________________
અંક ૩ ]
कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण
३६७
(ઉપાદ્ધાતમાંથી પૃ. ૧-૨ )
'
“ન શ્રમ સાથે સબંધ ધરાવનારા જેટલા પ્રાચીન શિલાલેખ આજ સુધીમાં મળે આવ્યા છે તેમાં આ પુસ્તકમાં આપેલા “ કટક નજીક આવેલી ઉદયગિરિની ચકરી પરના હાથીગ્રા તથા બીજા ત્રણ લેખો - સવ'થી પ્રાચીન છે. હાથીગુફા વાળે મહામેધવાતન રાત્ન ખારવેલનો લેખ જૈન ધર્મની પુરાતન નાથાલી ઉપર પૂર્વ અને અદ્વિતીય પ્રકાશ પાડનારા છે. શ્રમણભગવાન શ્રી મહાવીરદેવપ્રભધિત પક્ષના અનુયાય આમાંના કાઇપણ માનમાં પ્રાચીન નૃપતિનું નામ તે શિલાલેખમાં મળી આવ્યું હોય તે તે ફક્ત એલા આ પ્રતાપી નૃપત્તિ ખાયેયનું જ છે. જૈનધમના ઇતિહાસની દષ્ટિએ તા. આ હાથીશાયા હૈંખ અનુપમ છે જ, પરંતુ ભારતવષ'ના રાજકીય ઇતિહાસની અપેક્ષાએ પણ આની ઉપયોગિતા અનુત્તર જ જાય છે. લગભગ એક શતાબ્દી જેટલા લાંબા કાળથી આ લેખની ચર્ચા યુરોપીય અને ભારતીય પુરાતત્ત્વજ્ઞામાં ચાલ્યાં કરે છે. અને લેખો અને પુસ્તકા આ લેખના વિષયમાં લખાયાં-છપાયાં છે. સેંકડો વિદ્વાને આ લેખની મુલાકાત લઇ ફાટય વિગેરે ઉતારી ગયા ૭-અને હજુ પણ એમજ ચાલુ છે. આવી રીતે અતિહાસિક વિજ્ઞાનામાં આ લેખ એક મહુ ત્ત્વના અને પિય થઇ પડ્યા છે. પરંતુ એ નળીને હને સાક્રય' ખેદ થાય છે કે રેમના પ્રેમ સાથે આ મહુ ત્ત્વના સ્થાનને સીધે સ'ખ'ધ છે, જેમને એક પ્રકારે આ કીતિસ્થંભ છે અને જેમની પ્રાચીન પ્રભુતાના પ્રધાન રામય ાિ આમાં અતિ લાં છે તે જેનામાંથી હજી સુધી દાઇને એનું નામ પણ જણાયું-સબળાયું નથી.
શ્રમ” ભગવાન શ્ર મહાદેવના નિર્થાણુ બાદ ઉદાયી, ચંદ્રગુપ્ત, પ્રતિ અને વિક્રમાદિત્ય આદિ નૃપતિ જૈનધમ પાળનારા અને જૈનશાસનની પ્રભાવના કરનારા થઈ ગયાના ઉલ્લેખો કેટલાક નાથામાં જોવામાં આવે છે, પરંતુ તે કથનની સત્યતા સિદ્ધ કરનાર એક પણ ઐતિહાસિક પ્રમાણ-કે જેને નિઃશંક રીતે સુ કોઇ સ્વીકારી શકે-આજ સુધીમાં ઉપલબ્ધ થયું નથી. જે થામાં ઉપયુક્ત રાજાઓને જૈનધમાંનુયાયી જણાવ્યા છે તે મચા ઘણા પાછળના સમયે લખાયા છે તેથી તેમના કાન ઉપર પુરાતત્ત્વજ્ઞા બહુ વિશ્વાસ નથી રાખતા. કારણ ! આવા સંધાન વસ્તુનોમાંથી પણા ખશ ઇતિહાસની દૃષ્ટિએ નિમલ હર્યાં છે, અને હસ્તા ખય છૅ, દુષ્ટાંત તરીકે જે વિક્રમાદિત્ય નામના રાજાના વિષયમાં અનેક ચિત્ર અને આખ્યાન લખાયાં છે અને જેના નામથી આજે આખા ભારતવર્ષીમાં ( લગભગ ૧૨૦૦-૧૫૦૦ વર્ષ થી ) રાષ્ટ્રિય સંવત્ પ્રવર્તે છે તેના અસ્તિત્વ અને સમય સુધાં માટે પણ આજના અનેક ઐતિહાસિક કાશીલ છે. “
અનુપૂર્તિમાંથી પૃ. ૫૧ થી ૫૬ સુધી. ખારવેલના સંબંધમાં શ્રીયુત ૩૦ ૬૦ ધ્રુવનું કથન
" ઈવ સ પૂર્વે ૧૬૫માં ગિના રાજા મહામૈયાહન બાવેલું મધ ઉપર સ્વારી કરી. હાલ જેને આઢિયા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉલ દેશની દક્ષિણે કલિંગ આન્યા હતા. એ પૂર્વ સમુદ્રના કાંઠે ગાદાવરીના સુખ સુધી પર્યાં હતા. ત્યાંના લાક સાહસિક કહેવાતા હતા. મનમાં બ્રાહ્મ સૈદ્ધ અને જૈન ત્રણે ધર્મના પ્રસાર હતા. પરંતુ પમ્બિક ગાન' હતુ. પૂર્વ લિંગ નદાન્તના બહોળા સામ્રાજ્યના ભાગ હતા. તેના પછી થનાર મહાપ્રતાપી ચંદ્રગુપ્તે સમસ્ત દક્ષિણાપથ પાટલિપુત્રની છાયા નીચે આણ્યા હતા. ત્યારથી આશરે સા વરસ તે માર્યાના તાબામાં રહ્યા હતા. દરમીયાન ૪૦ સ પૂર્વે ૨૬૪ માં તેણે ા થવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતા અને તેના બદલામાં અરોને હાથે બારે બારી માગવી હતી. છેવટ માપ જ્યારે નબળા પાચા, ત્યારે ૪૦ સ॰ પૂર્વે ત્રીજા શતકના દેવા ચરણમાં ચૈત [ સં. ચૈત્ર ] વશના રાન્ત ક્ષેમરાજે પાતત્રતાની ધસાઇ ગએલી અઢી તારી નાંખી. તે જ અરસામાં અપ્રદેશના રાજ્ય સમુ પણ સ્વતંત્ર થયા. ત્યાર બાદ કલિંગના શાએ ઉત્તરમાં શકલ પશ્ચિમમાં રાશ અને દક્ષિણમાં વેગામંડળના પ્રદેશ છતી શઇ રાજ્યમાં વધારા કર્યાં. પશ્ચિમમાં આંધ્ર રાજાએ પણ નાસીક પર્યંત મુલક ઉત્તરના રાષ્ટ્રિકા પાસેથી જીતી લીધેા. મહાનદીથી કૃષ્ણાના મુખ સુધી વિસ્તાર પામેલા પૂર્વ રાજ્યમાં જ્યારે ક્ષેમરાજના પાત્ર બિરાજ ખારવેશ રાન્ત થયા. ત્યારે અર્ધી સદીની સ્વતંત્રતા અને મુખ્યત્રાના પ્રતાપે લિંગની આર્થિક સ્થિતિ નૃત્તમ પ્રકારની હતી. રૈવત બાબાદ અને ખનના તર હતાં. નવા રાને પણ પ્રશ્નના સુખમાં, રાજ્યના અશ્રુણ્યમાં અને ફળની પ્રા’િમાં વધારા પર એવા હતા એનાં પ્રરાસ્ત શાહથી સંતાય પામી પ્રજાએ એને રાજપ! આપ્યું હતું. બાવેલ અને એના ધ્વને જૈન હતા. અના
Aho! Shrutgyanam