________________
અંત્ર ૨]
श्री महावीर स्तुति
સમળાળવીયમૂત્ર-હે ભગવન્! તું તા શ્રમણામાં ખીજ ભૂત-ખીજ જેવા લઘુ-છે. છતાં સંયતામાં સત્તમ-ઉત્તમ છે એ શી રીતે ? જે આજ ભૂત હોય તે સત્તમ કેમ હાઈ શકે ? વળી,
સત્તનેકો નઇોદ્દો-તું સક્ત પુરુષના વડે છે છતાં નમે છે એ પણ કેમ ઘટી શકે. જે સતઆસક્ત–પુરુષોના વડા હેાય તે તા અત્યંત મેહી હેાય ત્યારે તું તે તેવા છતાંય નૠમેાહ-મેહરહિત છે, એ આશ્ચર્ય જેવું છે.
પરિહાર—
સમળાળ ચૌચમૂમો-હે ભગવન્ ! તું શ્રમણાના ખીજબૂત છે એટલે શ્રમણમાર્ગની ઉત્પત્તિ-પ્રવૃત્તિના
( ૨૦૭
કારણભૂત છે. એટલે જ તું સંયત પુરુષામાં ઉત્તમ ગણાય એ વ્યાજબી જ છે. અથવા,
वणी, नयणामयभूअं कारणं दंसणवरस्तએ રૂપ નયનાને આમય-રે!ગરૂપ છતાંય ઉત્તમદષ્ટિનું કારણભૂત છે-જે રૂપ નેત્રાને રાગ ૨૫ હાય તેજ
कह पडी दिसाi पि बहस रूवं पयासि अदिसासं । जिण ! नयणामयभूअं पि कारणं दंसणवरस्स ॥ १७ ॥
સમળા શ્રીયમો-તું શમ જ્ઞાનના બીજરૂપ છે એટલે શાંતિમાર્ગના કારણરૂપ છે માટે જ સયતામાં ઉત્તમ મનાએ છે. અને,
સત્તનકો તું શક્ત પુરુષામાં ઉત્તમ છે--વિશેષ શક્તિવાળા હાય તે જ મેહતા નારા કરી શકે છે. અથવા હે ભગવન્ ! તું સર્વે-ખળે કરીને જ્યેષ્ઠ છે માટે જ નમેહ છે, એ બરાબર છે.
ડચડી વિસાલું ચાવિત્રવિજ્ઞાનું-રૂપ ઉત્તમષ્ટિનું કારણ પ્રેમ થઈ શકે ? છતાંય તારૂં - રૂપ ઉત્તમદર્શનનું કારણ છે એપણ વિચિત્ર વાત કહેવાય પરિહાર~
હું જિન ! તું જે જાતના રૂપને ધારણ કરે છે તે અપ્રકટિતદિગાસ્ય છતાંય પ્રકાશિતગિાય છે-ખરી રીતે તે જે રૂપ દિશામખાને ન પ્રકટાવતું હોય તે દિશામુખાને પ્રકાશિત કરી શકે ખરું ? ન જ પ્રકા શિત કરી શકે. આમ છતાં ય તારૂં રૂપ તે વિચિત્ર છે. આ પૂર્વાર્ધ ખરાખર સમળતું નથી
અવિત્તમં કામય-હે મુનિતે ! તું જે સુખસમૂહનું પ્રદાન કરે છે તે છે તે અવિરામ પણ યતિમય છે યતિ એટલે વિરામ, યતિમય-વિરામમય અર્થાત્ એ સુખસમૂહ અવિરામ છતાંય યતિમય કેમ સંભવી શકે ? તથા,
સમળાળ-શ્રમણાનામ્ નિર્ધારણકી. અથવા, જ્ઞમજ્ઞાનવીન-કારણે અથવા ખીજ જેવું લધુ. ત્તત્ત' ઉપર રાત્ત અને સત્ત્વ જાએ ૮-૨-૭૭ તથા ૭૯
સદ્ધિ થકિ એ સુખસમૂહ અવિરતૢ છતાં વિટ્ટે પણ કેમ હેઈ શકે ? અવિરતૢ એટલે વિરŕ નિહ. વિરદૃ એટલે ઉત્તમ.
अविरामं पि जइमयं अवरिहं तिहुअणस्स वि वरि । कह निच्छिi पि मुणिवइअणिच्छि देसि मुहनिवहं ॥ १८ ॥
નચળામચમચ–વળી, હું જિન ! જે રૂપને તું ધારણ કરે છે તે નયનામૃત રૂપ-આંખાને અમૃતસમાન છે. માટે જ એ ૨૫ ઉત્તમ દર્શનનું કારણ છે, એ બરાબર છે.
नयणामय उपरथी नयन x आमय = नयनामय नयन X अमय = नयनामृत તૂ ૮–૧-૧૭૭ તથા ૮-૧-૧૨૬
નિશ્ચિમ અનિચ્છિા એ સુખસમૂહ નિઋિઅ છતાં અનિચ્છિઅ પણ કેમ હોઈ શકે ? નિશ્ચિંઅ એટલે નિશ્ચિત અને અનિચ્છિગ્મ એટલે નિચ્છિઅથી વિપરીત.
પરિહાર
અવિત્તમં નામર્થડે જિન ! હે મુનિષતે ! તું જે સુખસમૂહને આપે છે તે અવિરામ-અંતવિ
Aho ! Shrutgyanam