________________
૨૦૬ ]
जैन साहित्य संशोधक
[खंड ३
નિવાગામો–હે જગનાદીપક ! તું નિર્વાણ પરિહાર -- પામેલો છે છતાં ભૂવનને પ્રકાશિત કરે છે એ કઈ નિશાખો હે જગતના દીપક ! તું નિર્વાણ રીતે સમજવું ? જે દીપક નિર્વાણ પામેલે હોય (મુક્તિ) ને પામેલો છે માટે જ બધાં ભુવનેને (એલવાએલો હોય-હરી ગએલો હોય–બુઝાએલો પ્રકાશે છે. તથા હોય છે તે કોઈ વસ્તુને પ્રકાશિત ને જ કરી શકે. આપણાતો-તું અપ્રયાસ છે-પ્રયાસોનાની છેત્યારે તું નિર્વાણ પામેલો છતાં ભુવનને પ્રકાશિત રાગદ્વેષાદિ વૃત્તિ જન્ય પ્રયાસ વિનાને છે માટે જ કરે છે એ મહત આશ્ચર્ય છે.
સકલ ભુવનને પ્રકાશક છે, એ બરાબર છે. મુવUcgવાનો અcorો –વળી, તું સકલ નિ વાળ = નિર્વાણ. નિર્વાણ એટલે દીવાનું ઠરી ભુવનને પ્રકાશિત કરનારો છતાંય અપયા – જવું અથવા મુક્તિ. અપ્રકાશ–કેમ છે ? જે કઈ બધાં ભવનેને પ્રકાશિત ગરપાન ઉપરથી શકાશ અથવા પ્રયાસ કરી શકે તે પોતે જાતે અપ્રકાશ કેમ હોઈ શકે?
જૂઓ ૮-૧-૧૭૭ सासायणाण जंतूणं सांसितो अणंतसंसारं ।
आसाइगधम्माणं अइरा कह देसि सिद्विमुहं ॥ १५ ॥ સારાજા –હે ભગવન ! જે જંતુઓ માતાજી -ગાસાહિત કરનારા હોય છે-જેઓએ (પ્રાણીઓ-મનુષ્ય) આશાતના કરનારા હોય છે ધર્મને બરાબર પ્રાપ્ત કરેલો હોય છે તેને જ તું શીદ્ય અર્થાત દેવ ગુરુ અને ધર્મની અવમાનના કરનારા મુક્તિ આપે છે પણ બીજા આશાતના કરનારને નહિં. હોય છે તેઓ સંસારમાં રખડ્યા જ કરે છે, એમ મારા ઉપરથી ગરાસિત એટલે આશાતે કહેલું છે, છતાંય
તન કરનાર. માણાપચયમror તું મને મારાથ-
માનહિત એટલે પ્રાપ્ત કરનાર, પિત્ત-કરનાર મનુષ્યને શીધ્ર મુક્તિ આપે છે. એ
જૂઓ ૮-૧ કેમ થઈ શકે ? એક તરફ તારું વચન અને બીજી તારાથના-ઉપરથી rerનાના એટલે તરફ તારી પ્રવૃત્તિ એ બન્નેમાં વિરોધ આવે છે તે આશાતના. સહિત=આશાતના કરનારા. તથા હે ભગવન! એ એમ કેમ હોઈ શકે ?
સાવા નાનામ્ એ બીજું પણ પ્રાકૃત રૂપ પરિહાર--
થાય છે. સવારના નામ એટલે સાસ્વાદન નામનું હે ભગવાન ! જે મનુષ્ય આશાતના કરનારા બીજું ગુણસ્થાનક-જે છ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે તેઓ તો સંસારમાં રખડ્યા જ કરે છે એમ વર્તનારા હોય છે તેઓ પણ સંસારમાં ફર્યા કરે છે, તે કહેલું છે તે બરાબર છે, કારણ કે, જેઓ ધર્મને
જુઓ ૮-૧-૧૭૭, ૮-૨-૭૯ समणाण बीयभूओ वि सत्तमो संजयाण कह णु तुमं ?।
कह सत्तजिहो वि नट्ठमोहो सि भुवणम्मि ? ॥१६॥ ૧ મૂળ પાઠમાં શાસિતો' ને બદલે સામત પાઠ છે પણ “સમિતિ ” પાઠ કરતાં નાસિતો” પાઠ બરાબર લાગે છે માટે એ પાઠને અહિં સ્વીકારેલ છે. લખેલી પ્રતમાં “મ” ને બદલે “સ” લખાયાની પ્રથા જાણીતી છે.
૨ મૂળ પ્રતમાં “સંલથાણુ’ પાઠ છે પણું “સંનયા' ને બદલે લેખકે પ્રમાદથી “સંગયા' લખ્યું લાગે છે. પણ અહિં “સંબg' પાઠ કરતાં “સંનયાળ” પાઠ જ બરાબર બંધ બેસે છે.
Aho! Shrutgyanam