવસાય સેવનાથૅ ખર્ચવાં અને તપસ્વીજીવનાર્થે કેવળ ઉતરતી અવસ્થાનાં વષૅ સમર્પણ કરવાં. પરંતુ આ પૃથ્ય નિયમનને ભારતીય સમાજમાં કયારે પણ ઝાઝા અમલ થતા હતા એ તે રાંકાસ્પદ જ ગણાય; કારણ પરિત્રજ્યાથે સમગ્ર જીવન સમર્પણ કરવાની વૃત્તિ લેાકેામાં અતિ પ્રખળ હતી. નિયમ તરીકે મસ્કરીન એકાંત જીવન ગુજારતે. આ પ્રકારનું જીવન અંગીકાર કરવાના ઘણા ગંભીર દુરૂપયેાગા થવાના ભય હતેા. એથી કરીને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસેાએ તપસ્વી જીવન પ્રત્યેના વલણનું શાસન કરવાના કાર્યને વિચાર કર્યાં–એને પ્રતિબંધ કરીને વા એ માટે જીવનની અમુક કાલમર્યાદાનું બંધન મુકીને હિ, પરંતુ વર્તનના કડક નિયમેાના શાસનવાળા સંધેામાં પરિવ્રાજકાનું સંગઠન કરીને. આવા લેાકેા તે બૌદ્ધ અને જૈન ધર્મના સંસ્થાપકેા. બધા અહેવાલા જોતાં ગેાસાલ ભાગ્યેજ એ પ્રકારના આદમી હતા. પ્રકૃતિથી જ એ પરિવ્રાજકપણાના મ્હાને સ્વચ્છંદી જીવન ગુજારતા ઉતરતા પ્રકારના ૮. એ. અને યુ. ૭૯૫ મું ૫૬. ૯ કી. મ. ૩, ૯૬. ૧૦. વે. ઇ. સ્ટુ. ૨. ૧૭૪-૧૭૫. ૩ Aho! Shrutgyanam Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] जैन साहित्य संशोधक [खंड ३ મસ્કરીઓમાંને હોય એમ જણાય છે. આ હલકા પ્રકારના ભિક્ષના પ્રાચીન ભારત વિષેના અસ્તિત્વની લોકમાન્યતાને Folk-lore એક વિચિત્ર ટ્રક સાક્ષી પુરે છે, એ તિત્તિર૧૧ જાતકમાં આવે છે. બૌદ્ધ જાતકમાં આવતાં પદોમાં પ્રાચીનમાં પ્રાચીન-ખુદ બૌદ્ધ ધર્મ કરતાં પણ ઘણા પ્રાચીન–સમયની લોકમાન્યતાઓ સમાયેલી છે. એ નાતજ ના બારમાં અને તેરમા પદોમાં હલકા પ્રકારના એક ભિક્ષને અન્ય વસ્તુઓ સાથે એક વાસડ (તારા) રાખ વર્ણવ્યો છે, જે બતાવે છે કે એ એકદંડી વા મસ્કરીના નામથી ઓળખાતા ભિક્ષુવર્ગને મનુષ્ય હોવો જોઈએ. પરંતુ આ બાતમીને વિશિષ્ટ અર્થ અર્પનાર તો એ છે કે ઘણા પાછળના સમયનું એના ઉપરનું ભાષ્ય એ ભિક્ષને આજીવિક તરીકે ઓળખાવે છે. સ્પષ્ટ છે કે બૌદ્ધોના મુખમાં “ આજીવિક' એ અધમ પ્રકારના મસ્કરિન વા એકદંડિનને લાગુ પડતો ઠપકાનો શબ્દ હતો. બૌદ્ધો અને જૈન બને ગોસાલને મંખલી અને આજીવિકાનો આગેવાન શા કારણે કહે છે એ આથી સમજાતું જણાય છે; અને ઘણો સંભવ છે કે એ પિતે જ મેખલી હતો એટલું જ નહિ પણ જૈને કહે છે એમ મખલીને અનૌરસ પુત્ર હતો. મહાવીર સાથે સંબંધ બાંધવામાં ગોસાલ શા હેતુથી પ્રેરાય હતે એ નક્કી કરવું મુશ્કેલ છે. એમ હાય કે એ ધર્મોત્સાહીના સંબધથી ગેસની પ્રકૃતિની શુભતર વૃત્તિઓ અલ્પકાળ માટે જાગૃત થઈ હતી: વા, જૈન વૃત્તાંત્ત સૂચવે છે એમ “પતાના વેપારની’ વધુ પ્રબળ “ કળીઓ' મહાવીર પાસેથી શીખવાની મળશે એવી પણ એણે આશા રાખી હોય. પ્રથમ વિકલ્પાનુસાર મહાવીરના સંસર્ગની એના ઉપર કેઈ કાયમી અસર ન પડી. ગોસાલે પિતાને મઠ કુંભારણના મકાનમાં થાપ્યો હતો એ જૈન લખાણ વિષે ગંભીરપણે પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ જણાતું નથી. ધાર્મિક ભિક્ષુઓના કડકમાં કડક નિયમોમાંના એકની આ ઉઘાડી અવજ્ઞા બુદ્ધની ગોસાલ વિષેની સુપ્રસિદ્ધ જુગુસાથી દઇ પ્રમાણ થાય છે એ જોતાં ગેસલના જીવનના અંતિમ દશ્યમાં નિઃશંક કૈક કરૂણ છે. એના પોતાના શિષ્ય અને ગામલેકની મેંઢાઢ મહાવીરે ઉઘાડાં પાડેલાં એનાં કલંકો અને એથી નીપજેલું એનું ગાંડપણ તથા અંતકાળ વખતનો એને ક્ષણિક પશ્ચાત્તાપ કરૂણ છે. પરંતુ દયાની એ લાગણીના માપનો = ગેસલના યથાર્થ ચારિત્ર્ય વિષે આપણે કેવો અભિપ્રાય બાંધેલો છે એના ઉપર છે. ભગવતીસૂત્ર૨ લખે છે કે મહાવીર ગેસાલ પછી સોળ વર્ષ સુધી જીવ્યા. એમાં એમ પણ લખ્યું છે કે એક અસાધારણ હાથીના૧૩ કબજા માટે વૈશાલીના રાજા ચેડગ સાથે મગધના રાજ કુણીય (અજાતશત્રએ ) કરેલો વિગ્રહ ગેલાલના મૃત્યુનો સમકાલીન હતા. આ બે લખાણો:ઉપરથી ગોસાલના મરણના વર્ષને આશરે નક્કી કરી શકાય. મૃતપરંપરા પ્રમાણે મહાવીરના અવસાનનું વર્ષ ઈ. સ. પૂર્વ પર છે. આ પ્રમાણે ગસાલના મરણની સાલ ઈ. સ. પૂર્વે ૫૪૩ ની આવશે. પરંતુ એ સાલ ખરૂં પૂછો તે અતિ પૂર્વકાલીન છે. ઉપર્યુક્ત હાથી મગધના રાજા સેશીય (બિંબિસાર) તરફથી પોતાના પાટવી પુત્ર કુણીયના ચઢીઆતા દાવાની અવના કરીને કનિષ્ઠ પુત્ર વેહલને અપાયો હતો. એ નિશ્ચિત છે એમ માની શકાય કે એ હાથીના કwજા માટે વિગ્રહની શરૂઆત કરવા કુગીય પિતાના રાજસત્તાપ્રવેશની જ વાટ જોતો હતો. હવે, ધીમા ભુખમરાથી કુણીયે પોતાના પિતાને ઘાત કર્યો ત્યાર પહેલાં કેટલાંક વર્ષોથી એણે એને ગાદી સોંપી દીધી હતી. આ ઘાત ઈ. સ. પૂર્વે ૪૯૦ માં વા બુદ્ધના નિર્વાણની આઠ વર્ષ પહેલાં થયે; કારણ, હવે વ્યવહારિક રીતે નક્કી છે એ પ્રમાણે, એ બનાવ ( નિર્વાણ ) ઈ. સ. પૂર્વે ૪૮૨ માં બન્યો. મહાવીર બુદ્ધ કરતાં કેટલાક સમય-કેટલા લાંબા તે જણાવેલ નથી–પૂર્વે નિર્વાણ પામ્યા. પરંતુ ગેસાલ મહાવીર પૂર્વે સોળમા વર્ષમાં- વિના વર્ષમાં ગુજરી ગયા અને એ વિગ્રહ કુણીય ૧ જા. ૩. ૫૪૨ માં નં. ૪૩૮, ૧૨ પૃ. Fol. ૧૨૫૦ ૩, ૧૨૬૯ ; ૧૩ ૧, ૬, પરિશિષ્ટ ૧ પૃ. ૭ Aho! Shrutgyanam Page #124 -------------------------------------------------------------------------- ________________ आजीविक संप्रदाय રાજસત્તાને આસને આવ્યો એ વર્ષમાં જ બન્યો હોવો જોઈએ. હવે એ રાજ્યારોહણ સેણીયના ઘાત કરતાં ઘણા લાંબા સમય પૂર્વે સુસ્થાપિત કરી શકાય એમ નથી. મહાવીર બુદ્ધ પૂર્વે બે વર્ષ ઉપર ઈ. સ. પૂર્વે ૪૮૪ માં નિર્વાણ પામ્યા અને એથી કરીને ગોસાલનું મૃત્યુ અને વિગ્રહનું બનવું મહાવીરના નિર્વાણ પૂર્વ ૧૬ વર્ષ ઉપર અને સેણીના ઘાત પૂર્વ ૧૦ વર્ષ ઉપર ઈ. સ. પૂર્વે ૫૦૦ માં થયું એમ માની લેવાથી સર્વ શરતે ઉત્તમ રીતે સંતોષાય છે. ૩. ગોસાલના આચારવિચારગોસાલ કે એના આજીવિક અનુયાયીઓમાંના કેઈ પિતાના આચારવિચારોની નોંધ મુકી ગયા નથી. એથી કરીને આ બન્ને બાબતો વિષે ફરજીયાતપણે એમના હરિફે અર્થાત જૈન અને બૌદ્ધોનાં લખાણોમાંના પ્રસંગવશાત કરાયેલા ઉલ્લેખો ઉપરથી જ આપણે અભિપ્રાય બાંધવાનો રહે છે. એમનાં કથન, અલબત્ત, કેટલીક સાવચેતીથી સ્વીકારવાં જોઈએ; પરંતુ એમની સામાન્ય વિશ્વાસપાત્રતાની એમના તમામ આવશ્યક બાબતોમાંના મળતાપણાથી બાંહ્યધરી મળે છે. આ મળતાપણાનું ખાસ કરીને વધારે મૂલ્ય છે કારણ એ કથનો બે પરસ્પર વિરોધી સંપ્રદાય તરફથી આવતાં હાઈ બાતમીનાં બે સ્વતંત્ર મલે નિર્માણ કરે છે. બૌદ્ધ મજિઝમનિકાયમાં ૧૪ એક ઘણું બોધક કથન આવે છે. એમાં બુદ્ધને પિતાનાથી ભિન્ન પડતી તપસ્વી પદ્ધતિને અષ્ટ વર્ગમાં વહેંચી નાખતો વર્ણવ્યા છે. આમાંના ચારને એ અબ્રહ્મચર્યવાસ કરનાર તરીકે અપરાધી ઠરાવે છે; બીજા ચાર વિષે માત્ર એટલું જ કહે છે કે એ “અસંતોષકારક” ( અનાસતિજ) છે. પાછળના વર્ગમાં એ મહાવીરની પદ્ધતિને મુકે છે. ભેદ સ્પષ્ટ છે. બુદ્ધને ગોસાલ વિષેનો વાંધો નૈતિક કારણોને લીધેનો હતો–ગોસાલ સિદ્ધાંતથી અને આચારથી અનીતિમાન સિદ્ધાંતો ધરાવતા હોવાથી એની પદ્ધતિ, ખરેખર, બુદ્ધ પરમ અપકારી વિચારેલી, અને એના પ્રણેતાને એમણે ( મારિસ) “ ખળ પુષ'-માછીની જેમ માણસને માત્ર એમને નાશ કરવા અર્થે જ પકડતા ખળ પુરુષ' તરીકે જ કલંકિત કર્યો છે. ગેસલને મતનો મૂળભૂત સિદ્ધાંત, બૌદ્ધો અને જૈને બન્નેના ધર્મગ્રંથોમાં, સહેજસાજ જુદી પડતી પરંતુ વસ્તુતઃ એકસરખી પરિભાષામાં લખાએલો છે. જૈન ઉવાસગ દસાઓમાં એ નીચે પ્રમાણે રજૂ થાય છે? “ઉદ્યમ વા પરિશ્રમ વા શક્તિ વા પૌરુષ વા” મનુષ્યબળ જેવી કોઈ વસ્તુ નથી; સર્વ વસ્તુઓ અપરિવર્તનીયપણે નિશ્ચિત થઈ ચુકેલી છે. ૧ૌદ્ધ દીઘનિકાયમાં ૧૮ગે સાલના સિદ્ધાંતનો સારાંશ સંપૂર્ણ તરપણે નીચે પ્રમાણે વર્ણવેલ છે. “પ્રાણીઓની ભ્રષ્ટતા માટે, નિકટનું વા દૂરનું કેઈ કારણ નથી; એ નિમિત્ત વા કારણ વિના ભ્રષ્ટ થાય છે. પ્રાણીઓના પાવય માટે નિકટનું વા દૂરનું કેઈ કારણ નથી; એઓ વિના નિમિત્તે વા વિના કારણે પવિત્ર થાય છે. કશું જ આપણા પિતાના વા બીજાના પ્રયત્નો ઉપર અવલંબતું નથી; ટૂંકમાં કશું કોઈ માનવપ્રયાસ ઉપર અવલંબતું નથી; કારણ શક્તિ વા પૌરુષ વા મનુષ્ય પરિશ્રમ વા મનુષ્યબલ જેવી કોઈ ચીજ નથી. પ્રત્યેક સવિચાર વસ્તુ (અર્થાત ઉચ્ચતર પ્રાણીઓ), પ્રત્યેક સેન્દ્રિય વસ્તુ (અર્થાત અધમતર કેટિનાં પ્રાણીઓ ), પ્રત્યેક પ્રજનિત વસ્તુ (અર્થાત પ્રાણીમાત્ર), પ્રત્યેક સજીવ વસ્તુ (અર્થાત તમામ રોપાઓ) બલ પ્રભાવ વા શક્તિથી રહિત છે. એમની ભિન્નભિન્ન અવસ્થાઓ-કેઈ પણ સમયની-વિધિવશાત, સંજોગવશાત વા એમની પિતાની પ્રકૃતિવશાત છે, અને વાવર્ગોમાંથી (જુઓ નીચે પૃ. ૩૪૨ ) એક વા બીજામાંની પિતાની સ્થિતિ પ્રમાણે જ મનુષ્યો સુખદુ:ખના ભોક્તા બને છે. ૧૪. ૧, ૫૧૪, ff ન્યુ. ૨, ૨, ૨૮૪, ૧૫ અં. નિ. ૧, ૨૮૬; એ. બુ. ૮૨, ૧૯૯, ડા. ૭૧, ૧૬ ૧, ૯૭, ૧૧૫; ૨. ૧૧૧, ૧૩૨ ૧૭ સરખા સં'. નિ. ૩, ૨૧૦; અ. નિ. ૧, ૨૮૬ ૧૮ પૃ. ૫૩, ડા. ૭૧, Aho! Shrutgyanam Page #125 -------------------------------------------------------------------------- ________________ રે ૪૦ ] जैन साहित्य संशोधक [खंड ३ સિદ્ધાંતસ્વરૂપે આ પદ્ધતિની વિગતવાર વ્યવસ્થા કેવી કરી હતી તે આપણે જાણતા નથી. બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથો આથી વિશેષ કશી માહિતી આપતા નથી. એમ છતાં એ સ્પષ્ટ છે કે સિદ્ધાંતની દષ્ટિએ એ એક પ્રકારનો હાડોહાડનો નિયતિવાદ હતો, જે મનુષ્યની સ્વતંત્ર ઇચ્છાશક્તિ વિશે અને કહેવાતા શુભાશુભ કર્મ વિષેના એના ઉત્તરદાયિત્વ વિષે નકાર ભણતો હતો. એ પણ એટલું જ સ્પષ્ટ છે કે જે આચારમાં ઉતારાય તો આ સિદ્ધાંત અત્યંત ઉપદ્રવકારક થઈ પડે. બૌદ્ધો અને જેનો બન્ને સંમત છે કે ગોસાલે પોતાનો સિદ્ધાંત આચારમાં પણ ઉતારેલ જ. આગળ લખ્યા પ્રમાણે બુદ્દે એના ઉપર અબ્રહ્મચર્યનો આરોપ મુકેલો. મહાવીરનું કથન પણ એટલું જ ભારપૂર્વકનું છે. “તપસ્વી સ્ત્રીઓ સાથે સંભોગ કરે તે કશું પાપ કરતો નથી' ૧૯એવું શિખવવાનો મહાવીર એના ઉપર આરોપ મુકે છે. એ એના અનુયાયી ઉપર “સ્ત્રીઓના ગુલામ’ રહેવાનો આક્ષેપ કરે છે અને કહે છે કે તેઓ બ્રહ્મચર્યવાળું જીવન ગાળતા નથી.' ૨૧ગે સાલે પિતાને મુખ્ય મઠ એક સ્ત્રીના મકાનમાં રાખવાનું પસંદ કરીને પોતાના જ કૃત્યથી પિતાને ઉપર આ આક્ષેપ વહોરી લીધો હતો. મળ, ગોસાલ મહાવીરના શિષ્ય હતો એમ જૈન ધર્મશાસ્ત્ર પ્રતિપાદન કરે છે એ હકીકત ઉપરથી જણાશે કે આ નિયતિવાદ અને એને વ્યવહારમાં કરેલા પ્રયોગ બાદ કરતાં એના અને મહાવીરના સિદ્ધાંતમાં મુખ્યત્વે કરીને કાંઈ ભેદ ન હતો. જૈન ભગવતીસૂત્રમાં જે એમ લખ્યું છે કે ગસાલના સિદ્ધાંત “પુોના અંશરૂપ અષ્ટ મહાનિમિત્તેમાંથી લીધેલો છે” એના ઉપરથી પણ વળી આ અનુમાનનું સૂચન થાય છે. આ પુવો (પૂર્વો વા “મલો’ ) મહાવીરે પોતે પોતાના શિષ્યોને શિખવેલાં મૂલ પવિત્ર સૂત્રો હોવાનું મનાતું હતું.૨૩ “સર્વ સ’ ના વર્ગીકરણની વિચિત્ર યોજના જે બૌદ્ધ દીઘનિકાયમાં ૨૪ સાલની હોવાનું જણાવેલ છે તેથી ગોસાલના અને મહાવીરના સિદ્ધાન્તોના સામાન્ય મળતાપણાનું વિશેષ સમર્થન થાય છે. એ તેજના સમજવાનું અને જૈન ધર્મશાસ્ત્રમાં સવિસ્તર દર્શાવવામાં આવેલા મહાવીરના સિદ્ધાન્તો સાથે એને અસરકારક રીતે સરખાવવાનું એની અતિસંક્ષિપ્ત લખાવટને લીધે મુશ્કેલ બને છે. પરંતુ બે અગત્યની વિગતો, જે જૈનો ખાસ કરીને મહાવીરના સિદ્ધાંતો હોવાનો દાવો કરે છે તેની એકરૂપતા ચોક્કસપણે સાબીત કરી શકાય છે. આ સંબંધમાં એ સેંધવા યોગ્ય છે કે પોતાની વર્ગીકરણની યોજનામાંથી ફલિત કરેલા ગોસાલના ઉપદેશને અપવાદ બાદ કરતાં એની એ જ યોજના બૌદ્ધ મઝિમનિકાય૨૫ અને સંયુત્તનિકાયમાં જ ભિખુ પધ ચાયનની હોવાનું અને તિબેટી દુર્ઘમાં ભિખું અજિતકેસકમ્બલની હોવાનું જણાવેલ છે. આ બે પ્રપો તથા ગોસાલ મખલીપુખ્ત, મુદ્દે વારંવાર આગળ પડતી રીતે પિતાના હરીફ તરીકે જણાવેલ છે ભિક્ષનેતાઓમાંના હતા. બીજા ત્રણ નેતા તે નિગ્રન્થાનો નેતા મહાવીર નાતપુત્ત, પૂરણકરૂપ અને સંજય બેલીપુત્ત, આથી કરીને જણાશે કે વર્ગીકરણની એ યોજના વાસ્તવમાં સર્વ પ ભિક્ષુનેતાઓને સામાન્ય હતી, પરંતુ પ્રત્યેક જણ એને પિતાની વિશિષ્ટ રીતે પ્રયોગ કરે. ગોસાલના દાખલામાં એ પ્રગે નિયતિવાદની સરણું ગ્રહણ કરી; અને, ખરેખર, દીઘનિકાયમાં આ યોજનાની સાથે જે નિયતિવાદી શિખામણ જેડેલી છે તેનાથી એ સ્પષ્ટપણે સૂચિત થાય છે. એ યોજનાની એક બાબતના સંબંધમાંજે, પ્રથદ્ધ આતમા ( સં. સંજ્ઞt) વિષેની છે-બૌદ્ધ ધર્મશાસ્ત્ર એના સામાન્ય મળતાપણાને વિગતના તફાવત સહિત, પ્રત્યક્ષપણે એકરાર કરે છે. દીઘનિકાય૨૮ના કથનાનુસાર મઝિમનિકાયમાં ૨૯ ૧૪ જે. . ૨. ૪૧૧ ૨૦. જૈ. ર. ૨, ૨૭૦ ૨૧, જે. સૂ. ૨,૨૪૫ ૨૨. ઉ.દ. પરિશિષ્ટ ૧ પૃ. ૪, ર૩. ઈ. એ. ૧૭, ૨૮૦, ૨૦, ૧૭૦, ૧૭૧ ૨૪. પૃ. ૫૪; ડા. ૭૨ ૨૫ મ. નિ, ૧, ૫૧૭, ન્યુ. ૨. ૨, ૨૮૯ ૨૦. સ. નિ, ૩, ૨૧૧, ૨૧૨ ૨૭. ર, લ, બુ, . ૧૦૩ ૨૯ પૃ. ૩૧, ડા. ૪૪, ૪૫ ૨૯, ૪, ૩૯૮ Aho! Shrutgyanam Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ] आजीविक संप्रदाय [ રૂ૪૨ લખેલું છે કે બુદ્ધથી વિરૂદ્ધ જઈને સર્વ વડાભનેતાએ એક સરખી રીતે બંધ કરતા કે “પ્રબુદ્ધ આત્મા નિર્વાણ પછી અસ્તિત્વ ધરાવવું જારી રાખે છે, જે કે એ અસ્તિત્વના ચોક્કસ પ્રકાર વિષે એમનામાં મતભેદ હતો. આત્મા “રૂપી' છે એ મત ગેસાલ ધરાવતો હોવાનું કહેવાય છે (બુદ્ધઘષવડે) જ્યારે મહાવીર માનતા કે એ અરૂપી છે, પરંતુ આ પારિભાષિક શબ્દને ચેકસ અર્થ શો હતો તે આપણે જાણતા નથી. વર્ગીકરણની યોજના નીચે મુજબ છે.૩૦ “૧૪૦૦૦૦૧ મુખ્ય પ્રકારના જમે છે, અને પુન: ૬૦૦૦ (અથવા દુઃવ પ્રમાણે ૬૦,૦૦૦) અને પુનઃ ૬૦૦ બીજા છે. કર્મના ૫૦૦ પ્રકાર છે અને ( પંચેન્દ્રિય પ્રમાણે) વળી પાંચ બીજા છે અને (મન, વાચા અને કર્મ પ્રમાણે વળી ત્રણ બીજા છે; અને આખું કર્મ અને અધું કર્મ (પણ) છે.) (આખું કર્મ એટલે વાચા વા કર્મણ કરેલું કર્મ અને અધું કર્મ એટલે કેવળ મનસા કરેલું કર્મ). વર્તણુકના ૬ર પ્રકાર છે. આંતરકલ્પ (periods) ૬૨ છે: મનુષ્યમાં છ વર્ગ (મિઝાતિ) છે; માનવ જીવનની ૮ અવસ્થા છે; ૪૯૦૦ પ્રકારના આજીવ' છે; ૪૯૦૦ પ્રકારના પરિવ્રાજકે છે; નાગલોકથી વસાયેલા ૪૯૦૦ પ્રદેશો છે; ૨૦૦૦ શક્તિઓ (Faculties) છે; ૩૦૦૦ પાપમોચનસ્થાને છે; ૩૬ ધૂળરાજિઓ છે, “પ્રબુદ્ધ (સંજ્ઞા) આત્માઓ” માંથી સાત પેદાશ (productr) છે, ions અસંસી પ્રાણીઓમાંથી છે અને ૭ (શેરડીની) બે ગાંઠે વચ્ચેના ભાગમાંથી છે; ૭ પ્રકાર દેવોના છે, છ મનુષ્યોના છે, ૭ પિશાચના છે, સાત સરેવરોના છે; સાત મેટા અને સાત નાના પ્રપાત છે, સાત અગત્યનાં અને સાત બીનઅગત્યનાં સ્વપ્ન છે; ૮૪૦૦૦૦૦ મહાકપે છે જેમાં બાલ અને પંડિત બને એક સરખી રીતે સંસારમાં આથડી આથડીને આખરે પિતાના દુઃખનો અંત આણશે' આ પેજનાને અંતે ગેસલને પોતાને નિયતિવાદી ઉપદેશ પરિશિષ્ટરૂપે જોડતો વર્ણવ્યો છે: “જો કે મંડિતો અમુક શીલે કરીને, તે કરીને તપે કરીને, વા બ્રહ્મચર્ય કરીને (વારસામાં મળેલાં) અપરિપકવ કર્મોથી પરિપકવ કરવાની આશા રાખશે અને બાલે એ જ સાધનોથી પરિપકવ થએલાં કર્મમાંથી છૂટવાની આશા રાખશે પરંતુ બેમાંથી એક પણ ફાવી શકવાના નથી; જાણે માપથી માપી આપેલાં ન હોય એવાં સુખદુ:ખે સંસાર દરમિયાન બદલી શકાવાનાં નથી; એમાં નથી વધારો થઈ શકવાને કે નથી ઘટાડે. જેમ એક દોરીને દંડ ફેકે તો બરાબર એની લંબાઈ સુધી ઉકેલાશે, જરાય વધારે નહિ, તેમ બાલ અને પંડિત બને એક સરખી રીતે નિયત સમય સુધી સંસારમાં ભ્રમણ કરશે અને ત્યાર પછી જ, કેવળ ત્યાર પછી જ, એમના દુઃખનો અંત આવશે.' ઉપલી યોજનામાંની બે બાબતે જે જૈન ૩૧ સિદ્ધાંતોમાંની બાબતે સાથે ચોકકસપણે મેળવી શકાય એમ છે તે આ છે; (૧) સર્વે સજીવ પ્રાણીઓનું ઇંદ્રિના પ્રમાણમાં એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઇંદ્રિયો ધરાવનાર તરીકેનું વર્ગીકરણ જે જૈન ઉત્તરાધ્યયન સૂત્રમાં સંપૂર્ણતયા અપાયેલું છે. અને (૨) મનુષ્ય જાતિનું પ અભિજાતિઓમાં વર્ગીકરણ. પાછળનું, ગોસાલના મત પ્રમાણેનું વર્ગીકરણ બુદ્ધ બૌદ્ધ દીવનિકાય૩૨ ઉપરના પોતાના ભાષ્યમાં સમજાવેલું છે. આ વૃત્તાંત પ્રમાણે ગોસાલ આ ષડ-વર્ગોને છ વર્ણો વડે ઓળખતો-કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ, શુકલ અને પરમ શુકલ. કૃષ્ણભિજાતિ એટલે શિકારીઓ, કસાઈઓ, ખુનીઓ, ચારો ટુંકમાં તમામ ક્રર ધંધો કરનારા મનુષ્ય. નીલા ૩૦. દી. નિ. ૫૪; ડા, ૭૨ સરખા ઉ, દ, પરિશિષ્ટ ૨. પૃ. ૧૭-૨૯ ૩૧ જે. . ૨, ૨૧૩, ૨૧૯ વળી જૈ સૂ, ૧, ૩ પાદધ બીજી ૩૨. સુ. વિ. ૧૬૨, દ, ને પરિશિષ્ટ ૨ . શ માં અનુવાદિત Aho! Shrutgyanam Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] जैन साहित्य संशोधक [खंड ३ ભિજાતિ એટલે ભિખુઓ અર્થત બૌદ્ધ ભિક્ષુઓ. લોહિતાભિજાતિ એટલે નિષ્ણ જે (કંઈ નહિ તો) એક લંગોટી તે પહેરતા જ હરિદ્રાભિજાતિ એટલે સર્વવસ્ત્રત્યાગી અચલકના ગૃહી અનુયાયીઓ. શુકલાભિજાતિ એટલે આજીવિકે અને આજીવિનિ (સ્ત્રી આજીવિકે) અને પરમ શુકલાભિજાતિ તે આજીવિકનેતાઓ–નંદવચ્છ, કિસ્સ સંકિચ્ચ અને ગોસાલ મખલીપુત્ત. મહાવીરની યોજનામાં પણ આ પર્વર્ગો, જેને એ વેશ્યા કહે છે તે સહેજસાજ જુદા પડતા છ વર્ણો પ્રમાણે ઓળખવામાં આવેલા છે –કૃષ્ણ, નીલ, કાપાત (ભુખરે), તેજે (રાત), પદ્મ (પીળો) અને શુકલ.૩૩ પ્રથમ દષ્ટિએ આ વર્ણોની વ્યાખ્યાની બાબતમાં બન્ને યોજનાઓમાં ઘણો ફરક હોવાનું જણાય છે. પરંતુ સૂમ નિરીક્ષણે અંતભૂત સિદ્ધાંત એક જ છે એમ જણાય છે. મહાવીરના મત પ્રમાણે જે સજીવ પ્રાણીઓને ઈજા કરે છે અર્થાત જૈન સિદ્ધાંતના પાંચ વ્રતોમાંના પ્રથમ વત (અહિંસા) નું ઉલ્લંઘન કરે છે તે કૃષ્ણ છે. જે લોભ વા કામવાસનામાં રત રહે છે અર્થાત જે ચોથા અને પાંચમા ( અકિંચન અને બ્રહ્મચર્યનાં ) વ્રતોનું ઉલ્લંઘન કરે છે તે નીલ છે. જે કપટી અને ચાર છે અર્થાત બીજા અને ત્રીજા વ્રતનું ( સત્ય અને અસ્તેય) ઉલ્લંઘન કરે છે તે કાપત કહેવાય છે. જે ઘતપાલનાથે સંયમી અને પ્રયત્નવાન છે અર્થાત ગૃહી અનુયાયીઓ છે તે તેને કહેવાય છે. જેઓ દઢ સંયમી છે અર્થાત યથાર્થ ભિક્ષુએ છે તે પા કહેવાય છે. સ્વર્ય મહાવીર જેવા જિનકદ્વિપક જેમણે નિતાંત આત્મસંયમ સાધ્યો છે તેઓ શુકલ કહેવાય છે.૩૪ ગેસલની વ્યાખ્યા પણ વ્યવહારતઃ એ જ છે. અપવાદ એ છે કે એ લાક્ષણિક દાખલાઓ (types) ટાંકીને પોતાનો અર્થ સ્પષ્ટ કરે છે. આમ એને મને બૌદ્ધો અર્થાત્ ભિખુઓ નીલાભિજાતિના છે. કારણ એમના હરિફમાં બૌદ્ધોની ખ્યાતિ પુષ્ટિમાર્ગ ૫ પ્રત્યે પ્રેમ રાખનાર “સુખવાદી' (સાતવારન) તરીકેની હતી. નિગળે લેહિતાભિજાતિના નમુનારૂપ હતા; કારણ તેઓ સુખને ત્યાગ કરવાની બાબતમાં બૌદ્ધો કરતાં ચઢીઆતા હતા. પરંતુ લંગોટીને વળગી રહેવાની બાબતમાં આજીવિકા કરતાં ઉતરતા હતા. એના પિતાના અર્થાત અચલકના વા “નરાતાળ નાગડા' નેતાના ગૃહી અનુયાયીઓ હારિદ્વાભિજાતિના ( મહાવીરના તેજો વર્ગના) નમુના હતા. પિતાના ખાસ અનુયાયીઓ, કહેવાતા આજીવિકે જેઓ દેખીતી રીતે નાતાળ નાગા ફરતા તે શુકલાભિજતિન (અથવા મહાવીરને પવર્ગના) નમના હતા. આ સંબંધમાં એ નોંધવું રસભર્યું છે કે ગોસાલના વર્ગીકરણનો બુદ્ધઘોષને અર્થ અંગુત્તરનિકાય ? ઉપરથી રચેલો છે, છતાં ત્યાં (અંગુત્તરનિકામાં) એ, ભિક્ષનેતા પૂરણકર્સીપને હોવાનું લખેલું છે.” જે આ કેવળ પાઠપરત્વેને પ્રમાદ ન હોય તે અત્યાર આગમચ કયારનું ય જે એમ કહ્યું છે કે આ વર્ગીકરણની યોજના બુદ્ધના આગળ પડતા તમામ પ પ્રતિસ્પર્ધીઓને સામાન્ય હતી તેનું એ સમર્થન કરે છે૩૭ ઉપર ક્યારનું કહેવાઈ ચુક્યું ૮ છે કે મહાવીર અને ગસાલ વચ્ચે મુખ્યપણે કઈ સિદ્ધાંતભેદ ન હતા. એમ છતાં, એક મુદ્દો એ હતું જેના વિષે જૈન પરંપરા પ્રમાણે એમની વચ્ચે નામો ભેદ હતો. તે બને કહેવાતા પુ અથવા મૂળ કથનનો સ્વીકાર કરતા હતા. પાછળથી એને દષ્ટિવાદ વા જૈનોના બારમાં અંગનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ અંગેના પ્રથમ અંશને પરિકમ્મ અર્થાત “મહાવિરના સિદ્ધાંતનો અર્થ બરાબર ગ્રહણ કરવા માટે જોઇતી તૈયારીઓ’ કહે છે.૩૯ આ પરિકમ્મ બાબત ૩૩ જૈ. સૂ. ૨. ૧૯૬ ૩૪, જૈ. સૂ. ૨, ૧૯૯, ૨૮૦ ૩૫ જે. ૨. ૨, ૨૦૯, પાદનોંધ ૩ અને વી. એ, જ, ૩, ૩૩૨ પાદોંધ ૨. ૩૬ ૩, ૩૮૩ ૩૭. સરખા મહાભારત ૧૨, ૨૮૦, ૬, ૩૩ [ ૩૮ ૫, ૧૪ ૩૯ ઈ. સેં. ૨૦, ૧૭૩, Aho! Shrutgyanam Page #128 -------------------------------------------------------------------------- ________________ વંજ ૪] आजीविक संप्रदाय [ કરૂ આપણને કહેવાયું છે કે કેટલાક એના છ સમૂહ (group) ગણાવતા જયારે બીજાઓ સાત ગણાવતા, પ્રથમ ગણના ચુસ્ત જૈનોની હતી, જ્યારે પાછલી ગણના અમુક આજીવિકે અથવા તેરાસિયા નામન અમુક ફોટાપાડુઓની હતી, જેઓ અભયદેવ૪૦ સમજાવે છે તે પ્રમાણે ગોસાલે સ્થાપેલા પાખંડી સંપ્રદાયના હતા. આ લોકોનો સર્વ વસ્તુઓને ત્રયાત્મક-સ, અમત વા સદસત-લેખવાને આચાર હતો. તે ઉપરથી તેઓનું નામ તેરાસિય (સં. જૈારાવા) પડયું હતું. આમ એ લોકો કહેશે કે અમુક વસ્તુ સત હોય, અસત્ હોય વા સત્ અને અસત બને હોય. પરિભાષા પ્રમાણે સ્યાદવાદના નામે ઓળખાતો આ મત સામાન્ય રીતે જૈનોનો વિશિષ્ટ વાદ છે. ફલિત થાય છે કે તેરાસિયોએ એને કઈ ખાસ તરેહનો ઉપયોગ કર્યો હોવો જોઈએ અને આ ખાસ રીત એ એમનો સપ્તમ પરિકમ્મસમૂહ બન્યો હશે. આગળ વધીને એમ પણ અટકળ કરાય કે આ સપ્તમ સમૂહે મનુષ્યના આછવ વા ધંધા પરત્વેનો હતે; અને આ કારણને લીધે તેરાસિયોનું બીજું નામ આજીવિકો વા ધંધાદારીઓ પડયું હતું. આ વિષય પરત્વેના એમના ઉપદેશનો સાર શીલાં કે૪૧ સમજાવ્યો છે તે પ્રમાણે એ છે કે (મહાવીરે સ્વીકારેલી) મનુષ્યની બે અવસ્થાઓ ( ૧ ) કર્મબદ્ધ અને ( ૨ ) કર્મમુક્ત-–ઉપરાંત એની એક ત્રીજી અવસ્થા છે જેમાં એ યથાર્થ બહુ પણ નથી તેમ યથાર્થ મુક્ત પણ નથી.૪૨ બંધનયુક્ત અવસ્થાને મનુષ્યો તે સંસારી લોકો. (મહાવીરની જેમ) સંસારનો ત્યાગ કર્યો હોય તે (ત્રીજી) દશાના મનુષ્યો. આ લોકો પોતાના આધ્યાત્મિક અહેવને લીધે યથાર્થ રીતે મુક્ત નથી હોતા. યથાર્થવિમુક્તિની અવસ્થા જે મેં પ્રાપ્ત કરી છે એમ ગોસલ કહેતો હતો તેને પામતાં પહેલાં આ લોકોને હજી અસંખ્ય જન્મમરણની ઘટમાળમાંથી પસાર થવાનું હતું. ભગવતીસૂત્રમાં ગોસાલ સ્વમુખે દેહાંતરનો પિતાને સિદ્ધાંત નીચે પ્રમાણે સમજાવે છે.૪૩ એ કહે છે: “મારા સિદ્ધાંત પ્રમાણે જે જે પૂર્ણ થયા છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થવાના છે તે તમામને ૮૪૦૦૦ ૦૦ મહાકલ્પ પુરા કરવા પડશે એ મહાક દરમિયાન એમને અંતરીક્ષમાં ( કૂહ) સાત વાર દેવ તરીકે અને પૃથ્વી ઉપર સાત વાર “જ્ઞાનવા પ્રાણી’ (રામ) તરીકે નિયમિત રીતે વારાફરતી જન્મવું પડવાનું છે અને અંતમાં વળી પિતાવડે સાત ભિન્ન ભિન્ન દેહ પુનરાજજીવિત કરી પૂર્ણાહૃતિ કરવી પડશે; અને આ પુનર્જન્મ દરમિયાન અનકમે પાંચ પ્રકારના કર્મોની અને ત્રણ પ્રકારના કર્મોની, અને કર્મના રાશિભાગની અસરથી અનુક્રમે ( ૮૪૦૦૦૦૦ મહાકલ્પના) ૧૧૦૦૦૦ અને ૬૦૦૦૦ અને ૬ ૦૦ ને પ્રમાણમાં પિતાની જાતને મુક્ત કરીને તેમને અંતિમ પૂર્ણતા પ્રાપ્ત કરવી પડશે.” આ પરિપાટીમાં અતર્ગત થતા સમયની અમાપ લંબાઈનો ખ્યાલ આપવા ગોસાલ ઉમેરે છે -- ગંગાનદીનું તળીયું ૫૦૦ પેજને લાંબુ, અર્થે યોજન પહેલું અને ૫૦ ધનુષ ૪૪ઉડે છે. પોતાની પૂર્વની ગંગાથી સાત ગણી એવી એવી અનુક્રમે સાત ગંગાશ્રેણીઓ લઈએ તો છેલ્લી ગંગા આપણી ૧૧૭૬૪૯ ગંગાએ બરાબર થાય. હવે જે પ્રત્યેક સે વર્ષે એક રેતીનો કણ દૂર કરીએ તે આ સાતે ગંગા નદીની રેતી ખાલી કરતાં એક સાક્ષ ( સરોવર ) ક૫ જેટલો સમય જાય; અને આવા આવા ૩૦૦૦૦૦ રજૂ કલ્પ એકત્ર થાય ત્યારે એક મહાકલ્પ થાય”૪૫ ૪૦ આશરે ઇ. સ. ૧૦૫૦ ૪૧. આશરે ઇ. સ. ૮૭૬ ૪૨. જે. સૂ. ૨, ૨૪૫. પાદનોંધ ૨, ૪૩. fols ૧૨૩૭-૧૨૫૨, રે, લા, બુ, ૫, ૨૫૩; ઉ. દ. પરિશિષ્ટ ૨, પૃ. ૧૮ વળી જુઓ ડા. ૭૨ ૪૪, જન-૪૩ માઇલ; ધનુ-૬ ટ ૪૫. ઉ, દ, પરિશિષ્ટ, ૨, પૃ. ૨૭, પાદોંધ ૨૧ Aho! Shrutgyanam Page #129 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक [અવંટું રે પૃથ્વી ઉપરના છેલ્લા ભાનપૂર્ણ અસ્તિત્વ દરમિયાન જીવને પુનરુજજીવન દ્વારા સાત દેહાંતરમાં થઈ પસાર થવાનું છે. એટલે કે જીવ વારા ફરતી સાત જુદા જુદા ભાગના મૃતદેહમાં પ્રવેશ કરે છે અને એમ એને પુનઃ સજીવન કરે છે. પિતાનો દાખલો આપી ગોસાલ સમજાવે છે કે પોતે ઉદાઈ કડિયાયણયના દેહનો રાજગૃહ ગામની નજીકમાં ત્યાગ કર્યો અને એને જ જગના દેહમાં પ્રવેશ કર્યો. આ દેહને પોતે ૨૨ વર્ષ સુધી સજીવન રાખે. એને જગ મરણ પામ્યો ત્યારે પિતે મલ્લરામના દેહમાં પ્રવેશ કર્યો અને એ દેહને ૨૧ વર્ષ પર્યત સજીવન રાખો. એવી જ રીતે એણે એક પછી એક એમ મડિય, રેહા, ભારદ્રાઈ અને અજુણગ ગેયમપુત્તના દેહ અનુક્રમે ૨૦, ૧૯, ૧૮ અને ૧૭ વર્ષ પર્યત પુનઃજીવિત કર્યા. ગેસલ આગળ ચાલુ રાખતાં કહે છે કે “ છેવટ સાતમા દેહાંતરથી મેં કુંભારણના મકાનમાં અજુગનો દેહ છોડ્યો અને ૧૬ વર્ષની મુદત માટે ગોસાલ મખલીપુરના દેહમાં પ્રવેશ કર્યો, એથી કરીને મારા સિદ્ધાંત પ્રમાણે ૧૩૩ વર્ષની દરમિયાનમાં હું સાતે દેહાંતરે પરિપૂર્ણ કરી ચુક્યો છું. પુનરૂજજીવનકરણનો સિદ્ધાંત એનો પિતાનો હેવાન ગોસાલનો આ આગ્રહ સવિશેષ અગત્યને છે. જૈન પરંપરા પ્રમાણે એના જીવનના અમુક પ્રસંગોના સંબંધમાં ઉદભૂત થયેલા એના વિશિષ્ટ સિદ્ધાંતમાંનો જ આ એક છે. અને એ બેસાલની ખાસ વિચિત્રતા છે. સ્પષ્ટ રીતે, એ ગોસાલે કરેલી દેહાંતરના પિતાના સામાન્યવાદની કંઈક અનુ૫૫ન પૂર્તિરૂપ જ છે. એ વિશિષ્ટ હેતુથી ઉમેરાયેલી હોવી જોઇએ અને એ કયો તે વ્યવહારિક રીતે ગોલે પોતે કબૂલ કરેલું છે. એટલે કે મહાવીરે એના ચારિત્ર્ય વિષે કરેલા આક્ષેપોનું નિવારણ કરવાનો. ભગવતી સૂત્રમાં આપણને જણાવેલું છે કે સાવથીમાં મહાવીર સાથે થયેલા એના છેલ્લા વિગ્રહ વખતે ગસાલ એમને કહે છે કે – તમે મને તમારો શિષ્ય કહ્યો છે પરંતુ એ તમારે શિષ્ય ગોસાલ મંખલીપુર તો લાંબે સમય થયાં મૃત થયો છે અને દેવલોકમાં પુનર્જન્મ પામ્યો છે. હું તે ખરી રીતે ઉદાઈ કડિયાયણીય છું અને સાતમા દેહાંતરમાં જ ગેસલનું સજીવન કરેલું શરીર જે હું અદ્યાપિપર્યત ધારણ કરી રહ્યો છું તેમાં પિઠો છું.' મંખલીપુર ગોસાલપણાને ઈન્કાર નિશ્ચિતપણે એમ સૂચવતો જણાય છે કે આ બે જણના પર્યકાલીન સાહચર્યનો ભગ કેવળ અવ્યવહારિક અને સૈદ્ધાંતિક મતભેદને કારણે ન હોતો જેટલો મહાવીર તેમ જ, સામાન્ય રીતે લોકે જેને અપયશર્તા અને તપસ્વીને અયોગ્ય ગણતા એવા કોઈ વર્તનને લીધે હતો. પુનઃસજીવનકરણનો સિદ્ધાંત જે કે ગોસાલે પિતાની એકરૂપતાને ઇન્કાર કરવાના ઇરાદાથી પ્રયોજ્યો હતો પરંતુ ભગવતી સૂત્રના કથનાનુસાર જે પ્રસંગે ગોસાલને એ સિદ્ધાંત સુઝાડે તે ( પ્રસંગ) ગોસાલના મહાવીર સાથેના સાહચર્યના કાલમાં બન્યો હતો. એક સમયે સિદ્ધસ્થ ગામથી કુમગામ સાથે સાથે પરિક્રમણ કરતા કરતા આ બે પુરુષ પૂર્ણ કાલેલા એક મોટા તલના ઝાવા પાસે થઈને પસાર થયા, એને જોઇને ગોસાલે મહાવીરને પૂછ્યું: નવું નિજીવ થશે કે નહિ અને એનાં બીજ પુનઃ કયારે નજરે પડશે ? મહાવીરે કહ્યું: “એ ઝાડવું નિજીવ જશે પરંતુ એ જ ઝાડવાની શીંગોમાં બીજ બનશે.” ગોસાલને આ કથન ગમ્યું નહિ; માટે મહાવીરને જુઠા પાડવાનો વિચાર કરીને એ ચુપચાપ પેલા ઝાડવા પાસે પાછો ગયો, અને એને સમૂળે ઉખેડી નાંખીને દૂર ફેંકી દીધું. પરંતુ દૈવયેાગે ત્યાર પછી વરસાદનું એક ઝાપટું પડયું. અને ૪૬. fol, ૧૨૩૭; ઉ. ૬. પરિશિષ્ટ ૧ પૃ, ૫ ૪૭ fol. ૧૨૧૪ff; ઉ. પરિશિષ્ટ, ૧ ૨ ૩ “ આ Aho! Shrutgyanam Page #130 -------------------------------------------------------------------------- ________________ ગંદ છે ] आजीविक संप्रदाय [३४५ એના પરિણામે એ ફરીથી મળ નાખી શકયું અને એથી કરીને આખરે એને શીંગે બેઠી અને તેમાં બીમાં થયાં. તે દરમિયાન એ બને જણ કુમ્મગામ પહોંચી ગયા હતા. કેટલાક વખત પછી પાછા વળતાં એઓ એ તલના છોડવા આગળ થઈને પસાર થયા. અને એને જોઈને ગેસાલે મહાવીરને એની ભવિષ્યવાણી યાદ કરાવી અને કહ્યું “સ્પષ્ટ છે કે છેડો નથી મરી ગયો અને બીઆં નથી બંધાયાં.' મહાવીરે જવાબ આપ્યો: “મારી ભવિષ્યવાણી ખરી પડી છે; કારણ તે પોતે એને સમૂળ ઉખેડી દૂર ફેંકી દીધું હતું તે જોતાં છેડો મરી ગયો હતા પરંતુ વખતસર વરસાદ પડવાથી એ છેડો પુનઃ સજીવન થયો અને એને શીંગો બેડી અને બીઆ થયાં.' એમણે ઉમેર્યું કે “આવી જ રીતે સર્વ છેડ સજીવન થઈ શકે એવા છે' ગોસાલે હજી એ વાત ન માની અને છોડવા પાસે જઈને એની શીંગે તપાસી; પરંતુ એ ફેલતાં મહાવીરનું કહેવું ખરું હતું એમ જણાવાથી એણે આગળ વધીને એમ અનુમાન કર્યું કે કેવળ છેડવાએ જ નહિ પરંતુ વાસ્તવમાં સવ સજીવ પ્રાણીઓ પુનઃ જીવિત થવા શક્તિમંત છે. જો કે પુનઃજજીવનના સિદ્ધાંતને આમ સામાન્ય રૂપ આપવા વિષે મહાવીર તે સંમત ન જ થયા. આ બાબતમાં એક બીજો મત જે ભગવતીસૂત્રમાં ૪૮ ગોસાલના અનુયાયીઓને તદ્દન વિશિષ્ટ મત હોવાનું જણાવેલું છે તેને ઉલ્લેખ કરી શકાય. એ “ અ મારું ' ( આઠ અંતિમતાઓ) ના નામે ઓળખાય છે. તે આ પ્રમાણે : છેલ્લું પીણું. છેલું ગીત, છેલું નૃત્ય, છેલ્લી (પ્રેમ) યાચના, છેલ્લે વટળીઓ, છંટકાવ કરતે છેલ્લો હાથી, મોટા પથ્થરો રૂપી અસ્ત્ર વડે કરો છેલ્લો વિગ્રહ અને છેલ્લો તીર્થકર અર્થાત મંખલીપુર પતે. આ સિદ્ધાંતને ઉપસ્થિત કરનાર પ્રસંગે તે ગેસલના જીવનના અંતિમ દિવસોમાં બનેલા પ્રસંગો. પહેલી ચાર “રા' તે એના પિતાના જીવનની વાતમાં કયારનાં ય વર્ણવાઈ ચુકેલાં૪૯ એના પિતાનાં અંતિમ કૃત્યો. ત્યાર પછી ત્રણ તે ગોસલના મૃત્યુ-સમયની બરાબર લગભગમાં બનેલા જાણવા જેવા બની હોવાનું કહેવાય છે. છેલ્લે વળીએ, એ પ્રસંગોપાત હજી પણ બંગાળાની મુલાકાત લેતા, પરંતુ ઉત્તર હિંદના અન્ય ભાગોમાં લગભગ અજ્ઞાત એવા ધોધમાર વરસાદ સાથે થતા પ્રચંડ વાવાઝોડાના એકાદા તોફાનને ઉદ્દેશીને છે. “ છંટકાવ કરતો હાથી,' તે રાજકીય અંતઃપુરની સન્નારીઓના ગંગાસ્નાનને સમયે તેમના મનોરંજનાથે કેળવેલું એક પ્રકારનું જંગી જનાવર હોવાનું કહેવાય છે; જેના કજા દાવા માટે આગળ જણાવ્યા પ્રમાણે મગધ અને વૈશાલીના નરે વચ્ચે વિગ્રહ ઉત્પન્ન થયે હતો. આ વિગ્રહમાં એવાં પથ્થરનાં અા વપરાયાં હોવાનું કહેવાય છે કે જે દેખીતી રીતે કોઈ પ્રકારની જમ્મર ગોફણે વડે ફેંકાયાં હોવાં જોઈએ.૫૦ આ વિચિત્ર સિદ્ધાંતના અસ્તિત્વનું કારણ, નિઃશંકપણે, એ છે કે પોતાના ગુરુના સંદિગ્ધાર્થ મૃત્યુને વિષે, એમની પુનઃ પ્રતિકા કરે એવી કઈ પ્રકારની ઇદ્રજાલનું આરોપણ કરવાની ગોસાલના શિષ્યોને જરૂર લાગી હતી. ગોસાલના અવસાન સમયે બનેલા પ્રસંગોએ ભગવતી સૂત્રમાં ૫૧ નિવેદન કરેલ બીજા વિચિત્ર સિદ્ધાંતને ઉપસ્થિત કર્યો. એણે પોતાની તાવલી ઉશ્કેરણીમાં પિતાના હાથમાં એક કેરી ધારણ કર્યાનું અને કુંભારના મકાનમાં હમેશાં હાજર હોય છે એ માટીવાળા પાણીથી પિતાની જાતને ભજવ્યાનું કહેવાય છે. આ ક્રિયાએ ચાર પે અને ચાર અપે”(વત્તા rrrrr ઘarી મir ) ને સિદ્ધાંત સુઝાયાનું કહેવાય છે. (ચાર પિયો એટલે ચાર વસ્તુઓ જે પીણ તરીકે વપરાય અને ચાર આપે એટલે ચાર વસ્તુઓ જેને સ્પર્શ કરાય પણ જે પીવાય નહિ) ચાર પેયો તે ગૌમૂત્ર, ૪૮, fols ૧૨૫૪, ૧૨૫૫, ઉ. દ. પરિશિષ્ટ ૧, પૃ. ૭. ૪૯, પૃ. ૪. ૫૦. નિ. સુ. હ, ૧૭ ff. ૫૧. fol, ૧૨૫૫ ff: ૬, ૬. પરિશિષ્ટ ૧ ૫, ૮, ૯, Aho! Shrutgyanam Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] जैन साहित्य संशोधक [खंड ३ હાથથી મેલું કરેલું પાણી, અર્થાત્ (કુંભારના વાસણમાંનું પાણી), સૂર્યથી તપેલું પાણી અને ખડકમાંથી ટપકતું પાણી. ચાર અપે જે પાણીના ભોટવા, કેરીઓ, કઠોળ (શીંગ) વગેરે જેવી વસ્તુઓને ઉદેશીને છે. આજીવિકેન આચાર સંબંધી આપણી પાસે બૌદ્ધ મજિઝમનિકોયમાં એક બેધપ્રદ કથન છે. ૩૬ માં પ્રકરણમાં નિગ્રન્થ સંઘના સાધુ સચ્ચકને બુદ્ધસમક્ષ ગોસાલ મખલીપુત્ત તથા એના મિત્રો નંદ વહ અને કિસ્સ સંકિચ્ચના અનુયાયીઓમાં પળાતા આચારો સમજાવતે દર્શાવ્યો આપણે જોયું પ૩ તે પ્રમાણે આ ત્રણે પુરુષો આજીવિકાના આગેવાન હતા. એમના અને એમના અનુયાયીઓના સંબંધમાં સચ્ચક કહે છે – એ સર્વ વસ્ત્રોનો પરિત્યાગ કરે છે (વેસ્ટ); એઓ સર્વ શિષ્ટાચાર (કુત્તાવાર) કરે મીતે વર્તે છે. એ પોતાનો ખોરાક પોતાના હાથમાંથી ચાટી ખાય છે (પ્રથrvar )" એએ ભિક્ષા માટે આવવાની વા રાહ જોવાની કેાઈની હાક સાંભળતા નથી; તેઓ પિતાને માટે ખોરાક ખાસ તૈયાર થવા દેતા નથી; વા આમંત્રણથી જમવા જતા નથી. તેઓ જે વાસણમાં વા પણામાં (Pan). ખોરાક રંધાયો હોય તેમાંથી–તેના મુખમાંથીકાઈ ખોરાક સ્વીકારતા નથી. તેમજ ઉમરાની અંદર મુકાયેલ અથવા ખાંયણીઆમાં ખેડાવા મુકાયેલે (શબ્દશઃ-મુસળે વચ્ચે મુકાયેલો) અથવા ચૂલા ઉપર ચડેલો ખોરાક સ્વીકારતા નથી, તેમજ સહ ભેજન કરતા યુગલ પાસેથી અથવા સગર્ભા સ્ત્રી પાસેથી અથવા ધાવણ છોકરાવાળી સ્ત્રી પાસેથી અથવા પુરુષ સાથે સંભોગ કરતી સ્ત્રી પાસેથી તેઓ ખેરાક સ્વીકારતા નથી. તેમજ (દુકાળના સમયમાં) ક્ષીણ થયેલો ખોરાક તેઓ લેતા નથી. તેમજ પાસે કુતરું ઉભું હોય ત્યારે, વા મા બણબણતી હોય ત્યાંથી તેઓ ખેરાક સ્વીકારતા નથી; મછી વા માંસ તેઓ નહિ ખાય. તેમજ શાખામાંથી બનાવેલો દારૂ વા મેરેય (૧) (મહુડાનાં ફુલ-Wood Jordia gloria hunda) માંથી બનાવેલો દારૂ અથવા છેડાં છતાં જવની બનાવેલી ખાટી રાબ તેઓ નહિ પીએ. એમનામાંના કેટલાક કેવળ એક ઘરે જ ભિક્ષા માગે છે અને એક મુઠ્ઠી અન્ન જ સ્વીકારે છે. બીજા સાત ધરે માગે છે અને સાત મહી સ્વીકારે છે. કેટલાક એક અનોપહાર ઉપર ગુજારો કરે છે, બીજા બે અને વળી બીજ સાત અનેપહાર સ્વીકારે છે, કેટલાક કેવળ એક ટંક જમે છે, બીજા દર બે દિવસે માત્ર એકવાર ભોજન કરે છે; બીજા દર અઠવાડીએ માત્ર એકવાર જમે છે અને વળી બીજા દર પખવાડીએ કેવળ એક ભોજન લે છે; આ રીતે તેઓ ઉપવાસનાં નાના પ્રકારનાં વતનું પાલન કરે છે.' દીધનિકોયમાં ૫૫ આઇવિક આચારને આ અહેવાલ અચેલક કમ્સપના મુખમાં મુકેલો છે. આ બઇના છ પ્રતિસ્પર્ધાઓમાંના પુરણ કમ્સપ" નામના ભિક્ષનેતાને ઉલલેખ હશે; અને એ એમ સૂચવે છે કે ઉક્ત આચાર એ છ એ પ્રતિસ્પર્ધી ભિક્ષુસંઘોને વત્તા એછી સામાન્ય હતા. અને આમ એમના સામાન્ય સિદ્ધાંતોની બાબતમાં જે ક્યારનું કહેવાઈ ચુકયું છે તેનું સમર્થન થાય છે. ગમે તેમ હોય મહાવીર અને એના નિગબ્ધોની બાબતમાં પ્રોફેસર યાકેબીએ જેન ઉત્તરાધ્યયનના પોતાના ઉપદઘાતમાં એમના અને આજીવિકોના લાચારની એકરૂપતા દર્શાવેલી છે. કાળવિક આચારો વિના ચકના કથનના સંબંધમાં એક બીજી બાબત ધ્યાનમાં લેવા જેવી છે. જ્યારે એણે પિતાનું કથન પુરું કર્યું, ત્યારે બુદ્ધ પૂછ્યું કે આવાં વ્રતો અનુસરતાં આજીવિકો ખરેખર ૬ ૫૨. મ. નિ ૧, ૨૩૮ ન્યુ. ૨ ૧, ૩૭૬, ૫૩. ઉપર ૫ ૩૪૨ વળી હવે પછીનું પૃ ૧૫, ૫૪, ૫, પાદોંધ ૭૩, ૫૫ ૬, ૧૬૬, ડા. ૨૨૭, ૫૬ પૃ. ૧૬ ૫૭. જે. સૂ. ૨. છુ ૩૧ Aho! Shrutgyanam Page #132 -------------------------------------------------------------------------- ________________ અં 9 ] आजीविक संप्रदाय [ ૨૪૭ જીવન ટકાવી શકે છે કેમ ? સચ્ચકે તિરસ્કારથી જવાબ આપ્યા કે અલબત્ત, બીજા સમયેામાં તેએ પુષ્કળ અને ઉત્તમ ખાન પાનાનો ભેગ કરે છે અને એમ શારીરિક શક્તિ પુનઃપ્રાપ્ત કરે છે અને જાત ( શરીર ) વધારે છે. ગાસાલ અને એના આવિકાની સચ્ચાઈની એમના સમકાલીનેામાં કેટલી કીર્તિ હતી તે વિષેનું આ સૂચક કથન છે. ધણી ગંભીરતર શ્રીવિષયક બાબતમાં ગેાસાલના દંભની શંકા, જે એની અને મહાવીરની વચ્ચેના કલહનું કારણ હતું એમ માનવાને કારણ છે તેનું આ હકીકત કેવળ સમર્થન કરે છે. પરિકમ્મ ના સપ્તમ સમૂહને લગતા એમના વિચિત્ર સિદ્ધાંત વિષે અને તેરાસિયેા વા આજીવિકા વિષે જે કથન કરવામાં આવેલું છે એની શૈલી ઉપરથી એ સ્પષ્ટ છે કે તેઓ નિન્ગન્થ સમાજના વર્તુલ બહારના લેખાતા ન હતા. એમના સિદ્ધાંત મેટા સમૂહને સ્વીકરણીય નહિ હાય, એ કાંટાપાડુ પણ હાય પરંતુ એ મિથ્યાદષ્ટિવાળા તરીકે નિંદી કઢાયેલા તે નહેાતે જ. એ એનું પ્રતિપાદન કરનાર ગેાસાલની અને એના અસ્વીકાર કરનાર એના સહચારી મહાવીરની વચ્ચે ભલે ધર્ષણકારક નિવડયેા હાય પરંતુ એ એ જણુના પૂર્વે સહચારને સ્થાને જે સંપૂર્ણ વિશ્લેષ અને ગાઢ શત્રુતા સ્થપાયેલી આપણે જોઇએ છીએ તે એ ( સિદ્ધાંતને ) કારણે ન હેાય. સ્પષ્ટપણે આ પરિવર્તન માટે તેરાસિય અથવા આજીવિક સિદ્ધાંત સાથે તત્ત્વતઃ અયુક્ત એવું, કાઈ ખાસ કારણ હેાવું જોઇએ. આ કારણ શું હતું તે આપણુને ૨૫ષ્ટતયા ક્યાંય કહેવામાં આવેલું નથી. બૌદ્દો આ બાબત વિષે નિઃશબ્દ છે. આપણે જાણીએ છીએ કે બુદ્ધને ગેાસાલ પ્રત્યે અણગમા હતા, પરંતુ એ એની સાથે કર્દિ અંગત પરિચયમાં આવેલા ન હેાતા અને ગેાસાલના મહાવીર સાથેના કલહમાં એમને વા ખૌદ્ધોને ઝાઝેગે રસ પડેલા નથી. મહાવીરના સંબંધમાં મામલા જુદા હતા. એમના તપસ્વી જીવનના પૂર્વકાલીન વર્ષોમાં એ અને ગેાસાલ સચારીઓ હતા. પાછળના ભેદ અને સંપૂર્ણ જીઇ જૈનેાને મન અગત્યની બાબત બન્યા સિવાય રહી શકે નહિ. એમ છતાં, એમનાં શાસ્ત્રમાં પણ-અત્યારે આપણે એમને જાણીએ છીએ ત્યાં સુધી-એ વિશ્લેષનું કાઇ સ્ફુટ કારણુ લખાયેલું નથી. કેટલાંક આડકતરાં સૂચને ઉપરથી આપણે અનુમાને દારવાનું રહે છે; અને આ સૂચના પેાતાની વ્યંજકતાના વિષયમાં જરા યે દુર્ગંધ નથી. કુંભારણુના મકાનમાં ગેાસાલે પેાતાના મુખ્ય વાસ પસંદ કર્યાની વાત અને પેાતાની એકરૂપતા ના કબુલ કરવાના એના પ્રયત્ન સ્પષ્ટપણે વિશ્લેષના સૈદ્ધાન્તિક નહિ પણ વ્યાવહારિક કારણના, ગાસાલની વર્તણૂકમાંના કાઇ કલંકિત સ્વરૂપને નિર્દેશ કરે છે. આ સ્વરૂપ શું હતું તે સૂત્રકૃતાંગમાં૧૮ પૂરતી રીતે સાફ સાફ દર્શાવેલું છે. મહાવીર જેવા સંસારત્યાગ કરનારાઓ મધ્યમાવસ્થાના માણસા છે અને શુદ્ધ કરેલું જળ જેમ પુનઃ અશુદ્ધ થાય છે તેમ તેઓ હજી કર્માવશુંઠનશાળ છે. જ્યારે ગાસાલ પોતે સંપૂર્ણ મુક્તિને પામેલા છે' એ ગેાસાલના કથનના ઉત્તર આપતાં મહાવીર ગેાસાલ અને એના અનુયાયીએની વર્તણુકના નિર્દેશ કરતાં કહે છે કે ‘ આ માણસા બ્રહ્મચર્યવાળું જીવન ગુજારતા નથી. અર્થાત્ આ હકીકત ગેાસાલના વિવાદની સત્યાસત્યતા વિષે [ કાઇ પણ ] ‘ડાહ્યા પુરુષ 'ને સંતોષ આપવા પૂરતી હોવી જોઇએ. આ સંબંધમાં એ નોંધવા જેવું છે કે ભગવતી સૂત્રમાં પ૯ ૫હાવીરને, ગાસાલના પુનર્જન્મના સિદ્ધાંત વક્રોક્તિમાં એને જ લાગુ પાડતા વર્ણવ્યા છે. યથાર્થ મુક્તિની અવસ્થામાં હાવાને બદલે ગેાસાલને ખરી પૂર્ણતા પ્રાપ્ત કરતાં પહેલાં પેાતાના અવસાન પછી કેવી રીતે પુનર્જન્મની અનંત ઘટમાળમાં ચને પસાર થવાનું છે તે મહાવીરે ત્યાં દર્શાવ્યું છે. એ ધટમાળનાં અનેક પગથીને! એ નામ સાથે ૫૮. જૈ. સૂ. ૨. ૨૪૫. પટ્ટે. fols ૧૨૭૫-૧૨૯૧૬ ૭. દ. પરિશિષ્ટ ૧, પૃ. ૧૧-૧૪ Aho ! Shrutgyanam Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૮] जैन साहित्य संशोधक [खंड ३ નિર્દેશ કરે છે. એમ છતાં સૂત્રકૃતાંગમાં એક વધુ વ્યંજક ફકર આવે છે. એમાં ગોસાલના મહાવીર ઉપરના આક્ષેપ સંબંધી મહાવીરના અનુયાયી આર્ટિકે એની સાથે જે વાદવિવાદ કરેલો તે આલેખાયેલો ૨૦ છે. એ આક્ષેપે તે આ પહેલે આક્ષેપ મહાવીરની અસંગતાનો અર્થાત પહેલાં એ એકાકી સાધુ તરીકે ભ્રમણ કરતા પણ પાછળથી એણે પિતાની જાતને અનેક સાધુઓથી પરિવૃત કરી; બીજો આક્ષેપ અસ્થાને કડકાઈ કરવાને અર્થાત ગોસાલ જે ચતુર્યામનો અસ્વીકાર કરતો હતો તેને મહાવીર આગ્રહ કરતા. અને ત્રીજો આક્ષેપ આધ્યાત્મિક અહં અને આધ્યાત્મિક ભીરતાને. ચતુર્યામ નીચેની બાબતને અનુલક્ષીને છે. (૧) ઠંડુ પાણી પીવું (૩) ખાસ તૈયાર કરેલી વરતુઓ સ્વીકારવી (૨) (રાંધ્યા વિનાનાં) બીજો ખાવાં (૪) સ્ત્રી સંભોગ કરવો મહાવીર આ ક્રિયાઓને પાપપૂર્ણ લેખી એને નિષેધ કરતા. પરંતુ ગાલ પ્રતિપાદન કરતો કે એ ક્રિયાઓ કરવામાં તપસ્વી કશું પાપ કરતો નથી. એના એ જ ચાર નિયમે એજ સૂત્રકતાંગમાં ૨૧ બીજે રથળે લખેલા છે જે કે સેંધવા જેગ ભેદસહિત. એ નીચે પ્રમાણે – (૧) ઠંડુ પાણી પીવું (૩) ખાસ તૈયાર કરેલી વસ્તુઓ સ્વીકારવી (૨) (રાંધ્યા વિનાનાં ) બીજે ખાવાં (૪) માંદા ભાઇને ગૃહીના વાસણમાં લવાયેલો ખેરાક ખવડાવે સ્ત્રી સંભેગની નૈતિક બાબતનું સ્થાન અહીં ગૃહી અનુયાયીના વાસણમાંથી ખાવાની વૈધિક બાબતે લીધું છે. આ ભેદનો અર્થ હવે પછી સમજાવવામાં આવશે. આ જગોએ માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તકરારને કોઈ પણ વિષય સિદ્ધાંતને લગતો નથી; એ બધા વર્તણુકને લગતા છે. ચર્ચાનો વિષય ધાર્મિક તપસ્વીઓની વર્તણુકને હતો એ વિચારતાં સૌથી વિસ્મયકારક તકરારી મુદ્દો તે સ્ત્રીસંભોગ સંબંધીને છે. વસ્તુ સ્થિતિ સમજવા માટે આપણે યાદ રાખવું જોઈએ કે મહાવીરના પૂરો ગામી પાર્વે પિતાના અનુયાયીઓને માત્ર ચાર વ્રત પાલન કરવાનો આદેશ આપ્યો. હતો.૬૨ (૧) અહિંસા, (૨) સુતૃત અથવા સત્ય, (૩) અસ્તેય (૪) અપરિગ્રહ વા અકિંચન અર્થાત પાર્વે દયા, સત્ય, પ્રામાણિકતા અને નિર્ધનતાનાં વ્રતને આદેશ આપ્યો હતો. મહાવીરે આમાં બ્રહચર્યનું પાંચમું વ્રત ઉમેર્યું. આ ઉમેરે કરવાનું એમનું કારણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સમજાવેલું છે. મહાવીરની પૂર્વે એ અધ્યાહાર હતો કે બીજ વ્રતથી બ્રહ્મચર્ય ગર્ભિત રીતે આદિષ્ટ છે; પરંતુ વાસ્તવમાં એથી એમાં છૂટકબારી રહેલી હતી. વધૂ એક પ્રકારની મિલ્કત ગણાતી હોવાથી નિર્ધનતાના વ્રતાનુસાર લસ નિષિદ્ધ હતું; અને પરદારગમન પ્રામાણિકતાના વ્રતથી નિષિદ્ધ હતું. પરંતુ વેશ્યાગમનનું છીંડુ ઉઘાડું હતું. એટલે એ માર્ગે પાર્વે સ્થાપેલા નિગ્નન્ય સમાજના બૌદ્ધિક વા નૈતિક નિર્બળતાવાળા સભ્યોમાં ધીરે ધીરે નીતિશૈથિલ્ય પ. મહાવીરનું બ્રહ્મચર્યનું પંચમ વ્રત એ દેષની સુધારણાર્થે જાયેલું હતું. આ મુદ્દા ઉપર એમના સહચારી ગોસાલે પ્રતિરોધ કર્યો. એ, શિથિલ ટોળી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતે હતા. અને યથાર્થ રીતે “મુક્ત' થયેલો તપસ્વી કોઈ પાપ કરી શકે નહિ અને સ્વતંત્ર ઈચ્છા શક્તિને ૬૦. જે. સૂ. ૨. ૪૦૯-૪૧૩. ૬. જૈ. સ. ૨. ૨૬૭. ૧૨. જે. સૂ, ૨. ૧૨૧. ૬૩. જે સૂ. ૨. ૯, ૧૦૯, ૧૩૯, ૨૦૪. ૬૪. જૈ. સ. ૨. ૧૨૨, ૧૨૩ Aho! Shrutgyanam Page #134 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ૪ ] आजीविक संप्रदाय [ ૨૪૬ અભાવ હાવાથી નૈતિક જવાબદારી છેજ નહિ એ ખેવડી દલીલથી એણે પેાતાના અને બીજાએના નીતિશૈથિલ્યને નિર્દોષ ઠરાવ્યું હેાય એમ જણાય છે. ખરેખર, માનવાને સારૂ કારણ છે કે ગેાસાલની વર્તણુકની આ શિથિલતા એજ મહાવીરને પાંચમુ વ્રત દાખલ કરવાને અને એમ ગેાસાલને નીકળી જવાની ફરજ પાડવાના પ્રસંગ આપ્યા. ઉપર ટાંકેલા ચાર નિયમેાના ખે ઉતારાઓમાં પહેલા ત્રણ નિયમેા સામાન્ય છે જ્યારે ચેાથાની બાબતમાં એ ઉતારા જુદા પડે છે. આ એ ત્રણ ત્રતામાંની કે વિશિષ્ટ વસ્તુના નિર્દેશ કરે છે. હવે, મૂત્રકૃતાંગમાં૧૫ એક સ્થળે ફક્ત ત્રણ ખાસ નિયમેા ( ઠંડુ પાણી, ખીજ અને ખાસ તૈયાર કરેલેા ખારાક નહિ સ્વીકારવા ખાખતના ) જ લખેલા છે અને આચારાંગ સૂત્ર૬૬માં મહાવીરને આપણે નિયમત્રય ચામતાિ આદેશનાર ‘ડાહ્યા પુરુષ ' તરીકે વર્ણવેલા જોઇએ છીએ. બીજી બાજુએ બૌદ્ધ દીધનિકાયમાં૬૭ મહાવીરને પેાતાની જાતને · ચાર નિયમેાવાળા પુરુષ ( વર્તુરામ ) તરીકે વર્ણવતા દર્શાવ્યા છે. આ તફાવતની સમજુતી જે સ્વતઃ સૂચવાય છે તે એ કે મહાવીરે પેાતાના અનુયાયીઓને મૂળ માત્ર ત્રણ નિયમેના આદેશ કરેલા અને પાછળના સમયમાં જ્યારે ગેાસાલ જોડે એમને તકરાર થઇ ત્યારે એમણે ચેાથેા નિયમ દાખલ કરેલે. સ્ત્રીસંભેાગને લગતા આ ચેાથેા યામ વાસ્તવમાં મહાવીરનું બ્રહ્મચર્યનું પંચમ વ્રત છે જે કયારનું ઉલ્લેખાઇ ચુકયું છે. એ પ્રમાણે પાર્શ્વના ચાર યામેામાં કરેલા મહાવીરના ઉમેરા છે. ચેાથા યામની એટલે કે મહાવીરની યેાજનાના પંચમ વ્રતની સ્થાપના માટેને પ્રસંગ ગૅસાથે જ પુરા પાડેલો એ અટકળ જો ખરાખર હાય તેા, એ મહાવીર સાથેના ગેાસાત્રના વિશ્લેષનું ખરૂં કારણ એવું નીતિશૈથિલ્પ હતું એ વિધાન એથી ઘણે અંશે સાબીત થાય છે. સ્ત્રી સંસર્ગ વર્જવાના તપસ્વીના ધર્મ વિષે ખેલતાં મહાવીરને ગેાસાલ સંબંધે સૂત્રકૃતાંગમાં૧૮ આમ કહેતા દર્શાવ્યા છેઃ સાધુઓની સભામાં એ પવિત્ર શબ્દો ઉચ્ચારે છે છતાં છૂપી રીતે એ પાપ કર્મો કરે છે; પરંતુ ડાવા પુરુષા' જાણે છે કે એ પ્રપંચી અને · અડે। બદમાશ છે. ' સ્ત્રી સંગને લગતી વર્તણુકના વિષયમાં ગૈાસાલના અગભગત વેડા જ મહાવીર અને એની વચ્ચેના તડનું કારણ હતું. 6 મુખ્ય કારણ આ હેાય છતાં નિશંકપણે એ બે જણ વચ્ચેનું સંઘર્ષણ તીવ્ર કરનારાં ખાં સડકારી કારણેા હતાં. એ ઠંડા પાણી, અને રાંધ્યા વિનાનાં ખોના વપરાશ તથા ખાસ તૈયાર કરેલા ભાજનના સ્વીકારને લગતા યામત્રય વિષેનાં હતાં. આ દેખીતી રીતે નજીવા વિષયેાના મહત્વના સાક્ષાફાર કરવા માટે આપણે યાદ રાખવું જોઇએ કે સર્વ ભારતીય તાપસેામાં કર્મવિરતિ એ વર્તનનેા સર્વાંપરિ નિયમ હતો, કારણ આત્માને જન્મ મરણની ઘટમાળમાં બાંધનારી વસ્તુ કર્મ છે. પરંતુ આ નિયમને એક અપવાદ હતાઃ અને તે એ કે મેક્ષ પ્રાપ્તિ કરાવનાર સમગ્ર વિધિનું પાલન દેહ વિના કાઇથી થઇ શકે નહિ એથી કરીને દેહુ ટકાવી રાખવા માટે આવશ્યક હાય એવાં કર્મો૧૯ અર્થાત્ અન્ન ભિક્ષા અને ભાજન અનપકારી છે અને બંધન કર્તા નથી.૭૦ પ્રત્યેક વ્રત વા યામ આ નિયમ અને એના અપવાદને વગર કહ્યે વશ વર્તતું ગણાતું હતું. આમ, જ્યારે બા એક મત હતા કે ખારાકના સંધરા કરવાની મના છે પરંતુ પેાતાને રાજીંદા નિર્વાહ પુરતા ખારાક માગવાની છૂટ છે ત્યારે કેટલાક તપસ્વીએ એ છૂટને પણ અમુક યામેાથી મર્યાદિત કરતા. રખેને કાઇ જીવની હિંસા થાય એ કાળજીથી મહાવીરે ઠંડા પાણીના અને પ્રાકૃતિક અવસ્થામાં પડેલાં બીજોના વપરાશની મના કરી; એકને ઉકાળ્યા પછી અને ખીજાતે રાંધ્યા પછી વા જીવરક્ષણની અન્ય ક્રિયાએ કર્યા પછી જ ઉપયેગ કરવેા. ( એમ કહ્યું ) ૬૫ જૈ રૂ. ૨. ૩૧૩, ૬૬ . સૂ. ૧. ૬૩. ૬૭ પૃ. ૫૭; ડા ૭૪. ૧૮ જૈ. સૂ. ૨ ૨૭૩. ૧૯ સૂટ ક્રુ. ૨, ૬ ઠ્ઠું ૭ની ટીકામાં ધર્મ-જ્ઞાધાર-રારીરરક્ષાય, જૈ. સૂ. ૨, ૪૧૧ માં. ૭૦ જુઓ ભા. ર૦ પૃ. ૯૪, ૯૯. Aho! Shrutgyanam Page #135 -------------------------------------------------------------------------- ________________ બ૦] जैन साहित्य संशोधक રને ભિક્ષા ખાસ અધિકાર અસંયમના પતનને પામે એ કાળજીથી એમણે વળી ભિક્ષુઓ માટે ખાસ તૈયાર કરેલા ભેજનના સ્વીકારનો પણ નિષેધ કર્યો. બીજા પક્ષે ગસાલે આ યામને ઈન્કાર કર્યો. વળી, જ્યારે સર્વ તાપસે એક મત હતા કે દેહ ઉપરાંત કોઈ પણ અન્ય મિલ્કત તાપસે ન રાખવી જોયા છે ત્યારે મહાવીર ભિક્ષાનના સ્વીકાર માટે શિક્ષાપાત્ર રાખવાની છૂટ રાખી. આ છૂટના ન્યાયીપણાને ગોપને નિષેધ કર્યો, કારણ તાપસ એ હેતુ માટે પિતાના હાથને ઉપયોગ કરી શકે અને કો જોઈએ. ખેરાકળ બે હાથ જોડીને બનાવેલા બેબાક્ષી પાત્રમાં સ્વીકારો જોઈએ અને આ કરતી પાત્રમાંથી ચાટી જ જોઈએ. આથી કરીને આ કડકતર નિયમ પાળનાર તપસ્વીઓ હાથ ચાટ' ( ૧)છના નામે ઓળખાતા. એમ છતાં જે માંદા સાધુ માટે અન્ન જોઈતું હેય. તે એ ઝહીના વાસણમાં લઈ જવાનું હતું. મહાવીરે આ વર્તન વિષે વાંધો લીધેલો કારણ એથી ગહીના વાસણમાંના કોઈ જીવની હિંસા થવાનો ભય હતો આ સંબંધમાં વસ્ત્રના પ્રશ્નના નિરૂપણ ઉલ્લેખ કરવા જેવો છે. (પાર્થ જેવા) કેટલાક તામસ કાવરણ વાપરવાની પરવાનગી આપતા; બીજા કેવળ કમી ન કરી શકાય એવા લધુતમ કટિ બાનની જ પરવાનગી આપતા; જ્યારે વળી બીજાઓ સદંતર નાગા ફરતા. મહાવીરના નિકટના અને યાયીઓ વા નિગ્રન્થ બીજા વર્ગમાં આવતા જણાય છે. તદનુસાર ગેલાલે એમને “એક ચિંદરડા વાળા માણસ' વાહક કહ્યા છે અને પિતાના લોહિત વર્ગમાં મુક્યા છે. પોતાના નિગ્રન્થને લંગાટ થતી ટ આપતાં મહાવીરે પોતાને માટે સર્વ વનો પરિત્યાગ કરેલો હતો. આ બાબત વિષે એમની અને ગાસાલની વચ્ચે કંઇ ભેદ ન ; બને અચેલક અથવા “નવ ' વર્ગના ભિક્ષુઓ હતા. ખરેખર, એ પ્રાયઃ સંભવિત છે કે આ બાબતને વિષે મહાવીર ઉપર ગોસાલને પ્રભાવ પડે હેય. કારણ જૈન ધર્મશાસ્ત્રમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ જ્યારે મહાવીરે તપસ્વી જીવનને અંગીકાર કર્યો ત્યારે એ પાર્શ્વના સવા સમાજમાં દાખલ થયા હતા; એ જીવનના બીજા વર્ષમાં જ એમને ગેસાલને સમાગમ થયે. લગભગ તેજ કાલે એમણે નિતાંત નગ્નતાના કડકમાં કડક પાલનને રવીકાર કર્યો. એ સંગ સૂચવે છે કે મહાવીર એ આચારને ગોસાલ પાસેથી અંગીકાર કર્યો અને ગસાલના દંભ કરીને પાછળથી છેવટનો વિશ્લેષ ઉત્પન્ન ન હતો થયો ત્યાં સુધીના એમના સાહચર્યની ગાંઠ બનેલી તે આજ બીના. એમ છતાં એ સંભવિત જણાય છે કે નિષ્ણન્ય સમાજમાં સામાન્ય નિયમ લંગોટી પહેરવાનો હતો અને નિતાઃ નમતાનો સંપ્રદાય ગોસાલની ટાળી જેણે પકિના સમ સમૂહમાં રચેલ આજીવ વિષેને ગેસાલનો સિદ્ધાંત અંગીકૃત કર્યો હતો અને જે એથી કરીને આજીવિક તરીકે ઓળખાતી હતી, તેનામાં જ પ્રવર્તમાન હતો. આ મુદ્દા ઉપર બૌદ્ધ વિનયપિટકમાં99 એક બેધદાયક વાત કહેલી છે. એક સમયે જ્યારે બુદ્ધ સાવલ્લીમાં રહેતા હતા ત્યારે એમને અને એમના ભિખુઓને વિશાખા નામની એક ધનવાન સ્ત્રીએ પિતાને ઘેર ભજન લેવાનું આમંત્રણ કર્યું હતું. ભોજન તૈયાર થતાં એણે પિતાની દાસીને અતિથિઓ બેલાવી લાવવા મેલી. રસ્તામાં વરસાદનું એક સખત ઝાપટું પડયું અને બુદ્ધના નિવાસે પહોંચતા એણે જોયું તો ભિખુઓ નવ થઈ વરસાદની મઝા માણતા હતા. કંઈ ભૂલ થયેલી ધારીને એ પિતાની શેઠાણીને ખબર આપવા પાછી ગઈ અને કહ્યું કે મને દર્શાવવામાં આવેલી જગાએ કઈ ભિખુઓ નથી; ત્યાં તો આજીવિકા છે. અલબત્ત આ ગેરસમજતી દુર કરવામાં આવેલી; પરંતુ સાવથીમાં છે જે. સૂ, ૧, ૫૭ પાદનોંધ , અને ૨, ૨૬૭, પાનધ ૨. ૨ દી. નિ૧૬૬; ૩ ૨૨૭; ૭૩ જ, સુ, ૨, ૩૦૩, ૭૪ જ, સૂ. ૧, ૭૩. ૭૫ પૃ. ૧૯, ૭૬. પૃ. ૨૪. ૭૭, પૃ. ૧ ૨; વિ.પિ. તરજુમે ૨. ૨૧૬ ft Aho ! Shrutgyanam Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યા છે ] आजोषिक संप्रदाय [૩૧ બનેલો બનાવ બતાવે છે કે આજીવિક નમ ભિક્ષુઓ હતા અને ગસાલના અનુયાયીઓ તા, જેણે કે આપણે ઈ ગયા તે પ્રમાણે મહાવીરથી છટા પડયા પછી પોતાનું મુખ્ય મથક સારીમાં વ્યાપેલ હતું. પાડેલા મનુષ્યના વર્ગોથી૭૮ આ જ મુદો દૃષ્ટાંત સહિત સમજાવવામાં આવે છે એમાં કલાશિજાતિ એટલે પિતાની જ ટાળી–નગ્ન આજીવિક–એમ બતાવવામાં આવ્યું છે. જ્યારે હિતાપિતા નમના તરીકે એક ચકરડાવાળા નિગ્રન્થ અથત મહાવીરના પક્ષકારોને ગણાવ્યા છે. એમ છતાં, નિતાંત નગ્નતા એ નિગ્રન્થમાં આખા આજીવિકપક્ષનું ચિહ્ન હોવું જોઈએ; કેવળ બેસાલ સાથે નોખા પડી ગયેલા અંશનું જ નહિ કારણું, હવે પછી જણાશે એમ પાછળના કાળમાં દિગંબર સંપ્રદાય ઉત્પન્ન થયો તે નિગ્રજો સાથે સંબંધ રાખી રહેનાર બાકીના આજીવિક પક્ષ પી બીજમાંથી.. ગોસાલે મહાવીર સામે કરેલા બીજા બે આક્ષે વિચારવાનું હવે બાકી રહે છે. આમાંના પહેલામાનો ઉલ્લેખ તદન સ્પષ્ટ નથી. મહાવીર સામે આક્ષેપ કરેલો છે કે એ પ્રથમ એકાકી સાધ તર અટન કરતા પણ પાછળથી એમણે પોતાની જાતને અનેક સાધુઓથી પરિત કરી '૮૦ બીજા પક્ષે ગોસાલ “એકાકી અને નિઃસંગ રહેવા” ને ૧ દાવો કરે છે, એમ છતાં, વાસ્તવમાં, ગસાલ પણ આજીવિકા તરીકે ઓળખાતા અનેક સાધુઓથી પરિવૃત હતા. એથી કરીને સ્પષ્ટ છે કે નેતા અંગત શિષ્યના સાથમાં પર્યટન કરે અથવા રહે એ દોષ નહોતે ગણતે. ગેસાલની નજરે, મહાવીરની કાર્ય પ્રણાલિ સામેની એની ફરિયાદનું મુખ્ય કારણ એ હોવાનું જણાય છે કે બુદ્ધની જેમ મહાવીર સાવધાની સ્થાપના કરી. મહાવીરના અનુયાયીઓ નાના વા મોટા સમૂહમાં વિવિધ સ્થળોએ વિખરાયેલા હતા. પરંતુ એ બધાને એક ધર્મ અને એક નેતા (મહાવીર) વાળા સમાજ તરીકે સંગઠિત કરવામાં આવ્યા હતા. ગોસાલના અનુયાયીઓને નાને સમૂહ હતો અને એ સર્વદા પિતાના અગ્રેસરના સાથમાં રહેત. ખરેખર, એવીજ સંદિગ્ધ પ્રકૃતિના અન્ય સાધુસમૂહ હતા જેમનું નામ પણ આજીવિકૅ હતું, પરંતુ તેઓ જુદા જુદા આગેવાને સાથે જુદા રહેતા હતા. એ આગેવાનેમાના બેનાં નામ, બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં લખાયેલાં છે તે પ્રમાણે કિસ્સ સંકિ અને નંદ વચ્છ છે. પરંતુ આ અનિશ્ચિત પ્રકારના આજીવિકે, જેમને પાછળના આજીવિક જથાના સાધુઓથી જુદા જાણવા જોઈએ જ તેમને નિગળે (જૈન) અને બૌહાની જેમ સંગઠિત સંવ ન હતો. સ્પષ્ટ છે કે ગસાલ અને એની વિચાર સરણિના અન્ય પુરુષોના અનીતિમય આચાર વિચાર વિસ્તૃત જાહેર સંઘની સ્થાપનામાં કુદરતી વિનની ગરજ સારે એમ છે. આ બાબતમાં પિતાની અશક્તિના ભાન કરીને જ પિતાના સફળતર પ્રતિસ્પધી સામેના ગેસાલના આક્ષેપ પ્રેરાયેલા હોય એમ પણ હોય. મહાવીર સામેના બે આક્ષેપમાને બીજે એના ઉપર આધ્યાત્મિક અહમ્ અને ભીરતાને આપ મકે છે. આ આક્ષેપમાં મનુષ્યની ત્રણ આધ્યાત્મિક અવસ્થાઓના ગોસાલના સિદ્ધાંતને ઉલેખ છે. એ પ્રમાણે મહાવીર વચલી અવસ્થામાં હતા; એમને આત્મા કર્મથી અલિપ્ત હોવા છતાં યથાર્થ રીતે મુક્ત નહેતો કારણું મારી પદ્ધતિ જ એકલી બરાબર છે અને મારાથી જુદા પડનારા બધા તિરરકારને પાત્ર છે એમ વિચારવામાં મહાવીર આધ્યાત્મિક અહંકારથી ભરેલો હતો. એ માધ્યાત્મિક જીતાયી પણ ભરેલો હતો. કારણ પ્રાકૃત જનતામાં ધર્માતર કરનારાઓ મેળવવા એ આતુર હતે; પરંતુ પિતાના ૮ પૃ. ૧૯. ૭૯ પૃ. ૪૭. « જે. સુ. ૨. ૪૦૯-૪૨૦. સ. જે. સૂ, ૨, ૧૧, ૨ મ. નિ. ૧ ૨૮, ૫૨૪; એ, નિ, ૩. ૩૮૪, ૮ હવે પછીનું પૃ. ૫૫. ૪ ૫. ૨૨, ૮૫. જે. સૂ, ૨, ૪૧૧૬૬ ૧૧-૧૪ અને ઉપરની શીલાંકની ટીકા ૧, ૧, ૩ ૬ ૧૨ જે. મૂ ૨. ૨૪૫ Aho I Shrutgyanam Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] जैन साहित्य संशोधक [વક રૂ મતનું ખંડન કરે એવા પડતાને મળતાં એ ડરતા હતા.૮૬ મહાવીરના પક્ષકાર જવાબ આપે છે કે પ્રથમ, મારા ગુરુ ખીજાએ કરે છે એમ પાતે જેને સત્ય માને છે એને કેવળ મેધ કરે છે અને પાખંડી મતાના તિરસ્કાર કરતાં છતાં એ એ. મતે ધરાવનારને તિરસ્કારતા નથી ખીજું એએ પ્રામાણિક અને ચે।ગ્ય પ્રતિપક્ષીઓને મળવાની કદિ ના પાડતા નથી અને પેાતાના મત માટે લેાકેાનાં દિલ જીતવાના પ્રયત્ન કરતાં જાતે દંભરહિત છે. ૪. આજીવકાના ઇતિહાસ--આવિકાને પૂર્વતમ ઉલ્લેખ ગયા પાસેના ખર્મર નામના ડુંગરા ઉપરની ખડકમાં કાતરી કાઢેલી એ ગુફાઓની દિવાલે ઉપર કાતરેલા એક ટુંકા લેખમાં આવે છે. એમાંના જ લખાણ પ્રમાણે એ મહારાજા શાકના રાજ્યના તેરમા વર્ષમાં અર્થાત્ ઇ. સ. પૂર્વે ૨૫૧ ની સાલમાં કોતરાયેલા છે. તે આમ છે. ‘રાજા પ્રિય સ્સીએ, પેાતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ચુકા આદિવકાને અર્પગુ કરી’ બીજો ઉલ્લેખ એના એ જ મહારાજા અશોકના સુવિખ્યાત શાસન-રસ્તંભેામાંના સાતમા ઉપર ઈ. સ. પૂર્વે ૨૩૬ એટલે કે એના રાજ્યના ૨૮ મા વર્ષમાં કાતરેલા લેખમાં આવે છે. એ આમ છે; 6 મેં ચેાજયું છે કે મારા ધર્મમહામાત્રા બૌદ્ધ સંધના તેમજ બ્રાહ્મણાનાં આવિકાનાં, નિગ્ન્થાના અને વાસ્તવમાં જુદા જુદા તમામ પાખંડીનાં કાર્યોમાં વ્યાપ્ત થઇ જશે.' એક બીજો પૂર્વકાલીન ઉલ્લેખ, નાગાર્જુનની ડુંગરા ઉપરની ખડકમાંથી કાતરી કાઢેલી ત્રણ ગુફાઓની દિવાલેા ઉપર અશાકના ઉત્તરાધિકારી દશરથના રાજ્યના પ્રથમ વર્ષમાં અર્થાત્ ઇ. સ. પૂર્વે ૨૨૭ ની સાલમાં કાતરાયલા શિલાલેખમાં૮ આવે છે. એ આમ છે. આ ગુઢ્ઢા મહારાજા દશરથે ગાદીએ આવ્યા પછી તરત જ, ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી નિવાસસ્થાન તરીકે વાપરવા માટે સંમાન્ય આજીવિકાને અર્પણ કરી હતી. " આ પછી ઇ. સ. ના છઠ્ઠા સૈકા પર્યંત આવિકાના કાઇ ઉલ્લેખ આપણને મળતા નથી. એ સૈકામાં, પ્રાયઃ ઇ. સ. ૫૫૦ ની સાલમાં વરાહિમહિર પોતાના બૃહજ્જાત૩૮૯ અને લઘુજાતક ૦ નામના જયે।તિષના ગ્રંથામાં સાત પરિવ્રાજક વર્ગોમાંના એક તરીકે એમનું નામ લે છે. એ સાત તે આઃ (૧) શાક્યા વા રક્તપટા ( રાતા ઝભ્ભાવાળા પુરૂષ ), (૨) આવિકા વા વ્યાખ્યાકાર ભટ્ટોપલ૯૧ સમજાવે છે એમ એકદંડીએ; (૩) નિર્ગન્થા વા જૈન સાધુએ, (૪) તાપસેા વા વન્યાશના ( વનફળ ખાનારા ) અર્થાત્ વાનપ્રસ્થ તરીકે રહેતા ત્રીજા આશ્રમવાળા બ્રાહ્મણેા; (૫) ભિક્ષુએ અર્થાત ઘરબાર વગર પરિવ્રાજક તરીકે ફરતા અને ભાષ્યકારના કહેવા પ્રમાણે મીમાંસા પદ્ધતિને અનુસરનારા ચતુર્થાંશ્રમના બ્રાહ્મણેા (૬) વૃ શ્રાવકા; અને (૭) ચરા, જે પણ એ પ્રકારના પરિત્રાજક સન્યાસીએ હાવાનું જણાય છે. વરાહ મિહિર કહે છે કે મનુષ્ય પેાતાની કુંડળીના સૂચન અનુસાર આમાંના એકાદા વર્ગમાં દાખલ થવા નિર્માયેલા છે એ હકીકત ઉપરથી સ્પષ્ટ છે કે એના સમયમાં આ સાતે વર્ગના તપસ્વીએ અને એથી કરીને આજવા પણ વાસ્તવિક રીતે અસ્તિત્વમાં હતા. નવમા સૈકામાં આવિકાનું અસ્તિત્વ ચાલુ હતું એ વિષે આપણી પાસે મહાન જૈન ટીકાકાર શીલાંકની૯૨ સાક્ષી છે અને આઝવકાની અને દિગંબર જૈનેની એકરૂપતાની રસ પડે એવી હકીકત અહીં આપણને પહેલીવાર મળે છે. મહાવીરતા ચતુર્થાંમાને વિષે સૂત્રકૃતાંગમાં ૩ કેટલાકેાએ લીધેલા ૮૭, ઇ, એ, ૨૦, ૩૬ ff; સ્મી. ૮૬ જૈ. સુ. ૨, પૃ. ૪૧૨, §§ ૧૫-૧૮ અને રૃ. ૪૧૩ §§ ૧૯-૨૫ એ ૧૫૫; ૮૮ ૪૦ એ॰ ૨૦, ૩૬૧, ff સ્મી૦ ૦ ૧૪૫, ૮૯, ૧૫, ૧, ૯૦, ૯, ૧૨, ૯૧ આશરે ઇ. સ. ૯૫૦ હર. આશરે ઇ. સ. ૮૭૬ ૯૩, જે સૂ, ૨. ૨૬૭ Aho ! Shrutgyanam Page #138 -------------------------------------------------------------------------- ________________ શંવ 9] आजीविक संप्रदाय [ ૩૬૨ વાંધા બાબત ટીકા કરતાં શીલાંક લખે છે કે ત્યાં આજીવિકે વા દિગંબરનો ઉલ્લેખ છે. એના એ જ ગ્રંથના બીજા ફકરા ૯૪ ઉપરની પોતાની ટીકામાં એ ગોસાલના અનુયાયીઓને અર્થાત આજીવિકાને અને તેરાસિયોને (સં. ફિક્કો) એકરૂપ જણાવે છે એ જોતાં ફલિત થાય છે કે શીલાંકના મતે ગોસાલના અનુયાયીઓ, આજીવિકો, તેરસિયા અને દિગંબરો ત્રણે એક જ પ્રકારના પરિવ્રાજક હતા. દશમાં સકામાં આજીવિકે અને દિગંબરોની એકરૂપતાની આપણને વધુ સાક્ષી મળે છે. હલાયુધ૯૫ પિતાના અભિધાનરત્નમાલા નામના શબ્દકોષમાં વેતાંબર અને દિગંબર અથવા, એ કહે છે તે પ્રમાણે, કતવાસ અને દિગ્વાસ નામના બે જૈન વિભાગનાં નામોની મોટી સંખ્યા ગણી બતાવે છે. એ કહે છે કે દિગ્વાસ આજના (જે માત્ર આજીવિકનું સંક્ષેપરૂપ જ છે.) નામે પણ ઓળખાય છે. અંતમાં ૧૩મા સૈકામાં અમુક દેવાલયના લખાણનાં આપણને ઉલેખ મળે છે કે આજીવિકે એ કાળમાં એક સમૂહ તરીકે દક્ષિણ ભારતમાં યથાર્થ રીતે અસ્તિત્વમાં હતા. આ લખાણ તે વિરિચિપુરમ પાસેના પિયર્ગે આગળ આવેલાં પેરુ માલના દેવાલયની દિવાલો ઉપરના લેખે. એ ઈ સ. ૧૨૩૮, ૧૨૩૮, ૧૨૪૩, ૧૨૫૯માં એલરાજા રાજે મંદિરને કરેલાં ભૂમિદાન અને આજીવિકા ઉપર નંખાયેલા કરવેરા, ને ઉદેશીને છે. આ શિલાલેખોના સંપાદકે આધુનિક તામિલ શબ્દકે જેના આધારે આ આજીવિકા એટલે જેનો એમ જણાવેલું છે. આ, અલબત્ત જૈનોનો દિગંબર સમાજ જ સમજવાને કારણું, જેનું મુખ્ય મથક એ કાળમાં દક્ષિણ ભારતમાં હતું અને જેમાં સંસ્થાને અદ્યાપિ પર્યત ત્યાં જોવામાં આવે છે એ આ જ સમાજ.૯૮ તામિલ શબ્દકોમાંનાં તદ્વિષયક લખાણ તામિલ સાહિત્યના ૯૯ અને સંભવતઃ આધુનિક વાપરના આધારે કરાયેલાં છે. પ્રાચીનતર તામિલ સાહિત્યમાં આજીવિક શબ્દ જેને અર્થાત દિગંબરના અર્થમાં વપરાયેલો છે એ નિશ્ચિત છે. એથી કરીને, નિઃશંકપણે ઈ. સ. ના છઠ્ઠા સિકામાં જ્યારે વરાહમિહિરે એ શબ્દ વાપર્યો ત્યારથી એ નામથી જૈનેને દિગંબર સમાજ ત્તિત થયેલ છે. વરાહમિહિરના એ શબ્દપ્રયોગ પર એ નોંધવાનું છે કે એને વ્યાખ્યાકાર ભદોત્પલ (આશરે ઈ. સ. ૯૫૦) એમ જણાવે છે કે આજીવિકા એટલે એકદંડીએ. કાલકાચાર્ય નામના જૈન લેખકની એણે ઢાંકેલી એક પ્રાકૃત ગાથાને આધારે આ એક રૂપતા (આજીવિકે-એકદંડીઓ ) દર્શાવેલી છે. એ લેખક જે ઇ. સ. ૪૫૦ની આસપાસમાં અર્થાત વરાહમિહિર પૂર્વે પ્રાયઃ એક સૈકા ઉપર થઈ ગયો તે તપસ્વીઓના સહવર્ગોનાં નામ આપે છે, જેમાં અપવાદ એટલો છે કે આજીવિકેને સ્થાને એ એકદંડીએ લખે છે. ભદ્રોત્પલ પોતે ઉમેરે છે૧૦૦ કે એકદંડીઓ અથવા આજીવિકે નારાયણ અર્થાત વિના ભકતો છે. બીજા પક્ષે શીલાંક અન્ય સંબંધમાં એકદંડીઓ વિષે બોલતાં એઓ શિવના ભકત૧૦૧ હોવાનું જણાવે છે. આ દેખીતો વિરોધ ઉપરથી સ્પષ્ટ છે કે આ બંને વ્યાખ્યાકારોના મનમાં હતા તે અદ્યાપિ પર્યત દંડી તરીકે ઓળખાતો તપસ્વી વર્ગ જ. આ તપસ્વીઓ સામાન્યરીતે હિંદુઓના શિવ સંપ્રદાયના હોવાનું લખાય છે; પરંતુ એ ખરૂં પૂછે તે ઉદારમતવાદી હોય છે કારણ એઓ નારાયણ તરીકે માત્ર શિવનું જ નહિ પરંતુ વિષ્ણુનું પણ અફાન કરે છે, એઓ ટોચે લાલાશ પડતા રંગના કપડાનો કકડો લગાડેલો દંડ ધારણ કરે છે અને કેવળ લંગોટી પહેરે છે વા સંપૂર્ણતઃ નગ્ન ફરે છે. એમને એકલ જીવન ગુજારવાની આજ્ઞા હોય છે. એ વેદાંતી મતો ધરાવે છે;૧૦૨ અને જ્ઞાતિનો વા ૯૪ જે, સૂ, ૨, ૨૪૫. ૯૫ આશરે ઈ. સ. ૯૫૦, ૯૬ ૨. ૧૮૯, ૧૯૦, ૯૭ સા. ઇ. ઇ-ક્રીપશસ. ૨. ૮૮, ૮૯, ૯૨, ૧૦૮ ૯૮ ઈ, એ. રૂ. ૪પ૯, જ, એ. સો. ૩૮ ૧૭, ૯૯ tesce . પપ ૧૦૦ . કે. એ. ૩, ૨ પૃ. ૫૫૩, ૧૦૧ જૈ. સૂ. ૨. ૨૪૫, ૪૧૭, ૧૦૨ છે. ગે. ૯, ભા. ૧, ૫૪૨. Aho! Shrutgyanam Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] जैन साहित्य संशोधक [खंड ३ બીન જ્ઞાતિનો કોઈપણ માણસ એમનામાં જોડાઈ શકે છે. એમને દશનામી દંડીઓ સાથે સેળભેળ ન કરી દેવા જોઈએ. દશનામી દંડીઓ તે સરખામણીમાં આધુનિક વર્ગના સન્યાસીઓ છે. સુધારક - શંકરાચાર્ય અને એમના શિષ્યોએ ઈ. સ. ના ૯મા સૈકામાં એમની તે સ્થાપના કરી, એ મઠવાસી છે અને સંઘપ્રવેશની બાબતમાં જ્ઞાતિ ઉપર કેટલુંક ધ્યાન આપે છે. ૧૦૩ ગોસાલ, મેખલીપુત્ત વા મેખલી (મજિન) અર્થાત વાંસદંડ રાખનાર પુરુષ કહેવાય છે એ હકીકત ઉપરથી સ્પષ્ટ છે કે મૂળે એ એકદંડી (વા દંડી) સન્યાસીના વર્ષનો હતો; અને જો કે પાછળથી એ મહાવીર સાથે ભળ્યો અને એની પદ્ધતિ સ્વીકારી તો પણ એ પિતાના કેટલાક વિશિષ્ટ મતે અને પોતાની પ્રાચીન વિશિષ્ટ સંજ્ઞા, વાંસદંડ, પણ રાખી રહ્યો હતો. આ ભેદોને લીધે નિષ્ણુન્થ સમાજમાંની એની ટોળી તેરાસિય વા આજીવિક અને દેખીતી રીતે એકદંડીના નામે પણ ઓળખાતી હતી.૧૦૪ ત્યાર પછીના કાળમાં ગેસલના અસાધુ જીવનની ખબર પડતાં મહાવીરે એ કારણને લીધે એને નિગ્ન સમાજમાંથી બહિષ્કૃત કર્યો. એમ જણાશે કે એની સાથે આજીવિક પક્ષમાંના કેટલાક બીજા માણસો જે એના ગાઢ મિત્રો હતા અને એના પાપાચારોના ભાગી હતા. તેમને પણ બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. બૌદ્ધધર્મશાસ્ત્ર આમાંના બે મિત્રોનાં નામ આપે છે, કિસ્સ સંકિચ્ચ અને નંદવચ્છ,૧૦૫ આ આ ત્રણ પુરુષોએ, મહાવીરથી જુદા પડયા પછી સમવિચારના નાના નાના સમૂહની સરદારી કરીને સાવથીમાં સરખામણીમાં એકાંત જીવન ગુજાર્યું હોય એમ જણાય છે. પરંતુ એમ માનવાને કશું કારણ નથી કે આ કાળાં મેઢાને કાઢી મુકયા પછી નિગ્રન્થ સંઘમાં આજીવિકો વા તેરાસિયોનું પક્ષ તરીકેનું અસ્તિત્વ મટી ગયું હતું. વાસ્તવમાં, જે કાંઈ પુરા મેજુદ છે તે એથી ઉલટી દશા સૂચવે છે. આમ, આ સંબંધમાં “ચતુર્યામ”ને બે અહેવાલો વચ્ચેનો ભેદ જે આપણે ક્યારનો નોંધી ચુક્યા છીએ૧૦૧ એ ખાસ મહત્વનો છે. સ્ત્રીસંગના દોષનો ઉલ્લેખ એ અહેવાલમાં આવે છે કે જે પ્રધાનતપણે સાલ અને એના પક્ષ જોડે સંબંધ ધરાવે છે, જ્યારે બીજો અહેવાલ જેમાં એની જગાએ ગૃહીના પાત્રના વપરાશનો ઉલ્લેખ છે. તે ડીકાકાર શીલાં કના કથનાનુસાર આ છવિક વા દિગંબર સંબંધીને છે. એ બે અહેવાલેમાનો ભેદ એમ સૂચવે છે કે નિન્થ સંઘમાં આજીવિક પક્ષનો એક એવો વિભાગ હતો કે જે ગોસાલના તડના નીતિવિ િસ થે સામેલ ન હતો. વાસ્તવમાં આજે પણ દિગબરો એ ચતુર્યામમાં વિવક્ષિત થતા મુદ્દાઓને વિષે શ્વેતાંબરેથી જુદા પડે છે. આમ ઠંડાં પાણી અને કુદરતી બીજોના ઉપયોગ સંબધીના યામોના ઉદ્દેશ કોઈપણ પ્રકારના જીવ પ્રત્યેની આત્યંતિક કાળજીને દઢીભૂત કરવાનો હતે; પરંતુ દિગંબરે “પ્રાણીઓના જીવન વિષે માત્ર મધ્યમસરની કાળજી રાખનારા' કહેવાય છે જયારે શ્વેતાંબરે અતિકાળજી રાખનારા કહેવાય છે. ૧૦૭ ચતુર્થ યામના સંબંધમાં બને મતવાળા બ્રહ્મચર્યવ્રતને આગ્રહ કરતાં છતાં ભિક્ષાપાત્રના અધિકારના સંબંધમાં ભિન્ન અભિપ્રાય ધરાવે છે. ભિક્ષાપાત્ર એ શ્વેતાંબર સાધુઓના નિયમિત ઉપકરણસંભારનું અંગ છે જ્યારે દિગંબરને એ રાખવાની પરવાનગી નથી: એમણે પોતાની ભિક્ષા પિતાના ખોબામાં જ સ્વીકારવાની હોય છે. ૧૦૮ નવસ્ત્રાપણાની બાબતમાં એ બે સંપ્રદાય વચ્ચેનો ભેદ એમના નામથી પૂરતી રીતે સૂચવાયેલો છે. નિગસ્થ સમાજમાં પાછળથી ફરી ઉભળેલા તેરાસિયાના ઝઘડાથી, અને દિગબરોમાં આજ દિન સુધી દંડની વિશિષ્ટતાસૂચક જે સંજ્ઞા રેખાઇ રહી છે એથી એ જ દિશામાં વધુ પુરાવો મળે છે. ૧૦૩ J. B. A. s.૫૯. ૫૫, પાદધ, ૧૦૮ પૃ. ૨૨. ૧૦૫ પૃ ૨૯ ૧૦૬ પૃ. ૩૬ ૧૦૭ છે. એ. ૩૨. ૪૬૦, ૧૦૮ એમન, પૃ. ૧૫? . Aho! Shrutgyanam Page #140 -------------------------------------------------------------------------- ________________ અંજ ૪ ] आजीविक संप्रदाय [ શ્ય આપણને કહેવામાં આવેલું છે કે પ્રવેશ પ્રસંગે “ જૈનધર્મશાસ્ત્રામાં જેની અનુજ્ઞા અપાયેલી છે એવી વસ્તુઓ અર્થાત્ પાંચપુટ લાંબે એક કાળેા દંડ વગેરે નવા સાધુને આપવામાં આવે છે અને એ સાધુ વા ( પાર્કા સાધુ ) હમેશાં તે દંડ પેાતાની પાસે રાખે છે. ''૧૦૯ ત્યારે મામલે આમ આવી રહ્યા છેઃ એક દડી એ અમુક તાપસવર્ગનું સામાન્ય નામ છે. એ વર્ગની બે પ્રશાખાઓ છે, ચુસ્ત શૈવ દડીએ અને પાખંડી જૈન આછિવા વા દિગંબરે.. એકદંડી શબ્દથી જૈન લેખક કાલકાચાર્ય, અલબત્ત, દિગંબરા સૂચવવા માગતા હતા; અને વરાહમિહિરે એટલા માટે એની જગાએ ગેરસમજને સંભવ દૂર કરવા નિશ્ચિતતર આજીવિક શબ્દ મુકયેા. ચુસ્તધર્મિ વ્યાખ્યાકાર ભટ્ટોપલે વસ્તુસ્થિતિની ખેાટી સમજથી પાખંડ મતવાદી આશિવકાને ચુસ્તધર્માનુગામી દંડીએ સાથે સેળભેળ કરી દીધા. ભદ્રબાહુ જે સંયુક્ત નિગન્થ વા જૈન સમાજના છેલ્લો અગ્રણી થયા હોવાનું જણાય છે તેના જીવન દરમિયાન, દિગંબરેાની પરંપરા પ્રમાણે એમના પેાતાના અને શ્વેતાંબરેશના પક્ષે વચ્ચે તીવ્ર વિરાધ ઉભા થયે..૧૧૦ એના અવસાન પછી અલ્પકાળમાં ઇ. સ. પૂર્વે ૭૧૪ ની સાલની આજુબાજુમાં એ એ પક્ષ વચ્ચેના ભેદોએ આગળ વધીને અંતિમ અને નિશ્ચિત અણુગમાનું સ્વરૂપ પકડયું, જેનું કારણુ કલ્પસૂત્રમાંની શ્વેતાંબરપરંપરા૧૧૧ પ્રમાણે અલ્લુક રાગુપ્ત નામના પુરુષ હતા. આ માણસ ઈ. સ. પૂર્વે ૨૬૯ થી ૨૩૯ સુધી શ્વેતાંબરેને અગ્રેસર હતેા. એ માગિરિને શિષ્ય હોવાનું કહેવાય છે. તેરાસિય તડ પાડનાર કહેવાય છે તે આ જ માણસ. આપણે જોઈ ગયા છીએ એમ તેરસિયા એટલે આવિકા અને આજીવિકા એટલે દિગંબરેા. એથી કરીને ફલિત થાય છે કે ઇ. સ. પૂર્વે ૨૫૧માં જ્યારે અશોકે બર્બર ડુંગરની ગુફા આછવકાને અર્પણ કરી ત્યારે આજીવિક વા દિગંબર સંધ કયારના ય અસ્તિત્વમાં હતા. અશેકના ઉત્તરાધિકારી દશરથ (વા જૈને કહે છે એ પ્રમાણે સપ્રતિ ) વિષે આપણને સા* કહેવામાં આવેલું છે કે એને જૈનમતના કરવામાં આવ્યા હતે. એ સાચું છે કે શ્વેતાંબરા એવા દાવા કરે છે કે ઉપર્યુક્ત મહાગિરિના૧૧૨ સહાગ્રણી અને સમકાલીન૧૧૩ એવા સુહસ્તી૧૧૪ નામના પેાતાના અગ્રેસરે દશરથને જૈનમતાવલંબી બનાવ્યા હતા. પરંતુ, દશરથે ઇ. સ. પૂર્વે ૨૨૭ માં નાગાજીની ડુંગરની ગુફાઓ આવિકાને અર્પણ કરી છે એ હકીકત પરથી ખરે પૂછે તે એના ધર્માન્તરના યશ કદાચ દિગંબરેને આપવા ધટે છે; જો કે, અલબત્ત, પેાતાના પુરે ગામી અશાકની જેમ એણે પેાતાના સમયના મુખ્ય મુખ્ય સાધુસંઘેાને અર્થે નિષ્પક્ષપાતપણે પણ પેાતાના અનુગ્રહની વ્યવસ્થા કરી હેાય એમ બની શકે છે, અશેકના સાતમા શાસનસ્તંભ ઉપરથી આપણે જાણીએ છીએ કે અશોકે ખૌદ્ધોને, નિન્ગન્થાને, આવિકાને અને બ્રાહ્મણેાને એક સરખી રીતે આશ્રય આપ્યા હતા. જે કહેવાઇ ચુકયું છે એના ઉપરથી હવે સ્પષ્ટ છે કે નિગન્થ અને આવિક એ શબ્દો આપણને શ્વેતાંબરા અને દિગંબરે। તરીકે જાણીતા એવા એ જૈન સંધેાના નિર્દેશ કરે છે. એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે૧૧૫ કે શાસનમાંનેા બ્રાહ્મણશબ્દ આવિકાને લાગુ પડે છે અને એથી એએ ‘બ્રાહ્મણીય ’ સંધના હાવાનું વર્ણન છે. એ પૂર્વ સમયમાં બૌદ્ધ અને જૈન (નિન્ગન્થ ) ના જેવા ' ૧૦૯, ખેા. ગે. ૯. ભા. ૧, પૃ. ૧૦૭, ૧૧૦, જ. જ. એ. સે. ૩૮. ૧૪: ૪૦, ૯૨ ઇ. એ. ૨૧. ૫૯. ૧૧૦. અર્થાત્ ઈ. સ. પૂર્વે ૪૮૪ માં થયેલા મહાવીરના અવસાન પછી ૧૭૦ વર્ષ જુએ, ૪, ૧૫, ૧૧૧ ૪. સૂ. ૧. ૨૯૦; ૧૧૨. જ. જ. એ. સેા. ૩૭, ૫૦૧, ૧૧૩. ઇ. સ. પૂર્વે` ૨૬૯-૨૨૩, ૧૧૪, ૬. સૂ. ૧૦, જૈ, સૂર ૧. ૨૯૦, ૧૧૫. પ્રફેસર ન અને બુહુલર એ, ઈ. ૨. ૨૭૪; ઈ. એ, ૨૦, ૩૬ર, Aho! Shrutgyanam Page #141 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक [खंड ३ = = = = = કેાઈ ચુસ્ત બ્રાહ્મણીય સંઘ અસ્તિત્વમાં હતું કે નહિ એ મુશ્કેલી બાજુ ઉપર મુકીએ તો પણ શાસનમાં તો બ્રાહ્મણ વિષે કથન છે. એ શબ્દનો અર્થ “કોક રીતે બ્રાહ્મણવાદ સાથે જોડાયેલો પુરુષ એ નથી થતું. એ શબ્દ તે બ્રાહ્મણવર્ણનો પુરુષ એવો અર્થ લક્ષીભૂત કરે છે. અને શાસનને પૂર્વાપર સંબંધ જોતાં એને અર્થ “બ્રાહ્મણ તપસ્વી” અર્થાત્ ચેથા બ્રાહ્માણીય શ્રમને સ્વીકાર કરનાર બ્રાહ્મણ વર્ણને મનુષ્ય એવો થાય છે. આવો મનુષ્ય પરિવ્રાજક સન્યાસી તરીકેનું ઘરબાર વગરનું જીવન ગુજારવાનું વ્રત લેતો. ભટ્ટામ્પલના લખાણનું પ્રમાણ લેવાની વાત, કયારનું જણાવાઈ ચુકયું છે એ પ્રમાણે નિરર્થક ૧૧૧ છે. વૈષ્ણવ વા શૈવ સન્યાસી ગમે તે વાતનો હોઈ શકે (વા ખરૂં પૂછો તો પૂર્વાશ્રમમાં એ ગમે તે ન્યાતનો ભલે હોય) ૧૧૭ બ્રાહ્મણીય દેવના ભકતો હોવાનું માન્ય કરતા હોવાથી આ માણસોને બ્રાહ્મણીય તપસ્વીઓ ભલે કહેવાય પરંતુ કોઈ પણ હિંદી એમને “બ્રાહ્મણે” નહિ કહે, “ બ્રાહ્મણ” એ શબ્દ ત્રાહ્મ શબ્દથી જુદો તદ્દન વિદેશીય એ પાશ્ચાત્ય ખ્યાલ વ્યક્ત કરે છે. આજીવિકાના ઇતિહાસનો સંક્ષેપમાં નીચે મુજબ સાર અપાય ગોસાલે પિતાનું તપસ્વી જીવન મખલી વા મરિન તરીકે અર્થાત વાંસદંડ રાખતા વિશિષ્ટ અને સુપ્રસિદ્ધ પ્રાચીન પરિવાજક તરીકે શરૂ કર્યું. કેટલાક કાળ પછી એણે મહાવીર જે પાર્શ્વનાથના અનુયાયીઓ એવા નિષ્ણન્થ વા વર્ષના બંધનથી નિર્મુક્ત, નામના અન્ય પરિવ્રાજક વર્ષના હતા તેમની ઓળખાણ કરી. તાપસિક ધર્મોની (સત્રના મુદ્દાવિષેની ) કડકાઈ પરત્વે સમાન વિચારો ધરાવનાર આ બે પુરુષો ભેગા મળ્યા અને એક સામાન્ય પદ્ધતિ ઘડી કાઢી, જેમાં, એમ છતા, ગોસાલે પોતાની કેટલીક વિગત ઉમેરી, મના અનુયાયીઓમાં બન્નેને પોતપોતાના પક્ષકારો હતા. અને ગોસાલનો પક્ષ પરિવ્રાજકના આગીય | પર પોતાના આગેવાનોના ખાસ અભિપ્રાય ધરાવતો હોઈ, આજીવિક “ધંધાથ' તરીકે ઓળખાતા. કાળના વહેવા સાથે ગોસાલમાં નીતિ વિરુદ્ધની વૃત્તિઓને પ્રાદુર્ભાવ થયો, અને આથી એ બે સહચારીઓ વચ્ચે મારી લાગણીઓ ઉત્પન્ન થઈ. અંતે એનું પરિણામ સંપૂર્ણ મૈત્રીભંગમાં આવ્યું. ગેસાલ, આજીવિક પક્ષના જે માણસો પિતા પ્રત્યે સક્રય સહાનુભૂતિ ધરાવતા હતા તેમને લઈને દૂર થયે. આમ જુદા પડનારાઓનો સમૂહ મોટો હતો અથવા તે સમૂહ તરીકે એઓ એમના નેતા ગેસલના અવસાન પછી જીવન્ત રહ્યા એમ માનવાને કંઈ કારણ નથી. ગેસાલના નીતિવિરુદ્ધના આચારવિચારોના ભાગીદાર નહોતા એવા આજીવિકપક્ષના અન્ય માણસો નિગ્રન્થ સંઘમાં જ રહ્યા, પરંતુ સંપૂર્ણ નગ્નતા, ભિક્ષાપાત્રનો ત્યાગ, અહિંસા વિષેની અપર્ણ કાળજી. દંડની વિશિષ્ટ સંજ્ઞા અને સંભવત: અન્ય બાબતો વિષેના પોતાના વિચારો તેઓ રાખી બે ભેદને કારણે આવક પક્ષ અને બાકીના નિમ્નન્ય સમાજ વચ્ચે નિઃશંકપણે અમુક પ્રમાણમાં સંઘર્ષણ તો હતું જ. ખાસ કરીને ભદ્રબાહુ, જે ખરૂં પૂછે તે આજીવિકા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાનું જણાય છે, તેના સમયમાં એ બહાર આવ્યું. પરંતુ એ સંઘર્ષણ ઈ. સ. પૂર્વેના માત્ર ત્રીજા સૈકાના પૂર્વતર ભાગમાં જ પરાકાષ્ટાએ પહોંચ્યું અને તેરાસિયા (ઐરાશિક) તરીકે ઓળખાતા પક્ષ નિશ્ચિતપણે અને છેવટને માટે જુદો પડ્યો તથા એને વિશિષ્ટ સંઘ રચાયો, જે અત્યારે દિગંબર તરીકે ઓળખાય છે. દિગબર અને શ્વેતાંબર એવા જૈન વિભાગના મૂળને ઉમે આમ જૈનધર્મની છેક શરૂઆત સુધીમાં જણાય છે. કારણ એનું અસ્તિત્વ, પરોક્ષ રીતે, બે પરસ્પર વિરોધી વિભાગના પ્રતિનિધિરૂ૫ મહાવીર અને ગેસલ નામના બે સહચારી અગ્રેસરના વૈમનસ્યને આભારી છે. હવે, બૌદ્ધ ધર્મશાસ્ત્રોમાં અને અન્ય સ્થળે આવતા આજીવિક સાધુઓ વિષેના પણ માત્ર છૂટા ૧૧૬, પૃ. ૪૮, ૧૧૭. વી. કે. હિં, પૃ. ૫૯ ff ૮૩, [f. Aho! Shrutgyanam Page #142 -------------------------------------------------------------------------- ________________ સં છે ] आजीक्कि संप्रदाय [ ૨૧૭ છવાયા ઉલ્લેખો જ લક્ષમાં લેવાનું બાકી રહે છે. વિનયપિટક ૧૮ અને મઝિમનિકાયમ૧૯ કહેલું છે કે બુદ્ધના બુદ્ધ થયા પછી તરત જ કેવી રીતે એમને ઉપક નામના આજીવિકને ભેટો થયો અને એણે એમના આધ્યાત્મિક અનુભવના અહેવાલની કેવી તિરસ્કારપૂર્વક બરદાસ્ત કરી. મઝિમનિકાયમાં ૧૨૦ વળી આજીવિક પડુપુત્તની વાત છે, જે પૂર્વે એક રથ બનાવનારો હતા અને જેને બુદ્ધ પિતાના મતને કર્યો હતો. વિનયપિટકમાં૧૨૧ વળી એક નનામા આજીવિક સાધુ વિષે કથન છે, જેણે બૌદ્ધ સાધુ કરૂપને એના ગુરુદેવના અવસાનની પ્રથમ ખબર આપી. આ ત્રણ જણ સંભવતઃ નિગ્રન્થ સમાજમાંના આજીવિક પક્ષના સભ્યો હતા. બીજે સ્થળે વિનયપિટકમાં એક પ્રસંગે અમુક આજીવિકાને છત્રી ઓઢીને ચાલતા કેટલાક બૌદ્ધ સાધુઓને મેળાપ થતાં એમણે પોતાના હરિફની આ અતાપસિક વર્તણુકની કેવી મજાક કરી હતી તે વર્ણવાયેલું છે. મહાવંશમાં ૧૨૩ આશરે ઈ. સ. પૂર્વે ૪ર૬ માં રાજા પડુકભયના સમયમાં લંકામાં હસ્તિ ધરાવતે “એક આજીવિક સમૂહ, જેને માટે એ રાજાએ એક મકાન (રદ) બંધાવ્યાનું કહેવાયું છે. તેની વિચિત્ર બાતમી છે. એમ છતાં આ બાતમી, જે પૂર્વકાલીન સમયને લગતી છે, તે જોતાં ઘણું સંકેચ સાથે સ્વીકારવી જોઈએ. આજીવિકેની બીજી ઘણી વિચિત્ર બાતમી સદજિરો સુગિઉર (Sadajiro Sugaira) હિંદુજિક એઝ પ્રીઝર્વ ઈન ચાઈના એન્ડ જપાન ૧૨૪ નામના નાના ગ્રંથમાં આવે છે. ઉપદધાતના પૃ. ૧૬ ઉપર ગ્રંથકર્તા કહે છે કે ચીની અને જાપાની ગ્રંથકર્તાઓ વારંવાર એ મહાન સંપ્રદાયમાં ( અર્થાત સુપ્રસિદ્ધ છે ભારતીય સંપ્રદાયમાં ) બે વિશેષ સંપ્રદાયનો સમાવેશ કરે છે. એ નિકેન્દબ્રી અને અશિબિકના નામે ઓળખાય છે અને એક બીજાને તદ્દન મળતા આવે છે, એ બને માને છે કે પાપી જીવનને દંડ મોડે વહેલો ભરવો જ પડે છે; અને એમાંથી બચવું અશક હોવાથી એ દંડ જેમ બને તેમ વહેલો ભરવો એ બહેતર છે કે જેથી ભાવી જીવન આનંદમાં નિર્ગમને કરવાની છૂટ રહે. આમ એમના આચારે તાપસિક હતાઃ ઉપવાસ, મૌન, અચલ-આસન, અને આ કદ પિતાની જાતને દાટેલી રાખવી એ એમની તપસ્યાનાં બોધક હતાં. સંભવતઃ એ સંપ્રદાયો જૈન વા કોઈ અન્ય હિંદુ સંપ્રદાયની પ્રશાખાઓ હતા. આ લખાણુમાંના “નિકેન્દબત્ર અને આશિબિક” સ્પષ્ટતઃ નિષ્ણજો અને આજીવિકે અર્થાત વેતાંબર અને દિગંબર જૈને છે. [ વાડમય-–આજીવિકે વિષે કઈ સંકલિત અહેવાલ અસ્તિત્વમાં નથી, પરંતુ ઉપરના લખાણોમાં ઉલ્લેખાયેલા ગ્રંથે ઉપરાંત એ સંપ્રદાય વિષેના છૂટા છવાયા ટુંક ઉલ્લેખ નીચેના ગ્રંથમાં આવે છે – બુલ્ફર, Epigraphia Indica (Calcutta, 1894), ii, 272, 274, 323 અને ઈ. એ. ૨૦. 342 ff.) ezik, Lotus de la bonne loi (Paris, 1852 ) zilHudle, Sept suttas Palis' છે. એ. (બોમ્બ, ૧૮૭૯) ૮, ૩૧૨; યાકેબી, Jaina sutras, સે. બુ. ઇ, વિ. ૨૨ અને કલ. (ઓકસફર્ડ, ૧૮૮૪-૫) ભાગ. ૨. પૃ. ૧૬, ૧૮, ભા. ૨. મૃ. ૧૯, ૨૨-૨૬, ૨૯-૩૨ ‘અને ઇ. એ. ૧. ૧૬૧ f; એચ. કર્ન, Hist. de Bouddhisme, ૨. (પેરીસ, ૧૮૦૧-૩), ૧૧૮. ૧. ૮, સે. બુ. ઈ. ૧૩, ૯૦, ૧૧૯ ૧. ૭૦; ન્યુ. રે. ૧. ૨૭૧, ૨, ૫૪, ૧૫૦. ૧, ૩૧; ન્યુ. ૨. ૧, ૪૫. ૧૨૧. ૨. ૨૮૪; સે. બુ. ઈ. ૨૦. ૩૭૦. ૨૨. ૨. ૧૩૦; વી. વિ. તરજુમો. ૨૦. ૧૩૨. ૧૨૩. ટ. મ. ૬૭. ૧૨૪, સંપાદક Mr. Eelgar A. Singer, Jr. યુનીવર્સીટી એફ. પેન્સીલવેનીઆની ફીલોસોફીક સીરીઝને ન. ૪. Aho! Shrutgyanam Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] जैन साहित्य संशोधक [ લંડ ૧ ૧૫, ૧૨૧, ૧૫૧, ૨, ૬, ૪૧, ૩૩૭, અને Manual of India Buddhism (સ્ટ્રાસબુર્ગ, ૧૮૯૬), પૃ. ૭૨. અને મ. ૨, ૭, ૮૨, ૧૧૨, ૧૧૬; લેયમાન, વી. એ. જે. . (વીએના, ૧૮૮૮), ૩૨૮ ft. Actes du Sixieme Congres or, ૧૮૮૩, ભા. ૨. પૃ. ૫૫૪ ft. અને Aupapaka Sutra ( લીપઝીગ, ૧૮૮૩), ભા. ૧, પૃ. ૮૦, par. ૧૨૦, એલ્ડનબર્ગ, Buddha (ચોથી આવૃત્તિ ૧૯૦૩) પૃ. ૮૨, ૯૩, ૧૯૮; . શ્રેડર, Stand der Ind. Philosophie (સ્ટ્રાસબુ, ૧૯૦૨), પૃ. ૧૨, ૩૪. f; હીઝ ડેવીડસ, Buddhist India (લંડન, ૧૯૦૩), પૃ. ૧૪૩, ૧૪૬, ૨૮૦, અને Dialogues of the Buddha (લંડન, ૧૮૯૯ ), પૃ. ૭૧, ૨૧૮, ૨૨૦, ૨૨૭, ૨૩૨; કહીલ્સ, Life of the Buddha (લંડન, ૧૮૮૪), પૃ. ૧૦૧, ૨૪૮ff; સેનાર્ટ, Insciptions de Piyadassi (પેરીસ, ૧૮૮૬), ૨. પૃ, ૨૦૯ ft; વી. એ. સ્મીથ, Asoka (ઓકસફર્ડ, ૧૮૧), પૃ. ૧૦૬, ૧૪૪ f; વેબર, Catalogue of the Royal Library, બલીન ઇન્ડેકસ, પૃ. ૧૨૮૦ (૧૮૯૨) ] આ લેખમાં વપરાયેલા સંકેતોની સમજુતી અ. નિ.=અંગુત્તર નિકાય આ.સુ.આચારંગ સુત. L. 247 24.=Bohtlingk and Rien's edition of the Abhidhana Chintamani બુ. સુબુદ્ધિસ્ટ સુક્ત સેક્રેડ બુકસ્ ઓફ ધી ઈસ્ટ વ. ૧૧ CH. .=Bhandarker's Report on the Search of Sanskrit Mss. 1883-84 01. . Bhagvati Sutra, Calcutta edition. 31. 4.-Bh. Coplestons' Buddhism. દી. નિ=દીઘનિકાય. 31.=Dialogues of the Buddha, trans. by T. W. Rhys Davids. એ. ઈ=Epigraphia Indica. જૈ. સૂ=જેનસૂત્રો, ભા. ૧. અને ૨. સેક્રેડ બુકસ્ ઓફ ધી ઈસ્ટમાં છે. ૨૨ અને ૪૫. M.=Jatakas. 1. H.=Kielhorn's edition of the Maha Bhashya. ક. સૂ=Kalpa Sutra, ed. હર્મન યાકે બી. મ. નિ=મજિજમનિકાય. ન્યુ. રે.=Neumann's Reelen Gotama Buddhas. G. H.=Niryavaliya Sutta, ed. Dr. S. Warren. ઓ. બુ=Oldenberg's Buddha. 2017=The Mystics, Ascetics and Saints of India by J. C. Oman. રો. લા. બુ.=Rockhill's Life of Buddha 771. 24.=Smith's As oka in Rulers of India Series સા. ઈઈસ્ક્રીપન્સ South Indian Inscriptions in Archaeological Survey of India સે. ઇસ્ક્રીપ. વિ=Senort's Inscriptions de Piyadassi. Aho! Shrutgyanam Page #144 -------------------------------------------------------------------------- ________________ अंक ४ ] आनंदविमलसूरिए करेलु यति-बंधारण [३५९ 74. 3. Sutra Kritanga in Jain Sutras, Part II. सं. नि. Sanyutta Nikaya. . (a.=Sumangala Vilasini. R. H.=Turner's ed. of the Mahavamsha. 31. 31. 21.=Transactions of the Sixth International Congress of Orientalists. 3. &.=Uvāsaga Dasāc, ed. by R. Hoernle in Bibliotheca Indica. पी.मी. १.पीयन मारयन्ट नंय. वि. वि. त२नुभ।=Vinaya Pitaka, tr. in Secred Books of the East Vols. १७, १७ गते २०. ३.४.२१.=Weber's Indische Studien वि.मा. लिWilkins Modern Hinduism. से. सु. ४. से सुसमा घी ४२८. ४. ४-डीसन टीवरी. જ. જ. એ. સ =જર્નલ ઓફ ધી જર્મન ઓરીએન્ટલ સોસાઇટી. છે. ગે= બોમ્બે ગેઝેટીઅર, आनंदविमलसूरिए करेलु यति-बंधारण. संवत १५८३ ना वर्षे पत्तननगरे ज्येष्ठमासे रहे गांमें ठाणु ३ चौमासुं दुहे आठ बीले श्री संघसमुदायमध्ये श्रीआणंदविमलसूरिभिलिख्यतेः । षेत्रे रहे। १ गुरुने आदेसें विहार करवो। ६ वेगळा थको कागले आदेस मंगाववो। . २ वणिगने दिक्षा देवी बीजाने नही। ७ एकले माहात्में विहार न करवो । ३ गीतार्थनी निश्राइ महासतीने दिक्षादेवी बीजे | ८ एकलो विहार करतो आवे तो मांडले केणे परें नही। न बेसारवो। ४ वेगला थकी गीतार्थ कन्हें कोई एक दिक्षा ९ बीज पांचम आठम एकादशी चउदश अमालिइं तो तेहनी परिक्षा करी वेस पलटाववो पण वस्या पूर्णिमा एवं मासमध्ये १२ दिन विगई विधि गुरु पासे दिक्षा देवराववी, योग न वोहोरवी, उपवास आंबिल नीवी यथावहेवराववा। शक्ति तप करवो। ५ पाटणमांहे गीतारथनो संघाडे। एक रहे | १० तिथि वधे तिहां एकदिन विगय न विहरवी। चोमासा मध्ये बीजे नगरे ६ ठाणुं चोमासु ! ११ पात्रे रोगांन न देवो । Aho! Shrutgyanam Page #145 -------------------------------------------------------------------------- ________________ ३६० १२ पात्रां कालां काटुवां करवां । १३ योग बह्या विना सिद्धांत न वांचवां । १४ एक समाचारीना साधु केवारें बीजे उपासरे रह्यां होय ते गीतारथ कनें आवी वांदणां देई सय्यात्तर पूछी हांड पंछी विहरवूं । १५ दिवस मांही आठ थोई वार १ देव वांदवा | १६ दिवसमध्ये २५०० सज्झाय गण्यो जोइये न गणे तो जघन्य सझाय १०० सो गणवो । जैन साहित्य संशोधक १७ वस्त्र पात्र कांबली ठामडा पूंठें बांधीन मुकवां, चालतां मेले उपाडवा, गृहस्थ पार्से उपडाववां नहीं । १८ वरसमध्ये घोणि १, बीजी घोणि नहीं । १९ पोसालमा कर्णे नहीं.... । [ खंड ३ ने पारणे मास २ मध्ये वस्त्र विहरवो न कल्पे | २० पोसाले भणवा न जावूं । २१ एक सहस्त्र ग्रंथ टाली लेषक पासे न लषाववूं । २२ द्रव्य अपवी के भटनी पासे न भणवं । २३ जेणें गांमें चोमासुं रह्या होई तिहां चोमासा २४ अकालसझाई आंबिल । २५ एकास सदैव । २६ छठादिकने पारणे जिम गुरु कहे तिम करवूं । २७ पारिठावणियागारेणं न करवुं । २८ आठम चउदस अजुवाली पंचमी ए ५ उपवास । २९ आठम चउदस विहार न करवो । ३० एक निवीताई निवीतो न लेवो । ३१ चौरासि गच्छ मांहेलो माहात्मा गुरुना केहेण विना न राखवो । ३२ गुरुने अणपूछे नवी परूपणा नवी समाचारी न मांडवी । ३३ नवो निषास्युं न वावरवो । ३४ सपर कोरुं लघडो (न) वावरवो । ३५ कोरा मांहें गोडिया भरवा अटांण साल गीतारथ टाली न वावरवां । ॥ इति पांत्रीसबोलसंपूर्णम् ॥ Aho ! Shrutgyanam Page #146 -------------------------------------------------------------------------- ________________ भूगोळ, खगोळ संबंधो केटलाक प्रश्नना खुलासी भूगोळ, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा વિચારકે આ લેખ પૂર્ણ વાંચ્યા શિવાય આગળથી કાંઈ પણ વિચાર ન કરી બેસે એવી આશા રાખું છું. - આજે લખ્યું છે તે બન્ને બાજુને અભ્યાસ કર્યા પછી જે હકીકત સમજવામાં આવી છે તે લખું છું. ૧. જે અંગ્રેજો ને પશ્ચિમના લોકે આજે વિજ્ઞાન ક્ષેત્રમાં મૂકી રહ્યા છે, તે ત્રણ ચાર સકાથી વધારે ધસારો કરતા હોય એમ જણાય છે. કેલિંબસ પ્રથમ વધારે પૃથ્વી શોધવા નીકળી પડ્યો, ત્યાં સુધી વધારે દુનિયા છે તેવું તેઓને ભાન ન હતું. ત્યાર પછી તેઓએ એક પછી એક આ મધ્ય ખંડમાં - આવી દુનિયાની મુસાફરી કરી. ડેક, હોકિન્સ ને કુક જેવાએ દરિયામાં ચારે બાજુએ ચડીને આકારે ગાળ મુસાફરી કરી. તે લોકોએ ઘણું સાહસ ખેડયું ને ઘણા આગળ વધ્યા. તેઓ માનવા લાગ્યા કે પૃથ્વી ગોળ છે. એ લોકો પોતાના સાહસના ને પરાક્રમના વૃત્તાન્તો એક પછી એક બહાર મૂકવા લાગ્યા. તેઓ સમજવા લાગ્યા કે ઘણું જ સત્ય આપણે શોધીએ છીએ. ત્યાર પછી કેપરનીકસે ૧૫૪૩. માં પૃથ્વી ફરે છે એ સિદ્ધાંત (Theory) દાખલ કર્યો, ત્યાં સુધી તે લોકે પૃથ્વી ફરે છે એવું માનતા ન હતા. નવા જમાનાને સુધારે વધવા લાગ્યો, ને એક ચીજ હતી તેને નવો વા (ડ્રેસ) પહેરાવ્યો. તેઓ પોતાની જાતને ઘણા બુદ્ધિમાન ને શોધક માનવા લાગ્યા. ત્યાર પછી ખગોળ સંબંધી શોધમાં પૃથ્વીથી ચદ્ર સર્ય વગેરે વગેરે આકાશીય પદાર્થો સાથે કેવું ને કેટલું અંતર છે, તે, તે લેાકા વાથી અને સાધનોથી માપવા લાગ્યા. ત્યાર પછી ન્યુટન, બેકન, હાર્વે, ગેલીલીયો વગેરે વગેરેથી અનેક : અનેક શોધે બહાર આવવા લાગી. આ પૃથ્વી એક ગ્રહ છે, એમ માની આકાશીય પદાર્થોની ગ્રહરૂપ 'હારમાળામાં પૃથ્વી ૫ ગ્રહમણકાને પણ દાખલ કરી દીધે. આમ અનેક રીતે અનેક વિદ્વાનની શોધખોળ જોતાં લોકોની દૃષ્ટિમાં એમ સિદ્ધ થયું છે કે પૃથ્વી ગોળ છે–તે દડા આકારે છે, ને તે સૂર્યની આસપાસ દૈનિક, વાર્ષિક ને બીજી અનેક ગતિથી ફરે છે; એમાં શક નથી.. * ૨. ઉપર્યુક્ત વિચાર અત્યારે આપણા દેશમાં જોસભેર ચાલી રહ્યો છે પણ એમ સંભળાય છે, ને કેટલીક ચોપડીઓથી સમજાય છે કે આ વિચાર યુરોપમાં સર્વત્ર માન્ય હોય એમ જણાતું નથી. ઘણે ભાગ પૃથ્વી ફરે છે તે બાજુમાં નથી. તે લોકો કહે છે કે (The earth is not Sphere) પૃથ્વી ગળ નથી ને અસ્થિર પણ નથી (The Tarra Farmd) પણ પૃથ્વી સ્થિર છે. - $ હવે આપણે એક બીજી બાજુ જોઈએ. અંગ્રેજો કે પશ્ચિમના લોકોએ જે શેધ કરી, તે તેઓનાં સાહસને પુરૂષાર્થ છે પણ તે બધું સત્ય છે એમ કયી રીતે બુદ્ધિ કબુલ કરી શકે? કારણ, તે પ્રજાને જોવા માટે, જાણવા માટે કાંઈ પણ સાધન હોય તે ચર્મદષ્ટિ કે ચમહદય છે. જે પ્રજા એમ કહે છે કે સૂર્ય એક અગ્નિને ભડકે છે, અથવા પહેલાં કહેતા હતા કે તે એક રાક્ષસ છે, વળી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ અમૂક વર્ષ પછી થઈ; તે પહેલાં નહતી; વળી કહે છે કે મર્કટમાંથી માનવજાતિ થઈ. આમ અનેકાનેક વાર્તાઓ તેઓ જે દૃષ્ટિથી કહે છે, તે દૃષ્ટિ કથી લેશે ? પૂર્વની પ્રજા ઉપર પશ્ચિમના લોકેની ધુંસરી પડી છે ને તે આજ સુધી છે. આ પ્રજા આજે વિકાસને પામી હેય તો પશ્ચિમની પ્રજાને આભારી છે, ને આજે કાંઈ પણ સમજવા લાગી હોય તે તેઓએ નાખેલાં કેળવણીનાં મૂળ છે. હવે આ જ પ્રજા આજે કહે છે કે આપણે આજ સુધી પરતંત્રતામાં રહ્યા, પણ Aho! Shrutgyanam Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ ] जैन साहित्य संशोधक [ खंड ३ હવે પરતંત્રતા ન જોઈએ; એટલું જ નહી પણ આપણને આજ સુધી જે શિક્ષણ મળ્યું તે બધું ભૂલભરેલું મળ્યું છે, ને ઘણું નુકશાનકારક છે. તે વસ્તુ ગમે તેવી હેય પણ લોકે એટલું તો સમજી શક્યા છે કે આપણી પૂર્વની ભૂમિની વિવિધતા કેઈ જુદી જ હતી. અનેક વિદ્યા, વિચાર, કલા, તત્ત્વ, ધર્મ વગેરેનું સાહિત્ય અધિકાધિક ને ઉચ્ચ હતું. ૪. બ્રાહ્મણ સાહિત્યમાં કે બૌદ્ધ સાહિત્યમાં કે જેને સાહિત્યમાં પૃથ્વી ફરે છે ને સૂર્યાદિ નથી ફરતાં એવું પ્રમાણ છે ? વેદમાં ગમે તે વાર્તા હો, બૌદ્ધ સાહિત્યમાં ગમે તે વાત છે પણ જૈન સાહિત્યથી કાંઈક સમજાય તે જણાવવા યત્ન કરું છું. આપણી આર્ય પ્રજા એમ કહેશે કે સત્ય લાગે તે કેમ ન માનવું ? આપણી બુદ્ધિને તે બરાબર ગ્રાહ્ય છે તે કાં ગ્રહણ ન કરવું? ભૂગોળ ને ખગોળ સંબંધી જ્ઞાન આજે આપણી શાળાઓમાં ચાલી રહ્યું છે; ગ્રેજયુએટ વિદ્વાનોએ આજ સુધીમાં ગુજરાતીમાં તે જ વિચારો ને વિવેચનો ને ભાષાંતરો બહાર પાડ્યાં છે તે લોકોને મારી મચડીને સમજાવવામાં આવે છે, અને ઘણું લેકે તે વિદ્યાના શોખીન પણ થઈ રહ્યા છે. ૫. આ સ્થળે એટલું કહેવું જોઈએ કે પૂર્વની પ્રજાએ પિતાની બુદ્ધિને પશ્ચિમની પ્રજાને ત્યાં ઘરાણે મૂકી છે. તે તે હવે નિકળે ત્યારે ખરી? ન નીકળવાનું કારણ એ છે કે પૂર્વની પ્રજા શું માનતી હતી તે કે તે તેમને બરાબર સમજાયું ન હોય, અથવા સમજવાને જેવા જોઈએ તેવા સાધન તેમને મળ્યાં ન હોય; ગમે તેમ છે, પણ પૂર્વની પ્રજા ખરેખર ભૂલવણીમાં પડી છે. એકલી પૂર્વની પ્રજા ભૂલાવામાં પડી છે તેમ નથી પણ જૈન પ્રજા પણ ભૂલવણીમાં પડી છે. જેને કહે છે કે બીજું બધું ગમે તેમ હે પણ શ્રીમહાવીરના નામે ચડેલા જિનાગમમાં તે આ બાબતની ખાસ ભૂલ છે. તો પછી એ શંકા થશે કે જયારે પૃથ્વી સબંધીમાં મહાવીરે ભૂલ કરી છે, તે પછી તેમનાં કથેલાં શ્રતધર્મ. ચારિત્ર ધર્મ ને દ્રવ્યાસ્તિકાયાદિ પદાર્થો વગેરે જે બાબતે છે તે સાચી હશે એ શા આધારે સમજવું? પ્રાચીન સમયમાં શ્રી મહાવીર જેવા ઋષિઓ પાસે દિવ્યજ્ઞાન કે અતીન્દ્રિય જ્ઞાન હતું એમ દા આપણાથી કેમ થઈ શકશે? અથવા તો તેનામાં સર્વસત્વ તે નહિં જ એ ખુલ્લું થશે. ૬. જૈન દર્શન પ્રમાણે જંબુદીપના ભરતના દક્ષિણાર્ધના મધ્યખંડમાં આપણે રહીએ છીએ. એ ખંડ પશ્ચિમમાં આટલાંટિક મહાસાગર, ઉત્તરમાં ઉત્તર મહાસાગર, પૂર્વમાં પાસિફીક ને દક્ષિણમાં દક્ષિણ મહાસાગરની વચમાં રહ્યો છે. ચારે બાજુએ પાણી હેવાથી વચમાં જમીન ઉપસેલી દેખાય છે. ઉત્તરમાં ઉત્તર બાજી ઉંચી છે. દક્ષિણમાં દક્ષિણ બાજુ નીચી છે. તેનાં પ્રમાણ એ છે કે પશ્ચિમ આટલાંટિક ને . પર્વ પાસિફીક દરિયા જેવી નદીઓ, ઉત્તરથી દક્ષિણ ભણી જાય છે. નીચાણ હોય તે ભણી પાણીને પ્રવાહ જાય છે, એ વાત જ સિદ્ધ છે. તે નદિયો (દગ્યિાઓ ) ઉપર પ્રવાહમાં ઓછી છે, ને નીચે પ્રવાહમાં વિસ્તીર્ણ છે. આ ખંડના મધ્યમાંથી ઉત્તર ભણી જઇએ તો ઉત્તર ધ્રુવ ( North-pole star) ઉો ને ઉંચો દૃષ્ટિમાં ( ૪૫ અંશે ) આવે છે; ને નીચાણમાં જઈએ તે અદશ્ય થાય છે. તેથી સમજાય છે કે દક્ષિણ નીચાણમાં છે. એ ખંડ તે જ કે જેમાં આપણે રહીએ છીએ, તે પૂર્વને ગોળ કે જેમાં એશિયા, આફ્રિકા, યુરેપ ને આલીયા છે. હવે સમજી લ્યો કે જે યુરોપીયને એ મુસાફરી કરી છે, તે તે ગોળ ફરતા દરિયા વિષે; પણ બીજી રીતે નહીં. પણ એથી પૃથ્વી પળ છે એમ સિદ્ધ થતું નથી. હાલના આપણા અર્ધ પ્રાજ્ઞા તે ફૂલાઈને કહે છે કે ગાળ દડાની જેમ પૃથ્વી પર તેઓએ મુસાફરી કરી છે. હવે તમે કહેશો કે અમેરિકા ખંડ ત્યારે કયાં આવ્યો ? સમજે કે ભારતના પશ્ચિમમાં છેલ્લો ખંડ છે તે, કે જેને હાલમાં અમેરિકા કહેવામાં આવે છે. Aho! Shrutgyanam Page #148 -------------------------------------------------------------------------- ________________ એ છે] भूगोळ, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा [ ૩૬૨ ભરત ક્ષેત્ર ઉત્તર - - * પશ્ચિમ \ અમેરિકા, યુરેપ | એશિયા | હિંદુસ્તાન આકીકા આસ્ટ્રેલિયા દક્ષિણ છે. હવે તમે ઉપરના નકશા તરફ જુઓ. આ મધ્ય ગોળો કે જેમાં આપણે રહીએ છીએ તે ઉપરથી (ઉપરની બાજુમાં ) સાંકડે છે ને નીચેની બાજુમાં વિસ્તીર્ણ છે. એટલે એ ગેળા ગોળ છે એ બરાબર સિદ્ધ થતું નથી. બીજે ગળો લગભગ ત્રિકોણાકારે છે; ને ઘણે પાણીવાળો છે. એટલે અત્યારે આટલી પૃથ્વી આપણી દૃષ્ટિમાં આવી છે. પૂર્વ પાસિફીક ચીરી જે પૂર્વમાં જાય તે જરૂર (કોલંબસે શોધી તેમ) પૃથ્વી પ્રાપ્ત થાય; પણ જઈ શકાતું નથી એમ અંગ્રેજો કહે છે. ૮. હવે આપણે પૃથ્વી ઉપર સિદ્ધા વર્તુલ ચક્રો પૂર્વથી પશ્ચિમ જતા જુઓ ! તે શું છે? એ સૂર્યને ચાલવાના તેના ગાળ (વર્તુલ) માર્ગો છે. જ્યારે પૃથ્વી ગોળ વર્તુલ માર્ગમાં ગતિ કરે છે ત્યારે સૂર્ય ફરતે માને તે તે ગોળ વર્તુલ અર્ધચક્રમાં ધનુષ્યાકૃતિ આકારે ગતિ કરે છે. દષ્ટાન્ત–આપણે સીધા ઉત્તર બાજુમાં બરાબર ઉભા રહી જોઈએ તે બરાબર જુનની ૨૩-૨૪ તારીખે ઈશાનકાણમાંથી સૂર્ય નીકળતે જશે. તે વખતે, ઉત્તરાભિમુખ મકાન હોય ને તેને આગળ આંગણું કે બારણું હોય તે જોઈ શકશો કે સૂર્યને તાપ (તડકે) તેના આંગણામાં ખુલ્લો પડેલો હશે. આ સૂર્ય ધીમે ધીમે ઉપર ચડતે આપણે માથા પર આવશે. માથાથી વાંકમાં ચાલતો અસ્ત થતા વાયવ્ય કોણમાં જતો આપણે જોઈશું. ચોવીસ કલાક પૂર્ણ કરી બીજા દિવસે તેની પાસેના બિન્દુમાં (બીજા વર્તનમાં ) આવેલે આપણને દેખાશે. આમ દરરોજ નવા નવા અક્ષાંશ કે વર્તુળમાં ચાલતા સૂર્યને જોઈશું. ને છેક છેલ્લા ૧૮૦ અક્ષાંશમાં (જૈનદર્શન ૧૮૪ કહે છે, જુઓ ચંદ્રપ્રજ્ઞપ્તિને સૂર્યપ્રજ્ઞપ્તિ એટલે ૩૬૬ દિવસના હિસાબે ૧૮ર છે ને બે વર્ચ્યુલ અકેક ૧૮૦ x ૨ : ૩૬૪ : ૩૬૬ વખત ફરે છે એટલે ૩૬૬ થાય છે ) કીસંબરમાં ૨૩-૨૪ મી તારીખે સૂર્ય અગ્નિકોણમાં ઉદય થતો ને વાંકમાં ગતિ કરતો ને નૈઋત્યકણમાં અસ્ત પામતો જોઈશું. તે વખતે સૂર્યના માર્ગો બધા લવણસમુદ્ર (દરિયા)માં પડે છે. ત્યાં વસતિને અભાવ છે. પણ તેનાં કિરણો તાપ આપણુ બધાને મળે છે. ફેર એ છે કે જ્યારે જેને સૂર્ય નજીક હોય છે ત્યારે જેટલું તાપ-કિરણો જેટલા વખત સુધી તેને મળે છે ત્યારે તેને છેટે જવાથી તેટલા વખત તાપકરણે મળી શકતા નથી. આપણે દેશને, યુરોપને, તેમ જે જે ઉત્તર બાજુમાં પ્રદેશ છે, તેઓને સૂર્ય જેમ માર્ચ, એપ્રીલ એમ પાંચ છ માસ સુધી વધારે વખત રહે છે, તેમ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં દક્ષિણ બાજુમાં લગભગ છ માસ સુધી હોય છે ત્યારે સૂર્યને તાપ તેટલો મળતો નથી કારણ સૂર્ય એછો વખત રહે છે. પણ તે વખતે દક્ષિણના લેકેને આપણું કરતાં તાપ વધુ વખત રહે છે. જ્યાં જેમ દિવસ (તાપ) વધારે વખત ત્યાં રાત્રિ અંધકાર વધારે વખત રહે છે. એ સહજ છે. હવે આપણે જે સર્યની જગાએ પૃથ્વીને મુકીશું તો તેમ જ ક્રિયા વા પ્રવૃત્તિ બને છે. Aho! Shrutgyanam Page #149 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] जैन साहित्य संशोधक [ खंड ३ પણ બીજી પ્રવૃત્તિ થતી નથી. પૃથ્વીને માનીશું તે પૃથ્વી સૂર્ય ભણી દિવસ રાત્રિ કરવા ગતિ કરે છે. જ્યારે ઉત્તરાયણ સૂર્યને ઉત્તર ખાજીમાં આવવાને-કહીએ છીએ, ત્યારે પૃથ્વી સૂર્ય પાસે જાય છે. જ્યારે દક્ષિણાયન થાય છે. ત્યારે પૃથ્વી સૂર્યથી દૂર જાય છે. ૯. સૂર્યની શાધ કરતાં શાષકાને સૂર્યની કલ્પના કાંઈ જુદી જ લાગી છે. બીજા બધા ચહેાની શોધ કરતાં ત્રાસ ને અસ્થિરતા જેટલાં તેમને નથી લાગ્યાં, તેટલાં ત્રાસ ને અસ્થિરતા સૂર્યને ચોક્કસ કરતાં થયાં છે. એક પછી એક શેાધકાએ નવા નવા જુદા જુદા નિર્ણય સમજાવ્યેા છે. પણ હજી તે જો એ તેવા નિર્ણય પર આવી શક્યા નથી. હજી પણ જે જે શેાધકા આગળ યત્ન કરશે, તેઓને આજ કરતાં કાંઇ જુદું જ સમજાશે. ૧૦. હવે કાઇ એમ પ્રશ્ન કરશે કે લેાકેા મકરવૃત્ત તે કર્કવૃત્તને ચીરીને આગળ જાય છે તેને ઉત્તર એ જ કે આ વાત પ્રશ્ન કરનાર સમજ્યા હોય એવું જણાતું નથી. પૌરાણિક વાતને નવા જમાનાએ ગપગેાળા માન્યા છે, એ વાત હીક છે; પણ નવેા જમાને જે ગપગોળા હાંકે છે, તે બિચારી ઘેર બેસી રહેલી પ્રજા સાંભળી આભી જ બની જાય છે. એટલે, આ જમાનાને લાગે છે કે નવેા જમાને કેવાં કેવાં સત્ય શોધી આપે છે. સાચી વાત એ છે કે કર્કવૃત્તના એટલે તે વખતના સૂર્ય વર્તુલા યુરેાપ ઉપર આવે છે, તે વાત ખરી છે. પણ ત્યારપછી યુરે।પ ઉપર આગળ વધતા ઉત્તર મહાસાગરમાં આવે છે કે જ્યાં અમુક ભાગ સુધી સ્ટીમરે વા વહાણા ચાલે છે જેમાં થઇ આટલાંટિકમાં આવી અમેરિકામાં જાય છે, પણ ઉપર આગળ વધી શકાતું નથી. કારણ ઉપર આગળ જવામાં ઘણા પ્રયત્ન થયા છે પણ લેાકેા પાછા આવ્યા છે તે મરણેાન્મુખ પણ થયા છે. જ્યારે પૂર્ણ ભરતમાં જઈ શકાતું નથી ત્યારે યુગલક્ષેત્રને મહાવિદક્ષેત્રમાં જવાની વાત જ શી કરવી ? વળી દક્ષિણ મહાસાગરમાં પણ આગળ અમુક હદ પછી જવાયું નથી. ઉત્તરમાં જવાની વાત આજથી કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતીના દીવાળીના અંકમાં ને સાંજવર્તમાનના પતેતીના અંકમાં હતી તે પૃથ્વી ગાળ નથી આ વાત પણું આવી હતી, પણ તે અંકે યાદ નથી તેમ આજે તેને ધણાં વર્ષ થઈ ગયાં છે. ૧૧. વળી એમ પ્રશ્ન થાય છે કે અમેરિકામાં અત્યારે તાર મુકતાં માલમ પડે છે કે અહીં જ્યારે મધ્ય દિવસ હૈ।ય ત્યારે ત્યાં મધ્ય રાત્રિ હાય, એ વાત સત્ય જણાતી નથી, તેમાં કયાં ભૂલ છે તે પરાશ્રિતતા હેાવાથી માલમ પડતી નથી ( એટલે તાર સંબંધી હકીકત ઘણી ગુંચવવાળી છે ) પણ અત્ર એક બીજો દાખલા લઇએ. એમ કહે છે કે લંડનને તેના આસપાસના પ્રદેશમાં ( વિલાયતમાં ) સૂર્ય લગભગ સેાળ કલાક રહે છે, ને રાત્રિ આઠ કલાક રહે છે, તેા વિલાયતમાં અત થયા પછી અમેરિકામાં સૂર્યોદય થાય એમ આ પ્રશ્નથી સિદ્ધ થાય છે. આ ઉપરથી સમજાશે કે અમેરિકામાં નીચેના ગાળામાં સૂર્ય સેાળ કલાક વિલાયતની જેમ રહેવાને તે અહીં કે યુરેપમાં સેળ કલાકની રાત્રિ સૂર્યના અભાવે રહેવી જ જોઇએ. તે રહે છે ખરી ? આપણે એવું અનુભવ્યું છે કે સેાળ કલાકના દિવસ પછી સેાળ કલાકની રાત્રિ રહે ? આથી એમ પ્રશ્ન થશે કે પૃથ્વી સૂર્ય પાસે જવાથી સૂર્યાસ્ત થતેા નથી. આમ હાય તેા કાઇપણ દેશની પ્રજાને પૂછે કે તમારે સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય છે કે નહીં ? વિશ્વાયતમાં ઉપરના પ્રદેશમાં ઉભા રહી જુએ, એશિયાના કાઇપણ ભાગમાં રહીને જુએ, તેમ અમેરિકાના ભાગમાં રહીને જુએ; તેા પણ પશ્ચિમમાં સૂર્યાસ્ત થતા ને પૂર્વમાં સૂર્યોદય થતા જણાશે. આ ઉપરથી બંને ગાળા વચ્ચે રાત્રિ દિવસ જેટલે અંતર રહે છે કે નહીં તેને વ્યાજબી ખ્યાલ આવી શકશે. નહીં તે માનવું પડશે કે ઉદ્દયાસ્ત થનાર ને સ્થાયી રહેનાર સૂર્ય જુદા જુદા છે. નહીં તે ઉદયાસ્ત નથી થતા આવે અનુભવ સર્વ પ્રજાને થવા જો એ. ૧૨. આ પૃથ્વી ગોળ સ્થાલીની જેમ છે. તે આખા જંબુદ્રીપની સ્થિતિએ, નહિં કે આટલી આપણા આજના અનુભવમાં આવેલી પૃથ્વીની સ્થિતિએ, ખીજ ત્રીજના ચંદ્ર માફક આ અર્ધ ભરતક્ષેત્ર છે. તેમાં ત્રણ ભાગ છે. તેમાં પૂર્વના ભાગ પશ્ચિમ ભાગની જેમ ( અમેરીકા ) હાથ આન્ગેા નથી. Aho ! Shrutgyanam Page #150 -------------------------------------------------------------------------- ________________ [૪ ] भूगोल, खगोळ संबंधी केटलाक प्रश्नना खुलासा [ ૨૬૧ ૧૩. તાજુબી એ છે કે અંગ્રેજોએ પૃથ્વીને શ્રહરૂપ મણકા ગણી આકાશીય પદાર્થોની માળામાં ગાઢવી દીધી. પણ ખ્યાલ એ થાય છે કે કયાં આકાશીય સ્વચ્છ-શુકલ પદાર્થો ને ક્યાં આ મલીમસીમાર્તિક ( માટી સંબંધી ) પૃથ્વી ! દૈનિક માસિક ને વાર્ષિક ગતિ કરવામાં સૂર્ય ને ચંદ્રને નક્ષત્રેાની માલાની હાજરી જોઇએ છીએ. તે સિવાય સૂર્ય ચંદ્ર પાતાની ગતિના ખ્યાલ લોકોને આપી શકતા નથી. તેમ આ પૃથ્વીને પેાતાની ગતિમાં અનુકૂળ થનાર પૃથ્વીની કચી નક્ષત્રમાલા હાજર થશે? સૂર્ય ચંદ્રાદિ આકાશીય પદાર્થીમાં આ પૃથ્વી પણ એક આકાશમાં લટકતા ગેળા છે, તે સમજવું કે માનવું એ શું ભ્રમજનક જ્ઞાન નથી ? કાઈ પણ શાન્ત સ્થિરસ્થાનમાં વેધશાળામાં રહી જોતાં જ્યાતિષીઓને જ્યારે કાઈ પણ આકાશીય પદાર્થો પેાતાની ગતિનું જ્ઞાન આપે છે. ત્યારે પૃથ્વી એ પ્રમાણે કરે છે એવું જ્ઞાન કઇ વેધશાળામાં રહી જોતાં પ્રેક્ષકને થયું છે? એમ કહેવામાં આવે છે કે અનુમાન પ્રમાણથી પૃથ્વી ફરવાનું જ્ઞાન થાય છે. પ્રત્યક્ષથી નહીં. ત્યારે ગ્રહેાની ચાલ જોવામાં કાં અનુમાન નથી આગલ કરતા ? શા માટે પ્રત્યક્ષથી જુએ છે ? પૃથ્વીને ખરાખર પ્રત્યક્ષથી જીએ, ખાત્રી થશે કે ‘ ભૂલ્યા છીએ ! ' વસ્તુતઃ સૂર્યની જગાએ પૃથ્વીને મૂકતાં દૃષ્ટિ વિપર્યય જ્ઞાન જણાય છે. માત્ર પૃથ્વી ને સૂર્ય વિષે છે એટલું જ નહીં પણ ન્યુટને -gravitation ( ગુરુત્વાકર્ષણ ) નિયમ શોધી કાઢયા તે પણ દૃષ્ટિ વિપર્યય છે. વૃક્ષ ઉપરથી ફળ નીચે પડયું, તે જમીનપર આવ્યું, ત્યારે તેને જોતાં વિચાર કર્યાં, ને મનથી નિર્ણય કર્યો કે તે ફળ ઉપર કાં ન ગયું ? નીચે કેમ આવ્યું ? નિશ્ચય થયા કે જરૂર પૃથ્વીએ પેાતા ભણી ખેંચ્યું, મેાટી વસ્તુ હમેશાં નાની વસ્તુને ખેંચે છે એ સિદ્ધાંત ( Theory ) ચેાક્કસ થયા. પણ જે વસ્તુ વજનદાર હાય તે નીચે આવે એ સહજ છે તે જે હલકી હાય તે ઉપર જાય. જેમ પાણીની વરાળ, અગ્નિના ધૂમ. વળી એક ત્રીજો દાખલેા હ્યેા. આંખ ઉપર સૂર્યનાં કિરણા પડે છે તેથી આંખ પદાર્થ ને રંગને જોઈ પકડી શકે છે આમ નવા જમાના કહે છે. નંદિસૂત્રને વિશેષાવશ્યકભાષ્ય કહે છે કે ચક્ષુઃઇન્દ્રિય ને મનઃન્દ્રિય ઉપર જો પદાર્થ પડે તે તે ઇન્દ્રિયા પદાર્થને પકડી શકે નહીં પણ તે બે ઇન્દ્રિયા સામી જાય છે તે પદાર્થને પકડે છે. ૧૪. એમ કહેવું પડશે કે પદાર્થની શોધખેળ કરવામાં તેએનું ઘણું સાહસ છે. પણ શોધમાં જે દિવ્યજ્ઞાન જોઇએ તે તેમની પાસે નથી જ. પિરણામ એ આવ્યું કે સૂર્ય જેવી ચીજને જુદા જુદા ખ્યાલોથી કલ્પના કરવામાં, મંગળ જેવા ગ્રહની સાથે અનેક વર્ષો થયા છતાં વાતા કરવામાં, તે ચંદ્ર ઉપર રહેલા વૃક્ષેા જલાશયાદિ સમજવામાં, તે કલ્પનાઓના હવાઈ કિલ્લાએ ચણતા હાય એમ જણાય છે. ઇતિહાસમાં લખાએલ મનુષ્યેા ને દેવા જે વિદ્યાબળથી ને દેવીબળથી આકાશમાં ઉડતા ને દોડતા હતા; તેઓની સાથે આજની પ્રજા આધિભૌતિક સાધનોથી ધસારા કરતી ને તેની આગળ જવા યત્ન કરતી હેાય એમ આજની પૂર્વની પ્રજાને લાગી રહ્યું છે.૧ મુનિ હર્ષચંદ્રજી ૧ ક્રાઈ સાંપ્રદાયિક માન્યતાને સ્થાપિત કરવાના પ્રયત્ન કરવો એમાં કાંઇ ખોટુ નથી પણ જ્યારે દ્રની વિરુદ્ધ પ્રખલ દલીલે હેાય ત્યારે તેવા પ્રયત્નની પાછળ સ’ગીન અભ્યાસ, અને ખાજીનું સમભાવપૂર્વક મેળવેલું જ્ઞાન, સચેાઢ લીલા અને સખળ પ્રમાણે એ બધું આવશ્યક છે. ભૂંગાળ ખગાળ જેવા વિષયમાં તે એ વસ્તુની વધારેમાં વધારે આવશ્યકતા છે. તેમ છતાં હમણાં હમણાં આ વિષય તરફ જે જૈન સમાજમાં વિચાર કરવાની વૃત્તિ અલ્પાંશે જાગૃત થઇ છે. તે ચાલુ રહે એવા હેતુથી આ લેખ અહીં પ્રસિદ્ધ કર્યાં છે. છેલ્લી એકાદ લીંટી કાઢી નાખીને આખા લેખ જેવા ને તેવા છાપ્યા છે. ન‘ક્રિસૂત્ર અને વિશેષાવશ્યકભાષ્યનું નામ લઇ જે ઇંદ્રિય અને મન વિષે કહેવામાં આવ્યું છે. તેના અથ મસ્તુત: એવે છે કે ઇન્ડ્રિય અને મન એ અન્ને પ્રાપ્યકારી નથી તેથી પેાતાના સ્થાનમાં રહીને જ પણ વિષયભૂત પદાથ ને તે ગ્રહણ કરે છે. ગ્રહણ કરવા તે કાંઇ પદાયના સ્થાનમાં જતા નથી. દૂરતિ એવા -સપાદક, Aho ! Shrutgyanam Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૧ जैन साहित्य संशोधक कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [ લેખક-વિદ્યા મહેદધિ શ્રીકાશપ્રસાદ જાયસવાલ એમ. એ. પટણા]. [પશ્ચિમ હિંદુસ્થાનમાં થએલ પરમહંત નરપતિ કુમારપાલ અને દક્ષિણ હિંદુસ્થાનમાં થએલ પરમાહંત નરપતિ અમેઘવર્ષ એ સામાન્ય રીતે જૈન જનતામાં પ્રભાવક નરેશ તરીકે બહુ જાણીતા છે. કારણ કે જેમ તેઓ સમયથી નજીક છે તેમ તેઓની તથા તેઓના આશ્રિત વિદ્વાનોની મંદિર, સાહિત્ય આદિ સંબંધી વિવિધ કૃતિઓ ઉપલબ્ધ છે. પરંતુ ઐતિહાસિક તેમ જ મહાપ્રભાવશાળી પરમાહિત ખારવેલ નરપતિની બાબતમાં તેમ નથી. એ નરપતિને જાણનાર કહેવાતા જૈન વિદ્વાનોમાં પણ ગણ્યા ગાંઠયા જ મળશે. કારણ એ છે કે એ નરપતિ જેમ સમયથી દૂર છે તેમ તેના સંબંધનું સાહિત્ય પણ નહિવત છે. આમ છતાં પણ સદ્દભાગ્યની વાત એ છે કે એ કલિંગ ચક્રવર્તિ ખારવેલે જે પિ કેતરાવેલ એક શિલાલેખ મળી આવ્યો છે. અને તેના ઉપરથી તેને લગતી અનેક બાબતો ઉપર પ્રકાશ પડે છે. એ શિલાલેખની ભાળ મળ્યા પછી તેને વાંચવા સમજવા વિગેરે માટે લગભગ સે વર્ષ થયાં દેશીય અને વિદેશીય વિદ્વાનો પ્રયત્ન કરતા આવ્યા છે. દેશીય વિદ્વાનોમાં વ્યાપારપ્રધાન ગુજરાતના સાક્ષરોનું પણ સ્થાન છે. સગત ભગવાનલાલ દ્રિજીતે વૈદ્યકપ્રિય પ્રારા કુળમાં જન્મ્યા છતાં પણ એ પ્રાચીન શિલાલેખ વાંચવા અને સંબંધી વિચાર કરવા આજથી ૪૦ વર્ષ અગાઉ ગુજરાતી તરીકે ફાળે આપેલો છે. રાવબહાદુર કેહ. ધ્રુવ અધ્યાપક તેમજ ઐતિહાસિક સાક્ષર છે એટલે એ વિષયમાં તેમને ઉહાપોહ સ્થાને જ ગણુ જોઈએ. પરંતુ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે બધી સાધન સંપત્તિ પ્રાપ્ત છતાં તેમ જ જ્ઞાન અને શોધખોળ પાછળ જોઈતો બધે વખત મેળવી શકનાર સેંકડો જૈન સાધુઓમાંથી આ બાબત ભાગ્યે જ કોઇનું ધ્યાન ગયેલું છે. પ્રસિદ્ધ અને પ્રાચીન એક જૈન નરપતિ વિષે જૈન વિદ્વાનોની અને ખાસ કરી જૈન સાધુમંડલની આટલી જિજ્ઞાસાશન્યતા એ ભાગ્યે જ સંતવ્ય ગણી શકાય. તેમ છતાં ખુશીની વાત એ છે કે પ્રસ્તુત પત્રના તંત્રી શ્રીમાન જીનેવિજયજીએ આજથી અગીયાર વર્ષ અગાઉ પ્રાચીન જૈનલેખસંગ્રહ (પ્રથમ ભાગ ) એ નામનું એક પુસ્તક બહાર પાડેલું. જેમાં એ ખારવેલને શિલાલેખ અને બીજા ત્રણ લેખે આપેલા છે. સાથે સાથે તેઓશ્રીએ એ પુસ્તકમાં એ લેખને સમજવા અને તેની બધી વસ્તુઓ ઉપર પ્રકાશ પાડવા તે વખત સુધી પ્રસિદ્ધ થએલી બધી સામગ્રીને ઉપયોગ કરી ખૂબ માહિતી પૂરી પાડી છે. ખારવેલના એ શિલાલેખ પાછળ ઘણા વર્ષો થયાં સતત શ્રમ કરનાર શ્રીયુત જાયસવાલ મહાદયે છેલ્લામાં છેલ્લો ખારવેલના શિલાલેખ વિષે એક નિબંધ હિંદીમાં પ્રસિદ્ધ કર્યો છે. એ મહત્વનું હોવાથી નાગરીમચારિણી પત્રિકાના ૧૯૮૪ ના કાર્તિક માસના અંકમાંથી તેને ગુજરાતી: અનુવાદ અ આપવામાં આવે છે, આ લેખને વધારે સમજવા અને તેના અભ્યાસ માટે ઉંડા ઉતરવા માટે અમે અમારાં તરફથી કશું ન લખતાં પ્રાચીન જૈનલેખસંગ્રહ (પ્રથમ ભાગ ) વાંચવાની વાચકે ને ભલામણ કરીએ છીએ. જો કે એ પુસ્તક ગુજરાતી આલમ માટે બહુ જ મહત્વનું છે, પણ અત્યારે તે સુલભ નથી. તેથી એ શિલાલેખનું તેમજ ખારવેલનું મહત્ત્વ અને પ્રાચીનકાલમાં જૈનધર્મની જાહોજલાલી સમજાવવા પૂરતા થોડાક ફકરા એ પુસ્તકના ઉદઘાતમાંથી અને અનુપૂર્તિમાંથી અહીં મૂકવામાં આવે છે. વિશેષ રસ- વૃત્તિવાળાઓ એ મૂળ પુસ્તક વાંચી લેશે તે તેને પ્રસ્તુત અનુવાદ સમજવામાં કિંમતી મદદ મળશે અને જ્ઞાન સમૃદ્ધિ વધશે. Aho ! Shrutgyanam Page #152 -------------------------------------------------------------------------- ________________ અંક ૩ ] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण ३६७ (ઉપાદ્ધાતમાંથી પૃ. ૧-૨ ) ' “ન શ્રમ સાથે સબંધ ધરાવનારા જેટલા પ્રાચીન શિલાલેખ આજ સુધીમાં મળે આવ્યા છે તેમાં આ પુસ્તકમાં આપેલા “ કટક નજીક આવેલી ઉદયગિરિની ચકરી પરના હાથીગ્રા તથા બીજા ત્રણ લેખો - સવ'થી પ્રાચીન છે. હાથીગુફા વાળે મહામેધવાતન રાત્ન ખારવેલનો લેખ જૈન ધર્મની પુરાતન નાથાલી ઉપર પૂર્વ અને અદ્વિતીય પ્રકાશ પાડનારા છે. શ્રમણભગવાન શ્રી મહાવીરદેવપ્રભધિત પક્ષના અનુયાય આમાંના કાઇપણ માનમાં પ્રાચીન નૃપતિનું નામ તે શિલાલેખમાં મળી આવ્યું હોય તે તે ફક્ત એલા આ પ્રતાપી નૃપત્તિ ખાયેયનું જ છે. જૈનધમના ઇતિહાસની દષ્ટિએ તા. આ હાથીશાયા હૈંખ અનુપમ છે જ, પરંતુ ભારતવષ'ના રાજકીય ઇતિહાસની અપેક્ષાએ પણ આની ઉપયોગિતા અનુત્તર જ જાય છે. લગભગ એક શતાબ્દી જેટલા લાંબા કાળથી આ લેખની ચર્ચા યુરોપીય અને ભારતીય પુરાતત્ત્વજ્ઞામાં ચાલ્યાં કરે છે. અને લેખો અને પુસ્તકા આ લેખના વિષયમાં લખાયાં-છપાયાં છે. સેંકડો વિદ્વાને આ લેખની મુલાકાત લઇ ફાટય વિગેરે ઉતારી ગયા ૭-અને હજુ પણ એમજ ચાલુ છે. આવી રીતે અતિહાસિક વિજ્ઞાનામાં આ લેખ એક મહુ ત્ત્વના અને પિય થઇ પડ્યા છે. પરંતુ એ નળીને હને સાક્રય' ખેદ થાય છે કે રેમના પ્રેમ સાથે આ મહુ ત્ત્વના સ્થાનને સીધે સ'ખ'ધ છે, જેમને એક પ્રકારે આ કીતિસ્થંભ છે અને જેમની પ્રાચીન પ્રભુતાના પ્રધાન રામય ાિ આમાં અતિ લાં છે તે જેનામાંથી હજી સુધી દાઇને એનું નામ પણ જણાયું-સબળાયું નથી. શ્રમ” ભગવાન શ્ર મહાદેવના નિર્થાણુ બાદ ઉદાયી, ચંદ્રગુપ્ત, પ્રતિ અને વિક્રમાદિત્ય આદિ નૃપતિ જૈનધમ પાળનારા અને જૈનશાસનની પ્રભાવના કરનારા થઈ ગયાના ઉલ્લેખો કેટલાક નાથામાં જોવામાં આવે છે, પરંતુ તે કથનની સત્યતા સિદ્ધ કરનાર એક પણ ઐતિહાસિક પ્રમાણ-કે જેને નિઃશંક રીતે સુ કોઇ સ્વીકારી શકે-આજ સુધીમાં ઉપલબ્ધ થયું નથી. જે થામાં ઉપયુક્ત રાજાઓને જૈનધમાંનુયાયી જણાવ્યા છે તે મચા ઘણા પાછળના સમયે લખાયા છે તેથી તેમના કાન ઉપર પુરાતત્ત્વજ્ઞા બહુ વિશ્વાસ નથી રાખતા. કારણ ! આવા સંધાન વસ્તુનોમાંથી પણા ખશ ઇતિહાસની દૃષ્ટિએ નિમલ હર્યાં છે, અને હસ્તા ખય છૅ, દુષ્ટાંત તરીકે જે વિક્રમાદિત્ય નામના રાજાના વિષયમાં અનેક ચિત્ર અને આખ્યાન લખાયાં છે અને જેના નામથી આજે આખા ભારતવર્ષીમાં ( લગભગ ૧૨૦૦-૧૫૦૦ વર્ષ થી ) રાષ્ટ્રિય સંવત્ પ્રવર્તે છે તેના અસ્તિત્વ અને સમય સુધાં માટે પણ આજના અનેક ઐતિહાસિક કાશીલ છે. “ અનુપૂર્તિમાંથી પૃ. ૫૧ થી ૫૬ સુધી. ખારવેલના સંબંધમાં શ્રીયુત ૩૦ ૬૦ ધ્રુવનું કથન " ઈવ સ પૂર્વે ૧૬૫માં ગિના રાજા મહામૈયાહન બાવેલું મધ ઉપર સ્વારી કરી. હાલ જેને આઢિયા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉલ દેશની દક્ષિણે કલિંગ આન્યા હતા. એ પૂર્વ સમુદ્રના કાંઠે ગાદાવરીના સુખ સુધી પર્યાં હતા. ત્યાંના લાક સાહસિક કહેવાતા હતા. મનમાં બ્રાહ્મ સૈદ્ધ અને જૈન ત્રણે ધર્મના પ્રસાર હતા. પરંતુ પમ્બિક ગાન' હતુ. પૂર્વ લિંગ નદાન્તના બહોળા સામ્રાજ્યના ભાગ હતા. તેના પછી થનાર મહાપ્રતાપી ચંદ્રગુપ્તે સમસ્ત દક્ષિણાપથ પાટલિપુત્રની છાયા નીચે આણ્યા હતા. ત્યારથી આશરે સા વરસ તે માર્યાના તાબામાં રહ્યા હતા. દરમીયાન ૪૦ સ પૂર્વે ૨૬૪ માં તેણે ા થવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતા અને તેના બદલામાં અરોને હાથે બારે બારી માગવી હતી. છેવટ માપ જ્યારે નબળા પાચા, ત્યારે ૪૦ સ॰ પૂર્વે ત્રીજા શતકના દેવા ચરણમાં ચૈત [ સં. ચૈત્ર ] વશના રાન્ત ક્ષેમરાજે પાતત્રતાની ધસાઇ ગએલી અઢી તારી નાંખી. તે જ અરસામાં અપ્રદેશના રાજ્ય સમુ પણ સ્વતંત્ર થયા. ત્યાર બાદ કલિંગના શાએ ઉત્તરમાં શકલ પશ્ચિમમાં રાશ અને દક્ષિણમાં વેગામંડળના પ્રદેશ છતી શઇ રાજ્યમાં વધારા કર્યાં. પશ્ચિમમાં આંધ્ર રાજાએ પણ નાસીક પર્યંત મુલક ઉત્તરના રાષ્ટ્રિકા પાસેથી જીતી લીધેા. મહાનદીથી કૃષ્ણાના મુખ સુધી વિસ્તાર પામેલા પૂર્વ રાજ્યમાં જ્યારે ક્ષેમરાજના પાત્ર બિરાજ ખારવેશ રાન્ત થયા. ત્યારે અર્ધી સદીની સ્વતંત્રતા અને મુખ્યત્રાના પ્રતાપે લિંગની આર્થિક સ્થિતિ નૃત્તમ પ્રકારની હતી. રૈવત બાબાદ અને ખનના તર હતાં. નવા રાને પણ પ્રશ્નના સુખમાં, રાજ્યના અશ્રુણ્યમાં અને ફળની પ્રા’િમાં વધારા પર એવા હતા એનાં પ્રરાસ્ત શાહથી સંતાય પામી પ્રજાએ એને રાજપ! આપ્યું હતું. બાવેલ અને એના ધ્વને જૈન હતા. અના Aho! Shrutgyanam Page #153 -------------------------------------------------------------------------- ________________ ३६८ जैन साहित्य संशोधक खंड ३ જન્મ ઈસ. પૂર્વે ૧૯૭ માં થયે હતે. એને બાળપણમાં વિજિગીષને છાજે એવી ઉત્તમ પ્રકારની કેળવણી મળી હતી. ગણિત, સાહિત્ય, વ્યવહાર અને ચિત્રવિદ્યામાં તે કુશળ હતો. જૈન આગમોનું તે સારું જ્ઞાન ધરાવતા હતા. અભ્યાસકાળ પૂરો થતાં પંદર વરસની હાની ઉમ્મરે તેને યુવરાજ બનાવવામાં આવ્યું, અને પચીસમા વરસમાં તેના પિતા બુધરાજ દેવલોક પામતાં તે રાજા થયો. ઈ. સ. પૂર્વે ૧૭૩. પૂર્વજની વિજયપ્રવૃત્તિ જારી રાખવા અભિપિક જળથી જ તેણે સંકલ્પ કર્યો. ગાદીએ આવ્યા ને બીજે વર્ષે એ સંકલ્પને પુષ્ટિ આપનારો પ્રસંગ પણ તેને આવી મળે. સંઘરાજીના નૈસર્ગિક શત્ર રાષ્ટિએ ભેજ કેની સહાયતાથી શ્રીમલ શાતકણિને ભારે સંકડામણમાં લીધો હતો તેમાંથી છૂટવા તેણે ખારવેલની મદદ માગી. કલિંગરાજે મોઢું ચતુરંગ દળ અંધરાજની હારે મોકલ્યુ, આ જબરું સૈન્ય કમકે આવી પહોંચતાં શત્રએ પાછાં પગલાં કર્યો. તેમની પૂઠે લાગી કલિંગવીએ કૌશાંબ ક્ષત્રિયોની સામેલગીરીથી દુશ્મનના હાથમાં ગયેલું નાસીક નગર પાછું મેળવ્યું. શરા રાષ્ટિક અને ભેજ. કના હાથ હેઠા પડ્યા અને તેમણે ખારવેલ સાથે મેળ કર્યો. એ રીતે અંધ, મહારાષ્ટ્ર અને વિદર્ભદેશ કલિંગની છાયા નીચે આવ્યા અને કલિંગનરેશનો પ્રતાપ રાજ્ય કાળના બીજા જ વર્ષમાં નર્મદા અને મહાનદીથી કૃષ્ણ સૂધી પસર્યો. ” -સંપાદક.] ' અનુવાદ હિંદુ ઈતિહાસને પુનરુદ્ધાર આશ્ચર્યકારક છે. ગુપ્ત રાજાઓને વૃત્તાંત કેણ જાણતું હતું ? મોર્ય ચંદ્રગુપ્તની કીર્તિ વિશાખદત્ત સુધી અને ભારતપતિ શુંગેના વૃત્તાંત કવિ કાલિદાસ સુધી જીવતાં હતાં. તેમજ ત્યાર પછીના ગ્રંથો મારફત આપણે એને આજ પણ જાણીએ છીએ. પરંતુ સમુદ્રગુપ્ત, કર્ણકલચુરી અને ખારવેલ જેઓ મૌર્ય ચંદ્રગુપ્ત અને નેપલિયનથી પણ ઉતરતા ન હતા. બલકે એમ કહેવું જોઈએ કે કઈ કઈ બાબતમાં તેમાંથી પણ ચડીઆતા હતા. તેઓનું નામનિશાન પણ આપણી પાસેના ગ્રંથમાં નથી. તેઓને ઇતિહાસ તેઓના વખતમાં લખાએલ લેખ, પત્થર અથવા તામ્રપત્ર ઉપર કેરાયેલા પ્રશસ્તિઓ અને ચરિત્રેની મદદથી પ્રસિદ્ધિમાં આવ્યું છે. શિલાલેખે અને દાનપત્ર ઉપરથી ઇતિહાસ તારવે એ પુરાતત્ત્વજ્ઞાની જુની પ્રથા છે. રાજતરંગિણકાર કલ્હણે પિતાના કાશ્મીરના ઇતિહાસની રચનામાં એ સાધનને ઉપયોગ કર્યો હતો. એવું તેણે પિતે જ લખ્યું છે. જુના હિંદુરાજાઓ અને પંડિત એ પ્રથા જાણતા, નહી તે તેઓ ભૂમિદાન, કુંભ દાન વિગેરે સાધારણ પ્રસંગમાં લાંબા લાંબા ચરિત્ર અને રાજવહીવટના કામેના વર્ણને શા માટે કેવરાવે. અથવા મંદિરના શિખરોની નીચે અને સ્તની અંદર હાડકાંઓ સાથે લેખો ખજાનારૂપે શા માટે દાટી રાખે? ઈતિહાસને ચિરસ્થાયી કરવાની આ રીત હતી. અશકે તે સ્પષ્ટ લખ્યું છે કે ચિરસ્થાયી કરવા વાતે લેબે પત્થરે ઊ પર કોતરાવવામાં આવ્યા. ' તેઓ શિલાલેખ વિગેરેમાં વૃત્તાંત અને ચરિત્ર ઘણું કરી તિહાસિક દષ્ટિથી આલેખતા હતા; અર્થાત્ વીતી ગયેલ અથવા વર્તમાન હકીકત સંક્ષેપમાં કાવ્યરૂપે નહી. સાચારૂપે દાખલ કરી વર્ણવતા હતા. એ વસ્તુ જોઈ ડોકટર ફીટે કહ્યું છે કે, શિલાલેખ અને તામ્રલેખ જેવાથી સિદ્ધ થાય છે કે પુરાતન હિંદુઓમાં ઈતિહાસ લખવાનું સામર્થ્ય હતું. પૌરાણિક અને કાવ્યવર્ણનથી એ લેબોની પ્રથા બિલકુલ જુદી છે. એ લેખેની પરંપરા અને શૈલી દસ્તાવેજી ઢબની છે. પુરું નામ, ઠામ, પિતૃપરિચય, ઠેકાણું, તિથિ, સંવત વિગેરે આપી પિતાની રચનાનું કારણ જણાવે છે. Aho! Shrutgyanam Page #154 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ૪ ] कलिंगना चक्रवर्ती महाराज खाखेलना शिलालेखनुं विवरण [ ૩૬ ૧ એવા લેખામાંથી જેટલા લેખે આજ સુધીમાં અહિં મળી આવ્યા છે તેમાં કલિંગ ચક્રવતી મહારાજ ખારવેલના લેખ, જે હાથીગુફા લેખ ”ના નામથી પ્રસિદ્ધ છે તે અંગ્ર ગણ્ય છે. એથી જુના, નાનકડા મો લેખા ખાદ કરીએ તેા, ફકત મહારાજ અશાકવાળા શિલાલેખ “ ધર્મલિપિ ” છે અને ઐતિહાસિક ઘટના તેમ જ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષના આ સૌથી પહેલા શિલાલેખ છે. આ લેખ ઉડીસા ( ઉત્કલ )ના ભુવનેશ્વર તીર્થની પાસે ખંગિરિ-ઉદયગિરિ પર્વત ઉપર એક પહેાળી શુક્ા ઉપર કાતરવામાં આવેલા છે. પહાડમાં કારી કરીને અનેક આસરીવાળાં મકાન-જૈનમંદિર તેમ જ જૈન સાધુએ વાસ્તુ ઉપાશ્રયરૂપ શુક્—ગૃહ ત્યાં જુના વખતથી મનેલાં છે. એક એવા જ મહેલ પણ પર્વત કેરીખનાવવામાં આવેલ છે. એમાંથી કેટલાંક મકાના ઉપર વિક્રમ સવત પહેલાં લગભગ ૨૦૦ વર્ષના સસ્કૃત અક્ષરી કે, જેને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે, તેવડે પ્રાકૃતભાષામાં લેખા કાતરી કાઢેલા છે. એ બધા મકાનને ત્યાં શુક્' અર્થાત્ ગુફા કહે છે. એક એવી એ માળની શુક્ા (ખરી રીતે મકાન ) ખારવેલની પટરાણીએ કરાવેલી છે. જેને તે પ્રાસાદ ’ કહેછે. મહારાણીએ એ ગુફા કલિ ́ગના શ્રમણેા માટે કરાવી હતી. લેખમાં મહારાણીના પિતાનું નામ છે અને પતિશ્રી ખારવેલને “કલિંગચક્રવતી ” કહેવામાં આવ્યા છે. હાથીશુક્ા લેખમાં જે ઇતિહાસ આપવામાં આવ્યે છે, તે ઉપરથી મહારાજ ખારવેલ ખરાખર ચક્રવતી સિદ્ધ થાય છે. તેથી જ મે' ઇંગ્રેજીમાં એએને Emperor કહેલ છે અને પુરાતત્ત્વજ્ઞ ડૉક્ટર વિન્સેન્ટ સ્મીથે એ કથન સ્વીકારી લીધું છે. * હાથીણુંફા એ નામ આધુનિક છે. આ ગુફા કારીગીરી વિનાની ખેડાળ છે. એમ જણાય છે કે તે ખારવેલના પહેલાથી હતી અને કોઇ કારણને લીધે વિશેષ માન્ય તેમ જ પ્રતિષ્ઠિત હશે, તેથી જ તેના ઉપર આ બહુ લાંખે પહેાળા લેખ લખવામાં આવેલા. કેટલાક અÀામાં લેખ ગળી ગયા છે. કેટલીક પ‘ક્તિઓની શરુઆતના ખારેક અક્ષરા પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે, અને કેટલીક પ ́ક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષરા એકદમ ઉડી ગયા છે અને કયાંક પાણીથી ઘસાઇ ગયા છે. કયાંક કયાંક અક્ષરની કાતરણી વધી ગઇ છે; અને જલપ્રવાહ તેમ જ ખીજા કારણેાથી ભ્રમેત્પાદક ચિન્હા ઉત્પન્ન થઇ ગયાં છે. કયાં સુધી ટાંકણાની નિશાની છે અને કાં કાલકૃત ભ્રમ-જાલ છે-એના ઉકેલ કરવા એ જ આ લેખનું રહસ્ય છે. કાળ પત્થરને પણ ભરખે છે, અવતારોની પણ કીર્તિના લેપ કરી દે છે. તેથી ખારવેલના ઇતિહાસને થોડાક લેપ થઇ જાય તેમાં કાંઇ આશ્ચર્ય નથી. આશ્ચય અને આનંદની વાત તે એ છે કે બે હજાર વર્ષ પછી પણ એ લેખ કાઈ પણ પ્રકારે અસ્તિત્વ ધરાવે છે, અને એ કે એમાં જોડાઈ જવાથી સરસ્વતીના પ્રસાદ વડે ખીજક કાંઈક ખેલવા માંડયું અને ચકી રાધનાર કાળબ્રહ્મ કાંઈક કહેવા લાગ્યા. જો કે ઇતિહાસ સંશેાધકને આ લેખની જાણ્ સ વર્ષ પહેલાં પણ હતી. પરન્તુ આ લેખ સન ૧૯૧૭ પહેલાં પૂરેપૂરા વાંચી શકાયા ન હતા. પાદરી સ્ટિલ'ગે આ લેખની 19 Aho ! Shrutgyanam Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] जैन साहित्य संशोधक [ खंड ३ ચર્ચા સન ૧૮૨૫માં કરી હતી. સૌથી પહેલાં બ્રાહ્મી અક્ષર વાંચનાર પ્રિ ંસેપે ગ્રીક (યુનાની) અને બ્રાહ્મી અને અક્ષરમાં નામની છાપવાળા એક સિક્કાની મદદ વડે આ લેખના પાઠ અને અ અડખડ પ્રસિદ્ધ કર્યાં હતા. ત્યાર પછી ડૉ. રાજે'દ્રલાલે સન ૧૮૮૦માં બીજો પાઠ અને અર્થ છાપ્યાં, જેમાં રાજાનું નામ સુદ્ધાં ખરાખર વાંચી શકાયું ન હતું. જનરલ કનિંગ્ઝામે બહુ પરિશ્રમે એક પાઠ ( સન ૧૮૭૭માં ) તૈયાર કર્યાં. પરન્તુ તેમાંએ સફળતા ન મળી. સન ૧૮૮૫માં ૫૦ ભગવાનલાલ ઇંદ્રજીતે પહેલી જ વાર એક એવા પાઠ પ્રકાશિત કર્યો કે જેથી લેખના મહત્ત્વના કાંઈક પત્તા લાગ્યા. પરન્તુ ત્યાં સુધીમાં આ લેખની કાઈ છાપ લેવામાં આવી ન હતી. ફક્ત આંખથી જોઇને અક્ષરાની નકલ કરવામાં આવી હતી. એમ માની લેવામાં આવ્યું હતું કે ઊપર કાગળ ચપકાવવાથી આ લેખની છાપ ઉતરી જ ન શકે. લેખને માટે ભાગ વાંચી પણ શકાયા ન હતા. અને જે વાંચી શકાયા હતા તેમાં પણ ભૂલ હતી. મેં સન ૧૯૧૩માં મારા સાહિત્ય સખા મિ૰ રાખાલદાસ બેનરજી મારક્ત આ લેખની એક પતિ વ‘ચાવરાવી, અને તેની ચર્ચા મે... મારા રાજ્યકાલ નિયવિષયક એક લેખમાં કરી. એ જોઈ પ્રસિદ્ધ ઐતિહાસિક વિન્સેટ સ્મીથે એવી ઇચ્છા દર્શાવી કે હું એ સંપૂર્ણ લેખ છાપુ અને વાંચું, તે સાથે જ તેએએ મિ॰ મેનરજીને પણ એ વિષે લખ્યું. પટણા આવ્યા બાદ અને ત્યાં અનુસ ́ધાન સમિતિ નિમાયા આદ મેં બિહારના ગવર્નર સર એડવર્ડ ગેટને કહ્યુ કે આ લેખની છાપ મગાવવી જોઇએ. સર એડવર્ડના લખવાથી પુરાતત્ત્વ વિભાગ તરફથી પ૦ રાખાલદાસ બેનરજીને ખ‘ગિરિ મેકલવામાં આવ્યા. તેએએ પેાતે અને મારા શિષ્ય ચિર'જીવી ડા, કાલીદાસ નાગની મદદથી એ છાપે! બહુ મહેનતે તૈયાર કરી. એમાંથી એક મારી પાસે આવી અને બીજી ડા, ટામસ (લડન) પાસે ગઇ. કેટલાક મહિના સુધી સખ઼ શ્રમ, ચિતા અને મનન કરીને મે' લેખનેા પાઠ અને અ નક્કી કરી બિહાર-એરીસાના રિચર્સ સેસાયટીની જરનલ (પત્રિકા)માં ( ૧૯૧૭)માં પ્રસિદ્ધ કર્યાં. છાપનાં પ્લેટચિત્ર પણ છાપવામાં આવ્યાં. આ પહેલાં છાપ ચિત્ર કયારેએ પ્રસિદ્ધ થયાં ન હતાં. યુરોપના ઐતિહાસિક પડિતાએ તથા પ્રે. જૈનમને અમેરિકામાં અને રા॰ હીરાલાલ અહાદુરે હિ ંદુસ્તાનમાં, શિલાલેખના પાઠા અને અર્થોની મહુ ચર્ચા કરી મારી મહેનત ઉપર જાણે પ્રમાણના સિકકા માર્યાં. એટલામાં વચ્ચે જ, અર્થાત્ વર્ષોંની અંદર જ, મેં પેાતે ખ`ગિરિ જઈ પહાડની ચટાન ઊપર માંચડાની મદદથી લેખને વાંચી અક્ષરે અક્ષર ફરીથી વધારે સશાષિત કરી સંસ્કૃત છાયા સાથે એને પરિષ્કૃત પાઠ બહાર–ઉડીસાની જરનલના ચોથા ભાગ (જિલ્દ)માં ફરી છાપ્યા (સન ૧૯૧૮), પરન્તુ સ્થળે સ્થળે સંશય રહી જ ગયા. એ સશય દૂર કરવા મે ગવર્મેન્ટને વિનતિ કરી કે લેખનું એક ખીખુ ( cast ) વિલાયતી માટી (Plaster of Paris. ) ( ઉપર લેવર.વીને પટણા મગાવી લેવું જોઇએ, જેથી સરળતા પૂર્ણાંક અહિ કામ થઇ શકે. આ બીજી` આવ્યા પહેલાં એવા વિચાર કરવામાં આવ્યા કે બીજે કાઈ લિપિત્ત પહાડ ઉપર જઇ મારા નવા પા। તપાસી લે; કારણ કે છાપમાં ઘણા અક્ષશ આવી Aho! Shrutgyanam Page #156 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [३७१ શકતા ન હતા. આ માટે મારા કહેવાથી ગવટે રાખલદાસ બેનરજીને (જે ઓ હિંદુસ્થાનમાં સર્વ શ્રેષ્ઠ સરકારી લિપિમાં એક છે. ) ખંડગિરિ જવાને હુકમ આપે. અને સન ૧૯૧૯માં અમે બને ત્યાં ગયાં. બન્નેએ મળીને પાઠ સરખાવ્યો. આ વખતે મેં ખારવેલના સમકાલીન એક યવનરાજાને ઉલ્લેખ જોયો. એટલામાં ઉજળી માટીમાં બીજું પણ તૈયાર થઈને આવી ગયું હતું. અને કાગળ ઉપરની નવી છાપ પણ આવી ગઈ હતી. એ છાપ સાથે મેળવીને ૧૯૨૪માં મેં અને રાખાલદાસ બેનરજીએ ફરી સંશોધન કર્યો અને જ્યાં જ્યાં મતભેદ હતું તેનું નિરાકરણ કર્યું. એ મહેનતનું ફળ બીજા કામની અધિકતાને લઈને પ્રકાશિત ન થઈ શકયું. સન ૧૯૬૭માં તેને પ્રકટ કર્યા પહેલાં બીબાં અને છાપ સાથે ફરી મેં મેળવણુ કરી. ડિસેંબર ૧૯૨૭માં નવા પાઠનું પ્રકાશન બિહાર પત્રિકામાં કરવામાં આવ્યું. નવાં છાપ-ચિત્રા પણ-જે અહીં આપવામાં આવે છે ને આપવામાં આવ્યાં. આ રીતે દશ વર્ષ પછી આ કામ પૂરું થયું. પં૦ નાથુરામ પ્રેમી, મુનિ જિનવિજયજી વિગેરે જૈન પંડિતની સમ્મતિ થઈ કે હું આ લેખ તથા એનું વિવરણ હિંદીમાં પણ પ્રસિદ્ધ કરૂં. કેટલાક વિશ્વવિદ્યાલયમાં મારે આ શિલાલેખને પાઠ શિલાલેખના પાઠયક્રમમાં મુકરર કરવામાં આવ્યું છે. જેન પંડિતેની આજ્ઞા માથે ચડાવી તેમ જ વિદ્યાર્થીઓને સગવડ મળે એવા ઈરાદાથી એ લેખને હિંદી અનુવાદ સાથે સભાની પત્રિકામાં પ્રકાશિત કરૂં છું. જૈન અને બીજા વિદ્વાને મારી ભૂલને સુધારશે તેમ જ તે મને જણાવશે એવી આશા છે. આ લેખ બહુ કઠણ છે, અને પત્થર ઘસાઈ જવાથી મુશ્કેલી બહુ જ વધી ગઈ. જ્યાં જે આના પંડિતે હોય તે બધાની મદદ માણું છું કે બની શકે ત્યાં સુધી સત્ય શોધી પ્રસિદ્ધ કરવું ઘટે. શિલાલેખનું મહત્વ અને તેની મુખ્ય હકીકતો. લેખનું મહત્વ એટલું બધું છે કે વિન્સેટ સ્મીથના ભારતીય ઇતિહાસના છેલ્લા સંકરણમાં તેના સંપાદકે લખ્યું છે કે આ લેખના ઉદઘાટનને લીધે એ ગ્રન્થનું નવું સંસ્કરણ કરવું પડયું. અત્યાર સુધીમાં જૈન ધર્મનો આ સૌથી પ્રાચીન લેખ છે, એ ઉપરથી જણાય છે કે પટણાના નંદના સમયમાં ઉત્કલ યા કલિંગ દેશમાં જૈન ધર્મને પ્રચાર હતે. અને જિનની મૂર્તિ પૂજવામાં આવતી હતી. નંદ કલિંગ જિનનામક મૂતિ ઉડીસાથી પટણામાં ઉઠાવી લાવ્યો હતે. અને જ્યારે ખારવેલે મગધ ઉપર સવારી કરી સૈકાઓ પછી બદલે લીધે ત્યારે તે ખારવેલ એ મૂતિને પાછી લઈ ગયા. અને તે સાથે જ અંગ-મગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયે. મગધમાં કેટલાએ નંદે થઈ ગયા છે. એક નંદે પિતાને સંવત ચલાવ્યું હતું જેને વ્યવહાર અબેરૂનીએ સન ૧૦૩૦ લગભગ મથુરામાં થતો જોયો હતો. તેમ જ એક Aho ! Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] जैन साहित्य संशोधक [ચંદ રૂ શિલાલેખમાં ચૌલુકય વિક્રમાદિત્ય છઠ્ઠાએ પણ સન ૧૦૬૦ માં આ નંદ સવતનું ચલણુ જણાવ્યું છે. નંદ સવત વિક્રમ સવતમાં ૪૦૦ ના અંક ઉમેરવાથી નીકળી આવતા. આ ગણત્રી અલ્બેરૂનીએ આપેલી છે, અર્થાત્ તે વિક્રમથી ચારસો વર્ષ પહેલાં શરૂ થયા હતા. આ સમય ન ંદવર્ધનનેા છે કે જે પહેલા નંદ હતા અને મહાપદ્મ, મહાનદ વિગેરેનાં પહેલાં થયા. આ શિલાલેખમાં નંદ સવતના ઉલ્લેખ છે, તે સવતના ૧૦૩જા વર્ષમાં એક નહેર ખાદવામાં આવી હતી. આ નહેરને લખાવીને ખારવેલ કલિંગની રાજ ધાનીમાં લઇ આવ્યેા, સ'વત્સર ચલાવનાર ન'દાજ જ ખારવેલના લેખમાં નિર્દિષ્ટ નંદરાજ છે એ ચાખ્યુ છે, કારણ કે એ જગાએ એને નિર્દેશ છે. એક તા સંવત સાથે અને ખીજો મગધમાં મૂર્તિ ઉઠાવી લાવવાની બાબતમાં. જણાય છે કે તે જૈન હતા. કારણ કે તે પેાતાને ત્યાં જૈન મૂર્તિ લઈ આવ્યેા હતેા. ઇરવીસનથી ૪૫૮ વર્ષ પહેલાં અને વિક્રમ સ', ૪૦૦ વર્ષ પહેલાં ઉડીસામાં જૈન ધર્મના એટલે પ્રચાર હતા કે ભગવાન મહાવીરના નિવાણુ પછી પચેાંતર વર્ષમાં જ ત્યાં સ્મૃતિ પ્રચલિત થઈ ગઈ. જૈન સૂત્રોમાં લખેલું છે કે ભગવાન શ્રી મહાવીર પાતે ઉીસામાં ગયા હતા, અને ત્યાં તેઓના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલુ` છે કે કુમારી પર્વત ઊપર અર્થાત્ ખ'ડગિરિ ઊપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવર્ત્ય હતું, અર્થાત્ ભગવાન મહાવીરે પાતે જ જૈન ધર્મના ઉપદેશ કર્યાં હતા, અથવા તેઓના પૂવી કોઇ જિન તીર્થંકરે ઉપદેશ કર્યા હતા. ત્યાં પર્યંત ઉપર એક કાય-નિષીદ્દી અર્થાત્ જૈનસ્તૂપ હતેા, જેમાં કોઇ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફા અને શિ આ પર્વત ઊપર છે કે જેના ઊપર પાશ્વનાથનાં ચિન્હા તેમ જ પાદુકાઓ છે, અને જે કારી કાઢેલાં છે, તેમ જ બ્રાહ્મી લિપિમાં લેખવાળાં છે. તેમાં જૈન સાધુએ રહેતા હતા એ વાતને ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈન તીર્થ તેમ જ ઘણું જુનું છે. મરાઠાએના રાજ્ય કાલ દરમીયાન પણ જૈનાએ અહિ' એક નવું મદિર બંધાવ્યું હતું. યાત્રીએએ મનાવરાવેલા અનેક નાના નાના સ્તૂપે અથવા ચૈત્ય અહિ’ એક જગ્યાએ છે જેને દેવસભા કહેવામાં આવે છે. ખારવેલે એ વાર મગધ ઊપર ચડાઈ કરી હતી. પહેલીવાર ગાથગિરિના ગિરિદુગ જે હવે ‘ખરાખર’ પહાડ કહેવાય છે તે લીધેા. અને તેણે રાજગૃહી ઊપર હુમલેા કરી તેને ઘેરો ઘાલ્યા હતા. એ જ વખતે યવનરાજ ડિમિત ( Demitrios ) પટણા યા ગયા તરફ ચડાઈ લઈ જતા હતા. ખારવેલની વીરકથા સાંભળી એ પાછે હઠયા અને મથુરા પણ છેડીને ભાગ્યા. ખીજીવાર તેણે બૃહસ્પતિ મિત્ર મગધરાજને પેાતાના પગે પાડયેા. અર્થાત્ નમાવ્યેા. તે વખતે ખારવેલ પાતાના હાથીઓ સાથે પાટલિપુત્રના સુગાંગેય મહેલ સુધી પહોંચી ગયા હતા. યવનરાજની ચડાઇની ચર્ચા વ્યાણુ મહાભાષ્યકાર પંતજલિએ પણ કરી છે-“બહળવ પવન સાથેä, ” અને ગાર્ગીસંહિતામાં લખેલુ છે કે દુષ્ટ વિક્રાંત યવન, મથુરા સાકેત Aho! Shrutgyanam Page #158 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवती महाराज खारवेलना शिलालेख विवरण [३७३ લેતે લેતે પટણી (કુસુમધ્વજ)ની તરફ કુચ કરશે જેથી બધા કાંપી ઉઠશે. આ શિલાલેખથી જાણવામાં આવ્યું કે એ યવનરાજ ડિમરિયસ હતો જે યુનાની ઇતિહાસમાં લખ્યા મુજબ બખ (કિયા) પાછો ચાલ્યો ગયે હતું. આ બનાવ ઈસ્વીસન પહેલાં ૧૭૫ વર્ષમાં બનેલો છે. એ જ સમય પતંજલિને પણ છે. આ વખતે મગધને રાજા પતંજલિને યજમાન પુષ્યમિત્ર હત (“દુર્ણમ યજ્ઞામ”) પુષ્યમિત્ર પછી તેને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયે જેને કે અમરકેષની એક ટીકામાં ચક્રવતી તરીકે નિર્દેશ્ય છે. અગ્નિમિત્રના સિક્કાની પેઠે બરાબર તેજ કેટી અને રૂપને સિક્કો બહસતિમિત્રને મળે છે. બહસતિમિત્રના સિક્કાઓ અગ્નિમિત્રના સિક્કાઓથી પહેલાંના મનાય છે. બૃહસ્પતિ મિત્રને સગપણ સંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતું કે જેઓ બ્રાહ્મણ હતા. એ કેસમપભેસાના શિલાલેખથી નક્કી છે. મેં પુષ્યમિત્ર જે શુંગવંશને બ્રાહ્મણ હતે--અને બૃહસ્પતિ મિત્ર એક છે એમ બતાવ્યું છે. પુષ્ય નક્ષત્રને સ્વામી બૃહસ્પતિ છે. આ એકતાને યુરેપના પ્રસિદ્ધ ઐતિહાસિકે એ સ્વીકારી લીધી છે. બૃહસ્પતિમિત્ર મગધને રાજા હતે આ તે સુનિશ્ચિત છે. એ નામને પં. ભગવાનલાલ ઇંદ્રજીતે બહુપતિ સાસિન વાંચ્યું હતું. આ પણ એક નામ છે, તેની જાણ તેઓને થઈ ન હતી. જન ગ્રંથમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જેન સાધુઓ અને પંડિતની સભા થઈ અને જે જૈન આગમો (અંગ) લુપ્ત પ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં. પરંતુ આ ઉદ્ધારને ઘણું જૈને એ ન સ્વીકાર્યો. આ લેખમાં લખ્યું છે કે ખારવેલે મૌર્યકાલમાં નષ્ટ પ્રાપ્ય થયેલાં અંગ સપ્તિક (સાત અંગ), ચોથા ભાગને પુનરુદ્ધાર કરાવ્યો. જેનેનું તપનુષ્ઠાન પણ આ લેખથી સિદ્ધ થાય છે. આમાં જીવ દેહના જૈન વિજ્ઞાનને પણ ઉલ્લેખ છે. ખારવેલ ચેદિવંશમાં થશે. કલિંગને પૂર્વ રાજવંશ નાશ પામ્યું હતું. કારણ કે અશકે કલિંગ જીતી ત્યાં પોતાને એક સુબે વાઈસરોય (ઉપરાજ, કુમાર) ની હતું. પરંતુ બૃહસ્પતિ મિત્રના કાંઇક સમયની પહેલાં ત્યાં એક નવો રાજવંશ કાયમ થઈ ગયું હતું, જેની ત્રીજી પેઢીમાં યુવાન અને બહાદુર ખારવેલ હતે. ચેદિવંશને ઉલ્લેખ વેદમાં આવે છે. તેઓ બરાર (વિદર્ભ)માં રહેતા હતા. ત્યાંથી જ છત્તીસગઢ મહાકેશલ થઈને કલિંગમાં પહોંચી ગયા હતા. ખારવેલના સમયમાં મહારાજા સાતકર્ણિ પશ્ચિમમાં હતા. શિલાલેખમાં એમના વંશનું નામ સાતવાહન છે, જેને પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથમાં શાલવાહન કહેવામાં આવેલ છે. સાતવાહનના પ્રથમ શિલા લેખે ઈસ્વીસન પૂર્વે ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાએલા નાના ઘાટ (નાસિક પ્રદેશ)માં મળી આવે છે. Aho! Shrutgyanam Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] जैन साहित्य संशोधक [खंड ३ ખારવેલ એક વર્ષ વિજય માટે નીકળતો અને બીજે વર્ષ ઘરે રહેતે, મહેલ વિગેરે બનાવરાવ, દાન દેને, તેમ જ પ્રજાહિતનાં કાર્યો કરતે. બીજી ચડાઈની સફળતા પછી તેણે રાજસૂય યજ્ઞ કર્યો, વાર્ષિક કર માફ કર્યો અને પ્રજાને નવા હકકે અનુગ્રહ આપ્યાં. બહુ જ તેજીથી ચડાઈ કરે. આખા ભારત વર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડય દેશ સુધી એની વિજય પતાકા ઉડી હતી એની સ્ત્રીએ એને બરાબર ચકવતી કહે છે. એ કલિંગનું એવું જ અભિમાન રાખતો જેવું કેટલાક પ્રાંતવાળાઓ પિતપોતાના પ્રાંતનું રાખે છે. એની રાણીએ કલિંગના સાધુઓ માટે પ્રાસાદ કરાવ્યો. પિતાના સ્વામીને “કલિંગ ચકવર્તી”) કહયો અને પિતાની જિન મૂતિને તેણીએ (“કલિંગ જિન”). કહીને ઉલ્લેખ કરે છે. આશ્ચર્યની વાત છે કે જૈન ગ્રંથમાં ચેદિરાજ ખારવેલને નિર્દેશ સુદ્ધાં નથી. પુરામાં જ્યાં કેશલના “મેઘ” ઉપાધિ ધારી રાજાઓનું વર્ણન છે તે કદાચિત આ જ “મહામેઘવાહન” ઉપાધિવાળા ખારવેલ વંશીઓને નિર્દેશ છે. ખારવેલે આપેલી કલિંગની મનુષ્યગણના હિંદુઓના રાજ્યમાં મનુષ્યગણના થતી હતી કે જે આજકાલની કાચી પાકી મનુષ્ય ગણત્રીથી બહુ જ સારી હતી દરેક ઠાણામાં અર્થાત ગામોના કેન્દ્ર અને સદર સ્થાનમાં ૨છઠ્ઠર રાખવામાં આવતાં જે ચરિત્ર અને પુસ્ત કહેવાતા. જન્મ અને મૃત્યુની નેધ કરવા સાથે આબાદી (વસતિ)ને સરવાળે હમેશાં તૈયાર રાખવામાં આવતું. આ ખાતાને પલટણ (ફાજ ) એકઠી કરવા માટે તથા વેરો ઉઘરાવવા માટે ચાલતું રાખવામાં આવતું. એમાં પ્રજાનાં ગાધન, જમીન, આદિનું વર્ણન રહેતું. આ બધું વિવરણ કટિલ્યના (ચાણક્ય) અર્થશાસ્ત્ર સાથે મળતું આવે છે. યવન એલચી મેઘાસ્થિની જે લખ્યું છે કે મૌર્ય રાજ્યમાં પ્રજાના જન્મ મરણને હિસાબ તૈયાર રહે છે. આ વાતે ન જાણુવાથી પં. ભગવાનલાલ ઇંદ્રજીતે લખ્યું છે કે મનુષ્યગણના તે હિંદુસ્થાનમાં હતી જ નહિ. અને તેથી જ તેઓ ખારવેલની પ્રજા (પ્રકૃતિ )ની ગણત્રી જે કે રાજાના પ્રથમ રાજ્ય વર્ષના હેવાલમાં આપવામાં આવી છે તેને સમજી ન શક્યા. કલિંગદેશ ઉઘસાથી મેટ હતે. આંધ્રદેશ (તૈલ નદી) સુધી તેની હદ હતી. ખારવેલના પહેલા રાજવર્ષમાં કલિંગ પ્રજા પાંત્રીસ લાખ હતી. એક સાધન આપણી પાસે છે જેની મદદથી આપણે એ ગણત્રીને તપાસી શકીએ છીએ, લગભગ ૭૫ અથવા સો વર્ષ પહેલાં અશે કે જ્યારે કલિંગને છ હતું ત્યારે કલિંગ પલટણના એક લાખ કેદી અને ૧ લાખ ઘાયલ તેમ જ ભાગેલા સિપાઈએ ગણવામાં આવ્યા હતાં. એ વાત અશોકના શિલાલેખમાં નોંધાએલી છે. એ ઉપરથી કલિંગની આબાદીને હિસાબ કાઢી શકાય છે. જર્મન યુદ્ધશાસ્ત્રના લેખકે એ હિસાબ આપે છે (જેનું પ્રમાણ મેં મારા અંગ્રેજી (૧૯૧૭) લેખમાં આપ્યું છે) કે દેશ ઉપર આક્રમણ થતાં તેની રક્ષા માટે આબાદીમાંથી દર સેંકડે ૧૫ મનુષ્ય લઈ શકે છે. આ રીતે અશેકના વખતમાં લગભગ આડત્રીસ લાખની વસ્તી કલિંગમાં હોવી જોઈએ. આ હિસાબે ખારવેલના પાજ્યની પાંત્રીસ લાખની આબાદી બરાબર લાગે છે. Aho! Shrutgyanam Page #160 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [३७५ લેખમાન લેખની ૧૫ ફુટથી વધારે લંબાઈ અને પાંચ ફુટથી વધારે પહોળાઈ છે. અનેક માણસની કલમેથી કોતરાઈ એ લેખ લખાએલે છે. કેટલી એ જાતના અક્ષરે છે. લેખભાષા ભાષા પાલિ સાથે બહુ મળે છે અને એના પ્રયોગો જાતકે તથા બૌદ્ધ પિટકે સાથે મળતા આવે છે. શબ્દરચના રચનારની કાવ્યકુશળતા સૂચવે છે. શબ્દ તેલાયેલા છે. શૈલી સૂત્ર જેવી સંક્ષિપ્ત છે. વૈદિક બાબતો વિગેરે ખારવેલને મહારાજ્યાભિષેક થયો હતે, તે એક વૈદિક કર્મ છે. બૃડસ્પતિસૂત્રમાં લખ્યું છે કે ૨૪ વર્ષ પછી રાજ્યાભિષેક થ જોઈએ એ જ વાત આ લેખ ઉપરથી પણ સિદ્ધ થાય છે. જૈન હોવાથી રાજાએ અશ્વમેધ ન કરતાં રાજસૂય યજ્ઞ કરીને પિતાનું સાર્વભૌમપદ સિદ્ધ કર્યું હતું. લેખમાં ચેદિવંશને રાજર્ષિકુલવિનિઃસૃત કહેલ છે. એમાં અગ્નિકુંડથી સુસજિજત મકાને રાજા દ્વારા બ્રાહ્મણને અપાયાની હકીકત નેધાએલી છે. ખારવેલે જે દાન કર્યું હતું એવા કલ્પવૃક્ષના દાનમાં સોનાનાં ઝાડો બનાવવામાં આવતાં હતા; અને એ મહાદાન કહેવાતું હતું, એવું હેમાદિએ ચતુર્વર્ગ ચિંતામણિ (દાન ખંડ) માં લખેલું છે. રાનવેન અને વર્ધમાન ખારવેલની સરખામણ વેનની સાથે કરવામાં આવી છે. આ સરખામણી અભિવિજયની બાબતમાં છે. વેન પૃથ્વી માત્રને રાજા હતા. તેણે કાયદાઓ પણ સારા ઘડયા હતા. આ વાત મનુસ્મૃતિમાં લખાએલી છે, પરંતુ તેણે નાતજાતનું બંધન ફેંકી દીધું તેથી બ્રાહ્મણે ચીડાઈ ગયા. પદ્મપુરાણમાં તે તેને જૈન જ લખેલ છે. એમ જણાય છે કે જેમાં વેનની પ્રતિષ્ઠા સારી હતી. | તીર્થંકર મહાવીરનું ગૃહસ્થાશ્રમ અવસ્થાનું નામ વર્ધમાન હતું. જૈન ગ્રંમાં લખેલું છે કે ભગવાનના જન્મથી વંશની અભિવૃદ્ધિ થવાને કારણે ભગવાનનું નામ વર્ધમાન પડયું ( અભિધાન રાજદ્ર). ખારવેલની પ્રશસ્તિમાં જે “વમાન સેવા કેનrfમવિના” એવા શબ્દ છે તેમાં વર્ધમાન પદ લેષાત્મક જણાય છે. “જે બચપણ (શૈશવ)થી વર્ધમાન છે. (અથવા થો)” અને જે અભિવિજયમાં વેન છે ( અથવા થયે). આ ઉપરથી વનિત થાય છે કે ભગવાન મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ લેખ જેટલો જૂને છે તેટલે કેઈ પણ જૈન ગ્રંથ નથી. હું શિલાલેખના બધા વિષયે કેટલી વાર ઈગ્રેજીમાં લખી ચૂક્યો છું. અહીં એ બધું લખવાથી આ પત્રિકાને પૂરો અંક ભરાઈ જાય અથવા એથી પણ વધી જાય. એમ ધારી અહિં સંક્ષેપમાં જ કાંઈક કહેવામાં આવ્યું છે. પંડિતે ભૂલ ચૂક માફ કરશે. शुभं भूयात. Aho! Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ ३७६] जैन साहित्य संशोधक खिंड ३ श्री खारवेल प्रशस्ति સંકેત-અસલ લેખમાં જે જે મુખ્ય શબ્દોનાં પહેલાં જગ્યા છોડી દેવામાં આવી છે એવા શબ્દને અહીં જાડ ટાઈપમાં છાપવામાં આવે છે. વિરામચિન્હને માટે પણ જગ્યા ખાલી પડેલી છે. તે ઉભી પાઈથી બતાવવામાં આવ્યું છે. ગળેલા અક્ષરો કોષ્ટકમાં બંધ કરી છાપવામાં આવ્યા છે. ઉડી ગએલા અક્ષરે મીંડાથી સૂચવવામાં આવ્યા છે. प्राकृत मूल-पाठ। संस्कृतच्छाया। (पंक्ति १) नमो अराहतानं [1] नमो सवसिधानं [ . नमोहद्भ्यः [1] नमः सर्वसिद्धेभ्यः [३] ऐरेन महाराजेन माहामेघवाहनेन चेतिराज ऐलेन महाराजेन महामेघवाहनेन चेदिराज वसवधनेन पसथ--सुभलखनेन चतुरंतठितगुनो- वंशवर्धनेन प्रशस्तशुभलक्षणेन चतुरन्त-जुठितगुपहितेन कलिंगाधिपतिना सिरि खारवेलेन णोपहितेन कलिङ्गाधिपतिना श्री क्षारवेलेन (पंक्ति २) पंदरसवसानि सिरि-कडार-सरीरवता की- पञ्चदशवाणि श्रीकडारशरीरवता क्रीडिताः डिता कुमारकीडिका [1] ततो लेखरूपगणना- कुमारक्रीडाः [1] ततो लेख्यरूपगणनाव्यवहारविधि ववहार-विधि-विसारदेन सवविजावदातेन नव- विशारदेन सर्वविद्यावदातेन नववर्षाणि यौवराज्यं वसानि योवरजं पसासितं [1] संपुण-चतु-वीसति- प्रशासितम् [1] सम्पूर्ण चतुर्विंशतिवर्षस्तदानीं वर्धवसो तदानि वधमान-सेसयो वेनाभिविजयो ततिये मानशैशवो वेनाभिविजयस्तृतीये (पंक्ति ३) ___ कलिंगराजवंस-पुरिसयुगे माहारजाभिसे चनं कलिङ्गराजवंश-पुरुष-युगे महाराज्याभिषेपापुनाति [1] अभिसितमतो च पधमे वसे वात- चनं प्राप्नोति [1] अभिषिक्तमात्रश्च प्रथमे वर्षे विहत-गोपुर-पाकार--निवेसनं पटिसंखारयति [0] वातविहतं गोपुर--प्राकार-निवेशनं प्रतिसंस्कारयति कलिंगनगरि [f] खबीर-इसि-ताल--तडाग--पाडि [0] कलिङ्गनगर्याम् खिबीरर्षि* तल्ल-तडागयो च बंधापयति [0] सवुयानपटिसंठपनं च पालीश्च बन्धयति [0] सर्वोद्यानप्रतिसंस्थापनञ्च (पंक्ति ४] कारयति [1] पनतीसाहि सतसहसेहि कारयति ॥] पञ्चत्रिंशद्भिः शतसहस्रैःx पकतियो च रंजयति [1] दुतिये च वसे अचित- प्रकृतीश्च रञ्जयति [0] द्वितीये च वर्षे अचिन्तयियिता सातकणि पछिमदिसं हय-गज-नर-रध- त्वा सातकर्णि पश्चिमदेशं+ हय-गज-नर-रथ * ऋषि-क्षिबीरस्य तल्ल- तडागस्य ४ पञ्चत्रिंशच्छत- सहलैः प्रकृतीः परिच्छिा परिगणय्य इत्येतदर्थे तृतीया । . + दिक्शब्द: पालीप्राकृते विदेशार्थोऽपि। . Aho! Shrutgyanam Page #162 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण संस्कृतच्छाया । बहुलं दण्डं प्रस्थापयति [1] कृष्णवेणां गतया च सेनया वित्रासितं मूषिकनगरम् [1] तृतीये पुनर्वर्षे प्राकृत मूल-पाठ । बहुलं दंडं पठापयति [1] कज्हवेनां गताय च सेनाय वितासितं मुसिकनगरं [1] ततिये पुन वसे ( पंक्ति ५ ) गंधव - वेदबुधो दंप - नत - गीतवादित संदसनाहि उसव—समाज कारापनाहि च कीडापयति नगरं [1] तथा चवथे वसे विजाधराधिवासं अहत - पुवं कालिंग पुवराज - निवेसितं .... वितध-मकुटसबिलमढिते च निखित--छत( पंक्ति ६ ) भिंगारे हित - रतन - सापतेये सवरठिक भोजके पादे वंदापयति [1] पंचमे च दानी वसे नंद राज-ति-वस-सत - ओघाटितं तनसुलिय-वाटा नाडिं नगरं पवेस [य] ति [1] सो......... भिसितोच राजसुय [2] संदश-यंतो सवकर-वणं | ( पंक्ति ७ ] अनुग्रह - अनेकानि सतसहसानि विसजति पोरं जानपदं [।] सतमं च वसं पसासतो वजिरघरव [ ] ति - घुसित-घरिनीस [-मतुकपद ] - पुंना [ति ? कुमार ]... .. [1] अठमे च वसे महता सेना ....... -- गोरधगिरिं [ ३७७ गान्धर्ववेदबुधो दम्प* - नृत्त- गीतवादित्रसन्दर्शनैरुत्सव - समाज - कारणैश्च क्रीडयति नगरी [1] तथा चतुर्थे वर्षे विद्याधराधिवासम् अहतपूर्वं कालिङ्ग - पूर्वराजनिवेशितं.. .. वितथ-- मकुटान् सार्धितबिमांश्च निक्षिप्त-छत्र भृङ्गारान् हृत-रत्न- स्वापतेयान् सर्वराष्ट्रिक भोजकान् पादावभिवादयते [ । ] पञ्चमे चेदानीं वर्षे नन्दराजस्य त्रि - शत - वर्षे अवघट्टितां तनसुलियवाटात् प्रणालीं नगरं प्रवेशयति [1] सो ( sपि च वर्षे षष्ठे ) ऽभिषिक्तश्च राजसूयं सन्दर्शयन् सर्व-कर-प अनुग्रहाननेकान् शतसहस्रं विसृजति पौराय जानपदाय [1] सप्तमं च वर्षं प्रशासतो वज्रगृहवती घुषिता गृहिणी [ सन् - मातृकपदं प्राप्नोति ? ] [ कुमारं ].. .............[।] अष्टमे च वर्षे महताx सेना .....गोरथ - गिरिं ( पंक्ति ८ ] घातयित्वा राजगृहमुपपीडयति [ । ] घातापयिता राजहं उपपीडापयति [1] एतिनं च कंमापदान - संनादेन संवित - सेन- । एतेषां च कर्मावदान - संनादेन संवीतसैन्य * दम्प= डफ इति भाषायाम् ? x महता = महात्मा ? सेनाम समस्यन्त - पदस्य विशेषणं वा । Aho ! Shrutgyanam Page #163 -------------------------------------------------------------------------- ________________ ३७८ ] प्राकृत मूल-पाठ । वाहनो विपचितु मधुरं अपयातो यवनराज ....[ मो ? ] यछति [ वि ] डिमित. .पलव.. जैन साहित्य संशोधक • ( पंक्ति ९ ) कपरुखे हय - गज - रध - सह - यंते सवघरावास-परिवसने स-अगिणठिया [1] सव-गहनं च कारयितुं बम्हणानं जातिं परिहारं ददाति [1] अरहतो... .व......न.... गिय ( पंक्ति १० ) ...[क].. मान [ ति ] रा [ज]संनिवासं महाविजयं पासादं कारयति अठतिसाय सतसहसेहि [1] दसमे च वसे दंड - संधी - सामयो भर--वस- पठानं महि-जयनं... ति कारापयति.. .. [ निरितय ] उयातानं च मनिरतना [ नि ] उपलभते [ । ] ( पंक्ति ११ ) . मंडं च अवराज निवेसितं पीथुड गदभ - नंगलेन कासयति [f] जनस दंभावनं च तेरसवस—सतिक [ ं ]-तु भिदति तमरदेह - संघातं [1] वारसमे च बसे ... हस... के. ज. सबसेहि वितासयति उतरापथ - राजानो .. ( पंक्ति १२ ) . मगधानं च विपुलं भयं जनेतो हथी सुगंगीय [] पाययति [1] मागधं च राजानं वहसतिमितं पादे वंदापयति * 6 , मानवी पण वांची शकाय छे। 1] वाहनो डिमित.. [ खंड ३ संस्कृतच्छाया । विप्रमोक्तुं मथुरामपयातो यवनराजः .. [ मो ? ] + यच्छति [वि] . पल्लव.. कल्पवृक्षान् हयगजरथान् सयन्तृन् सर्वगृहावास - परिवसनानि साग्निष्ठिकानि [1] सर्वग्रहणं च कारयितुं ब्राह्मणानां जातिं परिहारं ददाति [1] अर्हतः .. .व. ..न .... गिया [ ? ] ... [क].. मानति [ ? ] राजसन्निवासं महाविजय प्रासादं कारयति अष्टात्रिंशता शतसहस्रैः [] दशमे च वर्षे दण्डसन्धि - साममयो भारतवर्ष - प्रस्थानं महीजयनं ... ति कारयति..... [ निरत्या ? ] उद्यातानां च मणिरत्नानि उपलभते [1] मण्ड च अपराजनिवेशितं पृथुल-गर्दभ - लाङ्गलेन कर्षयति जिनस्य दम्भापनं त्रयोदशवर्ष - शतिकं तु भिनत्ति तामर - देहसंघातम् [1] द्वादशे च वर्षे .... ..भिः वित्रासयति उत्तरापथराजान् . मगधानाश्च विपुलं भयं जन | यन् हस्तिनः सुगाङ्गेयं प्राययति [1] मागधश्च राजानं बृहस्पतिमित्रं पादावभिवादयते [।] + नवमे वर्षे इत्येतस्य मूलपाठो नष्टोन्तार्हताक्षरेषु । * एकादशे वर्षे इत्येतस्य मूलपाठो नष्टो गलितशिलायाम् । Aho ! Shrutgyanam Page #164 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [३७९ प्राकृत मूल-पाठ। संस्कृतच्छाया । नंदराज-नीतं च कालिंगजिनं संनिवेसं.........गह नन्दराजनीतञ्च कालिङ्गजिन-सन्निवेशं......... -रतनान पडिहारेहि अंगमागध-वसुं च नेयाति [1] | गृहरत्नानां प्रतिहारैराङ्ग-मागध-वसूनि च नाय यति [1] ( पंक्ति १३) .............तु [.] जठरलिखिल-बरानि ..........तुं जठरोल्लिखितानि वराणि शिखसिहरानि नीवेसयति सत-वेसिकनं परिहारेन [1] | राणि निवेशयति शतवैशिकानां परिहारेण [1] अभुतमछरियं च हथि-नावन परीपुरं सव-देन अद्भुतमाश्चर्यञ्च हस्तिनावां पारिपूरम् सर्वदेयं हयहय-हथी-रतना [ मा ] निकं पंडराजा चेदानि हस्ति-रत्न-माणिक्यं पाण्डयराजात् चेदानीमअनेकानि मुतमणिरतनानि अहरापयति इध सतो नेकानि मुक्तामणिरत्नानि आहारयति इह शक्तः [1] (पंक्ति १४) ......सिनो वसीकरोति [1] तेरसमे ............सिनो वशीकरोति [ । ] त्रयोदशे च वसे सुपवत-विजयचक-कुमारीपवते अरहिते च वर्षे सुप्रवृत्त-विजयचक्रे कुमारी-पर्वतेऽहिते [ य ? ]* प-खीण-संसितेहि कायनिसीदीयाय | प्रक्षीणx-संसृतिभ्यः कायिकनिषीद्यां यापज्ञापकेभ्यः याप-आवकेहि राजभितिनि चिनवतानि वसासि- | राज-भृतीश्चीर्णव्रताः [ एव ? ] शासिताः [1] तानि [1] पूजाय रत-उवास-खारवेल-सिरिना पूजायां रतोपासेन क्षारवेलेन श्रीमता जीव देहजीवदेह-सिरिका परिखिता [1] श्रीकता परीक्षिता [1] (पंक्ति १५) .......[ सु ] कतिसमणसुविहितानं (मुं-2) ..............सुकृति-श्रमणानां सुविहितानां च सत-दिसानं [नुं ? ] आनिनं तपसि-इसिने शतदिशानां तपस्विऋषिणां सविनां [। ] अर्हन्निसंघियनं [नुं ! ] [ ; ] अरहत-निसीदिया समीपे पीद्याः समीपे प्राग्भारे वराकरसमुत्थापिताभिरनेकयोपभारे वराकर-समुथपिताहि अनेक योजनाहिताहि | जनाहृताभिः............शिलाभिः सिंहप्रस्थीयायै प. सि. ओ......सिलाहि सिंहपथ-रानिसि-[.] राज्यै सिन्धुडायै निश्रयाणि धुडाय निसयानि ( पंक्ति १६) ................घंटालक्तो+ चतरे च वेडूरिय- .........घण्टालक्तः [ ? ], चतुरश्च च वैदूर्यपंक्तिनी नीचे 'य' एवो एक अक्षर ४ यप-क्षीण इति वा । मालूम पडे छ । + अथवा-घंटालीण्ह Aho! Shrutgyanam Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] जैन साहित्य संशोधक [ खंड ३ પ્રત મૂ–પાટ ! संस्कृतच्छाया। गभे थंभे पतिठापयति [ , ] पान-तरिया सत गर्भान् स्तम्भान प्रतिष्ठापयसि [, ]पञ्चसप्तशतसहस्रः सहसेहि [1] मुरिय-काल वोछिंनं च चोयठि- [1] मौर्य कालव्यवच्छिन्नञ्च चतुःषष्टिकाङ्गसप्तिकं अंग-सतिकं तुरियं उपादयति [1] खेमराजा स तुरीयमुत्पादयति [1] क्षेमराजः स वर्द्धराजः स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो भिक्षुराजो धर्मराजः पश्यन् शृण्वननुभवन् कल्याणानि अनुभवंतो कलाणानि (ii ૨૭) ........મુળ-વિરેસ-સો સવ-પસિંહ- ! ....... ગુણ-વિરો–રાજી: સર્વ-પપૂનો સવ–રેવાયતનસંક્રારારો [ ] પતિ- પૂન: સર્વ-વાયતનસંરક્કાર: [ મ ] हत चकिवाहिनिबलो चकधुरो गुतचको पवत-चको । प्रतिहत चक्रि-वाहिनि-बलः चक्रधुरो गुप्तचक्रः राजसि-वस–कुलविनिश्रितो महा-विजयो राजा | प्रवृत्त-चक्रो राजर्षिवंश-कुलविनिःसृतो महाविखारवेल-सिरि जयो राजा क्षारवेलश्रीः ભાષાનુવાદ (૧) અરિહંતને નમસ્કાર, સિહોને નમસ્કાર, ઐર (ઍલ) મહારાજ, મહામેધવાહન, (મહેંદ્ર ) ચેદિરાજ-વંશવર્ધન, પ્રશસ્ત શુભલક્ષણવાળા ચતુરંતવ્યાપીગુણવાળા કલિંગાધિપતિશ્રી ખારવેલે (૨) પંદરવર્ષ સુધી શ્રી કડાર (ગૌરવર્ણવાળા) શરીરવડે બાલ્યાવસ્થાની રમત (કીડાઓ) કરી. ત્યારપછી લેખ (સરકારી હુકમનામાં) ૫ (સંકશાલ) ગણના (સરકારી હિસાબ કિતાબ આવક ખર્ચ) વ્યવહાર (કાયદા) અને વિધિ (ધર્મશાસ્ત્ર ) માં વિશારદ થઇ, સર્વ વિઘાવદાત (બધી વિદ્યાએમાં પરિશુદ્ધ) એવા [તેઓએ] નવ વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે વખતે સંપૂર્ણ ચોવીસવર્ષની ઉમરના થએલ [ તેઓશ્રી ] જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજા (૩) પુરુષયુગમાં (ત્રીજી પેઢીમાં) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં વાવાઝોડાથી તૂટી ગયેલ દરવાજાવાળા કિલ્લાની મરામત કરાવી. કલિંગનગરી (રાજધાની ) માં ઋષિ ખિબીરનાં તલાવડાં-તળા અને પાળો બંધાવ્યાં. બધા બાગોની મરામત (૪) કરાવી. પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજા) નું રંજન કર્યું. બીજા વર્ષમાં સાતકંણિ (સાતકર્ણિ) ની કાશી પરવા કર્યા વિના જ પશ્ચિમદિશામાં (ચડાઈ કરવા માટે) ઘોડા, હાથી, પેદળ અને રથવાળી મોટી ૧ લેખને આ અર્થ (શાસન) કોટિલ્ય અર્થશાસ્ત્રમાં ૧, ૩૧ જાઓ. ૨ કટિલ્ય અ. ૧, ૩૩, જૂઓ. ૭ ક. અ. ૧. ૨૮, ૫, લેખા અને ગણના ઉપર સૂત્ર હતાં, એવું મહાવગની ટીકા ઉપરથી માલુમ પડે છે. માત્ર ૧, ૪૬, જેનસૂત્રમાં લખ્યું છે કે મહાવીરસ્વામિનું નામ એટલા માટે વર્ધમાન પડયું કે જન્મથી જ જ્ઞાતવંશની ધન, ધાન્યાદિ વડે વૃદ્ધિ થવા માંડી હતી. Aho ! Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ अंक ४] कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण [३८१ સેના મેકલી. કહનાં (કૃષ્ણવેણા નદી) ઉપર પહોંચેલી સેનાવડે મુસિક (મૂષિક) નગરને બહુ ત્રાસ આપે. વળી ત્રીજે વર્ષે (૫) ગંધર્વ વેદના પંડિત એવા [ તેઓશ્રીએ ] દંપ (ડફ?) નૃત્ય, ગીત, વાચિત્રનાં સંદર્શને (તમાશાઓ) વડે ઉત્સવ, સમાજ (નાટક, કુસ્તી, આદિ) કરાવી નગરીને રમાડી. તથા એથે વર્ષે, વિદ્યાધરાધિવાસને જેને કલિંગના પૂર્વવત રાજાઓએ બનાવરાવ્યો હતો, અને જે પહેલાં પડ્યો ન હતો. ૦૦૦૦૦૦, ૫જેના મુકટ વ્યર્થ થઈ ગયા છે, જેનાં કવચ, બખ્તરો કાપીને બે પલ્લાં કરી દેવામાં આવ્યાં છે જેનાં છત્રે કાપી પાડી દેવામાં આવ્યાં છે, (૬) અને જેના ભંગાર (રાજકીય ચિન્હ સોના ચાંદીના લોટા ઝારી,) ફેંકી દેવામાં આવ્યાં છે, જેનાં રન અને સ્થાપતેય (ધન) છીનવી લેવામાં આવ્યાં છે, એવા બધા રાષ્ટિક ભોજકોને પિતાના પગ ઉપર નમાવ્યા. હવે પાંચમા વર્ષમાં નંદરાજના એકસે ત્રીજા વર્ષ (સંવત) માં ખેદાએલી નહેરને તનસુલિયવાટે રાજધાનીની અંદર લઈ આવ્યા. અભિષેકના [છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપિયા (૭) માફ કર્યા, તેમ જ અનેક લોખો અનુગ્રહો પૌર જાનપદને બઢ્યા. સાતમા વર્ષમાં રાજ્ય કરતાં તિઓની] ગૃહિણું વજઘરવાળી દુષિતા (નામચીન યા પ્રસિદ્ધ) માતૃપદવીને પ્રાપ્ત થઇ (8) [કમાર ?] ૦૦૦૦૦૦ આઠમા વર્ષમાં મહા ૦૦૦ સેના ૦૦૦ ગોરધગિરિ (૮) ને તેડીને રાજગૃહને ઘેરી લીધું. એનાં કર્મોનાં અવદાને (વીરકથાઓ) ના સંવાદથી યુનાની રાજા (યવનરાજ) ડિમિતે..Demetrios પિતાની સેના અને છકડાં એકઠાં કરી મથુરા છોડી દેવા માટે પાછાં પગલાં ભર્યા. ૦૦૦૦૦૦ નવમા વર્ષમાં [તે શ્રી ખારવેલે ] આપ્યાં છે ૦૦૦૦૦૦ પલ્લવપૂર્ણ (૯) કલ્પવૃક્ષો ઘડા, હાથીઓ, રથ હાંકનાર સહિત, તેમજ મકાનો અને શાળાઓ અગ્નિકુંડ, સહિત. એ બધું સ્વીકારાવવા માટે બ્રાહ્મણજાતિને જાગીર આપી. અહંતના ૦૦૦૦૦૦ (૧૦) રાજભવનરૂપ મહાવિજય નામનો) પ્રાસાદ તેઓએ આડત્રીસ લાખ (પણ) વડે બનાવરાવ્યો. દશમા વર્ષમાં દંડ–સંધિ-સામ પ્રધાન [તેઓએ] ભૂમિ જય કરવા માટે ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું ૦૦૦૦૦૦. જેના ઉપર ચડાઈ કરી તેઓનાં મણિરત્ન પ્રાપ્ત કર્યો. (૧૧) ૦૦૦૦૦૦૦૦૦ (અગીયારમા વર્ષમાં) (કોઈ) ખરાબ રાજાએ બનાવરાવેલ મંડ (મંડી યા બજાર ) ને મોટા ગધેડાઓના હળવડે ખેડાવી નાખે. લોકોને છેતરનાર એકસો તેર વરસના તમરના ડિસઘાતને તોડી નાખ્યો. બારમા વર્ષમાં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ થી ઉત્તરાપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા. * અહતપૂર્વને અર્થ નવું કપડું ચડાવીને એ પણ થઈ શકે છે. ૫ અહીં અક્ષરે ગળી ગયા છે. ૬ અનુગ્રહનો આ અર્થ કોટિલ્યમાં છે. ૭ આ વાકયને પાઠ અને અર્થ સંદિગ્ધ છે. ૮ બરાબર પહાડ જે ગયા પાસે છે અને જેમાં માર્યા ચક્રવર્તી અશોકનાં કરાવેલા ગુફા મઠો છે તે મહાભારત અને એક શિલાલેખમાં ગોરગિરિના નામથી ઉલ્લેખાએલ છે. આ એક ગિરિદુર્ગ છે આની કિલ્લાબંદી હજી પણ મજબુત છે. મોટી મોટી દીવાલવડે દ્વારે અને દરારે બંધ છે. ૯ આ સોનાનાં થતાં. ચતુર્વર્ગ ચિંતામણી દનકાંડ ૫, આ મહાદાનમાં છે. ૧૦ અહિંથી માંડી છેલ્લે સુધી દરેક પંક્તિમાં લગભગ ૧૨ અક્ષરે પંક્તિની શરૂઆતમાં પથરના ચપતરાં સાથે ઉડી ગએલાં છે. Aho! Shrutgyanam Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ]. जैन साहित्य संशोधक [ खंड ३ (૧૨) ૦૦૦૦૦૦ તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન્ન કરે હાથીઓને સુગાંગેય (પ્રાસાદ) ૧૧ સુધી લઈ ગયો. અને મગધરાજ બહસ્પતિમિત્રને૧૨ પિતાના પગ ઉપર નમાવ્યો. તથા રાજા નંદદ્વારા લઈ જવામાં આવેલ કલિંગજિન મૂર્તિને ૦૦૦ અને ગૃહરને લઈ પ્રતિહારવડે અંગ-મગધનું ધન લઈ આવ્યો. (૧૩) ૦૦૦૦૦૦૦૦૦ અંદરથી લખેલ (કરેલ) સુંદર શિખરે બનાવરાવ્યાં. સાથેજ સે કારીગરોને જાગીરે આપી. અભુત અને આશ્ચર્ય ( થાય તેવી રીતે તે ) હાથીઓવાળા વહાણ ભરેલ નજરાણું હય, હાથી, રત્ન, માણિજ્ય પાંડયરાજાને ત્યાંથી આ વખતે અનેક મોતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યા. અહિં એ શક્ત (લાયક મહારાજે) (૧૪) ૦૦૦૦૦૦૦૦૦ સીઓને વશ કર્યો. તેરમાં વર્ષ પવિત્ર કુમારી પર્વત૧૩ ઉપર જ્યાં (જન ધર્મનું) વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષણસંસ્કૃતિ (જન્મ મરણને વટાવી ગયેલ) કાયનિષીદી (સ્વપ) ઊપર (રહેનારાઓ) પાપ બતાવનારાઓ (પાપજ્ઞાપકે) માટે વ્રત પૂરાં થઈ ગયા બાદ મળનાર રાજકૃતિઓ કાયમ કરી દીધી (શાસન બાંધી આપ્યાં). પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવે અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. ( જીવ અને શરીર પારખી લીધું.) (૧૫) ૦૦૦૦૦૦ સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષિ સંઘી કેના૦૦૦૦૦૦ અરિહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, ઉમદા ખાણોમાંથી કાઢી લાવવામાં આવેલા અનેક યોજનથી લાવવામાં આવેલ ૦૦૦૦૦૦ સિંહપ્રસ્થવાળી રાણી સિધુલાને માટે નિઃશ્રય ૦૦૦ (૧૬) ૦૦૦૦૦૦ ઘટયુક્ત [2] વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યા પતેરલાખના (ખર્ચ)થી. મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ ચેસટ્ટિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસપ્તિકને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યો. આ ક્ષેમરાજે, વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ધર્મરાજે, કલ્યાણ દેખતાં સાંભળતાં અને અનુભવ કરતાં. (૧૭) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે ગુણ વિશેષ કુશળ, બધા પંથેનો આદર કરનાર બધા (પ્રકારના) મંદિરની મરામત કરાવનાર, અખ્ખલિત રથ અને સન્યવાળા ચક્ર (રાજ્ય)ના ધુર (નેતા) ગુH-(રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશવિનિઃસૃત રાજા ખારવેલ. અનુવાદક સુખલાલજી ૧૧ મુદ્રારાક્ષસ નાટકમાં નંદ અને ચંદ્રગુપ્તને “સુગાંગ” નામક મહેલ પાટલિપુત્રમાં બતાવવામાં આવ્યો છે. ૧૨ બહસ્પતિ મિત્રના સિક્કાઓ મળે છે જે કે અગ્નિમિત્રના સિક્કાના પહેલાંના માનવામાં આવે છે અને જે એજ જાતનાં છે. ૧૩ આ નામ ખંડગિરિ-ઉદયગિરિનું છે જ્યાં આ લેખ છે. ભુવનેશ્વરની પાસે આ નાના પહાડ છે. ૧૪ લેખના આદિ અંતમાં એક એક મ‘ગલ ચિન્હ બનાવવામાં આવ્યું છે. પહેલું બદ્ધમંગલ છે. અને બીજાનું નામ હજી જાણી શકાયું નથી. Aho! Shrutgyanam Page #168 -------------------------------------------------------------------------- ________________ સંવ ૨] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व [ ૩૮રૂ जैनदर्शनमा धर्म अने अधर्मतत्त्व [ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બિ૦ એલ૦] (અનુવાદક શ્રી, નગીનદાસ પારેખ અધ્યાપક ગુજરાત મહાવિદ્યાલય) [ચાલુ વર્ષના સંશોધકના પહેલા અંકમાં ધર્માસ્તિકાય વિષે પંડિત બેચરદાસને એક લેખ પ્રકટ થયે હતું. તેને મૂળ ઉદ્દેશ વિચારપ્રદેશમાં ઉતરવાને અને તાત્વિક શોધ માટે પ્રેરણા આપવાનું હતું. એ વાત નહિં સમજનાર કેટલાક શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ મહાનુભાવે તરફથી અમને સૂચવવામાં આવ્યું હતું કે આ વિષે તમે જ કાંઈક લખો. જો કે એ વિષે તાત્ત્વિક અને ઐતિહાસિક વિચારણા કરવાને ઘણું ને ઘણે અવકાશ છે છતાં અમારે માટે હજી એ પ્રસંગ આવવાની વાર છે. દરમીયાન “માનસી” જેવા બંગાલી પત્રમાં જૈનદર્શનસમ્મત ધર્માસ્તિકાય, અધમસ્તિકાય વિષે પુષ્કળ ચર્ચા ચાલેલી છે. એ ખંડનમંડનાત્મક ચર્ચામાં મોટા મોટા જેનેતર ફેસરેએ ભાગ લીધે છે. પ્રો. શીલ અને ચકવતી જેવા તેમાં પડયા છે. જૈન સદગૃહસ્થ પૂનમચંદ શામસુખીયાએ પણ એમાં રસભર્યો ભાગ લીધો છે. એ બધા લેખેને સાર આ સ્થળે અત્યારે આપી શકાય તેમ નથી. છતાં એક એ વિષેના બંગાળી લેખન અનુવાદ આ સ્થળે આપ ઉચિત ધારીએ છીએ. એ લેખ અંગીય સાહિત્ય પરિષદુ પત્રિકા પુસ્તક ૩૪ અંક ૨ જામાં પ્રસિદ્ધ થએલે છે. એના લેખક ભટ્ટાચાર્ય હરિસત્ય એમ. એ. બી. એલ૦ છે. એઓ જૈનદર્શનના ખાસ કરી જૈન તર્કશાસ્ત્રના સારા અભ્યાસી છે; લગભગ દશ વર્ષ અગાઉ તેઓએ પોતે કરેલ પ્રમાણનયતત્ત્વાકાલંકારને ઈંગ્રેજી અનુવાદ અમને જેવા આપેલે જે પાછળથી ક્રમશઃ જેન ગેઝેટમાં છપાયે છે, અને જેને ફરી પુસ્તકાકારે છપાવવાને કેટલાક મિત્રે વિચાર કરે છે. ઉક્ત ભટ્ટાચાર્યે પ્રસ્તુત લેખ માત્ર પ્રતિપાદકસરણીથી સમર્થ રીતે લખેલે છે અને એમાં અનેક વિધી દલીલોની સમીક્ષા પણ કરી છે. અનેક જૈન ગ્રંથને આધાર લેવા ઉપરાંત તર્કથી પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપન કરવાને એ લેખમાં પ્રયત્ન છે, તેથી જૈન તત્વજ્ઞાનના અભ્યાસીઓએ એ ખાસ મનનપૂર્વક વાંચવા જેવું છે. આશા છે કે જેનેતર વિદ્વાનેએ જન તત્વજ્ઞાનના એક ગંભીર પ્રદેશમાં કરેલી આવી સૂફમ વિચારણા, રાત દિવસ જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રચ્યાપચ્યા રહેવાનું અભિમાન રાખનાર જૈન વિદ્વાને અને ખાસ કરીને જૈન સાધુઓને છુટથી વિચાર કરવા પ્રેરશે અને સાચા અર્થમાં તેઓને દ્રવ્યાનુયોગભક્ત બનાવશે. સંપાદક] Aho! Shrutgyanam Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] जैन साहित्य संशोधक ૧ ધર્મ ', સાધારણ રીતે ધર્મશબ્દના અર્થ પુણ્યકર્મ અથવા પુણ્યકર્મો થાય છે. ભારતીય વેદમાર્ગાનુયાયી દર્શનામાં કાઇ કઇ જગાએ ધર્મશબ્દમાં નૈતિક ઉપરાંત અર્થના આરાપ કરેલા જોવામાં આવે છે. આ બધી જગાએ ધર્મશબ્દના અર્થ વસ્તુની “પ્રકૃતિ ” “ સ્વભાવ ’ અથવા “ ગુણ ” થાય છે. બૌદ્ધદર્શનમાં પણ ધર્મશબ્દને નૈતિક અર્થમાં પ્રયાગ જોવામાં આવે છે; પરન્તુ ઘણી જગાએ “કાર્યકારણુ શૃંખલા’’ “ અનિત્યતા ” વગેરે ક્રાઇ વિશ્વ નિયમ અથવા વસ્તુધર્મ પ્રગટ કરવાને પણ એને પ્રયેાગ થયા છે. પરન્તુ જૈનદર્શન સિવાય ખીજા કાઇ પણ દર્શનમાં ધર્મ એક અજીવ પદાર્થરૂપે સ્વીકારવામાં આવ્યા નથી. નૈતિક અર્થ સિવાય એક નવા જ અર્થમાં ધર્મશબ્દના પ્રયાગ એક માત્ર જૈનદર્શનમાં જ જોવામાં આવે છે. જૈનદર્શનમાં ધર્મ એક “ અજીવ ” પદાર્થ છે. કાલ, અધર્મ અને આકાશની માક ધર્મ અમૂર્ત ” દ્રવ્ય છે. એ લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે અને એના “ પ્રદેશે! ' અસંખ્યેય છે. પંચ “ અસ્તિકાય ” માં ધર્મ પણ એક છે. એ “અપૌલિક' (immaterial) અને નિત્ય છે; ધર્મ-પદાર્થ સંપૂર્ણપણે “ નિષ્ક્રિય ” છે અને “ અલેક ”માં એનું અસ્તિત્વ નથી. .. [ खंड ३ જૈન દર્શનમાં ધર્મને “તિકારણ ” કહેવામાં આવે છે. પરન્તુ એને અર્થ એવા નથી કે ધર્મ વસ્તુઓને ચલાવે છે, ધર્મ નિષ્ક્રિય પદાર્થ છે. તેા પછી એને કેવી રીતે ગતિકારણ તરીકે માની શકાય ? ધર્મ કાઇ પણ પદાર્થની ગતિની ખાખતમાં “ બહિરંગ હેતુ ” અથવા “ ઊદાસીન હેતુ ” છે; એ પદાર્થને ગતિ કરવામાં માત્ર સહાય કરે છે. જીવ અથવા કાઇ પણ પુલદ્રવ્ય પેાતાની મેળે જ ગતિમાન થાય છે; ધર્મ ખરી રીતે જોતાં કાઇ પણ રીતે એને ચલાવતા નથી; તે એ ધર્મ ગતિના સહાયક અને ધર્મને લીધે પદાર્થીની ગતિ એક રીતે સંભવિત બને છે. વ્યસંગ્રહકાર કહે છે “ જલ જેવી રીતે ગતિમાન મત્સ્યની ગતિમાં સહાયક છે તેવી રીતે ધર્મ ગતિમાન જીવ અથવા પુલ દ્રવ્યની ગતિમાં સહાયક છે. એ ગતિહીન પદાર્થને ચલાવતા નથી. ” કુંદકુંદાચાર્ય અને ખીજા જૈન દાર્શનિકા પણ આ વિષયમાં જલ અને ગતિશીલ મહ્ત્વનું દૃષ્ટાંત આપે છે. “ જલ જેવી રીતે ગતિશીલ મત્સ્યના ગમનમાં સહાયતા કરે છે તેવી જ રીતે ધર્મ પણ જીવ અને પુલની ગતિમાં સહાયતા કરે છે. (૯૨ પંચાસ્તિકાય, સમયસાર, ) તત્ત્વાર્થસારના કર્તા કહે છે કે “ જે બધા પદાર્થો પેાતાની મેળે ગતિમાન થાય છે, તેઓની ગતિમાં ધર્મ સહાયતા કરે છે; ગમન વખતે મત્સ્ય જેમ જલની સહાયતા ગ્રહણ કરે છે તેમ જીવ અને પુલદ્રવ્યેા પણ ગતિમાં ધર્મની સહાયતા ગ્રહણ કરે છે. '' વસ્તુએના ગતિકાર્યમાં ધર્મના અમુખ્યહેતુત્વનું અને નિષ્ક્રિયત્વનું અહ્મદેવ નીચે મુજબ દૃષ્ટાંત સાથે સમર્થન કરે છે. સિદ્ધ સંપૂર્ણપણે મુક્ત જીવ છે. તેમની સાથે સંસારના કશે પણ સંબંધ નથી. તે પૃથ્વીના કાઈ પણ જીવના ઉપકારક નથી, પૃથ્વીના કાઈ પણ જીવવડે તેઓ ઉષ્કૃત થતા નથી. તે કાઈ પણ જીવને મુક્તિમાર્ગે લઇ જતા નથી. છતાં એ જો કાઇ પણ જીવ ભક્તિપૂર્વક સિદ્ધ પુરુષની ભાવના કરે, વિચાર કરીને જુએ કે અનંતજ્ઞાનાદિ વિષયમાં સ્વાભાવિક રીતે તે પણ સિદ્ધના જેવા જ છે, તેા પેલા જીવ ધીરે ધીરે સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે આગળ વધે છે. અહીં જણાય છે કે ખરી રીતે જોતાં જીવ માર્ગના વટેમાર્ગુ બન્યા છે; છતાં સિદ્ધપુરુષ પણ તેની મુક્તિનું કારણ છે, એ વાતને એમ નથી. ખરી રીતે કે કાઇ પણ પ્રકારે વસ્તુઓને ન ચલાવવા છતાં, ધર્મ ખરાબર એ જ રીતે તેઓની ગતિનું કારણ અથવા હેતુ છે. પાતે જ મેાક્ષઅસ્વીકાર કરાય Aho ! Shrutgyanam 33 Page #170 -------------------------------------------------------------------------- ________________ સંવ ૪] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व [ ૨૮, લોકાકાશની બહાર ધર્મતત્ત્વનું અસ્તિત્વ નથી. એટલા માટે જ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ હોવા છતાં મુક્તજીવ લોકાગ્ર ઊપર આવેલી સિદ્ધશિલા ઉપર રહી જાય છે અને તેથી ઉંચે અલોક નામના અનંત મહાશૂન્ય આકાશમાં વિચારી શકતા નથી. જે બધાં કારણોથી લોકાકાશ અલોકાકાશથી ભિન્ન છે તેઓમાંનું એક કારણ લોકમાં ધર્મની અવસ્થિતિ એ છે. વિશ્વમાં વસ્તુઓની સ્થિતિ અને વિશ્વ વસ્તુઓની નિયમાધીનતા ગતિસાપેક્ષ છે. એટલા માટે ધર્મને લીધે જ લોકાકાશ અથવા નિયમસંબંધ વિશ્વ સંભવી શકયું છે, એમ કહી શકાય. એમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે ધર્મ ગતિમાં સહાયક કારણ સિવાય બીજું કશું નથી. પદાર્થો પિતાની મેળે જ ગતિમાન અથવા સ્થિતિશીલ હોય છે અને કઈ પણ સ્થિતિશીલ પદાર્થને ધર્મ ચલાવી શકતું નથી. એટલા માટે જ વિશ્વની વસ્તુઓ સતત દોડા દેડ કરતી જોવામાં આવતી નથી. વિશ્વમાં જે નિયમ અને શૃંખલા (વ્યવસ્થા) પ્રતિષ્ઠિત રહ્યાં છે તેનું એક કારણ ધર્મ છે એમ કહી શકાય. અધ્યાપક શીલના મત પ્રમાણે ધર્મ ગતિનું સહાયક કારણ તો છે જ પણ તે “એથી પણ બીજું કંઈક વધારે છે ” તેઓ કહે છે. “તે એ સિવાય પણ કંઈક છે, તે નિયમબદ્ધ ગતિ પરંપરાનું (system of movements) કારક અથવા તો કારણ છે, જીવ અને પુલની ગતિઓમાં જે શંખલા (order) રહી છે તેનું કારણ ધર્મ જ છે” તેમના મત પ્રમાણે ધર્મ કંઈક લાઈબ્લીટ્સ પ્રતિપાદિત પ્રથમથી નિયત થએલ વ્યવસ્થા (Preestablished harmony ) ના જેવો છે. પ્રભાચન્દ્રની “સકૃતિ યુગપલ્ફાવિગતિ” એ ઉક્તિ ઊપર તેઓ પિતાને મતવાદ સ્થાપન કરે છે, વસ્તુઓની ગતિઓમાં જે શંખલા અથવા નિયમ દેખાય છે તેનું કારણ ધર્મ જ છે એ પ્રભાચંદ્રનો ખરેખર અભિપ્રાય છે કે કેમ તે વિષે સંદેહ છે. ઉક્ત ખલાના કારણેમાં ધર્મ પણ એક છે એ વાત સ્વીકાર્ય છે, પરંતુ વસ્તુઓની સંખલાબદ્ધગતિમાં ધર્મ ઉપરાંત બીજા કારણોની પણ જરૂર પડે છે એને પણ સ્વીકાર કરવો પડશે. સરેવરમાં મસ્યપંક્તિ જે શંખલાથી જવર અવર કરે છે તે શંખલામાં સરોવરમાંનું જ પાણી એક માત્ર કારણ છે એમ કહી ન શકાય. મીનપંક્તિની ઊપર જણાવેલી સુસંબંધગતિને વિષે તળાવમાંનું પાણી જે રીતે કારણ બને છે તે રીતે મ ની પ્રકૃતિ પણ કારણ બને છે. પ્રમેયકમલમાર્તડમાં પ્રભાચંદ્ર કહે છે " विवादापन्नसकलजीवपुद्गलाश्रयाः सकृद्गतयः साधारणबाह्यनिमित्तापेक्षाः युगपद्भाविगतित्वादेकसरःसलिलाश्रयानेकमत्स्यगतिवत् । तथा सकलजीवपुद्गलस्थितयः साधारणबाह्यनिमित्तापेक्षा युगपद्भाविस्थितित्वादेककुण्डाश्रयानेकबदरादिस्थितिवत् । यत्तु साधारणं निमित्तं स धर्मोऽधर्मश्च ताभ्याम् विना तद्गतिस्थितिकार्यस्यासम्भवात् " એને ભાવાર્થ એવો છે કે બધા જીવ અને પૌલિક પદાર્થોની ગતિએ એક સાધારણ બાઘનિમિરની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત એટલે એકી વખતે જ ગતિમાન દેખાય છે. સરોવરનાં અનેક મની યુગપગતિ જોઈને જેવી રીતે ઉક્ત ગતિનાં સાધારણ નિમિતરૂપે એક સરોવરમાં રહેલા પાણીનું અનુમાન થાય છે, તેવી રીતે જીવ પુર્ક, લની ગતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. બધા જીવ અને પૌલિક પદાર્થોની સ્થિતિએ એક સાધારણ બાહય નિમિત્તની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત સ્થિતિશીલ જોવામાં આવે છે. એક કુંડમાં અનેક બોરાઓની યુગપત સ્થિતિ જોઈ જે રીતે ઉક્ત સ્થિતિનાં સાધારણ નિમિત્તરૂપે એક કુંડનું અનુમાન થાય છે તે રીતે જીવ, પલની સ્થિતિ પરથી એક Aho! Shrutgyanam Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] जैन साहित्य संशोधक | સ્પંદ રૂ સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. ધર્મ અને અધર્મ યથાક્રમે આ સાધારણ નિમિત્ત છે; કારણ એ બન્ને સિવાય ઉપરાત ગતિસ્થિતિરૂપ કાર્ય સંભવતું નથી.” પ્રભાશ્ચંદ્રનાં ઊપર ઉતારેલાં વચન ઊપરથી એ જ સિદ્ધ થાય છે કે એકથી વધારે પદાર્થની યુગપત્ ગતિ પરથી ધર્મતત્ત્વના અસ્તિત્વનું અનુમાન કરાય છે. પરન્તુ જે રીતે એક પદાર્થ પછી બીજો એક પદાર્થ જાય એટલે જ તે શૃંખલાબદ્ધ છે એમ કહી શકાતું નથી. તેવી રીતે બે કે તેથી વધારે પદાર્થોની યુગપત્ ગતિ ઊપરથી જ તેએ શૃંખલાબદ્ધ છે એવું અનુમાન કરી શકાતું નથી. ગતિએ યુગપત્ થઇ એટલે શૃંખલાબદુ થઈ ગઈ એવું જ કંઇ નથી. ધારે કે કૈાઇ તળાવમાં એક માછલી ઉત્તર તરફ દોડે છે; એક માણસ પૂર્વ તરફ તરે છે; ઝાડ પરથી ખરી પડેલું એક પાંદડું પશ્ચિમ તરફ તણાતું જાય છે અને એક કાંકરા સરેાવરના તળીયા તરફ ઉતરતા જાય છે. આ બધી ગતિએ યુગપત્ છે અને એ યુગપત્ ગતિએ, ગતિ કારણ જલને લીધે જ સંભવ શકે છે. પરન્તુ એ બધી ગતિએમાં યોગપદ્ય હોવા છતાં કાઈ પણ શંખલા ( વ્યવસ્થા ) દેખાતી નથી. તે જ રીતે ધર્મ યુગપત્ ગતિનું કારણ હેવા છતાં એને તેમાં રહેલી શૃંખલાનું કારણ કહી શકાય નહિં. ધર્મને જનદર્શનમાં નિષ્ક્રિય પદાર્થ કહેવામાં આવ્યા છે. ગતિ પરંપરાની શૃંખલામાં ધર્મની ઉપયેાગિતા છે એ સ્વીકાર્ય છે; પરન્તુ યાદ રાખવું જોઇએ કે ધર્મ ક્રિયાશીલ વસ્તુ નથી અને તેથી વિશ્વની ગતિમાં જે શૃંખલા છે તેનું એક માત્ર કારણ ધર્મ છે એવું કહી શકાય નહિં. "" એટલે અમને લાગે છે કે અધ્યાપક ચક્રવર્તીએ, પંડિતવર શીલના ધર્મસંબંધી મતવાદની જે સમાલાચના કરી છે તે યુક્તિસંગત છે. પરન્તુ ગતિસમૂહની શૃંખલાનું કારણ શોધવા જતાં અધ્યાપક ચક્રવર્તીએ અધર્મતત્ત્વ લાવી મુકયું છે. સ્થિતિ કારણ અધર્મ “યુક્તિથી” ધર્મના “ પૂર્વગામી ” ( logically prior) છે અને અધર્મનું ફળ અથવા કાર્યને નિરાસ કરવા માટે અથવા તેને કંઇક અંશે મંદ કરવા માટે ધર્મના પ્રયત્નથી શૃંખલાની ઉત્પત્તિ થઇ છે, એવા તેમના મત હેાય એમ લાગે છે. વિદ્વાન અધ્યાપકને આ મત અમે સ્વીકારી શકતા નથી. આપણે ભૂલી જવું ન જોઇએ કે ધર્મ અને અધર્મ બન્ને નિષ્ક્રિય તત્ત્વા છે. તેઓના અસ્તિત્વથી ગતિશ્રૃંખલાના આર્વિભાવને સહાયતા મળી શકે, પરન્તુ ગતિશ્રૃંખલાની ઉત્પત્તિમાં તેનું ક્રિયાકારિત્વ ખીલકુલ નથી. ખરી વાત તે એ છે કે ધર્મ, અધર્મ, આકાશ અથવા કાલ ભેગાં અથવા અલગ અલગ વસ્તુએની ગતિપરંપરામાં શૃંખલા લાવવાને સમર્થ નથી. એએનું અસ્તિત્વ શૃંખલાના સહાયક તરીકે ગણાયા છતાં એએ બધી રીતે નિષ્ક્રિય દ્રવ્ય છે. વિશ્વ નિયમનું કારણ નક્કી કરવા જતાં અદ્વૈતવાદ “ પદ્માવ્રુત્તિયમ્ ” સપદાર્થને લાવે છે અને શ્વરવાદ એક મહાન સ્રષ્ટાને નિર્દેશ કરે છે. જૈનદર્શન અદ્વૈતવાદ, કતૃત્વવાદ અન્નેને વિરેધી છે એટલે શૃંખલાબદ્ધ ગતિનું અને તેની સાથે વિશ્વમાં રહેલા નિયમનું કારણ નક્કી કરવામાં જૈતેને પેાતાની મેળે ગતિશીલ જીવ અને પુલની સ્વાભાવિક પ્રકૃતિ ઊપર જ આધાર રાખવાની ફરજ પડે છે. બધા જીવેામાં સમાન જ જીવના ગુણા રહેલા છે. તેથી બધા જીવાનાં કર્યાં અને ક્રિયાપદ્ધતિ ઘણે ભાગે એક પ્રકારની જ હેાય છે. વળી એક જ કાલ, આકાશ, ધર્મ, અધર્મ અને પુલની સાથે જોડાઇને બધા જીવને કામ કરવું પડે છે; એ કારણથી પણ જીવામાં એક નિયમ અને શૃંખલાના આર્વિભાવ થાય છે. જડ જગતની શૃંખલા સંબંધે અમને લાગે છે કે જૈન દર્શન આધુનિક વિજ્ઞાનસંમત મત સ્વીકારવામાં લગારે આનાકાની નહિં કરે. વર્તમાન યુગના જડ વિજ્ઞાનના આચાર્યની પેઠે જૈને પણ કહી શકે કે જડ જંગતમાં જે શૃંખલા છે તે જડ પદાર્થનાં સ્વાભાવિક ગુણમાંથી જન્મેલી છે. Aho! Shrutgyanam Page #172 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ૪ ] जैनदर्शनमा धर्म ने अधर्मतत्त्व [ ૨૮૭ જડનું સંસ્થાન (mass ) અને ગતિ (motion) ગુરુત્વાકર્ષણના (law of gravity) નિયમ અને જડમાં રહેલી આકષઁણ વિકર્ષણ શક્તિ (Principles of attraction and repulsion) માંથી જ જડ જગતની શૃંખલા ઉદ્ભવે છે. જડ વ્યાપારેામાં (Purely material phenomena) જેનિયમ જોવામાં આવે છે તેની પ્રતિષ્ઠામાં ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું અસ્તિત્વ બહુ જ સહાયક છે, એ પણ અહિં સ્વીકારવું જોઇએ. જગતમાં છવાનું અસ્તિત્વ પણ જડ જગતની શૃંખલાનું પેષક છે; કારણ અનાદિકાલથી જે બધા બળવા સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, તેએનાં પ્રયેાજન અને અભીપ્સા અનુસાર જડ દ્રવ્ય અથવા પુલ ધીમે ધીમે બદલાતાં આવ્યાં છે. એ રીતે જણાય છે કે વસ્તુએની ગિતમાં જે શૃંખલા છે તે મૂળ તે વસ્તુની જ ક્રિયાશીલ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવેલી છે, અને ધર્મતત્વનું અસ્તિત્વ માત્ર એ શૃંખલાની પ્રતિષ્ઠાનું સહાયક છે એમ નથી. અધર્મ, આકાશ વિગેરે તત્ત્વા પણ એના પિરપેાષક છે. પદાર્થો સ્વભાવથી જ તિસ્થિતિમાં કતૃત્વાધિકારી છે એમ તત્વાર્થરાજવાર્તિકકાર વિશેષ પણે કહે છે અને તેઓ ધર્મ અને અધર્મને “ ઉપગ્રાહક ” કહે છે. તેઓ કહે છે કે અંધ વ્યક્તિ ફરતી વખતે લાકડીની સહાય લે છે; લાકડી તેને ફેરવતી નથી, તેના ક્રવામાં માત્ર સહાયતા કરે છે. તે લાકડી ક્રિયાશીલ કર્તા હેત; તે તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ ફેરવત. એટલા માટે ઐધની ગતિમાં લાકડી ઉપગ્રાહક છે. વળી દષ્ટિના વ્યાપારમાં પ્રકાશ સહાયકારી છે. દેખવાની શક્તિ આંખની જ છે, પ્રકાશ દષ્ટિક્તિના જન્માવનાર નથી. પ્રકાશ જે ક્રિયાશીલ કર્તા હેત, તે તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ દર્શન કરાવત. એટલા માટે દષ્ટિ વ્યાપારમાં પ્રકાશ ઉપગ્રાહક છે. તેઓ કહે છે “ ખરાખર એ જ રીતે જીવે અને જડ પદાર્થો પેાતાની મેળે ગતિમાન અથવા સ્થિતિશીલ થાય છે. તેઓના ગતિ અને સ્થિતિવ્યાપારમાં ધર્મ અને અધર્મ ઉપગ્રાહક એટલે નિષ્ક્રિય હેતુ છે. તેઓ તે તિના કે સ્થિતિના ‘ કર્તા ’ કે જન્માવનાર નથી. ધર્મ અને અધર્મ જો ગંત અને સ્થિતિના કર્તા હાત તે ગતિ અને સ્થિતિ અસંભવિત થાત.” ધર્મ અને અધર્મને સક્રિય દ્રવ્યરૂપે કલ્પવામાં આવે તે જગમાં ગતિ અને સ્થિતિ શા માટે અસંભવિત થાય, તેનું પણ પ્રતિપાદન કરેલ છે. ધર્મ અને અધર્મ સર્વવ્યાપક અને લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. એથી જ્યારે જ્યારે ધર્મ કાઇ વસ્તુને ગતિમાન કરે ત્યારે ત્યારે અધર્મ તેને અટકાવી દે; એવી રીતે જગતમાં સ્થિતિ અસંભવિત થઈ પડે. એટલા માટે અકલંકદેવ કહે છે કે જો ધર્મ અને અધર્મ નિષ્ક્રિય દ્રવ્ય ઉપરાંત ખીજું કંષ્ટક હાત તે જગતમાં ગતિ અને સ્થિતિ અસંભવિત થાત. ગતિ અને સ્થિતિ જીવે અને જડ પદાર્થોની ક્રિયાસાપેક્ષ છે. ધર્મ અને અમે ગતિ અને સ્થિતિના સહાયક છે અને એક રીતે ધર્મ અને અધર્મને લીધે જ ગતિ અને સ્થિતિ સંભવે છે. અહિં આપણે જરા આગળ વધી શું એમ ન કહી શકીએ કે શૃંખલાબદ્ધ ગતિ અને શૃંખલાબદ્ધ સ્થિતિ જીવ અને જડ પદાર્થીની સ્વાભાવિક ક્રિયા ઉપર આધાર રાખે છે અને તેના સહાયક અને અરિહાર્ય હેતુ હેવા છતાં ધર્મ અને અધર્મ એક સામટાં અથવા જુદાં જુદાં ગતિ સ્થિતિશ્રૃંખલાનાં જન્માવનાર ( cause ) નથી ? ધર્મ અને અધર્મ પ્રત્યક્ષનાં વિષય નથી અને તેથી તે સત્પદાર્થ નથી, એવું કહેનારને જૈના અયુક્તવાદી કહે છે. પ્રત્યક્ષનાં વિષય નહિં એવા અનેક પદાર્થોને સત્ય માનવાની આપણને ફરજ પડે છે અને આપણે તેમ માનીએ પણ છીએ. પદાર્થોં જ્યારે ગતિશીલ કે સ્થિતિમાન જોવામાં આવે છે, ત્યારે જરૂર એવું કોઇ દ્રવ્ય હાવું જોઇએ કે જે તેઓને ગતિ અને સ્થિતિવ્યાપાર કરવામાં મદદ કરે. આ યુક્તિવર્ડ ધર્મ અધર્મના અસ્તિત્વનું અને દ્રવ્યત્વનું અનુમાન કરવામાં આવે છે. કાઈ કાઇ કહે છે કે આકાશ જ ગતિનું કારણ છે અને આકાશથી ભિન્ન એવા ધર્મ, અધર્મ દ્રવ્યને વીકાર કરવાની Aho ! Shrutgyanam Page #173 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक [ खंड ३ જરૂર નથી. જૈન દાર્શનિકો એ મતવાદની નિઃસારતા બતાવવા કહે છે કે અવકાશ આપવો એજ આકાશને ગુણ છે. અવકાશપ્રદાન એ ગતિશીલ પદાર્થોને ગતિ ક્રિયામાં મદદ આપવા કરતાં જુદી વસ્તુ છે એ સમજી શકાય એવું છે. એ બન્ને ગુણોની આ મૌલિક ભિન્નતા મૂળથી જ ભિન્ન એવા બે દ્રવ્યોનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે અને એટલા માટે ધર્મતત્ત્વ આકાશથી જુદું જ દ્રવ્ય છે. વળી એ પણ જણાય છે કે જે આકાશ ગતિ કારણ હોત તો વસ્તુઓ અલોકમાં પ્રવેશ કરી લોકાકાશની માફક ત્યાં પણ આમ તેમ સંચરી શકત. અલેક એ આકાશને અશ હોવા છતાં તે બિલકુલ શૂન્ય અને પદાર્થ રહિત છે ( એટલું જ નહિં પણ સિદ્ધો સુદ્ધાં ત્યાં પ્રવેશ કરી શકતા નથી,) આ ઉપરથી જ સમજાય છે કે ધર્મ સવ્ય છે, અલકમાં એનું અસ્તિત્વ નથી અને લોકમાં વ્યાપ્ત રહી લોકાકાશ અને અલોકાકાશ વચ્ચે એક મોટી ભિન્નતા પ્રતિપાદન કરે છે. અદષ્ટ જ ગતિ કારણ છે ધર્મ દ્રવ્યની સત્તા નથી એમ પણ કોઈ કાઈ કહે છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે ચેતન જીવ જે શુભાશુભ કર્મ કરે છે, તેના જ ફળ તરીકે અદૃષ્ટ કલ્પાયું છે. ચેતન જીવને જવર અવર કરાવવામાં અદષ્ટ સમર્થ છે એમ દલીલ ખાતર માની લઇએ તે પણ પાપ-પુણ્ય કર્મના અકર્તા અને તજજન્ય અદષ્ટની સાથે કોઈ પણ જાતના સંબંધ વિનાના જે જડ પદાર્થો છે તેઓની ગતિનું કારણ શું હોઈ શકે? અહિ યાદ રાખવું જોઈએ કે જન મત પ્રમાણે ધર્મ, પદાર્થને ચલાવનાર કે દ્રવ્ય નથી, એ વસ્તુઓની ગતિ ક્રિયામાં માત્ર સહાયતા કરે છે. ગતિમાં ધર્મના જેવું એક નિષ્ક્રિય કારણ અવશ્ય સ્વીકારવું જોઈએ. અદષ્ટની સત્તા સ્વીકારીએ તે પણ તેથી ધર્મ એક સંત તેમ જ અજીવ દ્રવ્ય છે એ મતને કઈ પણ રીતે બાધ આવતો નથી. અધર્મ વિશ્વવ્યાપારના આધારની શોધ કરવા જતાં અનેક દર્શને ખાસ કરીને પ્રાચીન દર્શનો બે વિરોધી તોની શોધ કરે છે. જરથુએ પ્રવર્તાવેલા ધર્મમાં આપણે “અહુરામજદ” અને “અહરિમાન” નામે પર વિરોધી-હિતકારી અને અહિતકારી દેવતાઓને પરિચય પામીએ છીએ. પ્રાચીન યાહુદી ધર્મમાં અને ખ્રિસ્તી ધર્મમાં પણ ઇશ્વર અને તેને ચિરત્રિ શયતાન વિદ્યમાન છે. દેવ અને અસુરની ભારતમાં પુરાતન ધર્મ કથા છે. ધર્મવિશ્વાસની વાત છોડીને જે આપણે દાર્શનિક તત્ત્વવિચારની આલોચના કરીએ તો ત્યાં પણ તવાદની એક અસર જોવામાં આવે છે. એ બધા દ્વૈતવાદમાં આત્મા અને અનાત્માનો ભેદ ખાસ ઉલ્લેખ યોગ્ય છે અને એ ભેદની કલ્પના લગભગ દરેક દર્શનમાં કઈને કઈ રીતે રહેલી છે. સાંખ્યમાં એ વૈતપુરુષ-પ્રકૃતિના ભેદરૂપે વર્ણવવામાં આવ્યું છે, વળી વેદાંતમાં બ્રહ્મ અને માયાના સંબંધના વિચારમાં Áતને કાંઈક આભાસ જણાય છે. ફેંચ ફિલસુફ ડેકાર્ટના અનુયાયીઓ આત્મા અને જડની ભિન્નતા જોઈ શક્યા હતા અને તેનો સમન્વય કરવાનો તેમણે વૃથા પ્રયાસ કર્યો હતે. જૈન દર્શનમાં જીવ અને અજીવ એ પરસ્પર ભિન્ન મૂળતા છે. આ બધા દ્વતો ઉપરાંત દાર્શનિકા બીજા પણ અનેક દૈત સ્વીકારે છે જેમકે સત અને અસત ( Being and non Being ) તત્ત્વ અને પર્યાય ( Noumenon and Phenomenon ) વગેરે. પ્રાચીન ગ્રીકેએ બીજા એક સુપ્રસિદ્ધ ભેદની કલ્પના કરી હતી તે ભેદ ગતિ અને સ્થિતિ વચ્ચેને. હેરાકલીટ્રાસના શિષ્યોના મત પ્રમાણે સ્થિતિ એ ખરે તાત્વિક વ્યાપાર નથી, દરેક પદાર્થ દરેક ક્ષણે Aho I Shrutgyanam Page #174 -------------------------------------------------------------------------- ________________ એ ૪] जैनदर्शनमा धर्म अने अधर्मतत्त्व [ રૂ૮૬ બદલાયા કરે છે અને એવી રીતે દરેક પદાર્થ દરેક ક્ષણે જ ગતિશીલ છે, એમ કહી શકાય. બીજી બાજુએ વળી પારમેનિડિસના શિષ્યો કહે છે-ગતિ અસંભવિત છે, પરિવર્તન ન પામે એવી સ્થિતિ જ સ્વાભાવિક તત્ત્વ છે. એ બે પક્ષોના વાદવિવાદમાંથી ગતિ અને સ્થિતિ બની સત્યતા અને તાત્ત્વિક્તા સમજાય છે. જેઓ કેવલ તત્ત્વવિચારને પક્ષ ન લેતાં લોક વ્યવહાર તરફ પણ દષ્ટિ રાખે છે તેઓ ગતિ અને સ્થિતિમાંથી કોઈ પણ એકની સત્યતા બિલકુલ ઉડાવી દઈ બીજાની તાત્ત્વિકતા દર્શાવી શકતા નથી. જૈનો અનેકાંતવાદી છે; એથી તેઓ ગતિકારણ ધર્મ અને સ્થિતિકારણ અધર્મ, એ બન્નેની તાત્ત્વિક્તા સ્વીકારે એમાં કંઈ નવાઈ નથી. ધર્મને લીધે ગતિ છે અને અધર્મને લીધે સ્થિતિ છે ધર્મ અને અધર્મ બન્ને સત દ્રવ્ય છે, અજીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. બન્ને જ લોકાકાશવ્યાપી સર્વગતવ્યાપક પદાર્થ છે. મહાશૂન્ય અલોકમાં બન્નેનું અસ્તિત્વ નથી. “ધર્મ તેથી કંઇક વધારે છે–તે નિયમબદ્ધ ગતિ પરંપરાને કારક કે કારણ છે—જીવ અને પુર્કલની ગતિઓમાં જે શંખલા રહેલી છે તેનું કારણ ધર્મ જ” છે–એમ માનવું યુક્તિસંગત નથી. જૈનદર્શનના મત પ્રમાણે જીવ અને પુલ બન્ને પિતાની મેળે ગતિશીલ છે અને ધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે; એટલા માટે ધર્મ વિશ્વમાં રહેલી શૃંખલાને વિધાયક છે એમ કહી શકાય નહિં. અધર્મ પણ નિષ્ક્રિય દ્રવ્ય છે. જીવ અને પુલ પિતાની મેળે જ સ્થિતિશીલ છે. જગતમાં જે શંખલાબદ્ધ સ્થિતિ હોય તે તેનું કારણ અધર્મ છે એમ કહી શકાય નહિં–જીવ અને પુલનો સ્વભાવ જ તેનું કારણ છે. ધર્મ અને અધર્મમાંથી એકે જગતમાં રહેલા નિયમને કર્તા નથી. વળી એમાંના કોઈ એકને બીજાને યુક્તિથી પૂર્વગામી (logically prior) કહી શકાય નહિ. ધર્મ અને અધર્મમાંથી કોઈ એક બીજાના વ્યાપારની પ્રતિક્રિયા કરે છે અને એ ચિરવિરોધ કે અનંતસંગ્રામ ઉપર વિશ્વખલા ટકેલી છે એમ માનવું એ યુક્તિવિરુદ્ધ છે. ગ્રીકદાર્શનિકે પ્રસિદ્ધ કરેલ “રાગ ” ( Principle of love) અને “ઠેષ(Principle of hate)ના સિદ્ધાંતની સાથે ધર્મ અને અધર્મના સિદ્ધાંતની તુલના થઈ શકે એમ નથી. ધર્મને બહિર્મુખી ગતિનું કારણુ ( principle “guaranteeing motion within limits”) અને અધર્મને અંતર્મુખી ગતિનું કારણ મધ્યાકર્ષણ કારણ (કેષ્ટક Principle of Gravitation) કહેવું એ ખોટું છે એમ અમને લાગે છે. પરમાણુકાયસંરક્ષણમાં જે બે પરસ્પર Gaziell ( Positive and negative ) agla's alsnal 641412 (electromagnetic influences) જોવામાં આવે છે તેના જેવા પરસ્પર વિરેાધી કાઈ બે તો સાથે ધર્મ અધર્મની તુલના થઈ શકે એમ નથી. ધર્મ અને અધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે. જેવી રીતે “કેંદ્રાભિમુખી” અને કેંદ્રબહિર્ગામી” ગતિ (centripetal and centrifugal forces)ની સાથે તેમનું સરખાપણું નથી. તેવી રીતે તેમની ઉપર કોઈ પણ પ્રકારના ક્રિયાકારિત્વ ( dynamic energising) આરોપ કરી શકાય એમ નથી. જૈનદર્શનમાં અધર્મનો અર્થ પાપ કે નીતિવિરુદ્ધ અપકર્મ એવો નથી એ એક સત અજીવ તત્વ છે; વસ્તુઓની સ્થિતિશીલતાનું એક કારણ છે. જીવો અને જડ વસ્તુઓના સ્થિતિકારણ તરીકે એ વર્ણવાય છે. તેથી અધર્મ ગતિશીલ પદાર્થને અટકાવી દે છે, એવો અર્થ સૂચિત થતું નથી. અધર્મ એ સ્થિતિને કારક સહભાવી કારણ છે, દ્રવ્યસંગ્રહકારે એને “તાળકુવાળ કપાયા(થાનશુતાનાં નસદારો ) અર્થાત્ સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ સહાયક કહેલ છે. સ્થિતિશીલ પદાઈની સ્થિતિને જે સહાયતા કરે તેને વિશદ્ધ દર્શનવાળા અરિહંતાએ અધર્મ કહે છે. પશઓની સ્થિ Aho! Shrutgyanam Page #175 -------------------------------------------------------------------------- ________________ जैन साहित्य संशोधक [खंड ३ તિએનો પૃથ્વી જેમ સાધારણ આશ્રય છે તેમ જીવ અને પુલોનાં સ્થિતિ વ્યાપારનું અધર્મ સાધારણ આશ્રય છે. (તસ્વાર્થસાર અધ્યાય ૩-૩૫-૩૬) ગમનશીલ પશુઓને પૃથ્વી અટકાવી દેતી નથી, તેમ છતાં પૃથ્વી ન હોય તે તેઓની સ્થિતિ પણ સંભવતી નથી; તે રીતે કોઈ પણ ગતિશીલ વસ્તુને અધર્મ અટકાવી દેતા નથી તેમ છતાં અધર્મ સિવાય ગતિશીલ પદાર્થની સ્થિતિ પણ સંભવતી નથી. આ પ્રસંગે જૈન લેખકે અધમ સાથે છાયાની પણ સરખામણી કરે છે. “છાયા જેવી રીતે તાપથી બળતા પ્રાણીએનું અને પૃથ્વી જેવી રીતે અને સ્થિતિકારણ છે તેવી રીતે અધર્મ પણ પુડલાદિવ્યનું સ્થિતિકારણ છે.” અધર્મ “અકર્તા ” એટલે કે નિષ્ક્રિય તત્ત્વ છે. એ વસ્તુઓની સ્થિતિનો હેતુ કે કારણ હોવા છતાં કદાપિ ક્રિયાકારી (Dynamic or productive) કારણ નથી. એટલા માટે અધર્મ સ્થિતિને “બહિરંગહેતુ” અથવા “ઉદાસીન હેતુ” કહેવાય છે. એ “નિત્ય” અને “અમૂર્ત” છે, સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણો એમાં નથી. એ બધી બાબતમાં ધર્મ, કાલ અને આકાશની સાથે અધર્મનું સરખાપણું છે. એને વિશિષ્ટ ગુણ છે અને એ વસ્તુના સ્થિતિ પર્યાયોનો આધાર છે તેથી તે સદ્ધવ્ય છે. અધર્મ દ્રવ્યત્વરુપે અવશ્ય જીવ સમાન છે. જીવની માફક એ પણ અનાઘનંત અને અપૌલિક (immaterial) છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે અધર્મ, અજીવ અર્થાત અનામદ્રવ્ય છે. ધર્મ, કાલ, પુલ અને જીવની પેઠે અધર્મ લોકાકાશમાં રહેલો છે. અનંત આકાશમાં એનું અસ્તિત્વ નથી. અધર્મ વર્તમાન (ારિત) અને પ્રદેશવિશિષ્ટ (કાય) હોવાથી પંચ અસ્તિકામાં એની ગણતરી થાય છે એક અવિભાજ્ય પુલ પરમાણુવડે જેટલું સ્થાન રોકાય છે તેનું નામ “પ્રદેશ'. અધર્મ લોકાકાશની સીમામાં રહેલો હોઈ એના પ્રદેશ અનંત નથી; એઓ નિર્દિષ્ટ સીમામાં રહેલા હાઈ એએને અંત છે. જેનો અધર્મ ધર્મ અને જીવના પ્રદેશને “અસંખ્ય” અર્થાત ગણતરી ન કરવા યોગ્ય કહે છે. આમ અધર્મ “અસંખ્યયપ્રદેશ” હોવા છતાં એ એક છે–માત્ર એક જ વ્યાપક પદાર્થ છે. એ વિશ્વ વ્યાપી (“લોકાવગાઢ”) અને વિસ્તૃત (“પૃથુલ”) છે. ધર્મની માફક અધર્મના પ્રદેશો પણ પરસ્પર જોડાયેલા છે, તેથી અધર્મ એ એક વ્યાપક સંપૂર્ણ પદાર્થ કહેવાય છે. આ બાબતમાં કાલતત્ત્વની સાથે અધર્મનું જાદાપણું છે, કારણ કે કાલાણુઓ પરસ્પર જોડાયેલા નથી. ધર્મ અને અધર્મ બન્નેને મૂળથી એક જ દ્રવ્ય કહી શકાય કે નહિ? બને એ લોકાકાશ વ્યાપી છે એટલે બનેને “દેશ” એક છે. બન્નેનું “સંસ્થાન” અર્થાત પરિમાણ એક જ છે. બન્ને એક “કાલ”માં રહેલા છે. દાર્શનિકે એક જ “દર્શન” અર્થાત પ્રમાણની મદદથી બન્નેના અસ્તિત્વનું અનુમાન કરે છે. ધર્મ અને અધર્મ “અવગાહન માંથી એક છે અર્થાત બને પરસ્પર ગાઢપણે જોડાયેલા છે. બને તત્ત્વ “ દ્રવ્ય” છે, અમૂર્ત છે અને રેય છે. એટલે ધર્મ અને અધર્મને બે ભિન્ન દ્રવ્ય ન ગણતાં બન્નેને એકજ દ્રવ્ય કહીએ તે શો દોષ? એના ઉત્તરમાં તત્ત્વાર્થરાજવાર્તિકકાર કહે છે કે ધર્મ અને અધર્મનાં કાર્ય ભિન્ન છે એથી એ બન્ને ભિન્ન દ્રવ્ય છે એક જ પદાર્થમાં એક જ સમયે રૂપ, રસ અને બીજા વ્યાપારો જોવામાં આવે છે; પરન્તુ તેટલા માટે રૂપ રસાદિને શું એક જ વ્યાપાર કહીશું? - આકાશ તત્વને ગતિ કે સ્થિતિનું કારણ માનીને ધર્મ અને અધર્મના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. અવકાશ અર્થાત સ્થાન દેવું એ જ આકાશનું લક્ષણ છે; જેવી રીતે નગરમાં ઘરે વિગેરે Aho! Shrutgyanam Page #176 -------------------------------------------------------------------------- ________________ અંજ ૪ ] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व [ 338 રહેલાં હોય છે તેવી રીતે ધર્મ, અધર્મ અને બીજા દ્રવ્યો આકાશમાં રહેલાં છે. જે સ્થિતિ કરાવવી અને ગતિ કરાવવી એ આકાશના ગુણ હોત તો અનંત મહાશુન્ય અલોકમાં પણ એ ગુણોનો અભાવ હોત નહિ. અલોકાકાશમાં ગતિ-સ્થિતિ સંભવિત હોત તો લોકાકાશ અને અનંત અલોકાકાશ વચ્ચે કશે ભેદ રહેત નહિં. વ્યવસ્થિત લોક અને અનંત અલોકના ભેદ ઊપરથી જ સમજાય છે કે આકાશમાં ગતિ-સ્થિતિના નિમિત્ત કારણત્વને આરોપ કરી શકાય તેમ નથી અને ગતિ-સ્થિતિના કારણરૂપે ધર્મ અધર્મનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. અવકાશ આપનાર આકાશ વિના ધર્મ અને અધર્મનું કોઈ પણ કાર્ય થઈ શકે નહિં એ ખરું છે; પરંતુ તેટલા માટે આકાશની સાથે ધર્મ અને અધર્મનો કાંઈ પણ ભેદ છે નહિં એવું કાંઈ નથી. વિશેષિકદર્શનમાં દિગ કાલ, અને આત્મા જુદા જુદા પદાર્થ તરીકે સ્વીકારાયા છે. આકાશ વિના એએમાંના કેઈનું પણ કાર્ય થઈ શકે નહિ એમ છતાં એ બધાંનું અસ્તિત્વ આકાશથી જુદુ માનવામાં આવ્યું છે. જો એક જ દ્રવ્યમાં જુદાં જુદાં કાર્યનો આરોપ કરી શકાય એમ હોય તો ન્યાયદર્શનસંમત અનેકાત્મવાદની યુક્તિયુક્તતા કયાં રહી ? વળી સાંખ્યદર્શન સત્વ, રજસ્ અને તમસ નામે ત્રણ જુદા જુદા ગુણોને પ્રકૃતિમાં આરોપ કરે છે તે પણ યુકત કેવી રીતે ગણાય ? એ ત્રણે ગુણમાં કોઈ પણ એક ગુણ જુદે જુદે ત્રણ પ્રકારે કામ કરે છે એમ માનત તો ૫ણું ચાલત. મૂળથી જ ભિન્ન કાર્યોનું કારણ એક હેય તે સાંખ્યમત પુરુષ બહુત્વવાદ સિદ્ધ થઈ શકે નહિં. બૌદ્ધદર્શન સંપર્કંધ, વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને વિજ્ઞાન સ્કંધ નામે પાંચ જુદા જુદા સ્કંધોનો ઉલ્લેખ કરે છે. છેલ્લા સ્કંધ સિવાય બાકીના બીજા કંધો સંભવી ન શકે એવા હોવા છતાં બૌદ્ધ પાંચે સ્કંધે સ્વીકાર કરે છે. એટલે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આધાર રાખતો હોય તે પણ જે બન્નેના કાર્યમાં મૌલિક ભેદ હોય તે બન્ને પદાર્થનું જૂદું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. ધર્મ અને અધર્મ અમૂર્ત દ્રવ્ય છે; એટલે તેઓ બીજા પદાર્થની ગતિ-સ્થિતિમાં કેવી રીતે સહાયક થઈ શકે ? એવી શંકા લાવવાનું કારણ નથી. દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ કાર્ય કરી શકે છે આકાશ અમૂર્ત હોવા છતાં પણ બીજા પદાર્થને અવકાશ આપે છે. સાંખ્યદર્શનસંમત પ્રધાન પણ અમૂર્ત છે; આમ છતાં પુરુષને માટે એનું જગત પ્રસવનું કાર્ય સ્વીકારાય છે. બૌદ્ધદર્શનનું વિજ્ઞાન અમૂર્ત હોવા છતાં નામ પાદિની ઉત્પત્તિનું કારણ છે. વૈશેષિકસંમત અપૂર્વ પણ શું છે ? એ પણ અમૂર્ત છે; એમ છતાં એ છવના સુખદુઃખાદિનું નિયામક છે. એટલે ધર્મ અને અધર્મ અમૂર્ત હોવા છતાં કાર્ય કરે છે એ વિષે શંકા લાવવી નિરર્થક છે. ધર્મ અને અધર્મ શબ્દ સાધારણ રીતે નૈતિક અર્થમાં વપરાય છે; છતાં જૈનદર્શનમાં એ બન્ને દ્રવ્ય છે, બે એ અજીવ તત્વ છે. કોઈ કોઈ ધર્મ અધર્મના એ બે અર્થ વચ્ચે સંબંધ શેાધવાનો પ્રયત્ન કરે છે. તેની જ આલોચના અમો ઉપસંહારમાં કરીશું. ધર્મ ગતિનું કારણ છે અને અધર્મ સ્થિતિને કારણ છે. નૈતિક અર્થમાં ધર્મ એટલે પુણ્યકર્મ અને અધર્મ એટલે પાપકર્મ. કોઇ કોઇના મત પ્રમાણે ધર્મને ગતિકારણ” એ તાત્ત્વિક અર્થ જ મૂળ અને પ્રાચીન છે; પાછળથી એમાંથી જ ધર્મને નૈતિક અર્થ નીકળ્યો છે. તેઓ કહે છે કે છવદ્રવ્ય સ્વભાવથી જ ૩૪ (સર્વાતિ ) છે. અર્થાત તે વિશુદ્ધ સ્વભાવમાં જેટલે અંશે સ્થિત હશે તેટલે જ અંશે તેની ઉર્ધ્વગતિ થશે અને લોકાગ્ર તરફ આગળ વધશે. ધર્મ એ ગતિકારણ છે; એટલે સુખમય ઉર્વલોકમાં જવામાં જીવને જે સહાયક થાય તેને ધર્મ કહી શકાય. આ તરફ વળી પાપસ્પર્શરહિત પુણ્યકર્મ કરવાથી જ જીવ ઉર્ધ્વલોકમાં જઈ શકે છે. એ કારણથી જે ધર્મશબ્દ પહેલાં જીવની ઉર્ધ્વગતિને સહાયક એ અર્થ પ્રકટ કરતો હતો તે શબ્દ વખત જતાં પૂણ્યકર્મવાચક થઈ ગયો. તેવી રીતે અધર્મ મૂળથી જીવની સ્થિતિને સહાયક એવા Aho! Shrutgyanam Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] जैन साहित्य संशोधक [ અંક ૨ અર્થના વાચક હાઈ પાળથી જીવા જે વડે સંસારમાં બંધાઇ રહે છે તે પાપકર્મના વાચક થઇ પડયા છે. આ મતમાં અમારી આસ્થા એસતી નથી. ધર્મ અને અધર્મના તાત્વિક અને નૈતિક એ એ અશ્ વચ્ચે ઊપર જે સંબંધસ્થાપન કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે તે યુક્તિસંગત (logical ) પણ નથી અને કાલક્રમને બંધ બેસતા (chronological) પણ નથી. જીવની માત્ર સ્વાભાવિક ઉર્ધ્વગતિને જ ધર્મ સહાયતા કરે છે એમ માનવું કેવી રીતે યુક્તિયુક્ત હોઇ શકે ? જૈનદર્શનમાં ધર્મ સર્વ પ્રકારની ગતિનું કારણ છે, એમ કહેવામાં આવ્યું છે. જીવની ગતિને એ જેમ સહાયતા કરે છે તેમ પુલની ગતિને પણ સહાયતા કરે છે. બધા પ્રકારની ગતિનું કારણ ધર્મ જીવને માત્ર ઉર્ધ્વગતિમાં સહાયતા કરે એમ કેમ માની શકાય? જ્યારે જીવ જનસંમત નરકામાંના કોઇ એકમાં જાય છે. ત્યારે જીવની તે અધાતિમાં પણ ધર્મ સહાયતા કરે છે એમ અમે સમજી શકીએ છીએ, ધર્મતત્ત્વ ઉર્ધ્વ ગતિને જે રીતે સહાયતા કરે છે તેવી જ અધાતિને પણ સહાયતા કરે છે. એટલા માટે ધર્મ શબ્દનાં ‘ ગતિકારણ ’ એવા તાત્ત્વિક અર્થ સાથે તેનાં ‘પુણ્યકર્મ' એ નૈતિક અર્થના કાઈ પણ પ્રકારને સંબંધ હાઈ શકે નહિં. અધર્મની બાબતમાં પણ કહી શકાય કે એ તત્ત્વ દુ:ખમય સંસાર અથવા યંત્રણાપૂર્ણ નરકામાં જીવની સ્થિતિ જેવી રીતે સંભવિત કરે છે તેવી જ રીતે વળી આનંદધામ ઉર્ધ્વલેાકમાં જીવની સ્થિતિ સંભવિત કરે છે. એથી સ્થિતિકારણ અધ'ની સાથે પાપકર્મ રૂપ અધ'ના કાઇ પણ સંબંધ હેાઇ શકે નહિ. વળી એમ પણ કહી શકાય નહિં કે પુણ્યકર્મ કરવામાં અમુક પ્રયત્નશીલતા હોય છે અને પાપકર્મમાં અમુક જડતા હાય છે, તેથી ગતિ-કારવાચક ધર્મ-શબ્દની સાથે પુણ્યકમ વાચક ધર્મ-શબ્દના સંબંધ છે અને સ્થિતિકારણુ વાચક અધર્મશબ્દની સાથે પાપકર્મવાચક અધર્મશબ્દના સંબંધ છે. જૈનધર્મની નીતિમાં જ નહિં પણ ભારતની લગભગ બધી જ ધર્મનીતિમાં એક વાતને સ્વીકાર થએલા છે કે પુણ્યવાન, સુકર્મી અથવા ધર્મસાધક વ્યક્તિ ક્રિયાવાન ન પણ હોય. અચંચળ સ્થિતિ કે ચિરગંભીર ધૈર્યની ભારતીય ધર્મનીતિમાં અનેક સ્થળે પ્રશંસા કરવામાં આવેલી છે અને એને જ સાધનાનું મૂળ અને લક્ષ્ય કહેલ છે. એ દૃષ્ટિએ જોતાં ધર્મ કરતાં અધર્મ જ વધુ પ્રમાણમાં ધર્મપેાષક છે એમ કહી શકાય. ખરી વાત એ છે કે તિસ્થિતિ-કારણરૂપે ધર્મ અધર્મની તાત્ત્વિકતાના સ્વીકાર એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. એના નૈતિક અને તાત્ત્વિક બન્ને અશ્ વચ્ચે સંબંધ સ્થાપન કરવાના પ્રયાસ સર્વથા વ્યથૈ લાગે છે. Aho ! Shrutgyanam Page #178 -------------------------------------------------------------------------- ________________ ગં कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत [ ३९३ कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत अमदावादमा दूधेश्वर आगळथी जडेलो लेख [ લે શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ ] થોડા સમય ઉપર અમારી મિત્રમંડળી દૂધેશ્વર પાસે નદી કીનારે “પીકનીક' માટે ગઈ હતી. દૂધેશ્વર વોટર વર્કસની જમણી બાજુના એક ખેતરમાં એક નદી કીનારે એક લેમની જગ્યા કુઆના થાળાની બાજુમાં કાંઈ ધેલું જણાયું અને પાસેનાં ઝાંખરાં દૂર કરી જોયું તો આરસને પત્થર જડેલો હોય એમ લાગ્યું, પત્થર ઉપર મેલ જરા સાફ કરીને જોયું તો તેમાં કેટલીક મૂર્તિઓ અને લેખ જેવું દેખાયું; તેથી આખોયે પત્થર બરોબર સાફ કર્યો ત્યારે શુદ્ધ ધોળા આરસમાં એક ઘોડેસ્વારની મૂર્તિ અને નીચે ત્રણ બીજી મૂતિઓ અને આજુબાજુ લેખ કતરેલો જણાયો. મારા એક મિત્રે મને એ પત્થર બતાવ્યો અને લેખનો ભાગ આસપાસ પેન્સીલ ઘસીને ચેખ ઉકલે એ કરી આપ્યો. ઈટ ચુનાના કુઆમાં બાજુએ આ આરસ પત્થર જડેલો છે, અને આરસ શુદ્ધ ઘેળે છે અને આકાર લંબચોરસ છે. પત્થરની લંબાઈ આશરે પોણા બે ફીટ અને પહોળાઈ એક લેખનું સપરૂપ ફુટ છે. આસપાસ દોઢ કે પિણાબે ઈચને બાકીના પત્થરથી જરા ઉંચો હાંશીયો (margin ) રાખેલ છે. અને એ હોશીયાની ઉપર અને આજુબાજુ લેખ કતરેલો છે. નીચેના ભાગમાં કાંઈ નથી. લેખ ત્રણ બાજુના હાંશીયામાં પુરે ન થવાથી તેને છેવટનો ડોભાગ ઉપરના હાંશીયાની લેખની લીંટીની તળે લખ્યો છે. વચ્ચેના સંબચોરસ ભાગમાં ડાબી બાજુએ ઘોડેસ્વારની મૂર્તિ છે અને જમણી બાજુ તેની ત્રણ સ્ત્રીઓ સતી થઈ તેની મૂર્તિઓ છે. મથાળે સૂર્ય ચંદ્ર મુક્યા છે. બધીયે મૂર્તિઓનાં મુખ તોડી નાંખેલાં છે. ઘોડાનું મુખ અખંડિત છે. ઘોડેસ્વાર લડવૈયો હોય એવો લાગે છે. સ્ત્રીના પહેરવેશ ઉત્તર ગુજરાત કે મારવાડ જેવા દેખાય છે અને ચુંદડીની ભાત પણ સ્પષ્ટ કોતરેલી છે. લેખના અક્ષર બહુ સ્પષ્ટ કોતરેલા છે અને ભાષા કેટલીક તે વખતના લેખોમાં આવે છે એવું અશુદ્ધ અને મિશ્રણવાળી છે; એ “સાગમન કીધે’ ‘સભં ભવતિ, વજે રાજે' “ગરેઉ” “દલી' વગેરે શબ્દોથી જણાશે. અર્થ સ્પષ્ટ છે. લેખ નીચે પ્રમાણે છે: ૧૦. Aho! Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ ३९४ जैन साहित्य संशोधक [खंड ३ संवत १६७२ वर्षे वइशाष सुदि ३ गरेउ सं । सोनपाल पुत्र सं । रूपचंद भारजा रूपश्री कोमा कसरजणी त्रणे सागमन कीधो श्रीपातसाहा सलेम वजेराजे: श्री जाहागीर दली श्री अहिमदावाद नगरे साभमती तीरे सभं भवति. ओसव ज्ञातीय वृद्ध साषाय लोढा गोत्रे रषभदास ततपुत्र सं । कूअरपाल सोनपाल ॥ આ લેખ પ્રમાણે અમદાવાદમાં સાબરમતીને તીરે જહાંગીરના રાજ્યકાળમાં વિ. સં. ૧૬૭૨ વૈશાખ સુદ ૩ ને દિવસે એ પાળીઓ મુકેલો અને એ જગ્યાએ એનપાલના પુત્ર રૂપચંદની ત્રણે સ્ત્રીઓ સંતી થયેલી. કંવરપાળ સોનપાલના નામથી પ્રસિદ્ધ, એસવાળ જ્ઞાતિના લોઢાગોત્રના ઋષભદાસના પુત્રોમાંથી સોનપાળનો એ પુત્ર થાય. આ કુંવરપાલ (કુરપાલ) સોનપાલની એક પ્રશસ્તિ આગ્રાના એક મંદિરમાંથી પ્રો. બનારસીદાસ જૈનને જડેલી અને તે જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૨ અંક ૧લામાં પૃ. ૨૫માં આગાની પ્રશસ્તિ પ્રસિદ્ધ થઈ છે. એ પ્રશસ્તિ અને તે સાથે કુરપાલ સેનપાલ સંબંધી કેટલીક પ્રતિમાઓના લેખોમાં પણ ઉલ્લેખ છે અને છે. બનારસીદાસે ઉપયોગી સમજુતી સાથે પોતાના લેખમાં એ ઉલ્લેખો આપ્યા છે, તે નીચે પ્રમાણે છે: आर्या । धनदौ चर्षभदास । पेमाख्यौ विविधसौख्यधनयुक्तौ । अस्ता प्राज्ञौ दौ च तत्वज्ञौ तौ तु तत्पुत्रौ ॥ १४ ॥ रेषाभिधस्तयोज्येष्ठः ।......................॥ १५ ॥ रेषश्रीस्तत्प्रिया भव्या । शीलालङ्कारधारिणी ।....॥ १६ ॥ तत्सूनुः कुंरपालः । किल विमलमतिः स्वर्णपालो द्वितीय--- । थातुर्योदार्यधैर्यप्रमुखगुणनिधिर्भाग्यसौभाग्यशाली ॥ तौ द्वौ रूपाभिरामौ । विविधजिनवृषध्यानकृत्यैकनिष्ठौ । त्यागै कर्णावतारौ निजकुलतिलको वस्तुपालोपमा) ।। १९ ।। श्रोजहांगीरभूपालामात्यौ धर्मधुरन्धरौ।। धनिनौ पुण्यकर्तारौ । विख्यातो.भ्रातरौ भुवि ॥ २० ॥ .........तौ धन्यौ कामदौ लोके । लोढागोत्रावतंसकौ ॥ २१ ॥ આ પ્રમાણે આગ્રાની પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલ માટે લખેલું છે. અને રેખા ઉર્ફે રષભદાસના પુત્ર લોતાગોત્રના કુરપાલ સોનપાલ તે આ પ્રશસ્તિમાં છે તે જ આપણું પ્રતિમાના લેખે લેખના એ સિદ્ધ થાય છે. સેનાલના પુત્ર રૂપચંદની સ્ત્રીઓ સતી થયાને આપણે લેખ છે. હવે એ રૂપચંદ સંબંધી પ્રતિમા ઉપરના લેખને ઉલ્લેખ જોઈએ. संवत १६७१ आगरावास्तव्य ओसवाल ज्ञातीय लोढागोत्रे गाणी वंसे सं. ऋषभदासभार्या सुः रेषश्री तत्पुत्र संघराज सं. रूपचंद चतुर्भुज सं. धनपालादियुते श्री मदंचलगच्छे---- ( सेमसंबरनं 3०७) Aho ! Shrutgyanam Page #180 -------------------------------------------------------------------------- ________________ લવ ક] कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत [૩૧૧ આ ઉપરથી એમ જણાય છે કે રષભદાસ અને રેખશ્રીના જ કુરપાલ સોનપાલ ઉપરાંત રૂ૫ચંદ ચર્તુભુજ વગેરે બીજા પુત્રે હતા. અને પ્રે. બનારસીદાસ પણ પોતાના લેખમાં એ પ્રમાણે લખે છે. પરંતુ રષભદાસ સવાલ જ્ઞાતિને અને લોઢાગોત્ર એટલું આપણ લેખનું સમર્થન કરે છે. આપણા લેખમાં અપચંદને સેનપાલનો પુત્ર એટલે ર૧ભદાસનો પૌત્ર કહ્યા છે. બીજી પ્રતિમાના લેખથી કંરપાલ સોનપાલ રષભદાસના પુત્ર એમ સિદ્ધ થાય છે. અને એમાં રૂપચંદને ઋષભદાસના પુત્ર તરીકે લખ્યો નથી. श्रीमत्संवत १६७१ वर्षे वैशाष सुदि ३ शनौ आगरा वास्तव्योसवाल ज्ञातीय लोढागोत्रे गावंसे संघपति ऋषभदास भा० रेषश्री पुत्र सं. कुंरपाल सं. सोनपाल प्रवरौ.... ॥ આ સીવાય પાટણના ભંડારમાંથી એક હિંદી કાવ્ય જડેલું તે પણ કુરપાલ સોનપાલ સંબંધી ' હોવાથી પ્રે. બનારસીદાસના લેખની તળે સંપાદકે આપ્યું છે. તેમાં નીચે મુજબ હિંદી કાવ્ય ઉલ્લેખ છે-કાવ્યમાં કુરપાલ સોનપાલને જગડુ, વસ્તુપાલ તેજપાલ વગેરે મહાપુરૂષો સાથે સરખાવે છે: वस्तपाल तेजपाल, हुये रेखचंद नंद । कोरपाल सोनपाल, कीनी भलो करणी ॥ ४ ।। अडेराय अवठंभ खितीपती रायखंभ । मंत्रीराय आरंभ, प्रगट सुभ साजको ॥ ८॥ हय गय हेम दान, मान नंदको समांन । हिंदु सुरताण सोनपाल रेखराजको ॥१०॥ सैनबर आसनके पैजपर पासनके । निजदल रंजन, भंजन परदलको ॥ ११ ॥ मदमतवारे, विकरारे अतिभारे भारे । कारे कारे बादरसे, बासव सुजलसे ॥ १२ ॥ कवि कहि रूप, नृप भुपतिनिके सिंगार । अति वडवार ऐरापति समबलके ।। १३ ॥ रेखराजनंद कोरपाल सोनपालचंद । हेतवंनि देत ऐसे हथिनेके हलके ॥ १४ ॥ આ કવિતમાં કુરપાલ સોનપાલને લોઢા એવું ગોત્રનું ઉપનામ લગાડેલું છે. એટલે કવિત ઉપરથી કુરપાલ સોનપાલ સેઢા કુળના અને ઋષભદાસ જેનું બીજું નામ રેખરાજ અગર પ્રશસ્તિ પ્રમાણે રેખા હતું તેના પુત્ર થાય. આ પ્રમાણે કુરપાલ સોનપાલ આ પ્રશસ્તિ, પ્રતિમાના લેખ, અને હિંદી કવિતામાં આપેલા અને પ્રસ્તુત લેખના તે એક જ છે અને પ્રશસ્તિના લેખને અને આપણું લેખને એક વર્ષનું અંતર છે. પ્રશસ્તિ ૧૬૭૧ સંવતની છે. કરપાલ એ કુંવરપાલનું ટુંકુ નામ છે અને આપણા લેખમાં કૂઅરપાલ એમ સ્પષ્ટ આપેલું છે. હવે રૂપચંદ સેનપાલને ભાઈ થાય એમ ઉપરની પ્રતિમાના લેખના આધારે છે. બનારસીદાસ લખે છે. આપણું લેખ પ્રમાણે એ સોનપાલનો પુત્ર થાય. આ પ્રશ્ન વિચારવા રૂપચંદ કોણ જેવો છે. ઉપરની પ્રતિમાના લેખમાં રૂપચંદ ચતુર્ભુજ વગેરેને ઋષભદાસના પુત્ર કહ્યા છે પરંતુ તેમાં કુરપાલ સેનપાલનું નામ નથી અને રૂપચંદ આદિને તેમના ભાઈ કહ્યા નથી. બીજી પ્રતિમાઓના લેખમાં રપાલ સોનપાલનાં નામ છે પરંતુ અપચંદનું નામ, નથી. એક લેખમાં કુરપાળ સોનપાલને તેમના કુલમાં પ્રવર કહ્યા છે. એટલે પચંદનો ઉલ્લેખ, ઉપરની પ્રતિમાના લેખમાં અને આપણે લેખમાં જડે છે અને તે જુદી જુદી વિરુદ્ધ વાત જણાવે છે, Aho! Shrutgyanam Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] जैन साहित्य संशोधक [વંદે પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલના આખા વંશ અને કુટુંબનાં નામ આપેલાં છે. પરંતુ તેને પાછલે ભાગ સ્પષ્ટ ઉકલતા ન હોવાથી પ્રો. બનારસીદાસે ઉકલ્યા એટલા અક્ષરોજ રૂપચંદ એનપાલને આપેલા છે. એમાં પચંદનું નામ દેખાતું નથી. પરંતુ કંરપાલ સોનપાલના પુત્ર, ભાઈ નહી. ભાઈ તરીકે રૂપચંદનું નામ નથી અને આવે એમ પણ નથી એમ પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. પ્રશસ્તિની ૩૪ મી લીટીમાં તો પરિવારઃ એમ લખીને વંદન શબ્દ આવે છે અને તે પછી ઘણું શબ્દ તુટે છે.+ એ શબ્દો કુરપાલ માટે હોય એમ જણાય છે. અને ત્યાં પ્રશસ્તિને ૩૨ મો લોક પુરે થાય છે. ૩૫ મી લીંટીના મધ્યથી ૩૩ મ ક શરૂ થાય છે અને એ લોકની શરૂઆતમાં સૂરઃ વvu– ---[ ચતુર્મુખ ] -- . . -[ pa] મુનમુત્તમદ્ ! એવા તુટક શબ્દો આવે છે અને ત્યાં ૩૩ મે લોક પૂરો થાય છે. સ્વાઈfg-1 આગળ જે એક અક્ષર તુટે છે તે સ્ત્ર હોય એમ જણાય છે અને સોનપાલના પુત્ર એમ ચેખે અર્થ બેસે છે. તે પછી શબ્દો તુટે છે પરંતુ ચાર અક્ષર મકીને સમાં છે. બનારસીદાસ રામન લખે છે એટલે ત્યાં શંકા પડે એવી રીતે ચતુર્ભજ એવો શબ્દ વંચાતે હોવો જોઈએ, અને તે સ્પષ્ટ રીતે વંચાતો ન હોય. એટલે ચતુર્ભુજ છે. બનારસીદાસ લખે છે એમ સોનપાલને ભાઈ નહી પણ એને પુત્ર હોઈ શકે. અને જે પ્રતિમાના લેખ ઉપરથી પચંદ ચતુર્ભુજ ને કુરપાલ સોનપાલના ભાઈઓ ધારવામાં આવે છે તેમાં ચતુર્ભુજની આગળ રૂપચંદને મુકેલો છે. એટલે પ્રશસ્તિમાં તુર્મન ની આગળ જે ચાર અક્ષર તુટે છે તેમાં રાજચંદ્ર શબ્દ જ હોવાને ખાસ સંભવ છે. અને આખીયે લીંટી સૂનવ રાઇvi૪૭ | Kર વતુર્મા એમ બેસી રહે છે. અને આપણા લેખમાં રૂપચંદને સ્પષ્ટ રીતે સેનપાલને પુત્ર કહ્યો છે એટલે આ વાતને ટેકો મળે છે, અને પ્રતિમાના લેખમાં કાંઈ ભૂલ હોય કે કષભદાસના પૌત્રને બદલે પુત્ર લખાઈ ગ હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રશસ્તિ અને પ્રતિમાઓ એકજ દીવસે લખાઈ છે પ્રશસ્તીમાં ગુરૂવાર અને પ્રતિમામાં શનીવાર છે એ વારભેદ નોંધવા જેવો છે. પ્રશસ્તિથી ચાર વર્ષ પહેલાને ( વિ. સં. ૧૬૬૭). આગ્રાના જૈન સંઘે શ્રી વિજયસેનસૂરિ ઉપર લખેલો એક સાંવત્સરિક પત્ર જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૧ અંક જ થા આચાસંધને કાગળ માં છપાય છે. એમાં આગ્રાના અગ્રેસર જૈનોનાં નામ છે. એમાં કુરપાલ અને સોનપાલનું નામ નથી. ઋષભદાસનું નામ છે, પરંતુ એ કુરપાલ સોનપાલના કુરપાલ સોનપાલ પિતા કે બીજા તે નક્કી થતું નથી. એક બીજા ઋષભદાસનું નામ પાછળ “ સોની' લખીને જુદું પાડયું છે એટલે પહેલા ઋષભદાસ તે કુરપાલના પિતા હોઇ શકે. અષભદાસના ભાઈ પમનનું અને તેના પુત્ર ખેતસી અને નેતસીનાં નામ આપ્યાં છે. પરંતુ એ પણ કુરપાલના સમાજ કે બીજા તે સિદ્ધ થતું નથી. જે ઉપરના નામવાળા પુરૂષો કુરપાલ સેનપાલના કુટુંબી જનો જ હોય તો કુરપાલ સોનપાલનું નામ એ પત્રમાં નથી એનું કારણ એકજ હાઈ શકે કે એઓ આગ્રામાં હાજર ન હોય અને કુટુંબી જનો ને હાય તે એમનું કુટુંબ આગ્રામાં થોડા વખત માટે કામસર વસ્યું હોય અને એમનું વતન બીજે કયાં હોય. રૂપચંદની સ્ત્રીઓ અમદાવાદમાં સાબરમતીને કિનારે સતીઓ થઈ એટલે રૂપચંદ કુટુંબ સાથે અમદાવાદ આવ્યા હશે અને એમનું અવસાન અમદાવાદમાં થયું હશે. એટલે શેત્રુજે સંધ આવ્યો તેની સાથે એ કુટુંબ અમદાવાદ આવ્યું હોય, કે રાજસેવાના કાઇ કામને અંગે અમદાવાદમાં નિવાસ હોય તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. આગ્રા સંઘના - આ માટે જુઓ આગરા પ્રશસ્તિઃ જૈન સાહિત્ય સંશોધક ખંડ-૨-અં-૧–પૃ. ૩૩. Aho! Shrutgyanam Page #182 -------------------------------------------------------------------------- ________________ એ છે ] कुंरपाल सोनपाल संबंधो केटलीक हकीकत [ ३९७ કાગળમાં જે નામે છે તે કંરપાલના સગાંનાં ન હોય તો એમને આગ્રાની બહારના કેઈ સ્થળના વતની માનવા કે કેમ તે પણ પ્રશ્ન છે. જે એ કુટુંબ આગ્રાનું વતની ન હોય, અમચર અને અમદાવાદ ગર ટુંક મુદત માટે આગ્રામાં વસ્યું હોય તો રૂપચંદના અમદાવાદમાં થયેલા મરણથી અમદાવાદ કે ગુજરાતના કોઇ ભાગના વતની ઋષભદાસ વગેરેને માનવા કે નહી એ બીજો પ્રશ્ન છે. મૂર્તિઓના લેખ કુરપાલ સોનપાલને સ્પષ્ટ રીતે આગ્રાનાજ વતની કહે છે, એટલે એ કુટુંબને આગ્રાનું જ વતની માનવાને ખાસ ટકે મળે છે. પરંતુ ઉપરનાં કારણે ગૂજરાત બાજુનો સંભવ પણ ઉભો કરે છે. અને આગ્રા તેમજ અમદાવાદમાં એ કુટુંબને કામ પ્રસંગે થોડો નિવાસ હશે એમ માનવાને લલચાવે છે. પરંતુ મૂર્તિઓના લેખ વિરૂદ્ધ સબળ આધાર ન મળે ત્યાં સુધી પચંદ અમદાવાદમાં કામ પ્રસંગે જ સકટુંબ આવ્યા હશે એમ માનવું પડે. ઉપરની પ્રશસ્તિ અને હિંદી કવિતમાં જહાંગીરના અમાત્ય અને વસ્તુપાલ તેજપાલ જેવા આ બે ભાઈઓને વર્ણવ્યા છે. એટલે એ સમયના એ કઈ મેટા માણસો હોવા કુરપાલ સોનપાલ જોઈએ એમ સમજાય છે. જહાંગીરના સમયના ઇતિહાસમાં કુરપાલ કે અને જહાંગીરના કવરપાલ અને સોનપાલ એવાં સ્પષ્ટ નામ જડતાં નથી. જહાંગીરે પોતાનું સમયનો ઈતિહાસ આત્મચરિત્ર લખ્યું છે એમાં પણ ચોખાં નામ જડતાં નથી. પણ પ્રશસ્તિ અને હિંદી કાવ્યના વર્ણનને કાંઈક ઠીક બંધ બેસે એવાં બે નામ જડે છે. એ બે નામ આ બે ભાઈઓનાં હશે કે કેમ તે ચક્કસ કહી શકાતું નથી. છતાં વર્ણનમાં કેટલુંક સાદૃશ્ય રસમય છે એટલે ટુંકાણમાં અત્રે લખું છું. પરંતુ આ બાબત હજી વધારે તપાસ કરવાની અગત્ય છે. પ્રશસ્તિમાં કંરપાલ સોનપાલ બને ભાઈઓને જહાંગીરના અમાત્ય કહ્યા છે. અને વસ્તુપાલ તેજપાલ સાથે સરખાવ્યા છે. હિંદી કવિતમાંથી પણ એટલું સમજાય છે કે બંને ભાઈઓ ધાર્મિક અને દાનેશ્વરી ઉપરાંત ખાસ કરીને લડવૈયા અને વિરપુરૂષ હતા, અને એમની પદવી રાજા જેવી હતી જેથી સોનપાલ તે હિદુ સુલતાન-હિંદુ બાદશાહ કહેવાતા, રાજાના એ જમણા હાથ જેવા હતા. આ વર્ણન સાથે જહાંગીરના આત્મચરિત્રમાં જેમનું વર્ણન કાંઈક થા બંધ બેસતું આવે છે તે જોઈએ. - જહાંગીરના ઇતિહાસનાં જે પ્રસિદ્ધ પુસ્તક છે તેમાં ફેરપાલ સોનપાલનાં નામ દેખાતાં નથી. જહાંગીરના આત્મચરિત્રમાં બે વ્યક્તિનાં નામ જણાય છે. એમનું વર્ણન કુંવ૨, અને સુંદર ઉર્જ કાંઈક અંશે આ બન્ને ભાઈઓને મળે છે. કુંવર અને સુંદર નામના બે રાજ વિકામાજીત ભાઇઓએ જહાંગીરના રાજ્યકાળમાં કેટલીક વખત ઉપગી અધિકાર ભોગવ્યો છે, કુંવરનું નામ ફારસીમાં કનહર લખેલું છે અને એ સુંદરને ભાઈ થાય અને એને ગુજરાતના વહીવટ ઉપર નીમવામાં આવ્યો હતો એમ જહાંગીર લખે છે. ગુજરાત પછી એને માળવાની દીવાની ઉપર નીમ્યા હતા. સુંદર અગર સુંદરદાસનાં પરાક્રમો કુંવર કરતાં વધારે જોવામાં આવે છે. અકબરના મનસબદારોની નામાવલીમાં એક સુંદરનું નામ છે તે આજ સુંદર કે બીજો એ નક્કી થઈ શકતું નથી. પરંતુ શાહજહાંના સલાહકારોમાં સુંદર અગત્યને ભાગ લે છે, શાહજહાં એ વખતે શાહજાદો અને થોડો વખત ગુજરાતને સુબે હતો. એ વર્ષોમાં સુંદર કેટલીક લઢાઈમાં અને વિષ્ટિએમાં સફળતા મેળવે છે, એ બધી વિગતને અહીં સ્થળ નથી. જહાંગીર લખે છે કે શાહજહાંના - વકીલ તરીકે સારું કામ કરવાથી સુંદરને રાયરામૈંને ઇલ્કાબ આપ્યો અને રાજા વિક્રમજીતનો ઇલકાબ પણ આપ્યો જહાંગીર એમ પણ લખે છે કે રાજા વિક્રમાજીત ( વિક્રમાદિત્ય ) હિંદઓમાં મેટા રાજ Aho! Shrutgyanam Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] जैन साहित्य संशोधक [ વંદ રૂ થઈ ગયો છે તેથી હિંદુઓમાં એ બહુ માનવાળો ઈલકાબ છે. લગભગ ઈ. સ. ૧૬૨૩ સુધી શાહજહાંને લીધે અને પોતાની કુશળતા અને પરાક્રમથી સુંદરદાસ જહાંગીરનો ખાસ માની અને મુખ્ય અમીર ગણાય છે. એ પછી શાહજહાં બળ કરે છે ત્યારે સુંદરદાસ શાહજહાંને પક્ષ લઈને જહાંગીર સામે લઢે છે. જહાંગીર લખે છે કે સુંદરના ચઢાવ્યાથીજ શાહજહાંએ બળવો કર્યો હતો અને બળવાખોર અમીરોમાં એ મુખ્ય હતે. બળવાની લઢાઈ ચાલી ત્યાં સુધી એ શાહજહાંને જમણે હાથ અને એના લશ્કરને ખાસ સેનાપતિ હતે. એજ લઢાઈમાં જહાંગીરનો વિજય થાય છે, અને સુંદરનું મરણ થાય છે. કુંવર રાહ જોઈ છેવટે જહાંગીરના પક્ષમાં હેવાનું જણાવે છે અને બચે છે. * આ વર્ણન જોતાં સુંદર એ જ સોનપાલ એ કહેવું મુશ્કેલ છે. સોનપાલનું સ્વર્ણપાલતો પ્રશસ્તિમાં જ આપેલું છે. અને સુંદર એ શબ્દનું ભાષાંતર હોઈ શકે. જહાંગીરના અમાત્ય, સોનપાલ અને સુદરદાસ અને સુંદર એ સોનપાલનું નામ છે એમ માનીએ તો એ બે ભાઈને ઉપરનું વર્ણન પ્રશસ્તિ અને હિંદી કાવ્યને ખાસ મળતું આવે છે. બન્નેએ ગુજરાતની દીવાની ભોગવી છે. હિંદી કાવ્યમાં કંરપાલ કરતાં સોનપાલનું વર્ણન વધારે છે અને એનેજ f uતાળ કહ્યો છે. મણીરાજ, નિષાદળ, વગેરે શબ્દો પણ ખાસ સૂચક છે. સુંદર અને સેનપાલ બને ઢયા અને પ્રતાપ અને સત્તામાં પતે જ રાજા જેવા વિસિરિયલમ-જહાંગીર અને પછીથી શાહજહાંના ખાસ સ્તંભ-સહાયક-જેવા જણાય છે. એ પણ સેંધવા જેવું છે કે પ્રશસ્તિ બને ભાઈઓને અમાત્ય કહે છે અને હિંદી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં આ કુંવર અને સુંદર સીવાય આવા પરાક્રમના બીજા ભાઈઓ જણાતા નથી એટલે એ બે ભાઇઓ કુરપાલ સેનપાલ હય, સોનપાલ-સ્વર્ણપાલનું સુંદરદાસ થયું હોય. પાલદાસ વગેરે શબ્દ તે નામને છેડે લખનાર ગમેતેમ મુકતા એવા દાખલા છે. પરંતુ કુંવર અને સુંદર એ બે ભાઈઓના જહાંગીરના આત્મચરિત્રમાં આપેલા વર્ણન સાથે યુરપાલ સોનપાલનું વૃત્તાન્ત જેવું મળતું આવે છે તેવા કેટલાક વાંધા પણ એ સામ્યમાં વાંધા આવે છે. જહાંગીરના સમયમાં રાજા વિક્રમાજીત નામના ઈલકાબવાળા ત્રણ પુરૂષો જણાય છે. એક પત્રદાસ રાજા વિક્રમજીત, બીજો સુંદરદાસ વિક્રમાજીત, અને ત્રીજે બાંધુ અગર માંધુને રાજા વિક્રમાજીત વાઘેલે. એમાં પત્રદાસ અને સુંદરદાસ બન્નેને રાયપૅને ઈલ્કાબ મળે છે. પત્રદાસ અકબરના વખતને અમીર છે અને જહાંગીર એને “ ખત્રી' લખે છે. બાંધુના રાજાને વાઘેલે લખે છે. આ ત્રણેને વિક્રમાજીત કહ્યા છે. અને તુઝુકે જહાંગીરીના ભાષાંતરકાર રેજર્સ અને બેરીજે આ ત્રણે પુરૂષોને એક બીજામાં મેળવીને કાંઈ ગોટાળો કર્યો છે એમ એ ગ્રંથની શબ્દ સૂચિ ઉપરથી જણાય છે. છતાં પણ બરાબર જોતાં સુંદરદાસ વિક્રમાજીત જૂદો જ પુરૂષ હોય એમ જણાઈ આવે છે અને એનાં પરાક્રમો બીજા બે કરતાં વધારે છે. બીજો વિરોધ જરા ભારે છે અને તે એ કે ચરિત્રના પાછલા ભાગમાં જહાંગીર સુંદરદાસને “બ્રાહ્મણ” કહે છે. શરૂઆતમાં એવું કાંઈ લખ્યું નથી. આપણા લેખને સેનપાલ ઓસવાલ જ્ઞાતિનો છે એ સ્પષ્ટ છે. એટલે જહાંગીરે ભૂલમાં સુંદરદાસને બ્રાહ્મણ લખ્યો છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી આ આખુયે અનુમાન તુટી પડે છે. આટલા * જુએ Memoirs of Jehangir Vol. I P. 273--74, 402, Vol. II 185, 253–54, 261, આઇને અકબરીના લેડવીનના તરજુમામાં મનસબદારીમાં છેલ્લું નામ સુંદરનું છે. બ્લેકમેનનું ભાષાંતર આ લખતી વખતે મળી શક્યું નથી. મનસુબુ ત્તવારીખ-બદૈનીમાં પત્રદાસ વિમાછતનું નામ છે પણ સુંદરદાસનું નામ નથી. Aho ! Shrutgyanam Page #184 -------------------------------------------------------------------------- ________________ અંક ૪ 1 कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत બધા સામ્યમાં આ એક વિધ ઘણો મોટો છે. જહાંગીર હિંદુની જ્ઞાતિ લખવામાં ભૂલ ન કરે કે બધી વિગત બરોબર નોંધે જ એમ માનવાનું કારણ નથી. યૂરોપીય રાજ્યોના પ્રતિનિધીઓની મુલાકાત આત્મચરિત્રમાં નંધી નથી. સર ટોમસરોનું નામ જ નથી. એટલે સુંદરની જ્ઞાતિ ખરી જ લખી હશે એમ પણ ચોકકસ કહેવું મુશ્કેલ છે. છતાં બ્રાહ્મણે જ્ઞાતિને ઉલ્લેખ છે એટલે હાલ તો આ સામ્યને માટે વધારે કાંઈ ચોક્કસ કહેવાય નહી. એમ કહેવાય છે કે જહાંગીરના સમયમાં રાજા વિક્રમજીતે જીવહિંસા અટકાવી હતી એમ તે સમયને એક વિદેશી મુસાફર લખે છે. આ વિક્રમાજીત તે સુંદરદાસ હોય તો તે જૈન હોય એવો સંભવ બળવાન થાય. કુરપાલ સોનપાલ ગમે તે હોય, પણ જેમાં કેટલીક મહાન વ્યક્તિઓમાં એમની પણ ગણત્રી થાય છે. અને આપણે લેખ એમની હકીકતમાં કેટલીક પુરવણી કરે છે. જહાંગીરના સમયમાં મહાપુરૂષોના હેવાલમાં આ બન્ને વ્યક્તિઓની હજી વધારે તપાસ થવાની જરૂર છે. મને જે સામ્ય નજરે પડયું છે તે વાંધાવાળું અને કાચું જ છે. આ સંબંધી કોઈ વધારે પ્રકાશ પાડશે એમ ઈચ્છું છું.x * દુધેશ્વર આગળને આ લેખ કુઆના થાળામાં જડેલો છે. પાળીઓ આખાયે ઘણે સુંદર છે અને અસલ સુંદર છત્રીમાં જડેલ હશે અને પછીથી એ તુટી જતાં નદી કીનારે ૨ખડતે હશે તે આ દુઆમાં જડ હશે એમ જણાય છે. ઘણા જૂના વખતથી ત્યાં જ સ્મશાન હતું એમ મીરાતે અહમદી લખે છે. એટલે સ્મશાનમાં રૂપચંદની પાછળ ત્રણે સ્ત્રીઓ સતી થઈ હશે. આ પાળીઓ હાલમાં છે એવા સ્થળમાં રાખવા જેવો નથી. અને અમદાવાદના કલારસિક અને ઇતિહાસના શોખીન ગૃહસ્થાએ કુઆના માલીક પાસેથી એની માંગણી કરી કેઈ સારે સ્થળે કે કોઈ સંગ્રહસ્થાનમાં અગર તે અમદાવાદના ભાવિ મ્યુઝીયમમાં મુકાવવા યત્ન કર જોઈએ. Aho! Shrutgyanam Page #185 -------------------------------------------------------------------------- ________________ ४०० जैन साहित्य संशोधक जैन ऐतिहासिक चर्चा જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત જીતકલ્પભાષ્ય દુઃષમાંધકારનિમગ્ન જિનપ્રવચનપ્રદીપ એવા શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણ વિરચિત જીતપસૂત્ર જે અમે સ'પાદિત કરી પ્રકાશિત કર્યું છે તેની પ્રસ્તાવનામાં અમે એ ધ્વનિત કર્યું હતું કે સુપ્રસિદ્ધ વિશેષાવશ્યક ભાષ્ય ઉપરાંત ખીજાં પણ ભાગ્યે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરેલાં હોય તેવું અનુમાન થાય છે અને તે અનુમાનના સમર્થનમાં અને નિશીથસૂત્રભાષ્યને નિર્દેશ કર્યાં છે. એક વિદ્વાન મુનિવરે જીતકલ્પભાષ્ય પણ સ્વયં એ સૂત્રકાર ક્ષમાશ્રમનું કરેલુ છે એ ખાખતનાં ચાસ પુરાવે ખેાળી કાઢળ્યેા છે, જેની નોંધ અહિં લઇએ છીએ. ઉક્ત જીતકલ્પસૂત્રનુ પુસ્તક અમે એ મુનિવરને ભેટ મેકલ્યું તેની પહેાંચ લખતાં તેઓ જણાવે છે કે [ રણંક ફ્ “ આપે મેાકલાવેલ જીતકલ્પની અને મુકેા મળી હતી. સાથે જેમના નામની યુકે મેાકલાવી હતી તે તેમને આપી દીધેલ છે. આપે મેકલાવેલ સ્નેહ-ભેટણા માટે જેટલેા આનંદ પ્રદશિત કરૂં તેટલેા એછે જ છે. આપની વિદ્વતા ભરી પ્રસ્તાવના વાંચી અત્યંત આનદ થયા છે. તેમાંની એક વાત માટે આપનું ધ્યાન ખેચુ' છું.. મેં જીતકલ્પ ભાષ્ય પૂર્ણ વાંચેલ નથી પણ જેટલુ વાંચ્યું છે તેટલામાં એક ગાથા આવી છે તે ઉપરથી ચેાક્કસ જણાય છે કે તે ભાષ્ય સ્વપજ્ઞ છે. ભલે તેના નિર્દેશ ચૂર્ણિકારે નથી કર્યો. तिसमयहारादीणं गाहाणदृण्ह वी सरूवं तु । रियो वा जह हेट्टाssवस्सए भणियं ।। ६१ ।। આ ગાથા જી. કે. ભા. માં ૬૧ મી છે. તે અવધિજ્ઞાનના વર્ણન પ્રસંગે આવે છે. નિયુક્તિની આઠ ગાથાએ મૂકી છેવટે કહે છે કે “ જેમ નીચે આવશ્યકમાં કહ્યુ છે તેમ વિસ્તારથી વર્ણન કરવું.”. અન્ય આચાર્ય કૃત ભાષ્ય હાંત તેા તેમને કૈટ્ઠા શબ્દ કહેવાની જરૂરત ન જ હાય એ આપ સ્વય' જાણી જ શકે. Aho ! Shrutgyanam Page #186 -------------------------------------------------------------------------- ________________ अर्हम् णमो त्यु णं समणस्स भगवओ महावीरस्स जैन साहित्य संशोधक जैन इतिहास साहित्य तत्त्वज्ञान आदि विषयक सचित्र त्रैमासिक पत्र तृतीय खंड संपादक श्री जिनविजयजी प्रकाशक जैनसाहित्य संशोधक कार्यालय एलीसबीज, अमदावाद. महावीरनिर्वाण संवत् २४५४. विक्रम संवत् १९८४. Aho! Shrutgyanam Page #187 -------------------------------------------------------------------------- ________________ તૃતીયખંડ-વિષયસૂચિ ૧ અધ્યાપક ડે. હર્મન યાકેબીને પત્ર [ સંપાદકીય ] ૧૦૨-૧૦૪ ૨ અધ્યાપક ડૉ. હર્મન યાકેબી લિખિત સમરાઈશ્ચકહાની પ્રસ્તાવના [ અનુ. શ્રીયુત ચિમનલાલ જેચંદ શાહ બી. એ. ] ૨૮૨–૨૯૪ ૩ અવ્યવહાર રાશિને વ્યવહાર રાશિની કલ્પના [શ્રીહર્ષચંદ્રજી સ્વામી ] ૩૧૬-૧૭ ૪ આજીવિક સંપ્રદાય [ મૂળ લે. એ. એફ. આર. હાલે ] ૩૩૪-૩૫૮ [ અનુ. શ્રી ચુનીલાલ પુરુષોત્તમ બારોટ ૫ આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ [ સંપાદકીય ] ૩૫૯-૩૬૦ ૬ આવશ્યક સૂત્રના કર્તા કેણ? [લે. અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી] ૨૨૯-૨૪૦ ૭ આહાર શુદ્ધિ અને રસત્યાગ [ લે. શ્રીયુત વાલજી ગોવિંદજીદેસાઈબી. એ. એલ. એલ. બી.] ૮૫-૮૭ ૮ ઉજજયિનીના સંઘનું વિજ્ઞપ્તિ પત્ર [ સંપાદકીય] ૨૭૭–૨૮૧ ૯ એક એતિહાસિક કૃતપરંપરા [લે અધ્યાપક શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ ] ૧૫૩-૧૬૦ ૧૦ કઠુઆ મતની પટ્ટાવલી (સંપાદકીય) ૨૭૩-૨૭૭ ૧૧ કલિંગના ચક્રવર્તી મહારાજ ખારવેલના શિલાલેખનું વિવરણ ૩૬૬-૩૮૨ [લે. વિદ્યામદધિ શ્રી કાશીપ્રસાદ જાયસવાલ એમ. એ. પટણા (અનુપંસુખલાલજી) ૧૨ કવિ દીપવિજયજી લિખિત મહાનિશીથ સૂત્ર પરિચય (સંપાદકીય) ૨૫૮-૨૬૧ ૧૩ કુવલયમાંલા-આઠમા સૈકાની એક જૈન કથા (સંપાદકીય) ૧૬૯-૧૯૪ ૧૪ કેટલાક વિચારવા લાયક પ્રશ્નો [એક મુનિ ! ૩૧૮૧૫ કુંરપાલ સોનપાલ સંબંધી કેટલીક હકીકત અને અમદાવાદમાં દૂધેશ્વર આગળથી જડેલે લેખ [ શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ ] ૩૯૩-૩૯૯ ૧૬ જિનપ્રભસૂરિકૃત ફારસી ભાષામાં અષભદેવ સ્તવન [ સંપાદકીય ] ૨૧૨૯ ૧૭ જન અતિહાસિક ચર્ચા ४०० ૧૮ જૈનતત્ત્વ ચર્ચા [ પં. સુખલાલજી] ૨૨૩-૨૨૮ ૧૯ જૈનદર્શનમાં ધર્મ અને અધર્મ તત્વ ૩૮૩-૩૯૨ (લે. શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બી. એલ.] (અનુ. શ્રી નગીનદાસ પારેખ અધ્યાપક ગૂજરાત મહાવિદ્યાલય ) Aho! Shrutgyanam Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન પ્રતિમા વિધાન અને ચિત્રકલા ૫૮-૬૧ [લે. શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ.] ૨૧ ધર્મસમુદ્રકૃત શકુંતલા રાસ ૧૫-૨૧૫ [ સંગ્રાહક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ.એલ.બી.] ૨૨ ધર્માસ્તિકાય એટલે શું? ૩૫-૪૨ [લે. પંડિત શ્રીયુત બેચરદાસ જીવરાજ ન્યાય-વ્યાકરણ તીર્થ ] ૨૩ નલવિલાસ નાટકઃ એકગ્રંથ પરિચય ૨૧૬-૨૭ [ લે. અધ્યાપક શ્રીયુત રામનારાયણ વિશ્વનાથ પાઠક] ૨૪ નવપ્રકાશિત જૈન ગૂર્જર કવિઓ વિગેરેને ગ્રંથપરિચય ૧૪૮-૧૫ર [ સંપાદક અને પં. સુખલાલજી ] ૨૫ નંદુરબાર નિવાસી કાલુશેઠની ગ્રંથ પ્રશસ્તિ [ સંપાદકીય ] ૧૬૬-૧૬૭ ૨૬ પવનદૂતને કર્તા પેયી ૯૭–૧૦૨ [લે. રા. બ. શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ] ૨૭ પંન્યાસ પદવી [ સંપાદકીય ]. ૩૧૯-૩૨૦ ૨૮ ભાવનગરની જૈન ધર્મપ્રસારક સભાએ બજાવેલી જૈનસાહિત્યની સ્તુત્યસેવા ૬૮-૭૮ [લે, શ્રીયુત કુંવરજી આણંદજી શાહ ] ૨૯ ભૂગોળ ખગોળ સંબંધી કેટલાક પ્રશ્નના ખુલાસા [લે. મુનિ હર્ષચંદ્રજી] ૩૬૧-૩૬૫ ૩૦ મહમૂદ ગજનવી અને સેરઠના સોમનાથ (સંપાદકીય) ૨૫૨–૨૫૯ ૩૧ મહાકવિ ધનપાલકૃત સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ (સંપાદકીય) ૨૪૧-ર૪૩ ૩૨ મહાકવિ ધનપાલવિરચિત વિરોધાભાસાલંકારમય શ્રી મહાવીરસ્તુતિ ૨૫-૩૧૨ [ વિવેચક–પં. શ્રી. બેચરદાસ જીવરાજ ] ૩૩ મહામાત્ય વસ્તુપાલ તેજપાલના બે રાસ [ સંપાદકીય ] ૧૦૫–૧૨૦ ૩૪ મહેપાધ્યાય શ્રીયશોવિજયગણિલિખત ફલાફલ પ્રશ્ન પત્રક [ સંપાદકીય] ૧૬૧-૧૬૫ ૩૫ મૂર્તિપૂજાનું માહાત્મ્ય [ સંપાદકીય]. ૨૫૮-૨૬૧ ૩૬ રત્નસિંહસૂરિકૃત આત્માનુશાસ્તિભાવના [ અનુ-પં. સુખલાલજી ] ४३-४६ ૩૭ રાયચંદભાઈનાં કેટલાંક સંમરણ ૪૭-૫૭ • [ લે. મહાત્મા ગાંધીજી ] ૩૮ વડોદરા નરેશને જૈનસાહિત્ય પ્રેમ [ સંપાદકીય ] ૮૨-૮૪ ૩૯ વિબુધવિમલસૂરિ વિજ્ઞપ્તિપત્ર [ સંપાદકીય ]. ૩૨૬-૩૩૩ ૪૦ શ્રીઉમાસ્વાતિવાચક અને તત્વાધિગમસૂત્ર ૬૨-૬૭ . શ્રીયુત ચિમનલાલ દલસુખ શાહ બી. કેમ ] ૪૧ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણને સમય ૮૮-૯૬ (લે. શ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલીસીટર ] Aho! Shrutgyanam Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીમદ્ દેવવાચક ક્ષમાશ્રમણકૃત વીરશાસન સ્તુતિ [ સંપાદકીય ] ૪૩ શ્રીમદ્ દૈવવાચક ક્ષમાશ્રમણકૃત શ્રમણ્સલની સ્તુતિ ૪૪ શ્રીમદ્ દેવવાચક ક્ષમાશ્રમણુકૃત શ્રીમહાવીર દેવની નાંકિ સ્તુતિ ૪૫ શ્રીમત્ સિદ્ધસેન દિવાકરપ્રણીત ન્યાયાવતાર સૂત્ર [વિવેચક-અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી] ૪૬ શ્રી વિષ્ણુધપ્રભુનિનિમિતા શ્રીૠષભકુ તલવણ ન—પંચને‘તિકા ૪૭ શ્રી સવિજયવિરચિત ઋષભ અને વધમાન જિનસ્તુતિ [ સંપાદકીય ] ૪૮ શ્રી હેમચંદ્રસૂરિપ્રસાદીકૃત મંત્રપદે ૪૯ શ્વેતાંબર સંપ્રદાયના ૮૪ ગચ્છ ' ૩ પૂજય મુનિમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી ૪ શ્રી જૈનધમ પ્રસારક સભાનું સ્વીયભવન ૫ શ્રીયુત કુંવરજી આણંદજી ( ભાવનગર ) ૬ શ્રીયુત નાગરદાસ પરસેાતમદાસ (રાણપુર) ૭ જૈનસાહિત્યના મહાન અભ્યાસી ૯૨૦ ૩૦-૩૪ ૫૦ સત્યપુરીય શ્રીમહાવીર ઉત્સાહ પરિચય ૨૪૪-૨૫૧ 39 ૫૧ સ્ત્રી જાતિને દષ્ટિનાદ અંગ ભણવાના નિષેધપર એક વિચાર [૫’, સુખલાલજી ૩૧૩–૩૧૬ પર હિંદીકલા અને જૈનધમ ૭૯-૮૧ [ લે. શ્રીયુત રવિશંકર મહાશંકર રાવલ ] પ્રે. હૅન યાકેાખી ( જર્મની) ૮ મહુ. શ્રી વસ્તુપાલ મહ', શ્રી લલિતાદેવી મહ, શ્રી વેજલદેવી મહ. શ્રી તેજપાલ મહુ, શ્રી અનુપમાદેવી ૯ મહેાપાધ્યાય શ્રીમદ્ યશે વિજય ન્યાયાચાર્ય સંકલિત અને સ્વહસ્તલિખિત પ્રશ્નચક્ર A ચિત્રસૂચિ ૧ શ્રી અજિતનાથ તીર્થંકરની ધાતુમયમૂર્તિ ૧૦ નંદુરબાર નિવાસી શ્રેષ્ઠી કાલુએ સં. ૧૫૫૧માં ૨ શ્રીમદ્ રાજચંદ્ર લખાવેલા જ્ઞાનભંડારના ગ્રંથામાંના એક ગ્રંથનું અ ંતિમ પત્ર ૯ ૬-૮ ૧-૬ ૧૨૧-૧૪૭ "" ૩૨૧૩૨૫ ૧૬૮ Aho ! Shrutgyanam ૧૧ આખુ દેલવાડા જૈનમ'દ્વિર ૧૨ આજી દેલવાડા જૈનમદિર ૧૩ સિદ્ધક્ષેત્ર શત્રુંજ્ય પાલીતાણા ૧૪ જર્મન પ્રેા. ડબ્લ્યુ શુસ્પ્રિંગ પી. એચ. ડી. ગયા શિયાળામાં અમદાવાદ આવેલા ત્યારે જૈન સાહિત્ય સશાષક કાર્યાલય તરફથી તેમને આપવામાં આવેલી પાર્ટીના સમયે લીધેલા ફાટોગ્રાફ ૧૫ ગૂજરાત પુરાતત્ત્વ મંદિર (અમદાવાદ)ની પ્રેમધ સમિતિ. Page #190 -------------------------------------------------------------------------- ________________ श्री जिनविजय सम्पादित ग्रन्थोनी नामावली 1 जैन तत्त्वसार (6-al avit2) 2 विज्ञप्ति त्रिवेणी (संस्कृत भूज-66-दी प्रस्तावना) 3 कृपारस कोष (, , ,) 4 शत्रुजय तीर्थोद्धार प्रबन्ध , , 5 द्रौपदी स्वयंवर नाटक प्राचीन जैन लेख संग्रह मा सौ. (प्राकृत भू-४२राती विवेयन.) भाग 2 (157 शिक्षामना सड,) जैन ऐतिहासिक गूर्जरकाव्य संचय (33 मैतिहासि सोनभोट मर्ड) 9 हरिभद्राचार्यस्य समयनिर्णयः ( वतन संस्कृत निम५) 10 कुमारपाल प्रतिबोध ( प्राकृत लापान। 12 12 नो मतान् अथ.) 11 प्राकृत कथा संग्रह (२४२॥त पुरातत्व माहिर थापती ] 12 पाली पाठावली (पाजी पानी पाउl. . . भा.) 13 अभिधानप्पदीपिका (पाली मापान। 065 भू. पु. भा.) 14 जीतकल्पसूत्र-मूल, चूर्णि, टिप्पण समेत (विस्तृत ४५ती प्रतापना) 15 विजयदेवमाहात्म्य (17 मा से४ाना में प्रसिद्ध नाथायन संस्कृत यरित्र) asi छपाता थे। 16 प्राचीन गूजराती गद्य संदर्भ ( 15 मा साना राती गवना अ.) 17 गूजरातना इतिहासनो साधन-संग्रह, ग्रंथ 1 लो. (1) मेरुतुङ्गाचार्यरचित प्रबन्धचिन्तामगिः सटिप्पण। મુદ્રણસ્થાન , આદિત્ય મુદ્રણાલય, રાયખડ રોડ-અમદાવાદ : મુફ: ગનનન શ્વિનાથ પ!હ ક Aho I Shrutgyanam