Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદ્યવાદ. આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક - (શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * જપ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1. અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, ર૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે કામ વીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [3] આગમપ - વિભાગ-૧ - અg રકમ આયારો - પહેલું અંગર- ગુર્જરકાએ શ્રુતસ્કંધ-૧ કા કિમ વિષય અનુકમ | પૃષ્ઠક [1 ! શસ્ત્ર પરિજ્ઞા 1-2 11-18 લોક વિજય 3-108 ] 18-24 શીતોષ્ણીય 109-138 : 24-27 સમ્યકત્વ 139-153 1 28-30 લોકસાર ૧પ૪-૧૮૫ | 31-36 ધૃત 18-209 | 3-41 -આ અધ્યયન વિચ્છેદ થયું છે૮. વિમોક્ષ 210-264 T 41-48 9. | ઉપધાનશ્રુત 265-334 49-54 કમ| વિક્ય 1 | પિંડેષણા જ તસ્કંધ-૨ પર અનુકમ | પૃષ્ઠક ૩૩પ-૩૯૭ | પ૪૭ર શ T ૩૯૮-૪જ આ ૭ર-૪૧ ભારત 5 ) વચ્ચેષણા, પાનષણા ' | અવઝ 445-45 | 81-88 466-474 88-92 ૪૭પ-૪૮૫ ૯ર-૯૬ 486-488 | 96-99 489-496 99-102 497 102-103 98 103498-501 103-105 પ૦૨-૫૦૪ ! 105-106 પ૦પ- | 10 સ્થાન 10 નૈધિકી ઉચ્ચાર પ્રસવણ શબ્દ રૂપ 1 1. | 12 Page #5 -------------------------------------------------------------------------- ________________ કમ વિષય [13] પરીયા 14 | અન્યોન્ય ક્રિયા. 15 ભાવના 16 ! વિમુક્તિ અનુકમ | પૃષ્ઠક | પo૬-૫૦૭ 107-108 પ૦૮ ૧૦૮પ૦૯-૫૪૦ 108-118 | પ૪૧-પપર 1 118-120 - - - - - Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો છે. ભાગ-૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ- પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકા સાથ્વીથી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંધ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર જે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂર્તિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ | ભાગ- 3 તથા } ભાગ- 7 ) સમ્યમ્ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, પરિવાર, વડોદરા Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક itlififffffilli flfillllllllllisit (1) આવારો (ર) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈને છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) કાવ્યું (2) સમવાઓ ક્રિયાનુરાગી સા. એ રત્નત્રયીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જબુદ્ધીવપત્નત્તિ (2) સન્નિત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસવારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા (1) નાયાધમકહા:- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ આગમોતારક આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા. શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલી વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રજ્ઞાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [8] 9i [10] [13] الالالالالالال [15] [1] [7] - આ-મારા - પ્ર-હા-છો - अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् . अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो પિનવ ન પચા - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂ૫). સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના * મરણભેદ સંગ્રહ ચૈત્યવંદન માળા [379 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [20] 1 11 [24]. રિપો 1 [2] [28] [9] [33] [34) Page #9 -------------------------------------------------------------------------- ________________ [उ५] [3] [3] [3] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાથીગમ સૂત્ર અભિનવ વૈકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા * અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ उ आयारो सूयगडो ठाणं 52 [54] [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ / [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुताणि-८ [आगमसुत्ताणि-९ ] [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ ] [आगमसुत्ताणि-१३ / [आगमसुत्ताणि-१४ ] [आगमसुत्ताणि-१५ ] [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ आगमसुताणि-१९ ] [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ ] [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ / आगमसुत्ताणि-२४ ] [आगमसुत्ताणि-२५ [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ / समवाओ विवाहपन्नति / नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुतं सूरपत्रति. चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुष्फचूलियाणं वहिदसाणं चउसरणं आउरपछक्खाणं महापछक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचम अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुतं अमं अंगसुतं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुतं पढम उवंगसुत्तं बीअं उवंगसुतं तइयं उवंगसुत्तं चउत्यं उवंगसुतं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसम उवंगसुतं एकारसम उवंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं 67) [58 [681 Page #10 -------------------------------------------------------------------------- ________________ 1 لالالالالالالالالالالالالالالا - - -LJL-I- JSJJL [80 [82 [70] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविना आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-१ वीरत्यव आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहकप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं 7i9] ववहार [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं [81] जीयकप्पो आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिक्षुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुतं [89] नंदीसूर्य आगमसुत्ताणि-४४ 1 पढमा चूलिया [20] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया --x--0--x- -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडओ - ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 6ti ગુર્જર છાયા આગમદીપ-૩ ત્રીજું અંગસૂત્ર [4] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विवाsपन्नति . ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [૯નાયાધમ્મકહાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૬ 1 मंगसूत्र [87] 6वास सामो. - गुरछाय.. [भागमही५-७ સાતમું અંગસૂત્ર [e8] ALEसामो - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોપપાતિકદમાઓ - ગુર્જરછાયા [ આગાદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] पावागरा - ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ | પહેલું ઉપાંગસૂત્ર [103} सयपशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર JIJLIL [87 [88] Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] પન્નવણા સુત્ત- [10] સૂરપનત્તિ - [17] ચંદનતિ - [108] જંબુદ્િવપનતિ- [10] નિરયાવલિયાણું - [10] કMવડિસિયાણ - [111] પુફિયાણ - 112] પુફચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણું - [11] મહાપચ્ચસ્મર્ણ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાયાર - [121 ચંદાવેઝયે - [122 ગણિવિજા - [૧ર૩ દેવિંદFઓ - [124 વીરત્થવ - [125 નિસીહં[૧૨] બુહતકપ્પો - [127 વવહાર - [128] દસાસુયાબંધ - 129] જીયકપ્પો - [13 મહાનિસીહ - [131 આવસ્મય - [13] ઓહનિષુત્તિ[૧૩૩] પિંડનિતિ - 134] દસયાલિય - [135 ઉત્તરજુમ્યણું - [13] નંદીસુત્ત - [137 અનુયોગઘરાઈ - [10] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર | ગુજરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરાયા [ આગમદીપ-૨૫ ] બીજો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-ર૬ ] ત્રીજો પયનો ગુર્જરાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરભ્રયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૨. ] નવમો પયનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] બીજી ચૂલિક નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ _ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ zazlzzzzzzzzzzz આયારો ܙܘ st (અંગસૂત્ર-૧-ગુર્જરછાયા ) પક શ્રુતસ્કંધઃ 1 - (અધ્યયન-૧- શસ્ત્રપરિજ્ઞા) 1 હે આયુષ્યમનું! મેં સાંભળેલ છે કે ભગવાન મહાવીરે આમ કહ્યું હતું. [2-3] સંસારમાં દરેક જીવોને જ્ઞાન હોતું નથી કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું? દક્ષિણ દિશામાંથી આવ્યો છું? અથવા પશ્ચિમ દિશાથી આવ્યો છું? ઉત્તર દિશામાંથી આવ્યો છું? ઉર્ધ્વ દિશાથી આવ્યો છું? અધો દિશાથી આવ્યો છું? અથવા કોઈ પણ દિશા થા વિદિશામાંથી આવેલ છું? એવી જ રીતે દરેક જીવોને જ્ઞાન નથી હોતું, કે મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર છે ? અથવા મારો આત્મા પુર્નજન્મ ધારણ કરનાર નથી? પહેલા હું કોણ હતો? અથવા અહિથી ચ્યવીને પરલોકમાં શું થઇશ? ૪િ-પી કોઈ કોઈ જીવ પોતાના જાતિસ્મરણાદિ જ્ઞાનથી અથવા તીર્થકરના ઉપદેશથી અથવા અન્ય-અવધિજ્ઞાની આદિ પાસેથી સાંભળીને જાણી શકે કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું. યાવતુ કોઈ પણ દિશામાંથી યા વિદિશામાંથી આવ્યો છું તે જ રીતે કેટલાંકને એવું જ્ઞાન હોય છે, કે મારો આત્મા પુનર્ભવ કરવાવાળો છે, જે આ દિશાઓમાં અથવા વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે, તેમજ સર્વ દિશાઓ અને સર્વ વિદિશાઓમાં આવાગમન કરે છે તે હું છું. આવું જ્ઞાન જેને છે તે જ આત્મવાદી, લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. [6-7 મેં કર્યું છે, મેં કરાવ્યું છે અને અન્યકરનારને અનુમોદન આપ્યું છે, લોકમાં એટલા જ કર્મસમારંભ-કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાના ભેદો જાણવા જોઈએ. [8-9 કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહિ જાણનાર પુરુષ-આત્મા જ આ દિશાઓ અને વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે અને સર્વ દિશાઓમાં તથા વિદિશાઓમાં કમની સાથે ગમનાગમન કરે છે. અનેક પ્રકારની યોનિઓની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે. વિવિધ પ્રકારના સ્પેશ અને દુખોને વેદ છે. [10] તે કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના વિષયમાં ભગવાને પરિજ્ઞા કહી Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 આયારો-૧૧/૧૧૩ [11-13] આ જીવનના માટે, યશની પ્રાપ્તિના માટે, માન, પૂર, સત્કાર ને માટે, જન્મ-મરણથી મુક્ત થવા અથવા જન્મના અવસર પર, મૃત્યુના અવસર પર તથા મોક્ષને પ્રાપ્તકરવા માટે અને દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. લોકમાં આ સર્વ કર્મસમારંભો જાણવા જોઈએ. જેણે આ સમારંભોને જાણ્યા છે તે નિશ્ચયથી પરિજ્ઞાતકમાં વિવેકી અને મુનિ છે. તેમ હું કહું છું ઉદેસા-૧ની બુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાશપૂર્ણ | ( અધ્યયન-૨-ઉદેસો-૨ ) 14-15 વિષય કષાયથી પીડાયેલ, જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોથી હીન બનેલ, ઘણી મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરી શકનાર, અજ્ઞાની જીવ વિષય-વાસનાથી આતુર થઈ, ઘર બનાવવા આદિ વિભિન્ન કાયને માટે પૃથ્વીકાયના જીવોને સંતાપ આપે છે, તે જુઓ. પૃથ્વીકાયમાં પૃથક-પૃથકુ જીવો છે તેથી જ સંયમી તે જીવોની હિંસા કરતાં શરમાય છે. અર્થાતુ પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે. તેઓને જો. કેટલાંક ભિક્ષુઓ કહે છે, કે અમે અણગાર છીએ.” આવું કહેનારા અનેક પ્રકારના શસ્ત્રોના પ્રયોગે પૃથ્વીકાય સંબંધી પાપકર્મ કરે છે, પૃથ્વીકાયના જીવોની વિરાધના કરે છે, તેમજ પૃથ્વીના આશ્રિત રહેલા વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. 16-17 પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા શુિદ્ધસમજો બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિવહિ માટે, કિતિ માટે, માન પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે અને દુઃખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસેથી કરાવે છે અથવા પૃથ્વીકાયના શસ્ત્રનો આરંભ કરનારને અનુમોદન કરે છે. પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તેમજ બોધિ-બીજનો નાશ કરનારી છે. સર્વજ્ઞદેવ કે શ્રમણજનો પાસેથી સાંભળી સદ્બોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે પૃથ્વીકાયની) હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે. મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા પૃથ્વી કર્મસમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે. તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી. તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે? તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છેદે, કોઈ પગને ભેદે છે, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને. પીઠને, છાતીને. હદયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને આંગળીને, નખને, ગળાને. દાઢીને હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઇત્યાદિ અવયવોને, છેદે, ભેદ, તેને મૂચ્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવીજ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યકતરૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. [18] પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનું જ્ઞાન નથી તેથી તે હિંસાજન્ય પાપમાં લાગ્યો રહે છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા સ્કૂલ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસો-ર શસ્ત્રોનો પ્રયોગ કરતા નથી. તેથી તે હિંસાના ભેદોને સમજી, વિવેકયુક્ત થઇ, તેનો ત્યાગ કરે છે. બુદ્ધિમાનું પુરુષ એ સર્વ જાણી પૃથ્વીકાયની હિંસા સ્વયં કરે નહિ, બીજ પાસે પૃથ્વીકાયની હિંસા કરાવે નહી, પૃથ્વીકાયની હિંસા કરનારને અનુમોદન ન કરે. જે પૃથ્વીકાયના કર્મસમારંભોને જાણે અને છોડે છે તે કર્મને જાણનાર (શુદ્ધ સંયમી) મુની છે, એમ હું તમને) કહું છું. | અધ્યયન-૧-ઉદેસરની મુનિદીપરતનનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-ર-ઉદેસો-૨) [19-21} હું તને કહું છું, કે જે જીવનપ્રપંચોનો ત્યાગ કરી અણગાર બન્યા છે. જેમનું અંતઃકરણ સરળ છે, જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ સ્વીકાર્યો છે તથા છળ કપટનો સર્વથા ત્યાગ કર્યો છે. તેજ સાચા અણગાર કહેવાય છે, અણગારે જે શ્રદ્ધા થી સંયમ અંગીકાર કર્યો છે તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા માવજીવન તે શ્રદ્ધા નું પાલન કરેમહાપુરુષો આ માર્ગ પર ચાલ્યા છે તેથી સંદેહરહિત થઈ આ માર્ગ પર ચાલવું જોઈએ. ભગવાનની આજ્ઞાથી (અષ્કાયના જીવોને જાણી તેઓની યતના કરે 23] હું તમને) હું છું- સ્વયં પ્રાણીઓના અપકાયના ચૈતન્યનો નિષેધ ન કરવો જોઈએ. આ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરવો જોઈએ. જે અખાયાદિ પ્રાણીઓના ચૈતન્યનો અપલાપ કરે છે તે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે અને જે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે તે અષ્કાયના જીવોનો નિષેધ કરે છે. રિ૪-ર૭ સંયમી સાધુઓ હિંસાથી શરમાતા થકા પ્રાણીઓને પીડા આપતા. નથી, તેને તું જ કેટલાક શાકયાદિ સાધુઓ અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ પરંતુ તે અપ્લાયના જીવોનો અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા આરંભ કરતા થકા બીજા અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમજાવતા કહ્યું છે, કે અજ્ઞાની જીવ જીવનના નિર્વાહ માટે પ્રશંસા, માન, સન્માન, પૂજા, જન્મમરણથી મુક્ત થવી, શારીરિક, માનસિક દુઃખોના નિવારણ માટે સ્વયં જલકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે જલકાયના જીવોની હિંસા કરાવે છે. જલકાયના જીવોની હિંસા કરનારની અનુમોદના કરે છે, તે હિંસા તેના માટે અહિતકર છે, અબોધિ માટે છે. સર્વજ્ઞ અથવા સંયમીજનો પાસેથી સાંભળી સદુબોધ પ્રાપ્ત કરી કેટલાંક જીવો એ સમજે છે, કે આ હિંસા આઠ પ્રકારના કર્મોના બંધનનું કારણ છે, મોહનું કારણ છે. જન્મ-મરણનું કારણ છે. નરકમાં લઈ જવાનું કારણ છે. છતાં પણ જે પ્રાણી કીર્તિલાલસા આદિમાં આસક્ત છે તે ભિન્ન ભિન્ન પ્રકારના શસ્ત્રો દ્વારા અપકાયના સમારંભથી અપકાયના જીવોની હિંસા કરે છે અને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. હું કહું છું કે-પાણીની સાથે તેમાં બીજા અનેક પ્રાણીઓ રહેલા છે એટલું જ નહિ પાણી સ્વયં સજીવ છે એમ સાધુઓને જણાવેલ છે. અપકાયના અનેક ભિન્ન ભિન્ન શસ્ત્રો કહ્યા છે તેનો પૂર્ણ વિચાર કરવો. અપ્લાયની હિંસા કરનારને અદત્તાદાનનો દોષ પણ લાગે છે. [28-30] બીજા કહે છે, કે પીવા અથવા સ્નાન-શોભા માટે પાણી વાપરવામાં અમને કંઈ પણ દોષ નથી. એમ કહી તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી જલકાયના જીવોની હિંસા કરે છે. પરંતુ તેનું આ કથન એનો નિશ્ચય કરવામાં સમર્થ નથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 આયારો-૧/પર/૧ 31] જલકાયમાં શસ્ત્રનો આરંભ કરનાર પૂર્વોક્ત આરંભને જાણતો નથી કે તે પાપજનક છે, અહિતકર છે, કર્મબંધનાદિનું કારણ છે. કાયમાં શસ્ત્રનો આરંભ નહીં કરનારને આ આરંભનું જ્ઞાન છે. આ જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયે અપ્લાયની હિંસા ન કરે, અન્ય પાસે ન કરાવે અને કરનારને અનુમોદન ન આપે. જેણે જલકાયની હિંસાને અહિતકર અને અબોધિકર સમજી લીધી છે તે પરિજ્ઞાતકમ-વિવેકી મુનિ કહેવાય છે. એમ હું તમને કહું છું. | અધ્યયન-૧-ઉદેસો-૩નીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યનન-૧-ઉદેસી-૪) [32] હું તમને કહું છું કે લોકનો એટલે કે અગ્નિકાયની સચેતનતાનો અપલાપ ન કરવો જોઈએ. પોતાના આત્માનો પણ અપલાપ ન કરવો જોઈએ. જે અગ્નિકાયની સજીવતાનો નિષેધ કરે છે તે પોતાના આત્માનો નિષેધ કરે છે. જે પોતાના આત્માનો નિષેધ કરે છે તે અગ્નિકાયનો નિષેધ કરે છે. 33 દીર્ધલોકશસ્ત્ર-(દીર્ધલોક એટલે વનસ્પતિ, તેનું શસ્ત્ર અગ્નિ.) આ અગ્નિના સ્વરૂપને જે જાણે છે તે સંયમને જાણે છે. સંયમનું સ્વરૂપ જાણે છે તે વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિકાય સ્વરૂપને જાણે છે. 3i4-96 સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત, હમેશાં યતનાવાન, સંયમી વીર પુરુષોએ પરિષહાદિને જીતીને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ સર્વવસ્તુના સ્વરૂપને જોયું છે. જે પ્રમાદી છે, ઈન્દ્રિયસુખોના અભિલાષી છે તે હિંસા કરી દંડ આપે છે. તેથી તે જુલ્મી, અન્યાયી કહેવાય છે. એ જાણીને બુદ્ધીમાન આત્મચિંતન કરે છે કે મેં પહેલાં પ્રમાદથી હિંસાદિ જે કાર્યો કર્યા છે તે હવે ફરી હું નહીં કરું. 3i7] કેટલાંક અણગારો અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ, પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા અગ્નિકાય સંબંધી પાપકર્મ કરે છે તેમજ અગ્નિકાયને આશ્રયે રહેલા અનેક જીવોની હિંસા કરે છે. અગ્નિકાયના સમારંભના. વિષયમાં ભગવાને વિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ, પ્રશંસા, માન પૂજા. માટે જન્મ-મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં અગ્નિકાયની હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે અને જે અગ્નિકાયની હિંસા કરે છે, તેને અનુમોદન આપે છે. તેને તે અહિતકર તથા અબોધિકર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સદ્દબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક શસ્ત્રોદ્વારા અગ્નિકાય કર્મ સમારંભથી અગ્નિકાયના જીવોની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક ત્રસાદિ પ્રાણીઓની હિંસા કરે છે. [38] હું તમને કહું છું કે જમીન, તણખલા, પાન, લાકડાં, છાણા અને કચરો એ સર્વના આશ્રિત ત્રસ જીવો રહે છે. એ ત્રસ જીવો તથા અચાનક ઉપરથી આવી પડનારા ઉડતા નાના જીવો અગ્નિનો આરંભ કરવા પર અગ્નિમાં પડે છે. અગ્નિમાં પડવા પર તેનું શરીર અત્યંત સંકોચાવા લાગે છે, પછી તે મૂછિત થઇ મૃત્યુ પામે છે. [39] અગ્નિકાયમાં શસ્ત્રનો પ્રયોગ કરનારને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ Page #16 -------------------------------------------------------------------------- ________________ તસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસી-૪ કર્મબંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. અગ્નિકાયમાં શસ્ત્રો પ્રયોગ નહીં કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, તે વિવેક છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં અગ્નિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે અગ્નિકાયનો આરંભ કરાવે નહિ, અન્ય અગ્નિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદના આપે નહિ, જે આ અગ્નિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે.એમ હું કહું છું. અધ્યનન-૧-ઉદે-જની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] | (અધ્યનન-૧-ઉકેસો-૫). [40] સુંયમના સ્વરૂપને જાણીને જે એવો નિર્ણય કરે છે, કે હું વનસ્પતિ કાયની પણ હિંસા નહીં કરું એ રીતના સંકલ્પાનુસાર કોઇને પણ પીડા આપતા નથી તથા. હિંસાથી નિવૃત્ત થાય છે અને નિર્ગુન્થ - પ્રવચનમાં અનુરક્ત છે તે અણગાર છે. [41] જે શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયો છે તે આવર્ત અથતિ સંસારના કારણો છે અને જે આવર્ત છે તે ઇન્દ્રિયોના વિષયો છે. [42-45 આ જીવ ઉર્ધ્વ, અધો, તિછ અને પૂર્વાદિ દિશાઓમાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો થકો શબ્દને સાંભળે છે, ઉદ્ધવ દિશામાં, અધો દિશામાં, તિછ દિશામાં, પૂવદિ દિશાઓમાં જોયેલી રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસક્તિ સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન નથી કરતા તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. તે વારંવાર શબ્દાદિ વિષયોમાં ઈચ્છા રાખતા કુટિલતાનું -અસંયમનું આચરણ કરે છે અને પ્રમાદિ બની ગૃહસ્થવાસમાં જ છે [46] સાવદ્યાનુષ્ઠાનથી શરમાતા કેટલાક બોલે છે, કે “અમે અણગાર છીએ.” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકર્મ સમારંભ કરી વનસ્પતિની હિંસા કરે છે અને તેના આશ્રિત બીજા અનેકપ્રાણીઓની પણ હિંસા કરે છે. વનસ્પતિકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞાનવિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ માટે, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુખોના નિવારણ માટે, સ્વયં વનસ્પતિકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે વનસ્પતિકાયની હિંસા કરાવે છે અને વનસ્પતિકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે તે વ્યક્તિને આ હિંસા અહિતકર તથા અબોધિકાર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું મૃત્યુનું કારણ છે, નરકનું કારણ છે છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વનસ્પતિકાય કર્મ સમારંભથી વનસ્પતિકાયના જીવની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. [47] વનસ્પતિ સજીવ છે તે બતાવતા કહે છે, કે જેમ આપણું શરીર ઉત્પન થવાના સ્વભાવવાળું છે તેવીજ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ વનસ્પતિ પણ વધે છે, આપણામાં ચેતન છે તેમ વનસ્પતિમાં પણ ચેતન છે. આપણું શરીર કાપવાથી, છેદવાથી, કરમાય છે તેમ તે પણ કાપવાથી, છેદવાથી કરમાય જાય છે. આપણા શરીરને આહારની આવશ્યકતા છે તેમ વનસ્પતિને Page #17 -------------------------------------------------------------------------- ________________ આયારો૧/૧/પ૪૮ પણ આહારની આવશ્યકતા છે. આપણું શરીર અશાશ્વત છે તેમ તે પણ અશાશ્વત છે, આપણું શરીર વધે-ઘટે છે તેમ તેમાં પણ હાનિ-વૃદ્ધિ થાય છે. આપણા શરીરમાં વિકાર થાય છે, તેમ તેમાં પણ વિકાર થાય છે. આ રીતે વનસ્પતિ પણ સચેતન છે. 48] વનસ્પતિકાયનો જે સમારંભ કરે છે તેને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ કર્મ બંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. વનસ્પતિકાયમાં શસ્ત્રનો પ્રયોગ નહિ કરનારને પહેલા કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક છે તેથી પાપ લાગતું નથી. આવું જાણી બુદ્ધીમાનું પુરુષ સ્વયં વનસ્પતિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને જે વનસ્પતિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદન આપે નહિ. જે આ વનસ્પતિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે. એમ હું કહું છું. | અધ્યયન-૧-ઉદેશપનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-ન-ઉસો-દ) 49-50 હું કહું છું કે ત્રસ પ્રાણીઓએ છે અને તે આ પ્રકારના છે- ઈડાથી ઉત્પન્ન થવાવાળા પક્ષી વિગેરે, કોથળીથી ઉત્પન્ન થનારા હાથી આદિ, જરાયુથી ઉત્પન્ન થનારા ગાય ભેંશાદિ, દૂધ દહીં આદિ રસોમાં ઉત્પન્ન થવાવાળા કીડાદિ, પરસેવાથી ઉત્પન્ન થનાર જુ, આદિ સંમૂઠ્ઠિમ, પોતાની મેળે ઉત્પન્ન થનારા કિડી. આદિ, જમીન ફોડી નીકળનારા તીડાદિ, ઉપપાત જન્મવાળા દેવ નારક. આ. 8 પ્રકારમાં સંસારના સર્વ ત્રસ જીવોનો સમાવેશ થઈ જાય છે. આ જ સંસાર કહેવાય છે. જે હિતાહિતના વિચારથી રહિત છે એવા અજ્ઞાની પ્રાણી વારંવાર આમાં પરિભ્રમણ કરે છે. પ૧-પ૩] હું વિચાર કરીને અને જોઇને કહું છું, કે સર્વ પ્રાણી- (વિકલેન્દ્રિય), સર્વ ભૂત(વનસ્પતિ) સર્વ જીવો-(પંચેન્દ્રિયો) તથા સર્વ સત્વો-(શેષ એકેન્દ્રિયો) ને દુઃખ અપ્રિય છે, દુઃખ અસાતા અને મહાભય જણાય છે. પ્રાણી દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર પૃથક પૃથક કારણોથી ત્રાસ પામે છે. હે શિષ્ય ! તું - વિષય, કષાયથી પીડીત થયેલા મનુષ્ય પોતાના અનેક પ્રકારના સ્વાર્થના માટે તેને દુખ આપે છે. આ ત્રસાદિ પ્રાણીઓ પૃથ્વી આદિના આશ્રિત સર્વત્ર છે. સાવવાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક કહે છે કે “અમે અણગાર છીએ. પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા ત્રસકાયના જીવોની. હિંસા કરે છે અને ત્રસકાયના આશ્રિત રહેલા બીજા અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. પિ૩ ત્રસકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિવહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયે ત્રસકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે ત્રસકાયની હિંસા કરાવે છે, અને ત્રસકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે. તેને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકર છે. તીર્થકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સદ્ગોધ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા ત્રસકાયની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. [54] ત્રસ જીવોની હિંસાના કારણો-કેટલાંક લોકો અંધશ્રદ્ધાથી પ્રેરિત થઈ દેવી વિગેરેને ભોગ દેવા માટે ત્રસજીવોને મારે છે, કોઈ ચામડા માટે, કોઈ માંસ માટે, કોઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૧, હસો-૬ લોહી માટે, કોઈ દય માટે, કોઈ પિતને માટે, કોઇ ચરબી માટે, કોઈ પીંછા માટે, કોઈ પૂંછડી માટે, કોઈ વાળ માટે, કોઈ શિંગડાં માટે, કોઈ વિષાણ માટે, કોઈ દાઢાઓ માટે, કોઈ નખ માટે, કોઈ નસો માટે, કોઈ હાડકાં માટે, કોઈ હાડકાના અંદરના ભાગના માટે, કોઈ પ્રયોજનથી, કોઇ પ્રયોજન વિના જ હિંસા કરે છે. કોઈ મને માર્યો અથવા આ મને મારે છે એમ કહીને તેની હિંસા કરે છે અને કોઈ “આ મને મારશે' એ ભાવથી જીવોને મારે છે. પિપી ત્રસકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, ત્રસકાયમાં શસ્ત્રનો ઉપયોગ નહિ કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનનું કારણ છે તે વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં ત્રસકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે ત્રસકાયનો આરંભ કરાવે નહિ, અન્ય કોઈ ત્રસકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદન આપે નહિ. જે આ ત્રસકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે, એમ હું કહું છું. અધ્યયન-૧-ઉદેસો-નીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-૧-ઉદેસો-૭) પિ-૫૮] જે શારીરિક અને માનસીક પીડાઓને સારી રીતે જાણે છે અને આરંભ-હિંસાને અહિતકર સમજે છે તે વાયુકાયના સમારંભથી નિવૃત્ત થવામાં સમર્થ છે. કારણ કે જે પોતાના સુખ, દુઃખને જાણે છે તે જ બીજાના સુખ, દુઃખને જાણે છે અને જે બીજાના સુખ દુઃખને જાણે છે તે પોતાના સુખ, દુઃખને જાણે છે. પોતાને તથા બીજાને એક જ ત્રાજવા પર તોળવા જોઈએ. જેનશાસનના શરણમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી પુરુષ વાયુકાયની હિંસા કરી જીવવાની ઈચ્છા ન કરે. પિ૯ સાવધાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક બોલે છે, કેઃ “અમે અણગાર છીએ!” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વાયુકર્મ સમારંભ કરીને વાયુકાયની હિંસા કરે છે અને એમ કરતાં અનેક પ્રકારના બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. વાયુકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિર્વાહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં વાયુકાયના જીવોની હિંસા કરે છે. બીજા પાસે વાયુકાયની હિંસા કરાવે છે. અને જે વાયુકાયની હિંસા કરે છે તેને અનુમોદન આપે છે, તે વ્યક્તિને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકર છે. તીર્થકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સદ્બોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મૃત્યુનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વાયુકાયકર્મ સમારંભ કરી, વાયુકાયની હિંસા કરે છે અને સાથે અનેક બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. [60] હું કહું છું કે, બીજા કેટલાંય ઉડતા પ્રાણીઓ છે જે વાયુકાયની સાથે એકઠાં થઈ પડે છે અને વાયુકાયની સાથે તે પણ પીડા પામે છે. મૂર્ણિત થાય છે અને મૃત્યુને પામે છે. વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, વાયુકામાં શસ્ત્રનો સમારંભ નહીં કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયં વાયુકાયનો આરંભ Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 આચારો-૧/૧/૧ કરે નહિ. બીજા પાસે વાયુકાયનો આરંભ કરાવે નહિ, અન્ય વાયુકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદના આપે નહિં. જે વાયુકાયના આરંભના અશુભ પરિણામને જાણે છે તેવિવેક મુનિ છે. એમ હું કહું છું. [61] જે વાયુકાયની તથા બીજી કાયોની હિંસા કરે છે તે કર્મબંધનથી બંધાયેલ છે, તેથી હે શિષ્ય ! તમે એ જાણો કે જે સંયમમાં રમણ કરતાં નથી, આરંભ કરતાં થકા પોતાને સંયમી કહે છે, જે સ્વચ્છંદચારી છે, વિષયોમાં આસક્ત છે, આરંભમાં આસક્ત છે, તે વારંવાર કર્મબંધન કરે છે. [2] સંયમરૂપી ધનથી યુક્ત એવા સંયમધની સાધક સર્વ પ્રકારથી સાવધાન અને સર્વ પ્રકારે સમજી નહીં કરવા યોગ્ય પાપકમોમાં પ્રયત્ન ન કરે. આવું જાણી. બુદ્ધિમાન પુરુષ સ્વયં છકાયના જીવોની હિંસા કરે નહીં બીજા પાસે છકાયના જીવોની હિંસા કરાવે નહિ, છકાયના જીવોની હિંસા કરનારને અનુમોદન આપે નહિ. જેણે છકાયના શસ્ત્રસમારંભને શપરિણાથી જાણેલ છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ. કરી દીધો છે તે સાચા સંયમી-વિવેકી મુનિ છે, એમ હું કહું છે. અધ્યયનનઉસો-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ અધ્યયન-મગુર્જરછાયપૂર્ણ (અધ્યયન-રલોકવિજય) [3-64 જે શબ્દાદિ વિષયો છે તે સંધરના મૂળ કારણ છે, અને જે સંસારના મૂળ કારણો છે તે વિષયો છે. તેથી વિષયાભિલાષી પ્રાણી પ્રમાદી બની શારીરિક અને માનસિક ઘોર દુઃખોને ભોગવે છે. તે હમેશાં વિચારે છે કે આ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારી પુત્રી, મારી પુત્રવધૂ, મારા મિત્ર, મારા સ્વજન, મારા કુટુંબી, મારા પરિચિત, મારા સુન્દર હાથી, ઘોડા, મકાનાદિ સાધન, મારી ધનસંપત્તિ, મારી ભોજનસામગ્રી, મારાં વસ્ત્ર, આ પ્રકારના અનેક પ્રપંચોમાં ફસાયેલ પ્રાણી જીવનપર્યત પ્રમાદી બની કર્મથી બંધાય છે. સ્વજન, ધનાદિમાં આસક્ત પ્રાણી. રાત દિવસ ચિંતા કરતો થકો, કાળ, અકાળનો વિચાર કર્યા વિના કુટુંબ અને ધનાદિમાં લબ્ધ બની વિષયોમાં ચિત્ત જડી કર્તવ્ય-અકર્તવ્યના વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે, અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. આ લોકમાં મનુષ્યોનું આયુષ્ય ઘણું થોડું છે. તેમાં પણ વૃદ્ધાવસ્થાના કારણે કાન, આંખ, નાક, જીભ, સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન દિવસે દિવસે ઓછું થતું જાય છે. વૃદ્ધાવસ્થાના સમયે પ્રાણી ગુંચવાડામાં પડી જાય છે. 1 [5] વૃદ્ધ મનુષ્યોની સાથે વસનાર વ્યક્તિઓ તેની નિંદા કરે છે અથવા તે વૃદ્ધ બીજા કુટુંબીજનોની નિંદા કરે છે. હે જીવ! આ કુટુંબ તને દુખથી બચાવવામાં અને શરણ આપવામાં સમર્થ નથી. એજ રીતે હે જીવ! પણ તેઓને બચાવવા અને શરણ આપવામાં સમર્થ નથી. વૃદ્ધાવસ્થામાં આ જીવ હાસ્ય, ક્રીડા, આનંદ ભોગવવાને યોગ્ય અને શૃંગાર-શણગારને લાયક રહેતો નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ થતખંઘ-૧, અધ્યયન-૨, ઉદેસી-૧ [so આ પ્રકારે બુદ્ધિમાન પુરુષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણમાત્રનો પણ પ્રમાદન કરે. કારકે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યું છે. [67] જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત બની છકાયના જીવોની ઘાત કરે છે, છેદન કરે છે, ભેદન કરે છે, લૂંટે છે, વિશેષરૂપથી તૂટે છે, પ્રાણહીન કરે છે. અને ત્રાસ આપે છે. તે એમ વિચારે છે કે “આજ સુધી કોઈએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ મનુષ્ય જે કુટુંબીજનો સાથે વસે છે અને તેઓનું પોષણ કરે છે કદાચિતું તેનું પાલન પોષણ તે કુટુંબીજનોને કરવું પડે છે. કદાચિતુ, પુનઃઅર્થ પ્રાપ્તિ થઈ જાય તો તે મનુષ્ય પછી તે કુટુંબીજનોનું પાલન પોષણ કરે છે તો પણ તે કુટુંબીજનો તેની રક્ષા કરવામાં કે શરણ દેવામાં સમર્થ નથી. તેવી જ રીતે તે વ્યક્તિ પણ તેના કુટુંબીજનોનું રક્ષણ કરવામાં કે શરણ આપવામાં સમર્થ નથી. 6i8 કેટલાંક અસંયતિઓ ઉપભોગ પછી બચેલી વસ્તુઓ અથવા ભોગવ્યા વિનાની વસ્તુઓ બીજાની ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે પરંતુ પાપના ઉદયથી તેના શરીરમાં રોગ કે ઉપદ્રવ થતાં તે ધનનો ઉપભોગ કરી શકતો નથી. જેની સાથે વસે તે કુટુંબીજનો રોગાદિથી પીડીત થયેલ વ્યક્તિને પહેલા છોડી દે છે અથવા તે રોગી સ્વયં તેને છોડી દે છે. આ સમયે ધન અને સ્વજન કોઈપણ રક્ષા કરવામાં અથવા શરણ આપવામાં સમર્થ નથી. [69-71] પ્રત્યેક પ્રાણી સ્વયં પોતાના સુખ અને દુઃખનો નિમતા છે; ભોક્તા છે, તથા હજી પણ ધર્માચરણ કરવા યોગ્ય આયુષ્ય શેષ છે તેમ જાણી સમજી હે જીવ ! અવસરને ઓળખ. [72] હે શિષ્ય ! જ્યાં સુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શન ઇન્દ્રિયોની જ્ઞાનશક્તિ મંદ થઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો યોગ્ય અને હિતકારી છે. એમ હું તમને કહું છું. | અધ્યયન-૨ ઉદસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] અધ્યયન-ર-ઉદ્દેસી 2) [73] બુદ્ધિમાન સાધકે સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને દૂર કરવી, આમ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. - 7i4] અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. “અમે પરિગ્રહથી રહિત થઈશું' એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પ્રાપ્ત થયેલા કાવ્યોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજવે છે અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તે પાર પામતા નથી. 7i5-76o તે જ પુરુષો વિમુક્ત છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી છે. જે નિલભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઇચ્છતા નથી. જે પ્રથમથી જે લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. લોભની ઈચ્છા કરતા નથી તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાત દિવસ દુઃખી થઈ, કાળઅકાળની પરવા કર્યા વિના માતા, પિતાદિમાં તથા ધનાદિમાં આસક્ત Page #21 -------------------------------------------------------------------------- ________________ - - - - - - આયારો- ૧૨૪ર૭૭ થઈ વિષયોમાં ચિત્ત જેડી, કર્તવ્યાકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. શરીરબળ, જાતિબળ, મિત્રબળ, પરલોકબળ, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, ભિક્ષુકબળ, શ્રમણબળાદિ વિવિધ બળોની પ્રાપ્તી માટે આ અજ્ઞાની પ્રાણી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિમાં પડી જીવ હિંસા કરે છે. પાપથી છૂટવા માટે અથવા કોઈ બીજી કામનાથી પ્રેરિત થઈને અજ્ઞાની પ્રાણી સાવધ કર્મ કરે છે. 7i7 ઉપર કહેલ હિંસા અહિતરૂપ છે તે જાણી બુદ્ધિમાન સાધક સ્વયં હિંસા કરે નહિ. બીજા પાસે કરાવે નહિ, અન્ય કરતું હોય તેને અનુમોદન આપે નહિ. આ અહિંસાનો માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. તેથી કુશળ વ્યક્તિ પોતાના આત્માને હિંસાદિક વૃત્તિથી લિપ્ત ન કરે. એમ હું કહું છું. અધ્યયન ર-ઉદ્દેસ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયનઃ૨-ઉદેસોઃ 3) 78-79] આ જીવ અનેકવાર ઊંચ ગોત્રમાં તથા અનેકવાર નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે, એમાં કોઈ પણ પ્રકારની વિશેષતા અને હીનતા નથી. એવું જાણી કોઈ પણ જાતનો ગર્વ ન કરવો જોઈએ. પ્રભુનું આવું ફરમાન જાણી કોણ પોતાના ગોત્રનો ગર્વ કરે? કોણ અભિમાન કરે? અથવા શેમાં આસક્તિ કરે ? તેથી બુદ્ધિમાન પુરુષ હર્ષ ન કરે, રોષ ન કરે, દરેક પ્રાણીને સખ પ્રિય છે એવું જાણી પાંચ પ્રકારની સમિતિથી યુક્ત થઈ સર્વની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. એ યાદ રાખવું જોઈએ કે જીવ પોતાના જ પ્રમાદથી આંધળો. બહેરો, મૂંગો, સૂંઠો, કાણો, કુબડો, વાંકો, કાળો, કાબરો થાય છે અને અનેક યોનિઓમાં જન્મ ધારણ કરે છે. તેમજ વિવિધ પ્રકારની યાતનાઓને સહન કરે છે. [8] અજ્ઞાની જીવ રોગાદિથી પીડીત થઈ, અપયશથી કલંકિત થઇ જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કરે છે. ક્ષેત્ર તથા વાસ્તુ વિગેરેમાં મમત્વ રાખનાર પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન બહુ જ પ્રિય લાગે છે. અજ્ઞાની પ્રાણી રંગબેરંગી વસ્ત્ર, મણિરત્ન, કુંડલ, સોના ચાંદીમાં તથા સ્ત્રીઓમાં આસક્ત બને છે. એવા અજ્ઞાની જીવો, મૂઢ પ્રાણીઓ અસંયમિત જીવનની ઈચ્છા કરનાર હોય છે, તેઓ ભોગોની લાલસાથી વિપરીત પ્રવૃત્તિ કરતા થકા વ્યર્થ બકવાદ કરે છે કે, [1] જે સાચા અને શાશ્વત સુખના અભિલાષી છે તે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. જન્મ મરણના સ્વરૂપ સારી રીતે જાણી ચારિત્રમાં વૃઢ થઈ વિચરે છે. 82] મૃત્યુના માટે કોઈ અકાળ નથી. સર્વ પ્રાણીઓને પોતાનું આયુ પ્રિય છે, સર્વ સુખના ઈચ્છુક છે, દુઃખ અને મરણ સર્વને પ્રતિકૂળ લાગે છે, અને પ્રત્યેક પ્રાણી જીવનની અભિલાષા રાખે છે. જીવવું બધાને પ્રિય લાગે છે. અસંયમી જીવન પ્રિય હોવાથી પ્રાણી દ્વિપદ, ચતુપદને કામમાં જોડીને તેના દ્વારા ધન એકત્રિત કરે છે. આ પ્રકારે ભોગપભોગના માટે થોડું અથવા ઘણું ધન એકઠું કરીને તેમાં આસક્ત રહે છે. વિવિધ પ્રકારના ભોગો પછી તેની પાસે બચેલ ઘણી સંપત્તિ એકત્રિત થઈ જાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે, ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રતઅંધ-૧અધ્યયન-૨, હસો-૩ છે. એમ સંપત્તિ અનેક માર્ગે નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે અર્થ લુબ્ધ અજ્ઞાની પ્રાણી બીજાઓના માટે ક્રૂર કમો કરતો થકો તે કર્મોથી ઉત્પન્ન થયેલ દુખને ભોગવતો વિજયસિ પામે છે. સર્વજ્ઞાનીએ આ બતાવેલ છે પ્રરૂપેલ છે. જે સંયમી, સ્વચ્છંદાચારી સંસાર-પ્રવાહને તરતા નથી અને તીર સુધી પહોંચી શકતા નથી તથા વિષયવૃત્તિ અને લાલસાથી સંસાર સમુદ્રમાં ગોથા ખાય છે પરંતુ પાર પામીને કિનારે પહોંચતા નથી. કેટલાંક અજ્ઞાની જીવો સંયમ ગ્રહણ કરી સંયમના સ્થાનમાં સ્થિર રહેતા નથી અને મિથ્યા ઉપદેશ પ્રાપ્ત કરી અસંયમમાં આસક્ત રહે છે. [83 તત્ત્વને સમજનાર માટે ઉપદેશની આવશ્યકતા નથી. પરંતુ તે અજ્ઞાની છે, કામ-ભોગોમાં આસક્ત છે, ભોગેચ્છા જેની શાંત થઈ નથી, તે દુઃખી થઈ વિટંબણાના ચક્રમાં ભ્રમણ કરે છે. તેને ઉપદેશની જરૂર છે. એમ હું કહું છું. | અધ્યયન૨-ઉદેસઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-ર-ઉદેસો 4) [84-85 હે જબૂ! કામભોગોની આસક્તિથી ભોગીને કદાચિત રોગો ઉત્પન્ન થાય છે. જેની સાથે વસે છે તે કુટુંબીઓ તેનું પહેલા પાલન પોષણ કરે છે, કદાચિત્ અર્થ પ્રાપ્ત થઈ જાય તો તે મનુષ્ય પછી પોતાના કુટુંબીઓનું પાલન પોષણ કરે છે છતાં તે કુટુંબીઓ તેની રક્ષા કરવામાં, તેને શરણ દેવામાં સમર્થ નથી, અને તે વ્યક્તિ તેઓનું રક્ષણ કરવા કે તેઓને શરણ આપવામાં સમર્થ નથી. પ્રત્યેક પ્રાણી પોતે કરેલા સુખ દુઃખને ભોગવે છે. આ સંસારમાં કેટલાંક પ્રાણીઓ એવા છે કે જે કામ ભોગોની અભિલાષા વડે અલ્પ કે અધિક ધન અથવા ભોગની પ્રાપ્તિ થતાં તેનો ઉપભોગ કરવા માટે તેનાં મન, વચન અને કાયાથી અત્યંત આસક્ત થઈ જાય છે. આ પ્રકારે કોઈ વખતે તેની પાસે વિવિધ પ્રકારના ભોગી પછી બચેલી ઘણી સંપત્તિઓ એકત્રિત થાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે. અથવા ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આવા અનેક માગથી તે સંપત્તિ નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે તે અજ્ઞાની જીવ બીજાને માટે જૂર કર્મો કરતો થકી દુઃખથી મૂઢ થઈ વિપરીત પ્રવૃત્તિ કરે છે, [8] ધીર પુરુષ! તારે વિષયોની આશા અને સંકલ્પોથી દૂર રહેવું જોઈએ. તમે સ્વયં આ કોટાને અંતઃકરણનાં રાખી દુઃખી થાઓ છો. જે ધનાદિ સામગ્રીથી ભોગપભોગ થઈ શકે છે તેજ ધનાદિ સામગ્રીથી તેનો ભોગપભોગ ન પણ થાય. જે મોહથી આવૃત્ત છે તે મનુષ્ય આ વાતને સમજી શકતો નથી. સંસારી જીવો, સ્ત્રીઓના હાવભાવ દ્વારા અત્યંત દુઃખી થાય છે. તો પણ “આ સ્ત્રીઓએ ભોગપભોગનું સાધન છે.” એમ કહે છે. આ પ્રકારે કહેવું તે દુઃખનું. મોહનું, જન્મ-મરણનું નરકનું અને તિર્યંચ ગતિનું કારણ છે. નિરંતર મૂઢ બનેલ જીવ ધર્મને જાણતો નથી. વીરપ્રભુએ દૃઢતાપૂર્વક કહ્યું છે કે મોહના પ્રધાન કારણોમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી મરણ હોય છે એ વિચાર કરી તથા શરીરની ક્ષણભંગુરતાને ધ્યાનમાં રાખી કુશળ પુરૂષે પ્રમાદ ન કરવો જોઈએ. હે શિષ્ય ! વિષયભોગોથી ક્યારેય પણ તૃપ્તિ થતી નથી. તેથી તેમાં આસક્તિ ન કરે Page #23 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - 22 આયારો-૧ર૩૮૭ [8] આ ભોગોને મહાભયરૂપ સમજ! કોઈ પણ પ્રાણની હિંસા ન કરો ! જે સંયમમાં ખેદ રાખતા નથી તે વીર, પ્રશંસાને પામે છે. આ ગૃહસ્થ મને આપતો નથી એવો વિચાર કરી તેના પર ક્રોધ ન કરે. અલ્પ પ્રાપ્ત થાય તો પણ તેની નિંદા ન કરે. ગૃહસ્થ ના પાડે તો ત્યાંથી પાછા ફરી જવું જોઇએ. આ રીતે સંયમનું સમ્યમ્ આરાધન કરવું જોઈએ. એમ હું કહું છું. ! અધ્યયન ૨-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૨-ઉદ્દેસ 5) [88] ગૃહસ્થ જન પોતા માટે તથા પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધુ, કુટુંબી, જ્ઞાતિજન, ધાઈ, રાજા, દાસ, દાસી, નોકર-ચાકર, મહેમાનાદિને માટે તથા કુટુંબીઓમાં વિભાગ કરવા માટે, સવારના ભોજન માટે, સાંજના ભોજન માટે વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા આરંભ કરી આહારાદિ બનાવે છે, તેનો સંગ્રહ કરી રાખે છે. 89] સંયમમાં ઉધત, આર્ય-પવિત્ર બુદ્ધિસમ્પન્ન ન્યાયદર્શી, અવસરનો જ્ઞાતા, તત્ત્વજ્ઞ, અણગાર, અકલ્પનીય આહારને ગ્રહણ કરે નહીં. બીજા પાસે ગ્રહણ કરાવે નહીં. ગ્રહણ કરનારને અનુમોદન આપે નહીં. સર્વ પ્રકારના દૂષણોથી રહિત થઈ નિર્દોષપણે સંયમનું પાલન કરે. [90-91 મુનિ ક્રિયા વિક્રયની ક્રિયાથી દૂર રહે, બીજા પાસે જયવિક્રય કરાવે નહિ. કોઈ કરતો હોય તેમાં અનુમોદન આપે નહિ. પૂર્વોકત ગુણોથી સમ્પન્ન, કાળ, બળ, માત્રા, ક્ષેત્ર, અવસર, જ્ઞાનાદિ વિનય, સ્વસમય, પરસમય, ભાવને જાણનાર, પરિગ્રહની મમતાને દૂર કરનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર મુનિ અનાસક્ત થઈ, રાગદ્વેષને છેદી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. વસ્ત્ર, પાત્ર, કમ્બલ, સ્થાન, શય્યા અને આસનની વિવેકપૂર્વક ગૃહસ્થોની પાસેથી જ યાચના કરે. 2-93] આહારપ્રાપ્તિના સમયે સાધુને પ્રમાણ-માત્રાનું જ્ઞાન હોવું જોઈએ એમ ભગવાને ફરમાવ્યું છે. આહારાદિ પ્રાપ્તિ થવા પર અભિમાન ન કરે, ન મળે તો શોક ન કરે, પોતાના આત્માને પરિગ્રહથી બચાવે તથા ધમપકરણને પણ પરિગ્રહ રૂપે નહીં તો કેવળ સાધન સમજી તેના પર પણ મમત્વ ન રાખે. પોતાને ગૃહસ્થથી ભિન્ન માને. આ માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. માર્ગમાં પ્રવૃત્તિ કરનાર કુશળ વ્યક્તિ કર્મ બંધનોથી બંધાતી નથી, એમ હું કહું છું. [4] કામભોગોને ત્યાગ કરવો એ ઘણું કઠિન છે. જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. વિષયાભિલાષી પુરુષ વિષયો જવાપર અત્યંત શોક કરે છે, વિલાપ કરે છે, લજ્જા અને મર્યાદાને છોડી દે છે. અત્યંત પીડાને અનુભવે છે.' [5] દીર્ઘદર્શ અને સંસારની વિચિત્રતાને જાણનાર પુરુષ લોકના નીચા, ઊંચાઇ અને તિર્યગ્ર ભાગને જાણે છે. વિષયમાં આસક્ત લોકો સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. જે મનુષ્ય જીવનમાં ઉત્તમ અવસરને જાણીને વિષયોથી દૂર રહે છે તે શૂરવીર પ્રશંસનીય છે. તે જ વ્યક્તિ સંસારના બંધનોમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે. શરીર જેમ અંદરથી અસાર છે. તેવી જ રીતે બહારથી પણ અસાર છે. અને જેવું બહારથી અસાર છે તેવું અંદરથી પણ અસાર છે. બુદ્ધિમાનું પુરુષ આ શરીરમાં રહેલા Page #24 -------------------------------------------------------------------------- ________________ મુતસ્કંથ-૧, અધ્યયન-૨, ઉદેસો-૫ 23 દુગંધી પદાર્થોને તથા અંદરની અવસ્થાને જુએ છે કે હમેશાં આ શરીરમાંથી મળાદિક પદાર્થો નીકળતા રહે છે એવું જાણી પંડિત પુરુષ શરીરના યથાર્થ સ્વરૂપને સમજે છે. 9i6-97 બુદ્ધિમાનું પુરુષ “આ કર્યું. આ કરીશ' આ પ્રકારના વિચારથી વ્યાકુળ રહે છે અને અત્યંત માયા કરે છે. પોતાના કાર્યોથીજ મૂઢ બની ફરી એવો લોભ કરે છે જેનાથી પોતાના આત્મા સાથે શત્રુતા વધે છે. એટલા માટે કહેવાય છે કે ભોગોમાં અતિ આસક્ત પુરુષ ક્ષણભંગુર શરીરને પુષ્ટ બનાવવા માટે પ્રયત્ન કરે છે કે જાણે કે તે અજર અમર હોય એવા પ્રાણીને દુઃખી જાણીને કાયાદિમાં આસક્ત ન થવું. જે મૂઢ પ્રાણી વસ્તુસ્વરૂપને જાણતા નથી, તે શોક કરે છે. માટે કામપરિત્યાગનો ઉપદેશ આપું છું. તેને ધારણ કરો. પરમાર્થને નહીં જાણવા છતાં પણ પાંડિત્યનું અભિમાન કરનાર કામવિકારોને શમન કરવાના ઉપદેશક બની રહે છે અને અમે કાંઇક નવું કાર્ય કરશે, એવું અભિમાન રાખી ફરે છે. પરંતુ તેઓ જીવોને મારનારા, છેદનારા, શૂળાદિથી ભેદનારા, લૂંટનારા, ઝૂંટનારા, પ્રાણથી રહિત કરનારા હોય છે. આવા અજ્ઞાની જેને ઉપદેશ આપે છે, જે એના સંસર્ગમાં આવે છે તેઓ પણ કર્મબંધના ભાગી બને છે, માટે આવા અજ્ઞાનીઓનો અને આવી ચિકિત્સા કરાવનારનો સંગ ન કરવો જોઈએ. જે સાચા ગૃહત્યાગી સાધુ છે તેને આવો ઉપદેશ અથવા ચિકિત્સા કરવી યોગ્ય નથી. અધ્યયન-૨-ઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનદર-ઉદેસો દો [98] પહેલાં કહેલ વસ્તસ્વરૂપને સમજી જ્ઞાન, દર્શન, ચારિત્રમય સંયમમાં પ્રયત્નશીલ રહેનાર સાધક સ્વયં પાપકર્મ કરે નહિ. બીજા પાસે કરાવે નહિ. [99] પાપારંભમાં પ્રવૃત્ત પ્રાણી છકાય જીવોમાંથી કોઈ પણ એક કાયનો. સમારંભ કરે છે તે છકાયમાંથી પ્રત્યેકનો આરંભ કરનારો ગણાય છે અથવા જે પૂવક્ત પાપસ્થાનોમાંથી કોઈ એકનું સેવન કરે છે તે વારંવાર છકાયમાંથી પ્રત્યેક કાર્યમાં ઉત્પન્ન થાય છે. સુખના અભિલાષી, સુખ માટે દોડધામ કરનાર જીવ પોતાના હાથથી ઉત્પન્ન કરેલ દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. પોતે કરેલા પ્રમાદના કારણે વ્રતોનો ભંગ કરે છે જે દશાઓમાં પ્રાણી અત્યંત દુખી થાય છે. આ વાત જાણી પરપીડાકારી કોઈ કામ ન કરે, આ વિવેક કહ્યો છે. આ વિવેકથી કર્મોનો ક્ષય થાય છે. " [100] જે મમત્વ બુદ્ધિને છોડી શકે છે તે મમત્વને છોડી શકે છે. જેને મમત્વ નથી તે મોક્ષના માર્ગને જાણનાર મુનિ છે. એવું જાણી ચતુર મુનિ લોકના સ્વરૂપને જાણીને લોકસંજ્ઞા દૂર કરી વિવેકપૂર્વક સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. 101 પરાક્રમી સાધક સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને સહન કરતો નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ-રુચિને પણ સહન કરતો નથી. કારણ કે વીર સાધુ અન્યમનસ્ક થતા નથી. માટે વીરસાધક, કોઈ પદાર્થ પર રાગવૃત્તિ ન કરે. 104-10 તીર્થંકરની આજ્ઞાને નહિ માનનાર, સ્વચ્છંદી બની વિચરનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. તે સાધક પ્રશ્ન પૂછવા પર પ્રત્યુતર દેવામાં) ગ્લાનિ, અનુભવે છે. આરાધક બની, સંસારની જંજાળથી પાર થઈ જાય છે તે જ મુનિ પ્રશંસનીય છે. તીર્થકર દ્વારા પ્રરૂપિત આ જ માર્ગ ન્યાયમાર્ગ કહેવાય છે. મનુષ્યોના. Page #25 -------------------------------------------------------------------------- ________________ - - - 24 આયારો-૧ર/૧૦૬ દુઃખ ઉત્પન્ન થવાના કારણો કહ્યા છે. તે દુખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા તેને છોડે છે. આ પ્રકારે દુખના કારણે તમને જાણી આમ્રવ દ્વારોમાં પ્રવૃત્તી ન કરે. જે પરમાર્થવૃં છે તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતાં નથી. તે પરમાર્થદ્રષ્ટા છે. સાચા ઉપદેશક જેવી રાજાદિ શ્રીમંતોને ઉપદેશ આપે છે તેવો જ ઉપદેશ સામાન્ય રકાદિને આપે છે. સામાન્ય રંકાદિને જેવો ઉપદેશ આપે છે તેવો જ રાજા શ્રીમંતાદિને આપે છે. અન્યથા તેઓ ઉપદેશને સાંભળી, ક્રોધી બની ઉપદેશકને મારવા લાગે. ઉપદેશ દેવાની વિધિને જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી. આ પુરુષ કોણ છે? કયા દેવને નમસ્કાર કરે છે? તેનો ક્યો ધર્મ અથવા કયો પંથ છે? ઈત્યાદિ વાતોનો વિચાર કરી ઉપદેશ આપવો જોઈએ, એવા ઉપદેશથી સંસારના ઊર્ધ્વ, નીચા અને તિર્યભાગમાં રહેલા અને કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાને પાત્ર છે. તે વીર પુરુષ પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને એવો સદ્વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લિપ્ત થતો નથી. જે કમને દૂર કરવામાં નિપુણ છે, કમોંના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પંડિત છે. કુશળ પરષો મુક્ત પણ નથી અને બંધનમાં પણ નથી. [107 કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલવું જોઈએ અને જે માર્ગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવું જોઈએ. હિંસા અને હિંસાના કારણોને તથા લોકસંજ્ઞાને જાણીને સર્વથા ત્યાગ કરવો જોઇએ. 108 પરમાર્થદર્શને ઉપદેશ આવશ્યક નથી. પરંતુ જે અજ્ઞાની છે. કામ ભોગોમાં આસક્ત છે. ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે જે દુઃખી થઈ દુઃખોના ચક્રમાં ભમણ કરે છે, તેના માટે ઉપદેશ છે. એમ હું કહું છું. અધ્યયન 2 ઉદેસી ઇની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ગર્જરછાયાપૂર્ણ અધ્યયન ૩-શીતોષ્ણીય -:ઉકેસઃ 5:[19] અજ્ઞાની જન સદા સૂતેલા છે. જ્ઞાનીજન સદા જાગૃત રહે છે. [110-112] લોકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે અને તે અહિતકર્તા છે. સંસારના હિંસામય આચારને જાણી સંયમના બાધક હિંસાદિ શસ્ત્રોથી દૂર રહેવું જોઈએ. જે પુરુષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીને યથાર્થ રૂપે જાણી લીધા છે. તે જ આત્મસ્વરૂપનો જ્ઞાત, જ્ઞાની, શસ્ત્રવેત્તા, ધર્મવેત્તા, અને બ્રહ્મજ્ઞાની છે. તે પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે. તે જ સાધુ છે. ધર્મને જાણનાર સરળદય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે, સુખ, દુઃખની આશા નહિ રાખતા તે અપરિગ્રહી મુનિ સંયમમાં કઠિનતાનો અનુભવ કરતા નથી. તેવા મુનિ સદા જાગૃત રહે છે અને વેર-વિરોધથી દૂર રહે છે. હે વીર! આ પ્રકારે તું પણ દુઃખોથી મુક્ત બની શકીશ. જે પ્રાણી જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલ છે અને તેનાથી સદા મૂઢ બનેલ છે તે પ્રાણી ધર્મને જાણતો નથી. [113-114] પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાવધાન થઈ સંયમમાં પ્રવૃત્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૩, ઉદેસો-૧ 25 કરવી જોઈએ. હે બુદ્ધિમાનું! આ જોઈને તું એ પ્રકારે વિહ્વળ થવાથી ઈચ્છા ન કર. હે બુદ્ધિમાનું! હિંસાદિથી જ દુઃખ ઉત્પન્ન થાય છે એવું જાણી સદા જાગૃત રહેવું જોઇએ. માયાવી, કષાયી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ-મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ નહિ કરતાં સમભાવથી પ્રવૃત્તિ કરે છે. તે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. જે બીજાને થનારા દુઃખોને જાણે છે તે આત્મ સંયમ રાખી વિષયોમાં નથી ફસાતા અને પાપ કર્મોથી દૂર રહે છે. જે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે સંયમને જાણે છે, જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. કર્મરહિત પુરુષને સાંસારિક વ્યવહાર રહેતો નથી. કર્મોથી જ ઉપાધી ઉત્પન્ન થાય છે, કર્મના સ્વરૂપને જાણી હિંસક વૃત્તિને કર્મનું મૂળ સમજી તેનાથી દૂર રહેવું જોઈએ. આ સર્વ સ્વરુપ જારી કર્મથી દૂર થવાના ઉપાયોને ગ્રહણ કરી રાગ-દ્વેષથી દૂર રહે. બુદ્ધિમાનું સાધક રાગ-દ્વેષને અહિતકર જાણે છે. (રાગાદિના કારણે) લોકોને દુખમય દેખી, લોકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ ૩-ઉદેસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૩-ઉદેસો-૨) | [115] હે આર્ય! આ સંસારમાં જન્મ અને જરાના દુઃખોને જો ! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ! જેમ તને સુખ પ્રિય છે તથા દુખ અપ્રિય છે. તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવો વિચાર કરી તારું પોતાનું વર્તન સુધાર ! એવા કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતા નથી. [11] આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહાળથી સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી આજીવિકા કરે છે. આ લોક અને પરલોકમાં વિષયસુખોની લાલસા કરે છે. વિષયભોગોમાં આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઈ વારંવાર જન્મ-મરણ કરે છે. [117] અજ્ઞાની પ્રાણી હાસ્ય, વિનોદમાં આસક્ત થઈ પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઈએ. આવા સંગથી અન્ય આત્માઓ સાથે વેર વધે છે. [118] એટલા માટે તત્ત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અચકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર! આ કર્મોને તોડી ક રહિત બની શકીશ. [119-12] આ અગ્રકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ સંસારના દુઃખોથી ડરતા થકા લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દ્રષ્ટ બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી, યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં, પંડિતમરણને ઈચ્છતા થકા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે. પહેલા ઘણા પાપકમાં કર્યો છે એવો વિચાર કરી સંયમમાં વૃઢતા ધારણ કરે. સંયમમાં લીન રહેલા બુદ્ધિમાનું સાધક સર્વદુષ્ટ કર્મોને નાશ કરી દે છે. [121] આ સંસારમાં સુખાભિલાષી પ્રાણી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરે Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 આયારો- ૧૩૨૧ર૧ છે. તે ચાળણીની અંદર સમુદ્રને ભરવાનો પ્રયત્ન કરે છે તથા બીજાને મારવા, સતાવવા માટે, બીજા પર અધિકાર ચલાવવા માટે તૈયાર થાય છે. દેશને નષ્ટ કરવા, દેશને પરેશાન કરવા, દેશને પોતાના અધિકારમાં રાખવા તૈયાર થાય છે. [122] લોભને વશ થઈ પરિતાપના-વધાદિનું સેવન કરીને કેટલાય પ્રાણી સંયમના માર્ગમાં ઉદ્યમવંત થયા છે. તેથી જ્ઞાની સાધકે જે પ્રાપ્ત કામભોગોને સારહિત સમજી દોડ્યા છે તેને ફરી ગ્રહણ કરવાની ઈચ્છા કરીને મૃષાવાદનું સેવન ન કરે. જન્મ મરણને જીણી મુનિ સંયમ માર્ગમાં વિચરે. હે મુનિ, જન્મ અને મરણ સર્વને છે, એમ જાણી સંયમમાં વર્ત. મુનિ કોઈ પણ જીવની હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિં, અનુમોદન આપે નહિ. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખો, સાંસારિક આનંદપ્રમોદનો તિરસ્કાર કરો. જ્ઞાનાદિ ઉત્તમગુણોને પ્રાપ્ત કરી પાપકર્મોથી દૂર રહો. [123 પરિગ્રહને અહિતકત જાણી તેનો આજે જ ત્યાગ કરો. વિષયવાંછનારૂપ સંસારના પ્રવાહને અહિત રૂપ જાણી ઇન્દ્રિયોનું દમન કરતાં વિચરો આ મનુષ્ય ભવમાં સંયમની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી પ્રાણની વિરાધના ન કરો, એમ હું કહું છું. અધ્યયન 3. ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૩-ઉદેસોઃ 3) [125] સાધક સુઅવસર જાણીને પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરનારા કાર્ય ન કરે. પોતાના સમાન જ અન્ય જીવોને જુએ. તેથી ન તો સ્વયે જીવોની હિંસા કરે ન અન્ય પાસે કરાવે. જે એક બીજાની શરમ અથવા ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી તે શું મુનિ કહેવાય? (ન કહેવાય). 126] સમતાનો વિચાર કરી પોતાના આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાનવાન સાધક સમભાવરૂપ સંયમમાં ક્યારે ય પણ પ્રમાદ ન કરે. આત્માનું ગોપન કરીને સદેવ ધીર બનીને દેહને સંયમયાત્રાનું સાધન માની તેનો નિવાહ કરે. [127 સાધક અતિ મોહક દિવ્ય અથવા સામાન્ય કોઈ પણ પ્રકારના રૂપમાં આસક્તિ ન કરે અને વિરક્ત રહે ! ગતિ. આગતિને જાણી જે રાગ દ્વેષથી દૂર રહે છે તે આખા લોકમાં કોઈના દ્વારા છેદાતા નથી, ભેદાતા નથી, બળાતા નથી, મરાતા નથી. [128-129 કેટલાંક જીવો એવા છે કે જે ભૂત ભવિષ્યના બનાવોને યાદ કરતા નથી એટલે કે આ જીવ પહેલાં કેવો હતો? અને ભવિષ્યમાં શું થનારો છે? કેટલાંક એવું માને છે કે આ જીવને પહેલા જે સુખ અથવા દુખ મળ્યું હતું તે જ ભવિષ્યમાં મળશે. પરંતુ યથાર્થ તત્ત્વવેત્તા અતીત અર્થને ભવિષ્યકાળના, અને ભવિષ્યકાળના અર્થને ભૂતકાળના રૂપમાં સ્વીકારતા નથી. પરંતુ તેઓનું કથન છે કે જેના જેવાં કમ હોય છે. તેવા જ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તેથી જ નિરવદ્ય પ્રવૃત્તિ કરવાવાળા મહર્ષિ આ સત્યને જાણી કર્મોનો ક્ષય કરે છે. [13] યોગીઓને માટે શું દુઃખ ! અને શું સુખ! હર્ષ-શોકના પ્રસંગમાં તેઓ અનાસક્ત રહી સર્વ પ્રકારના હાસ્ય, કુતૂહલ ઇત્યાદિને છોડી, મન, વચન, કાયાને કાચબાની જેમ ગુપ્ત કરી સદા સંયમનું પાલન કરતા વિચરે. હે જીવ! તું સ્વયં જ તારો મિત્ર છે. બહારના મિત્રની ઈચ્છા શા માટે કરે છે? Page #28 -------------------------------------------------------------------------- ________________ 27 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસી-૩ [131] જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર છે, જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કર્મોને દૂર કરનાર છે. એવું સમજીને વિચરવું જોઈએ. હે પુરુષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કર. એમ કરવાથી તું દુઃખોથી મુક્ત થઈ જઈશ, હે પુરુષ ! તું સત્યનું જ સેવન કર. કારણ કે સત્યની આજ્ઞામાં પ્રવર્તિત બુદ્ધિમાન સાધક સંસારને તરી જાય છે અને શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું યથાર્થ રૂપથી પાલન કરી કલ્યાણ પ્રાપ્ત કરે છે. [132] રાગ દ્વેષથી કલુષિત થયેલા જીવ આ ક્ષણભંગુર જીવન માટે, કીર્તિ, માન, પૂજા માટે પાપકર્મ કરવામાં મશગૂલ રહે છે અને તેમાં આનંદ માને છે. [133 જ્ઞાની સાધક સાધનાના માર્ગમાં આવવાવાળા દુઃખ કે પ્રલોભનોથી વ્યાકુળ ન થાય. સંસારના સમસ્ત પ્રપંચોથી મુક્ત થાય છે તે જુઓ, એમ હું કહું છું. | અધ્યનનઃ 3- ઉદેસોઃ૩ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યનનઃ૩-ઉદેસો 4) [134] જે ત્યાગના ઉપાસક છે તે અવશ્ય ક્રોધ, માન, માયા, લોભનું વમન કરે છે, જે કમર્સિવોનું વમન કરે છે તે પોતાના કર્મોનું ભેદન કરે છે. આવો દ્રવ્ય-ભાવ શસ્ત્રથી સર્વથા પર રહેનાર કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. ૧૩પ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. [13] પ્રમાદીને બધી બાજુથી ભય રહે છે. અપ્રમાદીને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જે એક (મોહનીયકમ ને નમાવે છે તે અનેકને નમાવે છે, જે અનેકને નમાવે છે તે એકને નમાવે છે. સંસારના દુઃખોને જાણી લોકના સંયોગોનો ત્યાગ કરી ધીર સાધક સંયમ માર્ગ-મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતો થકો ઉત્તરોત્તર આગળ વધે છે અને અસંયમિત જીવનની અભિલાષા કરતો નથી. [137 જે એક (મોહકમ)નો ક્ષય કરે છે તે અનેકનો ક્ષય કરે છે. જે અનેકનો ક્ષય કરે તે એકનો ક્ષય કરે છે. જે શ્રદ્ધાવાનું છે, તીર્થકરની આજ્ઞામાં છે, બુદ્ધિમાનું છે તે ક્ષપક શ્રેણીને યોગ્ય છે. ભગવાનની આજ્ઞાથી લોકના યથાર્થ સ્વરૂપને જાણી કોઈથી પણ ભય ન પામે શસ્ત્ર (અસંયમ) એક બીજાથી તેજ અથવા મંદ હોય છે પરંતુ અશસ્ત્ર (સંયમઅહિંસામાં આ તરતમતા નથી. [૧૩૮ીજે ક્રોધને જાણે છે. તે માનને જાણે છે (છોડે છે).જે માનને છોડે છે તે માયાનો ત્યાગ કરે છે, માયાને છોડે છે તે લોભને ત્યાગ કરે છે. જે લોભને છોડે છે તે રાગને છોડે છે. જે રાગને છોડે છે તે દ્વેષનો ત્યાગ કરે છે, જે દ્વેષનો ત્યાગ કરે છે તે મોહને છોડે છે, જે મોહને છોડે છે તે ગર્ભથી મુક્ત થાય છે, જે ગર્ભથી મુક્ત થાય છે તે જન્મથી મુક્ત થાય છે, જે જન્મથી મુક્ત થાય છે તે મૃત્યુથી મુક્ત થાય છે. જે મૃત્યુથી મુક્ત થાય છે તે નરકથી મુક્ત થાય છે, જે નરકથી મુક્ત થાય છે તે તિર્યંચથી મુક્ત થાય છે, જે તિર્યંચથી મુક્ત થાય છે તે દુઃખથી મુક્ત થાય છે. માટે બુદ્ધિમાનું કોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ મોહ, ગર્ભ જન્મ, મૃત્યુ, નરક, તિર્યંચના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શસ્ત્રથી રહિત સંસારથી પાર પામેલ સર્વજ્ઞનું કથન છે. કમઅવોને રોકી પોતાના કમને દૂર કરવા જોઈએ. સર્વજ્ઞ તત્ત્વદર્શને ઉપાધિ છે કે નથી? તેને ઉપાધિ નથી. એમ હું કહું છું.” અધ્યયન ૩-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યનનઃ૩-ગુર્જરછાયાપૂર્ણ Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 આશરો-૧/૪/૧/૧૩૯ (અધ્યયનઃ૪-સમ્યકત્વ) - ઉદેસી-૧ - [139] હે જબ્બ ! હું કહું છું કે જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે. તે સર્વ આ પ્રકારે કહે છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે તથા કરશે. સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વોને મારવા ન જોઈએ, તેના પર હુકમ ન કરવો જોઈએ, તેને દાસની જેમ કબજામાં રાખવા ન જોઈએ. તેને સંતાપ દેવો ન જોઇએ. તથા તેને પ્રાણરહિત કરવા ન જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. સંસારના દુઃખોને જાણનાર હિતકારી તીર્થકરોએ સંયમમાં તત્પર અને અતત્પર, ઉપસ્થિત અને અનુપસ્થિત, મુનિ અને ગૃહસ્થો રાગીઓ અને ત્યાગીઓ, ભોગીઓ અને યોગીઓને સમાન ભાવથી આ ઉપદેશ આપ્યો છે. જેવો ધર્મ ભગવાને કહ્યો છે તેવો જ છે અને આવો ધર્મ આ જિનપ્રવચનમાં જ કહ્યો છે. [14] ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી અને તેના પર શ્રદ્ધા કરીને પ્રમાદી ન થઈ શકાય અને ગ્રહણ કર્યા પછી ક્યારેય પણ તેનો ત્યાગ ન કરાય. દુનિયાના દેખાતા રંગ-રાગમાં વૈરાગ્ય ધારણ કરવો. લોકેષણાનું અંધ અનુકરણ પણ ન કરવું. 141 જે સાધકને લોકેષણા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે? આ જે કહ્યું છે તે સર્વ ભગવાને કેવળજ્ઞાન દ્વારા જોયેલ છે, શ્રોતાઓ દ્વારા સાંભળેલ છે, ભવ્ય જીવો એ માનેલ છે અને સર્વજ્ઞ દ્વારા અનુભવેલ છે. જે વ્યક્તિ સંસારમાં અત્યંત આસક્તિ રાખે છે તથા વિષયોમાં લીન રહે છે તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૪ર માટે રાતદિવસ મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ, તત્ત્વદર્શી, ધીર સાધક, પ્રમાદીઓને ધર્મથી બહિર્મુખ જાણી સ્વયં અપ્રમત્ત થઈ મોક્ષમાર્ગમાં સાવધાનીથી પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪- ઉદ્દેશો:૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૪-ઉદેસી-૨) 143ii જે કર્મબંધના કારણો છે તે જ કર્મનિર્જરાના કારણ પણ થઈ શકે છે. જે કર્મ નિર્જરાના કારણો છે તે કર્મ બંધનના કારણ પણ થઈ શકે છે. જે વ્રતાદિ આસવ રૂપ નથી તે પણ અશુભ અધ્યવસાયોના કારણે નિર્જરાના કારણ નથી હોતા. જે સંવર અથવા નિર્જરાના કારણ નથી તે પણ પરિણામોની વિચિત્રતાથી આમ્રવના કારણે થતાં નથી. આ પદોને જાણી, ભગવાનની આજ્ઞાનુસાર લોકોને જાણનાર અથતું લોકના જીવોને કર્મબંધનોથી બદ્ધ તથા મુક્ત થતા. જોઇને કોણ વિવેકયુક્ત ધર્મમાં પ્રયત્નશીલ ન થાય? [14] જ્ઞાનીજન, સંસારવર્તી, સારી રીતે સમજનાર, હિતાહિતની સમજ રાખનાર મનુષ્યોને આ પ્રકારે ધમપદેશ આપે છે. જેના વડે આર્તધ્યાનથી પીડિત અને પ્રમાદમાં ફસાયેલા પણ ધર્માચરણ કરી શકે છે. આ વાત બિલકુલ સાચી છે. એમ હું કહું છું. મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીને મૃત્યુ નહીં આવે એવું તો નથી. છતાં પણ ઇચ્છાને વશમાં થયેલ, અસંયમમાં લીન બનેલ પ્રાણી કાળના મુખમાં પડ્યો થકી કર્મોને સંગ્રહ કરવામાં તલ્લીન બનેલ જન્મપરંપરાને વધારે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ તસ્કંથ-૧, અધ્યયન-૪, ઉસ-ર 29 [145 આ સંસારમાં એવા કેટલાંક પ્રાણીઓ છે જેઓને નરકાદિના દુઃખોનો પરિચય છે-નરકાદિ સ્થાનોમાં થનારા દુઃખોનું વેદન કરી કરીને તેઓ દુખોના અભ્યાસી થઈ ગયા છે. અત્યંત ક્રૂરકર્મ કરવાથી અતિભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને અતિ ક્રૂરકર્મ નહીં કરનારાઓને એવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થવું પડતું નથી. આ પ્રમાણે જે શ્રુતકેવળી કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે. જે કોવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળી કહે છે. [14] આ લોકમાં કોઈ શ્રમણ-બૌદ્ધસાધુ અને બ્રાહ્મણો પૃથક પૃથક રીતે ધર્મવિદ્ધ ભાષણો કરીને કહે છે કે “અમે શાસ્ત્રમાં જોયું છે, પૂર્વજોના મુખેથી સાંભળ્યું તથા માન્યું છે, વળી નિશ્ચિતરૂપથી ઊંચી, નીચી તથા તીર્જી દિશામાં પરીક્ષા કરીને જાણ્યું છે, કે સર્વ જીવો, સર્વભૂતો અને સર્વસત્વોને મારવામાં, દબાવવામાં, પકડવામાં પરિતાપ પહોંચાડવામાં, કે પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી.” આવું કથન અનાયી પુરુષોનું છે. આર્ય પુરુષનું કહેવું છે કે તમારું દેખવું, સાંભળવું, માનવું, નિશ્ચિત રૂપથી જાણવું એ સર્વ મિથ્યા છે. તેમ જ ઊર્ધ્વ, અધો, તિર્યંગ દિશામાં પરીક્ષા કરીને તમે જાણો છો એ સર્વ પણ મિથ્યા છે. વળી તમે કહો છો, પ્રરૂપણા કરો છો અને પ્રજ્ઞાપના કરો છો કેસર્વ પ્રાણીઓ જીવો, ભૂતો અને સત્વોને મારવા, દબાવવા, પકડવા, પરિતાપ પહોંચાડવા, પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી એવું કથન તો અનાયનું છે. અમે એમ કહીએ છીએ, એમ બોલીએ છીએ, એવી પ્રરૂપણા કરીએ છીએ અને એવી પ્રજ્ઞાપના કરીએ છીએ કે કોઈ પણ પ્રાણી, જીવ, ભૂત અને સત્વને મારવા ન જોઈએ, દબાવવા ન જોઈએ, પકડવા ન જોઈએ, પરિતાપ પહોંચાડવો ન જોઈએ, પ્રાણરહિત કરવા ન જોઈએ. એ દોષ રહિત કાર્ય છે.' એવું આર્યપુરુષોનું કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે પૂછીએ છીએ કે “હે વાદીઓ ! તમને સુખ અપ્રિય છે કે દુખ અપ્રિય છે?” સત્યનો સ્વીકાર કરીને તેઓને એવું કહેવું પડશે, કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોને દુઃખ અપ્રિય છે, મહા ભય ઉપજાવનાર છે, દુઃખ રૂપ છે એમ હું કહું છું. અધ્યયન -4 ઉદ્દેસો ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૪-ઉદ્દેશો 3) [147 ધર્મથી વિરુદ્ધ ચાલનારની તરફ ઉપેક્ષા કરો. આમ કરનાર જ લોકમાં વિદ્વાનું ગણાય છે. તે સાધક ! તું વિચાર કર અને જો ! દુઃખ આરંભથી ઉત્પન્ન થાય છે, એમ જાણી આરંભનો જે ત્યાગ કરે છે, શરીરની શુશ્રુષા તથા શૃંગારની ઈચ્છા કરતા નથી તથા ધર્મના રહસ્યને જાણીને સરળ સ્વભાવી થઈ કર્મોને નષ્ટ કરે છે. તે જ સાચા સમ્યગ્દર્શી છે. સર્વ તત્ત્વદર્શી કર્મોને જાણી અને દુઃખની બાબતમાં કુશળ બની સાવધ કમના ત્યાગનો ઉપદેશ આપે છે. 148] આ સંસારમાં સર્વજ્ઞોની આજ્ઞાનું પાલન કરવાની ઈચ્છાવાળા પંડિત રાગરહિત થઈ આત્માના એકત્વપણાને જાણી શરીરને ક્રશ કરે છે. મુનિ ! પોતાને કૃશ. કર, પોતાના શરીરને જીર્ણ કર, ચિત્તવૃત્તિઓને જીણું કર. જેમ જીર્ણ લાકડાને અગ્નિ બાળી નાખે છે તેમ સદા ઉપયોગવાળા અપ્રમત્ત અને આસક્તિરહિત સાધક કમને જલદી નષ્ટ કરી દે છે. સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શત્રુનો નાશ કર. : Page #31 -------------------------------------------------------------------------- ________________ "આયા-૧૪/૩/૧૪૯ [14] આ મનુષ્યભવને અલ્પકાલીન જાણીને ક્રોધથી ઉત્પન્ન થનારા દુખોને અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા નરકાદિના દુખોને જાણીને ઠોધી જીવ ભિન્ન ભિન પ્રકારના દુઃખોનો અનુભવ કરે છે. સંસારના દુખનો પ્રતીકાર કરવા માટે અહિં હિં દોડે છે, તે જુઓ! જે કષાયો પર વિજય મેળવી શાંત થયા છે તે વાસનાહીન પરમ સુખી કહેવાયા છે. માટે જ્ઞાની પુરૂષ ક્રોધ ન કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેશેઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ૪-ઉદેસો 4) [15] પૂર્વસંયોગોનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત કરી પ્રથમ અલ્પ પછી વિશેષ પ્રકારે દેહનું દમન કરે અને છેવટે સંપૂર્ણ રૂપથી દમન કરે. માટે શાંત ચિત્તથી વીર સાધક સ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, પાંચ સમિતિથી યુક્ત થઈ સદા યતનાપૂર્વક ક્રિયા કરે. હે સાધકો ! મોક્ષ પ્રાપ્ત કર્યા પાછા નહિ ફરનાર વીરોનો માર્ગ ઘણો વિકટ છે. વિષયને ઉત્તેજીત કરનાર માંસ અને લોહીને તપશ્ચર્યા દ્વારા ઓછા કરીને શરીરને કૃશ કરે છે અને બ્રહ્મચર્યમાં રહે છે તે પુરુષ મોક્ષને યોગ્ય, સાચો વીર અને ગ્રાહ્ય વચનવાળો છે. [૧પ૧ નેત્રાદિ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો કરીને જે ફરી કર્ભાવસવના કારણોમાં આસક્ત થાય છે તે અજ્ઞાની બંધનોથી મુક્ત થતો નથી. તથા ધનધાન્યાદિ સંયોગોથી મુક્ત થતો નથી. મોહરૂપી અંધકારમાં પડેલા આવા અજ્ઞાની જીવને ભગવાનની આજ્ઞાનો લાભ થતો નથી. એમ હું કહું છું. [૧પ૨] જેને પૂર્વભવમાં ધમરાધન કરેલ નથી અને જેને ભવિષ્યમાં પણ તેવી યોગ્યતા નથી, તેને વર્તમાન ભવમાં તો ક્યાંથી ધર્મારાધન હોય ? તત્વદર્શી અને વિદ્વાનું પુરુષો આરંભથી દૂર રહે છે. તેમનો આ વ્યવહાર સમ્યક છે. સાધક આ પ્રમાણે જુએ કે હિંસાથી બંધન, વધે. પરિતાપાદિ ભયંકર દુખો સહન કરવા પડે છે. માટે પાપના બાહ્ય અને અધ્યેતર કારણોને દૂર કરીને આ મૃત્યુલોકમાં નિષ્ફર્મદશી બનવું જોઈએ. કર્મોનું ફળ અવશ્ય મળે છે એ જાણીને તત્ત્વજ્ઞ પુરુષ કર્મબંધનના કારણોથી સદા દૂર રહે. [53] હે શિષ્ય! જે સાચા પરાક્રમી, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદ્ધ યતનાવાન, કલ્યાણની તરફ દૃઢ લક્ષ્ય ધારણ કરનાર, પાપકર્મથી નિવૃત્ત, લોકને યથાર્થરૂપે જોનાર હતા તેઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં વિચરતા સત્યમાં જ સદા સ્થિત હતા. પરીષહ, અને ઉપસર્ગોને સહન કરનાર, સમ્યક્ટ્રવૃત્તિ કરનાર, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા યતનાવાનું, નિરંતર જોનારા, પાપોના ત્યાગી, યથાર્થરૂપે લોકને જાણનાર એવા સમ્પરષોએ પ્રરૂપેલા જ્ઞાનને હું અહીં કહું છું. આવા યથાવસ્થિત સ્વરૂપને જાણનારા તત્ત્વદર્શી પુરુષને ઉપાધિ હોતી નથી. એમ. હું કહું છું. અધ્યયનઃ૪- ઉદ્દેસોઃ૪નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૪-ગુર્જરછાયાપૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ અતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉસો-૧ (અધ્યયન-અરિત્રનિરૂપણ) - ઉદેસોઃ 1 - [154] આ સંસારમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન અથવા નિપ્રયોજન જીવોની હિંસા કરે છે તેઓ તે જીવોની ગતિમાં ઉત્પન્ન થાય છે. આવા અજ્ઞાની જીવને વિષયભોગો છોડવા બહુ કઠિન લાગે છે. તેથી તેઓ જન્મ મરણમાં ફસાઈ રહે છે તથા મોક્ષના સુખથી દૂર રહે છે. વળી તેઓ વિષય-સુખને ભોગવી શકતા નથી કે તેથી વિમુખ પણ થઈ શકતા નથી. [૧૫પી તત્ત્વદર્શી જાણે છે કે તૃણના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ ઉપર બીજું બિંદુ પડવાથી અથવા વાયુથી કંપિત થતાં નીચે પડે છે, તેવી રીતે અજ્ઞાની, અવિવેકી, પરમાર્થને નહિ જાણનાર જીવોનું જીવન પણ અસ્થિર છે. છતાં... અજ્ઞાની જીવ કૂરકર્મ કરતાં થકા દુઃખથી મૂઢ બની વિપરીતતાને પ્રાપ્ત થાય છે અને મોહના કારણે ગર્ભ અને મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે મોહના કારણે ફરી ફરી સંસારમાં ભ્રમણ કરે છે. [15] જે સંશયને જાણે છે તે સંસારના સ્વરૂપને જાણે છે. જે સંશયને જાણતા નથી તે સંસારને પણ જાણી શકતા નથી. ૧પ૭] જે કુશળ છે તે ગૃહસ્થને સેવે નહીં (સ્ત્રીસંગ કરે નહિ.) જે ગૃહસ્થ સેવન (સ્ત્રીસંગ) કરે છે પણ ગુરુના પૂછવા પર નિષેધ કરે છે, તે અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જોઈ પ્રાપ્ત થયેલા કામભોગોનું સેવન ન કરે અને બીજાને સેવન કરવાનો ઉપદેશ પણ ન આપે. એમ હું કહું છું. [158 રૂપાદિ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બની નરકાદિ ગતિમાં ઘણાં જાય છે, તે જુઓ. વળી લોકમાં કેટલાય સાવધ અનુષ્ઠાન કરનારા આ ભવમાં વારંવાર દુઃખોને ભોગવે છે. સાવધ અનુષ્ઠાન કરનારા અન્ય તીર્થિક સાધુ અથવા શિથિલાચારી ગૃહસ્થોની સમાન જ દુઃખના ભાગી હોય છે. સંયમ અંગીકાર કરવા છતાં પણ વિષયાભિલાષાથી પીડિત થઈ અજ્ઞાની જીવ અશરણને શરણ માનતો થકો પાપકારી કયોંમાં પ્રસન્ન રહે છે. આ સંસારમાં કેટલાય સાધુ, એકલવિહારી થઈ જાય છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લોભી, બહુ પાપી, અનેક પાપોમાં રત, જગતને ઠગવા-નટની જેમ વેશ બદલનાર, ધૂર્ત દુષ્ટ અધ્યવસાયવાળા, હિંસાદિ આસવોમાં ગૃદ્ધ, દુષ્કર્મોથી યુક્ત હોવા છતાં પણ પોતાની પ્રશંસા કરે છે, અજ્ઞાન અને પ્રમાદના દોષથી કરેલા પાપોને છૂપાવે છે. “મને કોઈ દુષ્કર્મ કરતાં ન જોઈ જાય.” એવા વિચારથી તે એકલો વિચરે છે. સદા મૂઢ રહે છે. ધર્મને જાણતો નથી. તે મનુષ્ય ! જે પાપાનુષ્ઠાનથી નિવૃત્ત નથી, અજ્ઞાની હોવા છતાં પણ મોક્ષની વાત કરે છે, તે દુઃખી જીવો કર્મ કરવામાં જ કુશળ છે. આવા જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃપ-ઉદેસોઃ૧ની બુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન પ-ઉદેસો 2 [159-161] જગતમાં જે નિરારંભજીવી સાધુ છે તે હિંસાદી આરંભથી રહિત થઈ શરીરનો નિર્વાહ કરે છે. ગૃહસ્થોની પાસેથી નિર્દોષ આહાર લઈ અનારંભી જીવન Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 આયારો-૧/પર/૧દા ચલાવે છે. સાધક સાવદ્ય પ્રવૃત્તિથી દૂર રહી, પાપકમોનો સંયમ દ્વારા ક્ષય કરી “આ અપૂર્વ અવસર પ્રાપ્ત છે” એમ વિચાર કરે. શરીર અને સંયમના અનુકૂળ સાધનો વારંવાર મળતા નથી, આ વાતનું વારંવાર અન્વેષણ કરી અપ્રમત્ત રહે. તીર્થકરોએ કહ્યું છે કે, પ્રત્યેક પ્રાણીના દુઃખ અને સુખ અલગ અલગ છે, એવું જાણી સંયમી પુરુષે પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસારમાં મનુષ્યોમાં અભિપ્રાય ભિન્ન ભિન્ન છે અને તેના દુઃખ પણ ભિન્ન ભિન્ન છે, માટે જે કોઈ પણ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, આવેલા પરીષહોને સમ્યક પ્રકારે સહન કરે છે. તે જ પ્રશંસનીય-જે પાપકમમાં આસક્ત નથી તેને કદાચિત કર્મોદયથી રોગ ઉત્પન્ન થઈ જાય તો પણ સમભાવથી દુઃખ સહન કરવું જોઇએ. આ પ્રકારે તીર્થકરોએ કહ્યું છે. આ દુઃખ આગળ પાછળ મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્નભિન્ન થનારું છે. વિધ્વંસન સ્વભાવવાળું છે અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. વધવા-ઘટવાવાળું છે. નાશવાનું છે. માટે આ શરીરના સ્વરૂપનો અને અવસરનો વિચાર કરવો જોઈએ. એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા, આત્માના ગુણોમાં રમણ કરનારા, શરીરાદિમાં અનાસક્ત, ત્યાગી સાધકને સંસારનું પરિભ્રમણ કરવું નહીં પડે. એમ હું કહું છું.. [12] લોકમાં કેટલાક સાધુવેશધારી પણ પરિગ્રહવાનું હોય છે, તે પરિગ્રહ થોડો હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે પરિગ્રહધારી ગૃહસ્થોની સમાન જ છે. આ પરિગ્રહ નરકાદિના મહાભયનું કારણ છે. તેમજ આહારાદિ લોકસંજ્ઞા પણ ભયરૂપ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યરૂપ અને ભાવરૂપ પરિગ્રહને ધારણ નહિ કરનાર સંયમીનું ચારિત્ર પ્રશસ્ત છે. [13] તેને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ હોય છે. એવું જાણી હે સાધકો ! તમે દિવ્યદ્રષ્ટિ (સમ્યગ્દષ્ટિ) ને ધારણ કરી સંયમમાં પરાક્રમ કરો. અપરિગ્રહી અને દિવ્ય વૃષ્ટિવાળા સાધકને જ બ્રહ્મચર્યઆત્માની પ્રાપ્તિ થાય છે. એમ હું કહું છું. મેં સાંભળ્યું છે, અને અનુભવ કર્યો છે, કે બંધનથી છૂટકારો પોતાના આત્માથી જ થાય છે. માટે સાધક પરિગ્રહથી મુક્ત થઈ જીવનપર્યન્ત પરિષહો અને ઉપસર્ગોને સહન કરે. પ્રમાદીઓને ધર્મથી વિમુખ જોઈ અપ્રમત્ત થઈને સંયમમાં વિચરે. આ તીર્થંકરભાષિત સંયમાનુષ્ઠાનનું સમ્યક પ્રકારે પાલન કરો! એમ હું કહું છું. | અધ્યયનઃપ-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૫-ઉસો 3) [14] આ લોકમાં જે કોઈ અપરિગ્રહી થાય છે તે સર્વ તીર્થંકરની વાણી સાંભળી તથા ગણધરાદિ મહાપુરુષોના વચનોને સાંભળી વિવેકી બની, સર્વપ્રકારના પદાર્થોનો ત્યાગ કરીને જ અપરિગ્રહી બને છે. તીર્થકરોએ સમતામાં ધર્મ કહ્યો છે “જે રીતે મેં કર્મોનો ક્ષય કહ્યો છે, તે રીતે બીજા માર્ગમાં કમ ક્ષીણ કરવા કઠિન છે. તેથી હું કહું છું કે પોતાની શક્તિનું ગોપન ન કરતાં, કમને ક્ષય કરો! [૧૬પ કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ અંગીકાર કરે છે અને તે જ રીતે અંત સુધી પાલન કરે છે. કેટલાંક પ્રથમ ત્યાગ અંગીકાર કરે છે અને પછી પતિત થઈ જાય છે. કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ-સ્વીકારતા નથી અને પાછળથી પતિત પણ થતા નથી. જે સંસા Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૫, હસો-૩ 33 રના પદાર્થો ને પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાની છોડે છે અને ફરી તેની ઇચ્છા કરે છે તે ગૃહસ્થની સમાન જ છે.એમ કેવળજ્ઞાન દ્વારા જાણી તીર્થંકર દેવોએ કહ્યું છે. [16] આ જૈનશાસનમાં તીર્થકરોની આજ્ઞાના આરાધક થવાની ઈચ્છાવાળા, વિવેકવાનું અને આસક્તિરહિત સાધકે રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં પયગપૂર્વક હમેશાં શીલને મોક્ષનું અંગ જાણી તેનું પાલન કરવું જોઇએ. શીલના લાભને સાંભળી વાસનારહિત અને લાલસારહિત થવું જોઈએ. [17] હે સાધક ! પોતાના આંતરિક શત્રુઓની સાથે જ યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું મળવાનું છે? આત્મયુદ્ધ કરવા માટે જે ઔદારિકશરીરાદિ સામગ્રી મળી છે, તે વારંવાર પ્રાપ્ત થવી દુર્લભ છે. તીર્થકર દેવે જે રીતે અધ્યવસાયોની ભિન્નતા કહી છે તેને તેવી જ રીતે માનવી જોઇએ. ધર્મથી પતિત થઈ અજ્ઞાની જીવ ગભદિકના દુઃખોનો અનુભવ કરે છે. આ જિન-શાસનમાં એવું કહ્યું છે, કે જે રૂપાદિ વિષયોમાં આસક્ત થાય છે તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ કરતા જોઈને તેમના દુઃખોનો વિચાર કરી, મોક્ષમાર્ગ તરફ દોરી જાય છે. આવા સાધક, કર્મના સ્વરૂપને જાણી પ્રત્યેક જીવના સુખ દુખ અલગ અલગ છે, આવો વિચાર કરી, કોઈપણ જીવને કષ્ટ પહોંચાડતા નથી. સંયમનું પાલન કરે છે. ધૃષ્ટતા કરતાં નથી. સુયશના અભિલાષી સાધક, સંસારમાં કોઈપણ પ્રકારની પાપ્રવૃત્તિ કરતા નથી. તે કેવળ મોક્ષ. તરફ દ્રષ્ટિ રાખી અહીં તહિં ભટકતા નથી, સ્ત્રીઓમાં ગૃદ્ધ થતા નથી અને સર્વઆરંભોથી દૂર રહે છે. [168] એવા સંયમવાનું સાધુ, સર્વ રીતે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી, નહિ કરવા યોગ્ય પાપકર્મ તરફ દ્રષ્ટિ રાખતા નથી. જે સમ્યકત્વ છે તે મુનિધર્મ છે અને જે મુનિધર્મ છે તે સમ્યકત્વ છે, એમ જાણો, શિથિલાચારી, મમતાયુક્ત, વિષયોમાં આસક્ત, કપટી, અને પ્રમાદી તથા ઘરમાં રહેનાર, આ સમ્યકત્વ અથવા મુનિત્વનું પાલન કરી શકતા નથી. મુનિધર્મને ધારણ કરી, મુનિ શરીરને કૃશ કરે એવું કરવા માટે સમ્યગ્દર્શી વીર સાધક હલકું અને લૂખું ભોજન કરે છે. આવા સાધક જ સંસાર સમુદ્રથી પાર પામે છે. સાવધ અનુષ્ઠાનથી વિરત સાધક સંસારથી તરેલ અને મુક્ત કહેવાય. એમ હું કહું છું. | અધ્યયન ૫-હસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્વ (અધ્યયન પાઉસો-૪) [19] જ્ઞાન અને વયથી અપરિપક્વ સાધુ જો એકલા ગ્રામાનુગ્રામ વિચરે, તો તેનું આ વિચારવું અયોગ્ય છે. [17171 કોઈ મનુષ્ય હિતશિક્ષાના વચનમાત્રથી ક્રોધિત થઈ જાય છે. અભિમાની પુરુષ મહામોહથી વિવેકશૂન્ય બની ગચ્છથી અલગ થઈ જાય છે. એવા અજ્ઞાની, અતત્ત્વદર્શી પુરુષને વારંવાર અનેક બાધાઓ આવે છે, જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન હોય છે. એટલા માટે હે શિષ્ય ! તારા માટે એવું ન થાય. આ વીર જિનેશ્વરનો અભિપ્રાય છે. તેથી સાધક, ગુરુની દ્રષ્ટિ અનુસાર અવલોકન કરવાનું શીખે અથવા ગુરુની સમીપે જ રહે. ગુરુદ્વારા બતાવેલી અનાસક્તિનું પાલન કરે. ગુરુને સર્વ કાયમાં આગળ કરે. બહુમાન કરી વિચરે, ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખે. સદ્ય ગુરુની પાસે [3] - - - Page #35 -------------------------------------------------------------------------- ________________ હY આયારો-૧/પ/૪૧૭૧ રહે સદા વતનાપૂર્વક વિચરે. ગુરુના અભિપ્રાયનું અનુસરણ કરીને, માર્ગનું અવલોકન કરે. ગુરૂના અવગ્રહથી બહાર રહેનાર ન થાય અધિક દૂર કે અધિક નજીક ન રહે. ગુરુ ક્યાંય મોકલે તો યતનાપૂર્વક જીવ-જંતુઓને જોતા થકા જાય. તે સાધુ આવતાં, જતાં, પાછા ફરતાં, અવયવોને સંકોચતાં ફેલાવતાં, આરંભથી નિવૃત્ત થતાં અને પ્રમાર્જનાદિ ક્રિયાઓ કરતાં સદા ગુરુની આજ્ઞાપૂર્વક વિચરે. સગુણી અને યતનાપૂર્વક વર્તનાર મુનિના શરીરના સ્પર્શથી કદાચિત્ કોઇ પ્રાણી ઘાત થઈ જાય તો તેનું ફળ તેને એ જ ભવમાં પ્રાપ્ત થઈ ક્ષય પામે છે. અગર કોઈ પાપ જાણી જોઈને કર્યું હોય તો તેને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રાયશ્ચિતદ્વારા દૂર કરવું જોઇએ. અપ્રમાદથી તે કર્મનો ક્ષય થાય છે. ૧૭રી દીર્ઘદર્શી, બહુશાની, ઉપશાંત, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સર્વદા યતનાશીલ મુનિ સ્ત્રીઓને જોઈને પોતે પોતાનો વિચાર કરે કે “આ સ્ત્રી મારું શું કલ્યાણ કરશે? અથવા મને શું સુખ દેશે? લોકમાં જે સ્ત્રીઓ છે તે ચિત્તને લોભાવનાર છે.” એમ વીર ભગવાને ફરમાવ્યું છે. કૌચિત ઇન્દ્રિયોની વિષયોથી પીડિત થાય તો તેણે નિર્બળ-લૂખો આહાર કરવો જોઈએ, અલ્પઆહાર કરવો જોઈએ, એક સ્થાન પર રહી કાયોત્સર્ગ કરવો જોઇએ, બીજા ગામમાં ચાલ્યા જવું જોઈએ, એટલાંથી પણ જો મન વશ ન થાય તો આહારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ પરંતુ સ્ત્રીસંગમાં મનને ક્યારેક ન ફસાવું જોઈએ. વિષયસેવનના પહેલાં ઘણાં પાપો કરવા પડે છે, પછી ભોગો ભોગવાય છે અથવા પહેલા વિષય સેવન કરે તો પાછળથી દંડ ભોગવવો પડે છે. સ્ત્રીઓ રાગ દ્વેષને ઉત્પન્ન કરનારી છે, એ જોઇને જાણીને પોતે પોતાને આજ્ઞા કરે કે “ત્રીસંગ ન કરવો જોઇએ.” એમ હું કહું છું. બ્રહ્મચારી સ્ત્રીઓની કથા ન કરે તેના અવયવોને ન જુએ, તેમાં મમત્વ ન કરે, સ્ત્રીઓની સેવા ન કરે, સ્ત્રીઓ સાથે વાતચીતમાં મર્યાદા રાખે. પોતાના મનને સંયમમાં રાખે. સા પાપનો ત્યાગ કરે. આ પ્રકારે મુનિભાવની બરાબર સાધના કરે, એમ હું કહું છું. અધ્યયન:પ-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ | (અધ્યયન 5- ઉદેસો 5) 173 હું કહું છું જેવી રીતે સમતાલ ભૂમિમાં નિર્મળ જળથી ભરેલ સરોવર પ્રાણીઓની રક્ષા કરતું શાંત રજવાળું હોય છે, તેવી રીતે આચાર્ય જ્ઞાનરૂપી જળથી ભરેલ, સ્વભાવમાં સ્થિત, જીવોની રક્ષા કરતા નિદૉષ ક્ષેત્રોમાં વિચરે છે. લોકમાં અનેક મહર્ષિઓ એવા છે જે વિવેકયુક્ત, શ્રદ્ધાળ, આરંભથી નિવૃત્ત થઈ, સમાધિમરણની અભિલાષા રાખતા સતત પુરુષારથ કરે છે, એમના તરફ તું જો ! એમ હું કહું છું. ૧૭૪-૧૭પો ફળ મળશે કે નહિ એવી શંકા રાખનાર આત્માને સમાધિ પ્રાપ્ત થતી નથી. કોઈ કોઈ ગૃહસ્થ પણ આચાર્યના વચનને સમજી શકે છે. અને કોઈ સાધુ પણ આચાર્યના વચનને સમજી શકે છે. પરંતુ સમજનારની સાથે રહીને પણ કોઈ સાધુ સમજી ન શકે તો તેને અવશ્ય ખેદ થાય છે. પરંતુ તે સમયે જે સાધુ સમજે છે તેણે તેને કહેવું કે-જેજિનેશ્વર કહ્યાં છે તે સત્ય છે, અને નિઃશંક છે. [17] કોઈ કોઈ શ્રદ્ધાવાનું. તીર્થંકર ભગવાનના વચનોને અને પછી પણ અંત સુધી સત્ય માની શ્રદ્ધા રાખે છે, કેટલાંક દીક્ષા ગ્રહણ કરતા સમયે સત્ય માને છે પરંતુ - - Page #36 -------------------------------------------------------------------------- ________________ યુતસ્કંથ-૧, અધ્યયન-૫, ઉદેસી-૫ પછી અસત્ય માનવા લાગે છે. કેટલાંક શરૂઆતમાં શ્રદ્ધાળુ હોતા નથી પરંતુ પછી શુદ્ધ શુદ્ધાવાનું બની જાય છે. કેટલાંક પહેલાથી અશ્રદ્ધાળ અને પછી પણ અશ્રદ્ધાળ રહે છે, જે સાધકની શ્રદ્ધાપવિત્ર છે તેને સમ્યગુ અથવા અસમ્યક સર્વ તત્ત્વો અસમ્યકુ રૂપ જ પરિણમે છે. વિચારવાનું, શ્રદ્ધાળુ સાધક અવિચારશીલ મિથ્યાવૃષ્ટિને આ પ્રકારે કહે-"તમે સમ્યક પ્રકારથી વિચાર કરો. આ રીતે સંયમમાં પ્રવૃત્તિ કરવાથીજ કર્મનો નાશ થાય છે. શ્રદ્ધાવાનું પુરુષની તથા શિથિલાચારીની ગતિને સારી રીતે જુઓ અને આ અસંયમમાં પોતાના આત્માને સ્થાપિત ન કરો. [177 હે આત્મન ! જેને તું મારવાનો વિચાર કરી રહ્યો છે તે તું સ્વયં છે. જેના પર તું હુકમ ચલાવવાનો વિચાર કરે છે, તે તું પોતે છે. જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. જેને તું પકડવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે, જેને તું મારી નાખવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે. તું એમ વિચાર કર. આ પ્રકારની સમજણથી કોઈપણ જીવને મારવા ન જોઈએ કારણ કે બીજાને મારનારને તેનું ફળ એ જ રીતે ભોગવવું પડે છે. એમ જાણી કોઇપણ પ્રાણીને મારવાની ઈચ્છા ન કરવી જોઇએ. [178] જે આત્મા છે તે જ વિજ્ઞાતા-જાણનાર છે. જે જાણનાર છે તે આત્મા છે. જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે તે જ્ઞાન આત્માનો ગુણ છે. તે જ્ઞાનના આશ્રિત જ આત્માની પ્રતીતિ થાય છે. જે આત્મા અને જ્ઞાનના આ સંબંધને જાણે છે તે આત્મવાદી છે. તેનું સંયમાનુષ્ઠાન સમ્યફ કહેલું છે. એમ હું કહું છું. અધ્યયન પઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ (અધ્યયન 5- ઉદેસો દ) | [179-180] કેટલાંક સાધકો પુરુષાર્થી હોય છે. પણ આજ્ઞાના આરાધક હોતા નથી. કેટલાંક આજ્ઞાનુકૂળ પ્રવૃત્તિ કરવામાં નિરુદ્યમી હોય છે. હે મુનિ ! આ બંને વાત તારાથી ન થાય ! આ વીર પ્રભુનો અભિપ્રાય છે. માટે જે પુરુષ સદા ગુરુની દૃષ્ટિથી જોનાર હોય, ગુરુદ્વારા ઉપદિષ્ટ મુક્તિનો સ્વીકાર કરનાર હોય, ગુરુનું બહુમાન કરનાર હોય, ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખનાર હોય, ગુરુકુળમાં નિવાસ કરતો હોય, તે પુરુષ કર્મોને જીતીને તત્ત્વષ્ટ બને છે. તે મહાત્મા સર્વજ્ઞના ઉપદેશથી બહાર નથી ને કોઈનાથી પરાભૂત થતો નથી અને નિરાલંબન ભાવના ભાવવા સમર્થ થાય છે. ગુરુપરંપરાના ઉપદેશથી સર્વજ્ઞના ઉપદેશનું જ્ઞાન કરવું જોઈએ. પ્રવાદ ત્રણ પ્રકારે જાણી શકાય છે. જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા, સર્વજ્ઞના વચન દ્વારા, અન્ય મહાપુરુષોના વચનોના શ્રવણ દ્વારા. [181 બુદ્ધિમાનું સાધક, આ બધું સર્વ પ્રકારે જાણે. સત્યને ગ્રહણ કરી સર્વજ્ઞ દેવોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. સંયમને અંગીકાર કરી, જિતેન્દ્રિય બની પ્રવૃત્તિ કરે. મુમુક્ષ વીર, સદૈવ આગમાનુસાર પરાક્રમ કરે, એમ હું કહું છું. [ઊંચી, નીચી, તીરછી દિશામાં સર્વત્ર કર્મબંધનનાં કારણો છે, કર્મબંધના કારણો પ્રવાહની સમાન છે. તેથી તેને સ્રોત પણ કહે છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ છે ત્યાં ત્યાં કર્મનું બંધન છે, તે સમજજો ! [183-184] કર્મના ચક્રને જોઈને બુદ્ધિમાનું ! સંસારના વિષયોને દૂરથી જ ત્યાગે. જે કોઈ કર્મના પ્રવાહને ક્ષીણ કરવા માટે ત્યાગમાર્ગનો સ્વીકાર કરે છે તે અકર્મી Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 આયા -૧/પાદ 184 થઈને સર્વજ્ઞ અને સર્વદ્રા બને છે. તે કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરતા નથી. પરમાર્થનો વિચાર કરી અને સંસાના આવાગમનને જાણી જન્મ, મરણના માર્ગને તે પાર કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે મુક્તાત્માનું સ્વરૂપ બતાવવા માટે કોઈ પણ શબ્દ સમર્થ નથી. તર્કની ત્યાં ગતિ નથી. બુદ્ધિ ત્યાં સુધી જતી નથી, કલ્પના થઈ શકતી નથી. તે આત્મા કર્મમળથી રહિત જ્યોતિ સ્વરૂપ છે. સમગ્ર લોકનો જ્ઞાતા છે. મુક્ત જીવ લાંબો નથી. ટૂંકો નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલકાર નથી, કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી, સુગંધવાળો નથી, દુર્ગંધવાળો નથી, તીખો નથી. કડવો નથી, કસાયેલ નથી, ખાટો નથી, મીઠો નથી, કઠોર નથી, કોમળ નથી. ભારે નથી. હલકો નથી, ઠંડો નથી, ગરમ નથી, સ્નિગ્ધ નથી, રક્ષ નથી, શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી, સંગરૂપ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી, પણ તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે. તેના માટે કોઈ ઉપમા નથી. તે અરૂપી સત્તાવાળો છે, અવસ્થારહિત છે માટે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી [185] તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ પણ નથી. આ પદાર્થોનું જ શબ્દ વડે વર્ણન થાય છે. પરંતુ એ પૈકી તે કોઈ નથી, તેથી તે તે શબ્દાતીત છે. એમ મેં સાંભળ્યું છે અને હું કહું છું. અધ્યયન ૫-ઉદેસો ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ T અધ્યયન ૫-ગુર્જરછાયા પૂર્ણ ! અધ્યયન ધૂત) - ઉદેસો 1 - [186 કેવલજ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને સાક્ષાતુ જાણી જનકલ્યાણ માટે ઉપદેશ આપે છે. એકેરિયાદિ જાતિઓને સારી રીતે જાણનાર શ્રુતકેવળી આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરુષ ત્યાગમાર્ગમાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાઓથી નિવૃત્ત બનેલ, બુદ્ધિમાનું અને સાવધાન સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તો પણ તેમાં જે મહાવીર છે તે જ પરાક્રમી બને છે. કેટલાંક આત્મજ્ઞાન રહિત થઈ સંયમના પથથી પતિત થઈ જાય છે, તે જૂઓ ! જેમ કોઈ કાચબો શેવાળાદિથી આચ્છાદિત કોઈ તળાવમાં ગુદ્ધ થઈ બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતો નથી. જેમ વૃક્ષ શીત તાપાદિ અનેક દુઃખો ભોગવવા છતાં પણ પોતાના સ્થાનને છોડવામાં સમર્થ થતો નથી તેવી રીતે કેટલાય વિવિધ પ્રકારના કુળોમાં ઉત્પન્ન થયેલ પુરુષ શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ કરુણ આક્રન્દન કરે છે પરંતુ ગૃહત્યાગ કરી શકતા નથી. એવા જીવ કમાંથી છૂટી શકતા નથી. વળી જૂઓ, જીવ પોતપોતાના કર્મોના ફળને ભોગવવા માટે વિવિધ કુળોમાં ઉત્પન્ન થાય છે. f187-18] કોઇને કંઠમળનો રોગ થાય છે. કોઈને કોઢ થાય છે. કોઈને ક્ષય રોગ થાય છે. કોઈને અપસ્માર-મૂચ્છ થાય છે. કોઈને આંખનો રોગ થાય છે. કોઈને હાથ, પગ વિકલ હોય છે, કોઈને કૂબડાપણું હોય છે. કોઈને મૂંગાપણું, કોઈને પેટનો રોગ હોય છે, કોઇનો સોજો ચડે છે, કોઇને ભસ્મ કરોગથી અતિશય ભૂખ ઉત્પન્ન થાય છે. કોઈને કંપ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, ઉદેસો-૧ રોગ થાય. કોઇની પીઠ વળી જાય છે, કોઈના હાથ પગ કઠોર થઈ જાય છે, તો કોઈને મધુપ્રમેહ ઉત્પન્ન થાય છે. આ રીતે સોળ મહારોગ કહ્યા છે અને આ સિવાય અન્ય શૂળાદિ પીડા અને ઘાવાદિ ભયંકર દર્દ થાય છે. જેનાથી અંતમાં મૃત્યુ થાય છે. [190 જેમને રોગ નથી તેવા દેવને પણ જન્મ-મરણ થયા કરે છે. માટે કમવિપાકને જાણી કને દૂર કરવા જોઈએ. એથી વધુ કર્મના ફળને કહું છું તે સાંભળી. કર્મના વશથી જીવ અંધ-જ્ઞાનચક્ષુરાહિત બની ઘોર અંધકારમય સ્થાનોમાં વારંવાર જન્મ લે છે અને દારુણ દુઃખનો અનુભવ કરે છે, એમ તીર્થંકરોએ કહ્યું છે. તેમ જ શબ્દ કરી શકે તેવા બેઈક્રિયાદિ પ્રાણી, રસને જાણનાર સંજ્ઞી પ્રાણી, કાયના જીવ, જલચર જીવ, તથા આકાશમાં વિચરનાર પક્ષી પરસ્પર એક બીજાને પીડા આપે છે. માટે લોકમાં મહાત્મય વર્તે છે તે તું ! [191) હે જીવ ! આમ પ્રાણીઓના દુખની સીમા નથી. વિષયભોગોમાં આસક્ત મનુષ્ય આ નિસાર તેમ જ ક્ષણિક શરીર માટે અન્ય જીવોનો વધ કરી, સ્વય વધને પ્રાપ્ત થાય છે. વિવેકહીનતાને કારણે ઘણાં દુખને પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ શરીરમાં અનેક રોગોને ઉત્પન્ન થયેલા જોઇને તેની ચિકિત્સામાં જીવોની હિંસા કરે છે. પરંતુ એમ કરવાથી પણ રોગ મટતો નથી. માટે હે મુનિ ! તું એવી પ્રવૃત્તિ ન કર. આ હિંસાને મહાભય રૂપ સમજીને કોઈપણ પ્રાણીની હિંસા ન કર! [192-193 હે શિષ્ય, સાંભળ અને સમજ! હું તને કમને ક્ષય કરવાનો ઉપાય બતાવું છું. આ સંસારમાં કેટલાક જીવ પોતાના કરેલાં કમથી ભિન્નભિન્ન કુળોમાં માતાની રજ અને પિતાના શુક્રથી ગર્ભમાં ઉત્પન્ન થયા, વૃદ્ધિને પ્રાપ્ત થયા, જન્મ ધારણ કર્યો, મોટા થયા અને પ્રતિબોધ પામી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને ક્રમથી મહામુનિ બન્યા. સંયમ અંગીકાર કરતા સમયે માતાપિતાદિ સ્વજન વિલાપ કરતા તેને કહે છે - “અમે તારી છાનુસાર ચાલનારા, તારી સાથે આટલો પ્રેમ રાખીએ છીએ, તો તું અમને છોડ નહિ તેઓ આ રીતે આક્રન્દન કરતા રોકે છે અને કહે છે કે જે માતા-પિતાને છોડી દે છે તે આદર્શ મુનિ નથી કહેવાતો અને તેર્યો મુનિ સંસારને તરી શકતો નથી.” આવા વચનોને સાંભળીને તેનો જે સ્વીકાર કરતા નથી તે સંસારમાં કેવી રીતે રમણ કરે? આ જ્ઞાન સદા ધ્યાનમાં રાખવા જેવું છે. એમ હું કહું છું. અધ્યયન દ-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન દઉદેસી 2 194] કેટલાંક વસુ વીતરાગ અથવા સાધુ) અથવા અનુવસુ (સરાગ અથવા શ્રાવક) આ સંસારને દુઃખમય જાણી, માતાપિતાદિ સ્નેહીજનોના પૂર્વસંયોગને છોડી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજી ક્રમશઃ પરીષહથી ગભરાઈને શીલ રહિત થઈ, ધર્મનું પાલન કરી શકતા નથી. [195] તે વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણને છોડી કામભોગોની અભિલાષા કરે છે. પરંતુ થોડા જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. પછી અનંતકાળ સુધી એવી સામગ્રી મળવી કઠિન છે. તે વિબથી પરિપૂર્ણ એને અતૃપ્તિકારક Page #39 -------------------------------------------------------------------------- ________________ આયારો-૧/૨/૧૯૬ કામભોગોના કારણે સંસારમાં ભટકે છે. [19] કેટલાંક ભવ્ય પુરુષ, ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે. કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી, લીધેલ પ્રતિજ્ઞામાં વૃઢ થઈ રહે છે. જે સર્વ પ્રકારની આસક્તિને દુઃખમય જાણ તેનાથી દૂર રહે છે, તે જ મહામુનિ છે. મુનિ સર્વ પ્રપંચોને છોડી “મારું કોઈ નથી અને હું એકલો છું” આ વિચાર કરી પાપક્રિયાથી નિવૃત્તિ થઈ દશ પ્રકારની સમાચારીમાં યતના કરતો -દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈ સંયમમાં વિચરે. અચલ (અલ્પ વસ્ત્રધારી) થઈ સંયમમાં ઉધત બની, પરિમિત આહાર લઈ તપ કરે. કોઈ પુરુષ સાધુના પહેલા કરેલા નિન્દ્રિત કામો પ્રત્યે લક્ષ્ય કરી અથવા અસભ્ય શબ્દ બોલી, ખોટા આરોપથી નિન્દા કરવા લાગે અથવા પ્રહાર કરે અથવા વાળ ખેંચે ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી, આવા પ્રતિકૂળ અને અનુકૂળ. મનોહારી અને અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે છે. [197 જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે. હે શિષ્ય ! “આજ્ઞામાં જ મારો ધર્મ છે એ મનુષ્યોને માટે ઉત્તમ વિધાન છે. માટે સાધક, સંયમમાં લીન રહી કમને ખપાવે છે. કર્મના સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. આ જિનશાસનનું અનુસરણ કરનારા કોઈ કોઈ સાધક એકલા વિચારે છે. આવા સાધુ-સંત-પ્રાંત કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. આહાર સુગંધિત હોય અથવા તો દુગંધિ હોય, તેને સમાન રૂપે ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ હોય તો તેને ધૈર્યથી સહન કરે છે. એમ હું કહું છું. અધ્યયન દ-ઉદેસો નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન દઉો :7) [198] શુદ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું પાલન કરનાર મુનિ કર્મના ઉપાદાન વસ્ત્રાદિને ત્યાગ કરે છે. જે મુનિ અચલ રહે છે તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના કરે, સીવવા માટે દોરા લાવું, સોય લાવે, વસ્ત્ર સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જેડીશ, આ વસ્ત્રને ઓછું કરીઆને પહેરીશ અથવા શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણસ્પર્શનું દુખ પ્રાપ્ત થાય છે, ક્યારેક ઠંડીનું. ક્યારેક ગરમીનું દુખ પ્રાપ્ત થાય છે. ક્યારેક ડાંસ, મચ્છરાદિ વિવિધ પ્રતિકૂળ પરિષહ આવૈ છે તેને વસ્ત્રરહિત સાધક કમોંની લઘુતાનું કારણ જાણી સહન કરે છે. તે મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે રીતે ફરમાવ્યું છે તેને સત્ય જાણી સર્વ પ્રકારથી અને પૂર્ણ રૂપથી સમ્યકત્વાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પહેલાં કેટલાંક મહાવીર પુરુષોએ લાંબા સમય સુધી, પૂર્વી સુધી, સંયમનું પાલનકરી જે પરિપહો સહન કર્યા છે તેની તરફ તું દ્રષ્ટિ કર! [19] જ્ઞાની મુનિઓની ભુજાઓ પાતળી હોય છે. તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. તે રાગદ્વેષ, કષાય રૂપ સંસાર-શ્રેણીનો સમભાવથી વિનાશ કરી, સમદ્રષ્ટિથી તત્ત્વના જ્ઞાતા હોય છે. તેવા મુનિ સંસારથી તરેલા, ભવ-બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત કહેવાય છે. એમ હું કહું છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-ઇ, ઉદેસો-૩ [20] જે અસંયમથી નિવૃત્ત છે અને ઘણા લાંબા સમયથી સંયમનું પાલન કરી રહ્યા છે, અપ્રશસ્ત ભાવોમાંથી નીકળી પ્રશસ્ત ભાવોમાં રમણ કરનાર છે, એવા સંયમીઓને સંયમમાં ઉત્પન્ન થયેલ અરતિ વિચલિત કરી શકતી નથી. તે સાવધાન મુનિ શુભ પરિણામોની શ્રેણી પર ચઢતા જાય છે. તેથી તે મુનિ અસંદીન-પાણીથી ક્યારેય નહિ ઢંકાતા, એવા દ્વિીપની સમાન છે. તીર્થંકર ભાષિત ધર્મ પણ આવા દ્વીપ સમાન છે. સાધક, ભોગોની ઈચ્છા નહિ કરતાં, જીવહિંસા ન કરતાં, સર્વલોકના પ્રિયપાત્ર બની, મયદામાં રહી પંડીતપદને પ્રાપ્ત કરે છે. જે રીતે પક્ષી, પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે તેવી રીતે જે ભગવાનના ધર્મમાં ઉત્સાહવાનું ન હોય, તે શિષ્યને બુદ્ધિમાન આચાર્ય આદિ દિન રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે. એમ હું કહું છું. હું અધ્યયન દઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! | (અધ્યયન: દ-ઉદેસોઃ 4 ) 201] આ રીતે વીર અને વિદ્વાન ગુરુ દિવસ રાત સતત શિક્ષા આપી શિષ્યને તૈયાર કરે છે. તેમાંથી કેટલાંક શિષ્ય. ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શાંત ભાવને છોડી અભિમાની-સ્વેચ્છાચારી બની જાય છે. કેટલાંક શિષ્યો સંયમ અંગીકાર કર્યા પછી સFરુષોની આજ્ઞાનો અનાદર કરે છે. કેટલાંક શિષ્યો, કુશીલના દુષ્પરિણામ જોઈને જિનભાષિત તત્ત્વને સાંભળી, સમજી આપણે સર્વના માનીતા થઈશું, એવો વિચાર કરી દિીક્ષા ધારણ કરે છે. પરંતુ મોક્ષમાર્ગમાં નહીં ચાલતાં કામભોગોથી બળતા સુખમાં મૂચ્છિત થઈ, વિષયોનો વિચાર કરતા થકા તીર્થંકરભાષિત સમાધિને પ્રાપ્ત કરતા નથી. ઉલટા, હિતશિક્ષા આપનાર મુનિને કઠોર વચન કહે છે. [202] તથા કેટલાંક સ્વયંભ્રષ્ટ હોવાછતાં પણ બીજા સુશીલ,ક્ષમાવંત, વિવેકથી વર્તતા મુનિઓને કુશીલ કહે છે. આવા અજ્ઞાની-મૂખની આ બીજી અજ્ઞાનતા છે. 23ii કેટલાંક સાધક સંયમથી નિવૃત્ત હોવા છતાં પણ સંયમના. આચાર-ગોચર બરાબર કહે છે. કોઈ કોઈ જ્ઞાનથી ભ્રષ્ટ, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ પર આચાયદિને નમસ્કાર કરવા છતાં પણ પોતાના સંયમી જીવનને દૂષિત કરે છે. [20] કેટલાક સાધકો પરિષહોથી ડરી અસંયમિત જીવન જીવવા માટે સંયમથી નિવૃત્ત થઈ જાય છે. તેવી વ્યક્તિની દીક્ષા પણ કદીક્ષા છે. આવી વ્યક્તિ સાધારણ પુરુષો દ્વારા પણ નિશ્વિત થાય છે. વારંવાર જન્મને ધારણ કરે છે. નીચો હોવા છતાં પણ એ સમજે છે કે હું વિદ્વાનુ છું “જે છું તે હું જ છું.’ આ પ્રકારે પોતાની પ્રશંસા કરે છે. જે સાધક રાગદ્વેષ રહિત છે તેને કઠોર શબ્દ કહે છે. તેના પૂર્વ જીવનના કાયોનું કથન કરે છે અથવા અસત્ય વચનો દ્વારા તેની નિન્દા કરે છે. પણ બુદ્ધિમાનું સાધક, ધર્મને સારી રીતે જાણે છે. [205 સંયમ અંગીકાર કરવા છતાં પણ પાપાચરણ કરનારને સાચો સંયમી આ પ્રકારે ઉપદેશ આપે છે-હે સાધક ! વાસ્તવમાં તું અધર્મનો અર્થ છે-અજ્ઞાની છે, કારણ કે સાવદ્ય કાર્ય કરે છે. “પ્રાણી ને મારો” એવો ઉપદેશ આપી રહ્યો છે. હિંસાની અનુમોદના કરી રહ્યો છે. જ્ઞાની પુરુષોએ એવા ધર્મની પ્રરૂપણા કરી છે જે કઠિન છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 આયારો- 14206 પરંતું તું એની ઉપેક્ષા કરે છે અને તીર્થંકરની આજ્ઞાથી બહાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. આવાસાધુ કામભોગમાં મૂચ્છિત અને હિંસામાં તત્પરથયેલા કહેવાય છે,એમ હું કહું છું. [20] કેટલાંક સાધક વિચારે છેકે આ સંબંધીઓથી મારું શું કલ્યાણ થવાનું છે? આવું માની માતા, પિતા, જ્ઞાતિજનો અને ધન ધાન્યાદિ પરિગ્રહોનો ત્યાગ કરે છે. ત્યાગી બની, વીર પુરુષના સમાન આચરણ કરતા દીક્ષિત થાય છે. અહિંસક બને છે, સુવ્રતધારી બને છે, જિતેન્દ્રિય થઈ સંયમમાં આગળ વધવા છતાં પણ તીવ્ર કમોંના ઉદયને કારણે સંયમથી પતિત થઇ દીન બને છે. ઇન્દ્રિયોને વશ થવાથી દુઃખી, સત્વહીન મનુષ્ય વ્રતોનો નાશક હોય છે. પછી તેની દુનિયામાં અપકીર્તિ થાય છે. લોકો કહે છે-જુઓ ! આ સાધુ બની પાછો ગૃહસ્થ થયો છે ! વળી જુઓ ! કેટલાંક સાધકો ઉગ્રવિહારીઓની સાથે રહેવા છતાં પણ શિથિલાચારી બને છે. વિનયવાનોની સાથે રહેવા છતાં પણ અવિનયી બને છે. વિરતીઓ સાથે રહેવા છતાં પણ આવિરત બને છે, પવિત્ર પુરૂષોની સાથે રહીને પણ અપવિત્ર બને છે. આ સર્વ જાણીને પંડિત, બુદ્ધિમાન સાધુ સદ્ય જિનભાષિત આગમાનુસાર પરાક્રમ કરે ! એમ હું કહું છું. અધ્યયન ૬-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયનઃ ૬-ઉદેસી 5) [27] મુનિને ઘરોમાં, ઘરોની આસપાસ ગામોમાં કે ગામોના અંતરાલઆસપાસમાં, નગરીમાં, નગરીઓના અંતરાલમાં, જનપદોમાં જનપદોના, અંતરાલમાં, ગામ અને નગરના અંતરાલમાં, ગામ અને જનપદના અંતરાલમાં અથવા નગર, અને જનપદના અંતરાલમાં કોઇ કોઇ મનુષ્ય ઉપસર્ગ કરે અથવા અન્ય કોઈપણ પ્રકારનું સંકટ આવી જાય તો –ધીર સાધક અક્ષબ્ધ રહી સમભાવપૂર્વક તેને સહન કરે. તે રાગદ્વેષ રહિત અને સમદ્રષ્ટિ હોય. આગમના જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં સ્થિત જીવોને અનુકંપાબુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપે, ધર્મના ભેદ-પ્રભેદો ને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. તે મુનિ ધર્મશ્રવણની ઇચ્છાવાળા અથવા સેવાશુશ્રષા કરનાર મુનિઓ આ ગૃહસ્થોને શાંતિ, વિરતિ, ઉપશમ, નિવણ, શૌચનિલભતા, આર્જવ, માદવ-નમ્રતા અને પરિગ્રહત્યાગનો યથાર્થ બોધ આપે છે. મુનિ વિચાર કરી સર્વ પ્રાણીઓ, ભૂતો, સત્વો અને જીવોને ધર્મનું સ્વરૂપ કહે છે. 0i08] વિચાર કરી ધમપદેશ આપનાર મુનિ એ ધ્યાનમાં રાખે છે તે ઉપદેશ આપતા પોતાના આત્માની આશાતના ન કરે. બીજાની આશાતના ન કરે અને અન્ય કોઈ પ્રાણી, ભૂત જીવ અને સત્ત્વની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના નહિ કરતા, બીજાથી આશાતના નહિ કરાવનાર તે મહામુનિ મરતા પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્ત્વોના માટે અસંદીન દ્વીપની જેમ શરણભૂત હોય છે. આ રીતે સંયમમાં સાવધાન રહેનાર મોક્ષમાર્ગમાં આત્માને સ્થિત કરનાર, રાગદ્વેષ રહિત, પરિષહોથી ચંચળ નહિ થનાર સાધક, એક સ્થાનમાં વિચરતા નથી. તથા સંયમાનુષ્ઠાનમાં વિચરણ કરે છે. જે મુનિ આ પવિત્ર ધર્મને જાણી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. માટે આસક્તિના સ્વરૂપ અને વિપાકનો વિચાર કરો અને જુઓ કે લોકો પરિગ્રહમાં ફસાયા છે અને કામભોગોથી પીડિત છે. માટે સંયમથી ગભરાવું ન જોઈએ. વિવેકહીન Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-s, હસોગ્ય તથા હિંસકવૃત્તિવાળા જે પાપકમોંને કરતાં ભયભીત થતાં નથી, જ્ઞાનીજન તે આરંભોનો સર્વથા ત્યાગ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરે છે અને કર્મબંધનથી મુક્ત થઈ જાય છે, એમ હું કહું છું. ' [20] દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરી લેવો એ સંગ્રામનો અગ્રભાગ છે. તે મુનિ સંસારના પારગામી છે. તે કષ્ટોથી પીડિત થવા છતાં પણ લાકડાંના પાટિયાની જેમ અચળ રહે છે. અને મૃત્યુકાળ આવવા પર જયાં સુધી જીવ અને શરીર ભિન્ન ભિન્ન ન થાય ત્યાં સુધી મૃત્યુનું સ્વાગત કરવા માટે તૈયાર રહે છે. એમ હું કહું છું. | અધ્યયન દ-ઉદેસો-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-દ-ગુર્જરછાયાપૂર્ણ ] નોંધઃ-અધ્યયન-૭-“મહાપરિપ-વિચ્છેદ પામેલ છે.] અધ્યયનઃ૮. “મોક્ષ) - ઉદેસો-૧ - [21] હું કહું છું સમનોજ્ઞ અથવા તેનાથી ભિન્ન અમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછણાદિ આદરપૂર્વક ન આપે તથા એને માટે નિમંત્રણ ન દે અને તેની સેવા શુશ્રુષા ન કરે. [11] કાચિત શિથિલાચારી અથવા અન્ય ભિક્ષુ સંયમી સાધુને કહે- “હે મુનિઓ, તમે નિશ્ચિત સમજે કે તમને આહારાદિ યાવતુ પાદપુછણાદિ મળે અથવા ન મળે, તમે તેનો ઉપભોગ કર્યો હોય અથવા ન કર્યો હોય, રસ્તો બદલીને આવવું પડે કે રસ્તામાં વચ્ચે આવનારા ઘરોને ઓળંગીને આવવું પડે તો પણ અવશ્ય આવવું.” આ રીતે જુદા ધર્મને પાળનારા સાધુ આવતા જતા સમયે કંઈ આપે, આપવા માટે નિમંત્રણ કરે અથવા વૈયાવૃત્ય કરે તો સદાચારી સાધક તેનો સ્વીકાર ન કરે, એમ હું કહું છું. [212] આ મનુષ્યલોકમાં કેટલાંક સાધુઓને આચાર-ગોચરનું સારી રીતે જ્ઞાન હોતું નથી. તેવા સાધક આરંભાર્થી થઈ અન્ય અધર્મીઓનું અનુકરણ કરી પ્રાણીઓને મારો” એવું કહી બીજા પાસે હિંસા કરાવે છે. હિંસા કરનાની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે, અથવા અનેક પ્રકારના વચનો બોલે છે. જેમ કે કોઈ કહે છેલોક છે, કોઈ કહે છે કે લોકનથી. કોઈ કહે છે લોક નિત્ય છે, કોઈ કહે છે કે લોક અનિત્ય છે, કોઇ કહે છે કે લોક સાદિ છે, કોઇ કહે છે કે લોક અનાદિ છે, કોઈ કહે છે કે લોક અંતવાળો છે, કોઈ કહે છે કે અનંત છે, કોઈ કહે છે કે આ સારુ કર્યું છે, કોઈ કહે છે કે આ ખરાબ કર્યું છે, કોઈ કહે છે કે આ કલ્યાણરૂપ છે તેને બીજા પાપરૂપ બતાવે છે. જેને કોઈ સાધુ કહે છે. તેને જ બીજા કોઈ અસાધુ કહે છે, કોઈ કહે છે કે સિદ્ધિ છે, કોઈ કહે છે કે સિદ્ધિ નથી. કોઈ કહે છે કે નરક છે, કોઈ કહે છે કે નરક નથી. આ પ્રકારે વાદી જે વિવિધ પ્રકારની પરસ્પર વિરોધી વાતો કરે છે અને પોત પોતાના મતને જ સાચો બતાવે છે, તેમનું તે કથન નિર્દેતુક છે. તેમનો આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી. સુપ્રજ્ઞપ્ત ધર્મ નથી. [213 આસુપ્રજ્ઞ, સર્વજ્ઞાની, સર્વદર્શી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મ જ સુખ્યાત અને સુપ્રજ્ઞપ્ત ધર્મ છે. એકાંતવાદી પોતાનો મત કહે ત્યારે અવસર હોય તો Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - - 42 આયારો-૧૮/૧/૧૩ સંયમી સાધુએ તેનો જવાબ આપવો, પરંતુ કોઈ ફળ ન નીકળતું દેખાય તો મૌન ધારણ કરવું જોઈએ, એમ હું કહું છું. પૂવક્ત વાદીઓને સાધુ સંક્ષેપથી આ પ્રકારે કહે કે સર્વત્ર પાપકર્મ થઈ રહ્યું છે, મે એ પાપકર્મને છોડી દીધું છે, મારા અને તમારામાં જ અંતર છે. વિવેક હોય તો ગામમાં રહીને પણ ધર્મની આરાધના થઈ શકે છે અને જંગલમાં પણ થઈ શકે છે. વિવેકના અભાવમાં ગામમાં પણ ધમરાધના થતી નથી અને જંગલમાં પણ થતીનથી. આ રીતે ભગવાન મહાવીર દ્વારા કહેલ ધર્મને મતિમાન ગ્રહણ કરે. ભગવાને ત્રણ યામ કહ્યા છે. (અહીંસા, સત્ય અને અપરિગ્રહ, અપરિગ્રહમાં અચૌર્ય તથા બ્રહ્મચર્યનો સમાવેશ થઇ જાય છે.) આર્ય પુરુષ તેને સારી રીતે સમજી તેમાં સદા સાવધાન રહે છે. જે ક્રોધાદિ સર્વ પાપકમાંથી નિવૃત્ત છે તેને નિદાન રહિત કહેલ છે. [14] ઉંચી, નીચી, તિચ્છ અને સર્વ વિદિશાઓમાં પ્રત્યેક જીવમાં કર્મસમારંભ રહેલો છે. એ જાણી વિવેકશીલ, બુદ્ધિમાન, પુરૂષ સ્વયં તે કાયોનો ઘાત ન કરે, બીજા પાસે ઘાત ન કરાવે અને જે દંડ સમારંભ-ઘાત કરનાર છે તેમને અનુમોદન ન આપે. બીજી વ્યક્તિઓને આરંભ-પાપકર્મ કરતાં જોઈ અમે લજ્જા પામીએ છીએ. એ જાણી બુદ્ધિમાનું સંયમી અને પાપથી ડરનાર સાધક હિંસા અને અન્ય પ્રકારના પાપકર્મોનો આરંભ ન કરે. એમ હું કહું છે. અધ્યયનઃ૮-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયનઃ૮-ઉદેસો-૨) 215] ભિક્ષુ મશાનમાં, શૂન્યગૃહમાં, પર્વતની ગુફામાં, વૃક્ષોના મૂળમાં, કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, સુતો હોય અથવા અન્યત્ર ક્યાંય પણ વિચરતો હોય એવા પ્રસંગ પર કોઈ પૂર્વ પરિચિત અથવા અન્ય કોઈ ગૃહસ્થ તેની પાસે આવી આ પ્રકારે આમંત્રણ આપે કે, “હે આયુષ્યનું મુનિ ! આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂંછણ વગેરે પદાર્થ, આપના માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના સમારંભ કરી, ખરીદી, ઉધાર લઈ, કોઈ પાસેથી છીનવી લઈ, બીજાના હોવા છતાં પણ તેની આજ્ઞા વિના લઈ, સન્મુખ લાવી અથવા મારા પોતાના ઘેરથી લાવી, આપને આપું છું. હું આપના માટે મકાન બનાવી આપું છું અથવા મકાનનું સમારકામ કરાવી દઉં છું. તમે તેનો ઉપયોગ કરો અને મકાનમાં રહો.” હે આયુષ્યનું સાધકો! તે સાધુ આવા પ્રસંગે પોતાના પૂર્વપરિચિત મિત્ર અથવા મનસ્વી ગૃહસ્થને આ પ્રકારે ઉત્તર આપે-“હે આયુષ્મનું ગૃહસ્થ ! આપના વચનનો સ્વીકાર કરતો નથી અને તેનું પાલન કરતો નથી. તો પછી તમે શા માટે અનાદિ, વસ્ત્રાદિ મારા માટે બનાવો છો. ખરીદો છો, શા માટે મકાન બનાવો છો? હે આયુષ્યમનું ગૃહસ્થ ! હું એવા કાર્યોથી દૂર રહેવા માટે જ તો ત્યાગી બન્યો છું. [21] મુનિ સાધક શ્મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની સમીપ આવીને કોઈ ગૃહસ્થ તે ભિક્ષુને જમાડવાનો મનમાં સંકલ્પ કરે, તે મુનિના માટે આરંભ કરી આહારાદિ આપે અથવા મુનિને માટે મકાન બનાવે, આ વાત સાધક પોતાના બુદ્ધિબળથી અથવા બીજાના કહેવાથી અથવા કોઈ પાસેથી સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થ મારા માટે આહાર, અથવા મકાન તૈયાર કરી રહ્યો છે, તો એવું . Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮, ઉદેસો-ર 43 જાણી તે ગૃહસ્થને સ્પષ્ટ સૂચના કરે કે હું મારા નિમિત્તથી તૈયાર કરેલ અશનાદિ, વસ્ત્રાદિ અથવા મકાન વાપરી શકતો નથી. [117] કોઈ ગૃહસ્થ સાધુને પૂછી અથવા પૂયા વિના ઘણું દ્રવ્ય ખર્ચ આહારાદિ બનાવે છે. જ્યારે મુનિ એ લે નહિ ત્યારે કદાયિત તે ગૃહસ્થ કુપિત થાય છે, સાધુને મારે છે. અથવા કહે કે- “અને મારો, પીટો, હાથ-પગાદિ છેદો, જલાવો, પકાવો. વસ્ત્રાદિ લૂંટી લ્યો. તેનું બધું છીનવી લ્યો, પ્રાણ રહિત કરી દ્યો. અનેક પ્રકારે પીડા પહોંચાડો.” આવા કો આવે ત્યારે ધૈર્યવાનું સાધુ દુખોને સહન કરે અથવા કષ્ટ આપનારની પાત્રતાદિનો વિચાર કરી સારી રીતે પોતાના વિશેષ પ્રકારના આચાર–ગોચરને સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. [118] સમનોજ્ઞ સાધુ આદરપૂર્વક અમનોજ્ઞ સાધુ ને આહાર અથવા વસ્ત્રાદિ ન આપે, નિમંત્રણ ન આપે, તેની વૈયાવૃત્ય ન કરે. એમ હું કહું છું. [21] પ્રતિમાનું ભગવાને જે ધર્મ કહ્યો છે તેનું સ્વરૂપ બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ, સમનોજ્ઞ સાધુને અત્યંત આદરપૂર્વક અશનાદિ તથા વસ્ત્રાદિ આપે. અને તેની વૈયાવૃત્ય કરે, એમ હું કહું છું. અધ્યયન 8 ઉદેસોઃ ૨ની મુનિદીપરતસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૮-ઉદેસોઃ૩) [2] કેટલાંક સાધક મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ત્યાગી બને છે. બુદ્ધિમાનું સાધક જ્ઞાનીઓના વચનને સાંભળી તથા સમજીને સમભાવ ધારણ કરે. આર્ય પુરુષોએ (તીર્થકરોએ) સમતાભાવમાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઈચ્છાથી નિવૃત્ત થઈ કોઈ પણ પ્રાણીની હિંસા કરતા નથી અને પરિગ્રહ પણ રાખતા નથી. પરિગ્રહ નહિ રાખવાના કારણે તે સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે અને પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવાથી પાપકર્મ કરતા નથી, તેથી તે મહાન નિગ્રંથ કહેવાય છે એવા સાધુ, સંયમમાં કુશળ બને છે અને અંતમાં રાગદ્વેષ રહિત બની જ્યોતિર્મય થઈ જાય છે. દેવોના પણ જન્મમરણ થાય છે, એમ જાણી રાગદ્વેષનો ત્યાગ કરે છે. [221] શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કોઈ કાયરમનુષ્ય શરીર ગ્લાન થતા સર્વ ઈન્દ્રિયોની ગ્લાનિને અનુભવે છે. [222ii તેજસ્વી પુરક પરીષહો આવવા છતાં પણ દયાનું રક્ષણ કરે છે. જે સાધક સંયમ અને કર્મોના સ્વરૂપને સારી રીતે જાણે છે તથા અવસર, પોતાની શક્તિ, પરિમાણ, અભ્યાસકાળ, વિનય તેમજ સિદ્ધાન્તને જાણે છે તે પરગ્રહની મમતા છોડી યથાસમય ક્રિયા કરતા નિષ્કામ રાગદ્વેષનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. [223] શીત સ્પર્શથી ધ્રુજતા મુનિ પાસે જઈ કોઈ ગૃહસ્થ કહે- હે આયુષ્માન શ્રમણ ! આપને ઇન્દ્રિયધર્મ (કામ) તો પીડતો નથી ને ?" ત્યારે સાધુ તેને કહે- હે આયુષ્માનું ગૃહસ્થ ! મને કામ પડતો નથી પરંતુ હું ઠંડી સહન કરવામાં સમર્થ નથી. અગ્નિ સળગાવવી, વારંવાર સળગાવવી અને શરીર તપાવવું કે વારંવાર તપાવવું, અથવા એવું બીજાને કહીને કરાવવું મને કલ્પતું નથી.” સાધુની આ વાત સાંભળી કદાય Page #45 -------------------------------------------------------------------------- ________________ આયારો-૧/૮૩૨૩ તે ગૃહસ્થ અગ્નિ સળગાવી, પ્રજ્વલિત કરી મુનિના શરીરને તપાવવા પ્રયત્ન કરે તો સાધુ ગૃહસ્થને કહી દે કે મારે અગ્નિનું સેવન કરવું કલ્પતું નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૮-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો 4) [224] જે (અભિગ્રહધારી) ભિક્ષુએ ત્રણ વસ્ત્ર અને ચોથું પાત્ર આ ચારની જ મર્યાદા કરી છે તેણે એવો વિચાર નથી હોતો કે હું ચોથા વન યાચના કરીશ. જે તેની પાસે ત્રણ વસ્ત્રો ન હોય તો તે એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું મળે તેવું ધારણ કરે. વસ્ત્રને ધોએ નહીં, રંગે નહીં, ધોયેલાં અને રંગેલા વસ્ત્રોને ધારણ ન કરે એવા હલકાં વસ્ત્રો રાખે કે જેથી ગ્રામાનુગ્રામ જતાં રસ્તામાં સંતાડવા ન પડે. આ નિશ્ચિત રૂપથી વસ્ત્રધારીની સામગ્રી છે. [225] મુનિ જાણે કે હવે ઠંડીની ઋતુ વ્યતીત થઈ ગઈ છે અને ગ્રીષ્મઋતુ આવી ગઈ છે તો પહેલાંના જીર્ણ વસ્ત્રોને પરઠી દે અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એકજ વસ્ત્ર રાખે અથવા અચેલક થઈ જાય. [226-227] આવું કરવાથી લાઘવ ગુણની પ્રાપ્તિ થાય છે, અને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે આ કહ્યું છે તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણ રૂપે સચેલ અને અચેલ અવસ્થામાં સમભાવનું જ સેવન કરે. [28] જે સાધુને એવું સમજાય કે હું શીતાદિ પરીષહોમાં સપડાયો છું અને તેને સહન કરવા અસમર્થ છું તે સંયમી પોતાની બુદ્ધિથી વિચારી, અકાય નહિ કરતાં સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપસ્વી માટે વહાન સાદિ [અકાળ મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઇ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તે સામયિક મરણની સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર પણ કર્મોનો અંત કરે છે. આ મરણ નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે. યોગ્ય છે, મોક્ષનું કારણ છે અને ભાવાન્તરમાં પણ પુણ્યનું કારણ છે, એમ હું કહું છું. | અધ્યયનઃ૮-સો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૮-ઉદેસો 5) [22] જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું એક પાત્ર રાખવાની મર્યાદા કરી છે તેને એવો વિચાર નથી આવતો કે હું ત્રીજા વસ્ત્રની યાચના કરીશ. કદાચિતુ તેની પાસે બે વસ્ત્રો ન હોય તો તેને એષણીય વસ્ત્રની યાચના કરવી કહ્યું છે. યાવતુ એ સાધુની સામગ્રી છે. પછી સાધુ જાણે કે શીત ઋતુ ગઈ છે અને ગ્રિષ્મ ઋતુ આવી ગઈ છે તો. જીર્ણ વસ્ત્રો ને પરઠી દે અથવા ક્યારેક જરૂર હોય તે વસ્ત્ર ધારણ કરે, અથવા બેમાંથી એકનો ત્યાગ કરે. અને તેની પણ આવશ્યકતા ન હોય તો વસ્ત્ર રહિત થઈ જાય આમ કરવાથી લાઘવ ગુણ સાથે તપની પ્રાપ્તિ થાય છે. ભગવાનને જે રીતે કહ્યું છે તેને સારી રીતે સમજી સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. જે સાધુને એવું સમજાય કે હું રોગથી નિર્બળ થઈ ગયો છું. ભિક્ષા માટે અનેક ઘરોમાં જાવામાં અસમર્થ છું. આ કથન સાંભળી કોઈ ગૃહસ્થ સાધુના માટે સામે આહારાદિ લાવી આપે તો સાધુ પહેલા જ કહી Page #46 -------------------------------------------------------------------------- ________________ - શ્રુતસ્કંથ૧, અધ્યયન-૮, ઉસો-૫ દે કે- હે આયુષ્મનું ગાથાપતિ ! સામે લાવેલ આહારાદિ તથા આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ ભોગવવો કે ખાવું-પીવું મને કહ્યું નહિ. [30] કોઈ સાધુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીમાર થાઉં તો બીજા સાધુઓને સેવા કરવાનું કહીશ નહિ પરંતુ સમાન સમાચારીવાળા નીરોગી સાધુ કમનિર્જરાના ઉદ્દેશ્યથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું એ સેવાનો સ્વીકાર કરીશ અને જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છાપૂર્વક નિઃસ્વાર્થભાવથી કર્મનિર્જરા માટે સેવા કરીશ. કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે હું બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા આહારાદિ લાવ્યા હોય તેને સ્વીકારીશ. હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ પરંતુ બીજા સાધુઓ લાવ્યા હોય તે નહિ લઉં. હું બીજા સાધુઓ માટે નહિ લાવું પરંતુ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ. હું બીજા માટે લાવીશ નહિ અને બીજા લાવ્યા હશે તેનો સ્વીકાર પણ કરીશ નહિ આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગીકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ, શાંત, વિરત અને વિશુદ્ધ વેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. કદાચિત્ પ્રતિજ્ઞાપાલનમાં મરણ થઈ જાય તો તેનું તે મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે કર્મક્ષયનું કારણ છે. તે નિહિતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે, યોગ્ય છે, કલ્યાણકારી છે, સાથે આવનાર છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉસો પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો દ) [31] જે ભિક્ષુ એક વસ્ત્ર અને બીજું એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે તેને એવો વિચાર નથી હોતો કે હું બીજા વસ્ત્રની યાચના કરું. એવા સાધુ જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું જ ધારણ કરે યાવતુ ગરમીની ઋતુ આવી ગઈ છે એમ જાણે તો સર્વથા જીર્ણ વસ્ત્રને પરઠી દે અથવા તે એક વસ્ત્રને રહેવા દે અથવા અચેલ થઈ જાય. આ રીતે લાઘવ ગુણને ધારણ કરવાથી તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ પ્રત્યેક અવસ્થામાં સમભાવ ધારણ કરે. [232] જે સાધુની એવી ભાવના છે કે હું એકલો છું મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી, તે ભિક્ષુ આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત કરે છે અને તેને તપની પ્રાપ્તિ થાય છે, યાવતુ સમભાવ ધારણ કરવો જોઈએ. [233] સાધુ અથવા સાધ્વી અનાદિ. આહાર કરતા, સ્વાદ લેવા માટે આહારને ડાબા જડબાથી જમણા જડબે ન લાવે અને જમણા જડબાથી ડાબા જડબે ન લાવે. આ રીતે સ્વાદ નહિ લેવાથી લાઘવ ગુણ પ્રાપ્ત થાય છે અને તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવાન દ્વારા કહેલ તત્ત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો. [234] જે મુનિને એવી પ્રતીતિ થાય કે હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ છું. તો તે ધીરે ધીરે આહારને ઓછો કરે, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે અને શારીરિક વ્યાપારોને નિમયિત કરી લાકડાના પાટિયાની સમાન નિશ્રેષ્ટ થઈ શારીરિક સંતાપથી રહિત થઈ પંડિતમરણને માટે તૈયાર થઈ જાય. [35] આવા મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મંડબ, પાટણ, બંદર, આકર, Page #47 -------------------------------------------------------------------------- ________________ 4s આયારો-૧દાર૩પ આશ્રમ, સન્નિવેશ, નિગમ અથવા રાજધાનીમાં પ્રવેશ કરી ઘાસની યાચના કરવી, ઘાસ લઈ એકાંત સ્થાનમાં જવું, ત્યાં ઈંડા, પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીઓના દર, લીલFગ, ભીની માટી, કરોળિયાના જાળાદિથી રહિત જમીનનું વારંવાર પ્રતિલેખન કરે અને પ્રમાર્જન કરે, તેમ કરી ઘાસની શૈયા પાથરે અને તેના પર ઇંગિતમરણ અંગીકાર કરે. સત્યવાદી, પરાક્રમી, સંસારથી તરેલાની સમાન. કેમ કરીશ' આ પ્રકારના ડર અને નિરાશાથી રહિત સારી રીતે વસ્તુ સ્વરૂપને જાણનાર, સાંસારિક બંધનોથી મુક્ત મુનિ શરીરની મમતાનો ત્યાગ કરી, અનેક પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી તથા સર્વજ્ઞપ્રણીત આગમમાં શ્રદ્ધા કરી કઠિનતાથી આચરવા યોગ્ય અને ઈંગિત મરણનું આચરણ કરે છે. આવું મરણ કાલાયિની સમાન છે. તે હિતકર, સુખકર, કલ્યાણકર છે યાવતુ પુણ્યનું કારણ છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉદેસોઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસી 7) [236] જે ભિક્ષુ વસ્ત્રરહિત થઈ સંયમમાં સ્થિત છે તેને એવો વિચાર હોય છે કે હું તૃણઘાસનો સ્પર્શ સહન કરી શકું છું, ઠંડી-ગરમીને સહન કરી શકું છું, ડાંસમચ્છરની વેદના સહન કરી શકું છું. એક અથવા અનેક પ્રકારની અનુકૂળવ-પ્રતિકૂળ વેદના સહન કરવામાં સમર્થ છું પરંતુ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર (ચોલપટ્ટક) ધારણ કરવું કહ્યું છે. - ર૩૭] લા જીતી શકે તો અચલ રહે) અચલક થઇ વિચરનાર સાધુ જે ફરી તૃણસ્પર્શની વેદના, ઠંડી-ગરમીની વેદના, ડાંસ-મચ્છરની વેદના થાય, એક યા અનેક પ્રકારના કષ્ટો આવે તો તેને સારી રીતે સહન કરે, અચલક, સાધુ ઉપકરણ અને કર્મભારથી હળવો થઈ જાય છે. તેને તપની પ્રાપ્તિ થાય છે. વાવતુ સમભાવ રાખે. [238] કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- હું બીજા મુનિઓને અશન, પાનાદિ આહાર લાવી આપીશ અને બીજા મુનિઓ દ્વારા લાયેલા આહારનો સ્વીકાર કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું અશનાદિ આહાર લાવી બીજા મુનિઓને આપીશ પણ તે મુનિઓ દ્વારા લાવેલનો સ્વીકાર નહિ કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું અશનાદિ આહાર લાવી આપીશ નહિ પણ બીજા મુનિઓ લાવ્યા હશે તે લઈશ, કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું તે લઈશ નહિ. કોઈ મુનિ એવો અભિગ્રહ કરે કે પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક પોતાના માટે ગ્રહણ કરેલા, એષણીય આહારપાણીથી પોતાના કર્મોની નિર્જરા માટે સમાન આચારવાળા સાધુની વૈયાવૃત્ય કરીશ અને બીજા મૂનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલ. એષણીય આહાર - પાણીને તેઓની નિર્જરાની અભિલાષાથી અપાયેલા અશનાદિ ને ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા ધારણ કરનાર મુનિને લઘુતા આવે છે અને તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ સમ્યક પ્રકારે સમજી મુનિ સમભાવને ધારણ કરે. [23] જ્યારે મુનિને સમજાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરી કષાયોને ક્રશ કરે. શરીરના વ્યાપારને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ શરીરની Page #48 -------------------------------------------------------------------------- ________________ લ મુસ્કે-૧, અધ્યયન-૮, ઉદેસો-૮ શુશ્રષાનો ત્યાગ કરી, ગામ, નગર, થાવત રાજધાનીમાં જઈ ઘાસની યાચના કરે. યાવત ઘાસની શૈયા બિછાવે. યોગ્ય સમયે તે પર બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરી દે. સત્યવાદી, પરાક્રમી, રાગ-દ્વેષ રહિત, સંસારથી તરેલાની સમાન, ભય અને શંકાથી મુક્ત, જીવાદિના સ્વરૂપના જ્ઞાતા, સાંસારિક બંધનોથી રહિત મુનિ શરીરનો ત્યાગ કરી, વિવિધ પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી કાયરજનો દ્વારા આચરી ન શકાય તેવા -પાદપોપગમન મરણને અંગીકાર કરે છે. આ પાદપોપગમન સમાધિમરણ કાળપર્યાયિની સમાન છે. હિતકર છે. સુખકર છે. યોગ્ય છે. કલ્યાણકર છે. પુણ્યમય છે. આવા મરણને પ્રાપ્ત કરનાર સાધુ કમોને ખપાવે છે, એમ હું કહું છું. { અધ્યનનઃ૮-ઉદ્યોઃ ૭ની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસી 8) [240] દીક્ષાગ્રહણાદિના અનુક્રમથી મોહરહિત-ભક્ત પરિજ્ઞા આદિ) મરણને પ્રાપ્ત કરી ધીર સંયમી અને મતિમાનું મુનિ સર્વ કૃત્ય અકત્યને જાણી અદ્વિતીય જિનશાસન સિવાય બીજે ક્યાંય જેનું વિધાન નથી એવી સમાધિનું પાલન કરે. [41] શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના પારગામી, તત્ત્વના જ્ઞાતા મુનિઓ બાહ્ય અને આત્યંતર તપને જાણી, અનુકમથી શરીરત્યાગનો અવસર જાણી સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે. [242-243] સંલેખના ધારણ કરનાર મુનિ કષાયોને પાતળા કરી અલ્પ આહાર કરતા ક્ષમાશીલ રહે. અલ્પાહારના કારણે ગ્લાન થાય તો મુનિ આહારનો સર્વથા ત્યાગ કરી અનશન ધારણ કરે. વધારે જીવવાની ઈચ્છા ન રાખે કષ્ટથી ભયભીત થઇ મૃત્યુની ઈચ્છા ન કરે. જીવન અને મરણ બંને અવસ્થામાં સમભાવ રાખતા મુનિ કોઇની પણ ઈચ્છા ન કરે. [24] મધ્યસ્થભાવમાં સ્થિત, એકાંત નિર્જરાનો અભિલાષી મુનિ સમાધિનું પાલન કરે. કષાયાદિ આંતરિક અને ઉપકરણાદિ બાહ્ય ઉપધિનો ત્યાગ કરી, પોતાના અંતઃકરણને વિકાર રહિત બનાવી આત્મચિંતન કરે. [25-249 સંલેખનામાં સ્થિત મુનિને કદાચિત પોતાના આયુષ્યનો અંત લાવવાનું કોઈ કારણ જણાય તો બુદ્ધિમાનું સાધુ જલદી ભક્તપરિ- જ્ઞાદિને અંગીકાર કરી લ્ય. ગામમાં યા નિર્જન વનમાં ભૂમિને જોઈને અને તેને જીવ -જંતુરહિત જાણીને ઘાસની પથારી પાથરે. પછી આહારનો ત્યાગ કરે અને તેના ઉપર સૂવે, આવનાર પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે. મનુષ્ય સંબંધી ઉપસર્ગો આવે તો મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ. કીડી આદિ ફરતા જંતુઓ, ગિદ્ધાદિ ઊડનાર પક્ષીઓ, બિલમાં રહેનાર સપદિ પ્રાણીઓ અથવા ડાંસ-મચ્છાદિને દૂર ન કરે ! આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે. મારા જ્ઞાન, દર્શનાદિને બગાડી શકતા નથી એવો વિચાર કરી તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આસ્ત્રવોથી દૂર રહી વેદના સહન કરે. [25] બાહ્ય, આત્યંતર ગ્રંથિઓને છોડી અંતિમ સમય શુદ્ધ ધ્યાનમાં રહે. અહીં સુધી ભક્ત પરિજ્ઞાનું કથન કર્યું. હવે ઈગિતમરણ કહે છે. આ ગિતમરણ Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 આયા-૧૮૮૨૫૧ ગીતાર્થ સંયમી સાધકને વિશેષરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે. રિપ૧-૨પ૩ જ્ઞાતપુત્ર મહાવીર હગિત મરણમાં વિશિષ્ટતા બતાવી છેઆત્મવ્યાપાર સિવાય બીજા પાસે ત્રણ કરણ ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. દર્ભ. અંકુરાદિ લીલોતરી ઉપર ન સૂવે શુદ્ધ ભૂમિને જાણી સૂવે. સર્વ ઉપધિને છોડી આહારનો સર્વથા ત્યાગ કરી, સંસ્મારક પર રહી પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. નિરાહાર રહેવાથી ઈન્દ્રિયોને શિથિલ જોઈ મુનિ સમભાવમાં રહે. આર્તધ્યાન ન કરે. હલન, ચલનાદિ ક્રિયાઓ કરે છે તે નિન્દનીય નથી. હલન ચલનાદિ કરતાં કરતાં જે ભાવથી વિચલિત થતા નથી અને સમાધિવંત છે તે અભિનન્દનીય છે. રિપ૪-૨૫) ઈગિતમારણની આરાધના કરનાર મુનિ શરીરની સુવિધા માટે નિયત ભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી શકે છે, પસારી શકે છે. જો વિશેષ શક્તિ અને સાહિષ્ણુતા હોય તો અચેતન પદાર્થની જેમ નિશ્ચેષ્ટ થઈ સ્થિત રહી શકે છે. જો બેઠા બેઠા અથવા સૂતા સૂતા થાકી જાય તો થોડા આંટા મારે અથવા ઉભા રહે યા ઈચ્છાનુસાર આસન બદલે. ઉભા ઉભા થાકી જાય તો અંતે બેસી જાય ત્યા સૂઈ જાય. આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં રાખે. ટેકો લેવા માટે પાછળ પાટિયું રાખ્યું હોય અને તેમાં જીવ-જતું હોય તો તેને બદલી બીજા નિર્દોષ પાટિયાની ગવેષણા કરે. જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું અવલંબન ન લેવું જોઈએ. પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. [258-263] આ પાદપોપગમન પૂર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઈગિતમરણની અપેક્ષાએ વિશેષ છે. જે પૂર્વોક્ત વિધિથી તેનું પાલન કરે છે તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે તે સ્થાનથી દૂર જતા નથી. પાદપોપગમન સંથારો ઉત્કૃષ્ટ ધર્મ છે. કારણ કે પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઇને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઇ પણ અવસ્થામાં સ્થાનાન્તર ન કરે. નિર્જીવ સ્થાન અને પાટિયાદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરની મમતાનો સર્વથા ત્યાગ કરી દે અને વિચાર કરે કે મારા શરીરમાં કોઈ પરિષહ નથી. જ્યાં સુધી. જીવન છે ત્યાં સુધી પરિષહ અને ઉપસર્ગ તો આવવાના છે. તે જાણી કાયાનો નિરોધ કરનાર દેહભેદના માટે ઉદ્યત થયેલ બુદ્ધિમાનું સમભાવથી પરીષહોને સહન કરે. મુનિ વિપુલ કામભોગોને નશ્વર જાણી તેમાં રાગ ન કરે. અચલ કીતિ રૂપ મોક્ષને વિચાર કરી, કોઈ પણ પ્રકારની ઈચ્છાનિધન ન કરે. આવા મુનિને કોઈ અક્ષય વૈભવ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપે અથવા દેવાંગના આવી લલચાવે તો મુનિ તેમાં શ્રદ્ધા ન કરે. મુનિ સર્વ માયાને દૂર કરી સત્ય સ્વરૂપને સમજે. 2i64 સર્વ પદાર્થોમાં આસક્તિ નહિ રાખતાં, તે મુનિ જીવનની પાર પહોંચી જાય છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી આ હિતકારી ત્રણે પંડિતમરણોમાંથી પોતાની યોગ્યતાનુસાર કોઈ પણ એક મરણને સ્વીકારે છે. એમ હું કહું છું. | અધ્યયનઃ ૮-ઉદેસોઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | અધ્યયનઃ૮-ગુર્જરછાયાપૂર્ણ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૯, ઉદેસી-૧ 49 (અધ્યયનઃ૯-ઉપધાનત) - ઉદેસો-૧ - [25] જે રીતે શ્રમણ ભગવાન મહાવીર કર્મક્ષય કરવા તૈયાર થયા અને વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઇ તત્કાળ વિહાર કર્યો, એ સર્વ વૃત્તાન્ત મેં જેવું સાંભળ્યું છે તેવું તમને કહીશ. 2i66] સર્વ પ્રકારના વસ્ત્ર અલંકારાદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવાનના ખભા ઉપર ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. પણ ભગવાને એવો વિચાર ન કર્યો કે હું હેમંત ઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કારણ કે ભગવાન યાવત્ જીવન પરિષહોને સહન કરવાવાળા હતા. ભગવાનનું વસ્ત્રધારણ કરવું પૂર્વવર્તી તીર્થકરો દ્વારા આચીર્ણ છે. [દીક્ષા લીધી ત્યારે ભગવાનના શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડવામાં આવ્યા હતા. તે સુગંધથી ભ્રમરાદિ આકર્ષિત થઈ ભગવાનના શરીર ઉપર ચઢી જતા, ફરતા અને ડંખ મારતા હતા. ચાર માસ કરતાં કંઈક અધિક સમય સુધી આવું રહ્યું. [28] એક વર્ષ અને કંઈક અધિક એક માસ સુધી ઇન્ડે આપેલ વસ્ત્રનો ત્યાગ ન ક્યોં પછી વસ્ત્રને છોડી તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. [269-270 ભગવાન પોતાના શરીર પ્રમાણ આદિથી સાંકડા અને પછી પહોળા માર્ગને ઉપયોગપૂર્વક જોતા ઈયસમિતિથી ચાલતા હતા. આ રીતે ગમન કરતાં ભગવાનને જોઈને ભયભિત થયેલા બાળકો ભેગા મળી “મારો' કહી અગર તો ધૂળ ફેંકી કોલાહલ કરતા હતા. ક્યારેક ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેઓને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી અને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગી ક્યારે ભોગ નહિ કરતા. આત્માને વૈરાગ્યમાં લીન રાખી પ્રશસ્ત ધ્યાન કરતા હતા. [71] ભગવાન ગૃહસ્થના સંપર્કને છોડી ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો ભગવાન ઉત્તર ન આપતા, મૌનમાં રહેતા અને પોતાના માર્ગ પર ચાલતા. આ રીતે સરળ ચિત્તવાળા પ્રભુએ ક્યારેય મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કર્યું ન હતું. [૨૭ર-ર૭૩] પુણ્યહીન માણસો ભગવાનને ડંડાથી મારતા, વાળ આદિ ખેંચતા, તો પણ ભગવાનું તેઓને કંઈ પણ ન કહેતા. મૌન ધારણ કરી સમભાવમાં જ સ્થિર રહેતા. દુસહ, કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીતાદિ સાંભળી કુતૂહલ થતું ન હતું તેઓ દડયુદ્ધ અને મુષ્ઠિયુદ્ધ જોઈ આશ્ચર્ય ન પામતા. કારણ કે સર્વ પ્રકારના કુતૂહલોને ભગવાને છોડી દીધા હતા. [274] કોઈ વખતે કોઈ વ્યક્તિ પરસ્પર કામાદિની કથાઓમાં લીન હોય તો તેની વાત સાંભળી જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યમ ભાવમાં રહેતા. અનુકૂળ, પ્રતિકૂળ ભયંકર પરીષહ આવે તો પણ તેનો વિચાર નહિ કરતાં સંયમમાં વિચરતા, * [27] દીક્ષાપૂર્વે બે વર્ષથી કંઈક અધિક સમય સુધી ભગવાને સચિત્ત જળનું પાન ન કર્યું અને બીજા કામમાં પણ લીધું નહીં, ભગવાન ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વભાવનાનું ચિંતન કરતા હતા. કોધાદિ કષાય રૂપ અગ્નિને શાંત કરી, સમ્યકત્વની ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમની ઈન્દ્રિયો અને મન શાંત હતા. Jain L elation International Page #51 -------------------------------------------------------------------------- ________________ માથાશે-૧ર/૨૭૬ [૨૭૬-ર૭૮] પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, લીલ, ફૂગ, બીજ તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારથી જાણી આ સર્વમાં જીવ છે ચેતના છે, એવું જાણી તેની હિંસાનો ત્યાગ કરી ભગવાન વિચારવા લાગ્યા. સ્થાવર જીવ ત્રસરૂપમાં અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સર્વ સંસારી જીવ સર્વ યોનિઓમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે. અજ્ઞાની જીવ પોતપોતાના કમાનુસાર પૃથક પૃથક યોનિઓને ધારણ કરે છે. " રિ૭૯-૨૮૧] ભગવાને વિચારપૂર્વક જાર્યું હતું, કે દ્રવ્ય ઉપધિ અને ભાવ ઉપધિના કારણે અજ્ઞાની જીવ કમોંથી લેપાય ને દુખ પામે છે. તેથી ભગવાને કર્મના રહસ્યને સારી રીતે જાણી કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કરી દીધો હતો. ઈયપ્રિત્યય અને સામ્પરાયિક બંને પ્રકારની ક્રિયાઓને જાણી તથા કર્મો આવવાના આસવને અને હિંસાદિ પાપોને તેમજ યોગને પૂર્ણરૂપે જાણી સમસ્ત ભાવોના જ્ઞાતા ભગવાને અદ્વિતીય સંયમાનુષ્ઠાનનું કથન કર્યું છે. ભગવાન સ્વયે નિષ્પાપ અહિંસામાં પ્રવૃત્ત થયા. તેમણે પાપમય વ્યાપાર છોડી દીધો અને બીજાને પણ ન કરવાનું સમજાવ્યું જેણે સ્ત્રીઓને સમસ્ત કમનું મૂળ જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દીધી છે તે જ સાચા પરમાર્થદર્શ છે. ભગવાને એવું જ કર્યું છે. તેથી તે વાસ્તવમાં પરમ તત્વના જ્ઞાતા થયા. ઈ૨૮૨ભગવાન આધાકર્મી આહારને કર્મબંધનું કારણ જાણી સેવન નહિ કરતા. કોઇ પણ પાપકર્મનું આચરણ નહિ કરતા ભગવાન પ્રાસુક આહાર જ ગ્રહણ કરતા * 283 કોઈ વસ્ત્ર આપે તો ભગવાન તેનું સેવન ન કરતાં, અચેલક જ રહેતા અને પોતાના કરપાત્ર સિવાય બીજા પાત્રમાં આહાર કરતા ન હતા. તે માનઅપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઇ ભોજનનાં સ્થાનમાં ભિક્ષા લેવા જતાં. 284] ભગવાન આહારદિના પરિમાણને જાણતા હતા. દૂધ દહીં આદિ રસોમાં આસક્ત ન હતા, રસવાળા પદાર્થોને લેવાની પ્રતિજ્ઞા ન કરતા. આંખમાં રજ આદિ પડી જાય તો તેને ઉતા નહિ અને ચળ આવે ત્યારે શરીર ખજવાળતા નહિ. [285 દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં રસ્તે જતાં ભગવાન બંને બાહુઓને લાંબી કરી ચાલતા. શીતથી વ્યાકુળ થઈ હાથ સંકોચી અથવા ખભા પર રાખી ચાલતા નહતા. 287] મતિમાનું માહન ભગવાન મહાવીરે કોઇ પણ આકાંક્ષા નહિ કરતાં પૂર્ણ નિષ્કામ ભાવથી આ વિધિનું અનુસરણ કર્યું. બીજા મુમુક્ષો પણ આ વિધિનું અનુસરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૯-ઉદસોઃ 2) [288 ભગવાનની ચય સાંભળ્યા પછી શિષ્ય પૂછે છે-) વિહારમાં શય્યા અને આસન તો હોય જ, તો ભગવાન મહાવીરે વિહારમાં જે શય્યા, આસનાદિનો ઉપયોગ કર્યો તે શય્યા, આસનાદિ આપ મને કહો [289-191] ભીંતવાબ ખાલી ઘરોમાં, વિશ્રાતિગૃહોમાં, પાણીના પરબોમાં. દુકાનોમાં, લુહારની કોઢમાં, ઘાસના બનાવેલ મંચોની નીચે રહેતા ભગવાન ક્યારેક Page #52 -------------------------------------------------------------------------- ________________ કુતસ્કંથ-૧, અધ્યયન-૯, ઉદેસી-૨ ગામ બહાર બનાવેલા મુસાફરખાનામાં, ક્યારેક બગીચામાં બનેલ ઘરોમાં, ક્યારેક નગરમાં રહેતા, ક્યારેક શમશાનમાં ક્યારેક ખંડેરમાં, ક્યારેક વૃક્ષની નીચે રહેતા હતા આ રીતે તેર વર્ષમાં કાંઈક ઓછા સમય સુધી આવા સ્થળોમાં રહ્યાં. મનને સ્થિર કરી. રાતદિવસ અપ્રમત્ત બની, સમાધિમાં રહી ધ્યાનમાં લીન રહેતા. 292-293] દીક્ષા લીધા પછી ભગવાને વધારે નિદ્રાજ લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા હવે હું સૂઈ જાઉં એ ભાવથી ભગવાન ક્યારેય સૂતા નહિ. પ્રમાદ પતનનું કારણ છે, એ જાણી ભગવાન વિશેષ જાગૃત રહેતા. નિદ્રા આવવા લાગે તો ઉભા થઈ જતા અને રાત્રિમાં બહાર નીકળી મુહૂર્ત સુધી આમ તેમ ફરી નિદ્રા ઉડાડતા અને પાછા ધ્યાનમાં લીન થઈ જતા. 294-297 સૂના ઘરમાં, ખંડેરાદિમાં ઝેરી પ્રાણીઓ અને માનાદિમાં ગિદ્ધાદિ પક્ષીઓ આવી ઉપસર્ગો કરતા. ભગવાન જ્યારે ખંડેરાદિ એકાંત સ્થાનોમાં રહેતા ત્યારે ત્યાં પાપકાર્ય કરવા માટે દુરાચીર, લંપટ ચોર આવતા અને ભગવાનને જોઈ, તે બાધક છે એમ સમજી અનેક કષ્ટો આપતા. ક્યારેક હથિયારબંધ ગામનું રક્ષણ કરનાર ભગવાનને ચોર યા ઢોંગી સમજી કષ્ટ આપતા. ક્યારેક ભગવાનની મનોહર મુદ્રાને જોઈ મુગ્ધ થયેલા સ્ત્રી અને પુરુષો તેમને ઉપસર્ગ આપતા. ભગવાનું આ લોક સંબંધી અથતુ મનુષ્ય તથા તિર્યંચો દ્વારા કૃત અને પરલોક સંબંધી એટલે દેવો દ્વારા કૃત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતા હતા. અનેક પ્રકારની સુગંધ, દુર્ગધને, મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોને પ્રશસ્ત, અપ્રશસ્ત સ્પશોને હમેશાં સમિતિયુક્ત બની સમભાવથી સહન કરતા. વિષાદ અને હર્ષને દૂર કરી ભગવાન બહુ ન બોલતા અથતુ ઘણું કરીને મનમાં વિચરતા. [298-299 દિવસ યા રાત્રિમાં ભગવાન નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, જારાદિ પુરષો ભગવાનને પૂછતા “તું કોણ છે? અહીં શા માટે ઊભો છે?” ભગવાન ઉત્તર ન આપતા ત્યારે તેઓ ક્રોધિત થઈ ભગવાનને સતાવતા. પરંતુ ભગવાન તેનો પ્રતીકાર કરવાની ઈચ્છા ન કરતા. સમાધિમાં લીન રહી. સમભાવથી સહન કરતા. કોઈ પૂછે કે અંદર કોણ છે? ત્યારે જો ધ્યાનમાં લીન ન હોય તો ભગવાન કહેતા હું ભિક્ષુ છું.’ પૂછનાર ક્રોધિત થતા, અપશબ્દ કહેતા યા મારપીટ કરતા તો પણ ભગવાન “આ ઉત્તમ ધર્મ છે, એવું સમજી મૌન રહેતા. 3i00-302] જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાતો અને બધા પ્રાણીઓ ધ્રુજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન એવા બંધ સ્થાનોને શોધતા. કોઈ સાધુઓ બે-ત્રણ વસ્ત્ર રાખવાનું વિચારતા, કેટલાંક તાપસો કાષ્ઠ જલાવતા, કેટલાંક ધાબળી ઓઢી ઠંડી સહન કરવાનું વિચારતા. આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવાન ઇચ્છા રહિત થઇ કોઈ વૃક્ષાદિની નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠડીને શાંતિથી સહન કરતા હતા. આવી ઠંડીમાં રાત્રે બહાર નીકળી પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની ઠંડી સહન કરતા હતા. [૩૦૩]મતિમાનું ભગવાન કોઇ પણ પ્રકારની આકાંક્ષા નહિરાખતા આ વિધિનું પાલન કરતા. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૯-ઉદેસ: ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આયારો-૧૯૩૩૦૪ (અધ્યયન 9- એક 3). [304] ભગવાનું મહાવીરે સદા સમભાવમાં રહી તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને ડાંસમચ્છરોના ડંશો તથા વિવિધ પ્રકારના સ્પેશ-દુખોને સહન કર્યા. [35-30] ભગવાન્ દુર્ગય લાઢ દેશની વજભૂમિ અને શુભ્રભૂમિમાં વિચર્યા ત્યાં તેને રહેવાનું, બેસવાનું સ્થાન ઘણું હલકું મળતું. લાઢ દેશમાં ભગવાને ઘણાં ઉપસર્ગો સહન કરવા પડ્યા. ત્યાં આહાર લૂખો –સુકો મળતો ત્યાંના નિવાસી અનાય ભગવાનને મારતા. ત્યાંના કૂતરા ભગવાન ઉપર તૂટી પડતા અને કરડતા. 307309] અનાર્ય દેશના લોકો એવા અસંસ્કારી હતી કે ભગવાનને જે કૂતરા. કરડતા હોય તેને કોઈક જ રોકતા. અધિકાંશ લોકો તો તેઓ તરફ કૂતરાને છૂ છૂ કરી પ્રેરિત કરતા. તેઓ ભગવાનને દડાદિથી મારતાં પણ હતા. આવી અનાર્ય ભૂમિમાં ભગવાન એકવાર નહિ પણ અનેકવાર વિચર્યા. તે વજભૂમિના માણસો રૂક્ષ ભોજન કરતા હતા. તેથી સ્વભાવથી ક્રોધી હતા અને સાધુને જોતાંજ કષ્ટ આપતા. તે પ્રદેશમાં શાક્યાદિ શ્રમણ પોતાના શરીરની બરાબર લાકડી અથવા શરીરથી ચાર આંગુલ મોટી, લાકડી લઈ વિચરતા હતા આ રીતે નાલિકા લઈ વિહાર કરવા છતાં પણ તે અન્યતીર્થિક ભિક્ષુઓને કૂતરા કરડી ખાતા. તેથી તે લાઢ દેશમાં વિચરવું ઘણું કઠિન હતું. [31] અણગાર ભગવાન પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી અને પરીષહોને સમભાવથી સહી કર્મનિર્જરાનું કારણ જાણી અનાજનોના કઠોર શબ્દોને તથા અન્ય પરીષહોને સમભાવથી સહન કરતા હતા. [311-31] જેમ ઉત્તમ હાથી સંગ્રામના અગ્રભાગમાં રહી જય મેળવી પરાક્રમ બતાવે છે તેમ વીરપ્રભુ વિકટ ઉપસર્ગોના પારગામી થયા. તે લાઢ દેશમાં ક્યારેક તો ભગવાનને રહેવા ગામ પણ મળતું નહિ. નિયત નિવાસ આદિનો સંકલ્પ નહિ કરનાર ભગવાન ભોજન યા સ્થાનની ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે યા ન પહોંચે, ત્યાં કેટલાક અનાર્ય લોકો ગામથી બહાર નીકળી સામે જઈ ભગવાનને મારવા લાગે અને કહે “અહિથી બીજી જગ્યાએ ચાલ્યા જાવ.” તે લાઢ દેશમાં કોઇ દંડાથી, કોઈ મુઠીથી, કોઈ ભાલા આદિની અણીથી તો કોઈ ઈટ પત્થરથી અથવા ઘડાના ઠીકરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા. ક્યારેક ક્યારેક લોઢ દેશના અનાર્ય લોકો ભગવાનનું માંસ કાપી લેતા અને ક્યારેક ભગવાન ઉપર હુમલો કરી અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા હતા. ક્યારેક ક્યારેક અનાર્ય લોકો ભગવાનને ઉંચા ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતા. છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રતીકારની ભાવના નહિ રાખનાર ભગવાન દેહની મમતાને છોડી, દુઃખો સહન કરતા હતા. જેમ કવચયુક્ત શૂરવીર પુરુષ સંગ્રામના અગ્રભાગમાં રહી શસ્ત્રોથી છિન્ન ભિન્ન થતો નથી, એવી રીતે ધિર્ય-કવચથી મંડિત) ભગવાનુ પરીષહોને સહતાં જરા પણ વિચલિત થયા ન હતા. [317 મતિમાનું માહન ભગવાન મહાવીરે ઈચ્છારહિત થઈ આ વિધિનું આચરણ કર્યું છે. અન્ય મોક્ષાભિલાષી સાધક પણ આવું જ આચરણ કરે છે. એમ હું કહું છું. | અધ્યયન ૯-ઉદેસો ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | Page #54 -------------------------------------------------------------------------- ________________ પહ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯, હસો-૪ (અધ્યયનઃ ૯-ઉદેસ: 4 318-31] ભગવાન મહાવીર નીરોગી હોવા છતાં પણ અલ્પાહાર કરતા હતા. ભગવાનનું શરીર સ્વભાવતઃ નીરોગ હતું. તેમને રોગ ન થાય અથવા થાય તો પણ તેઓ ઔષધની અભિલાષા કરતા નહિ. જુલાબ, વમન, શરીર પર તેલનું મર્દન, સ્નાન, હાથ-પગાદિ દબાવવા, દાંત સાફ કરવા ઈત્યાદિ ક્રિયાઓનો દેહાધ્યાસથી રહિત ભગવાને ત્યાગ કર્યો હતો. 3i20-314] ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવાન અલ્પભાષી થઇ વિચરતા હતા. ક્યારેક ક્યારેક શીયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. ઉનાળામાં તાપના સન્મુખ ઉત્કટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિવાહ માટે તેઓ લૂખા-સુખા ભાત, બોરનો ભૂકો, અડદના બાકળાનો આહાર કરતા આ ત્રણ વસ્તુઓ ભગવાને 8 મહિના સુધી વાપરી હતી. ભગવાન ક્યારેક પંદર દિવસ સુધી અને ક્યારેક એક માસ સુધી જલ પણ પીતા ન હતા. ક્યારેક બે માસ કરતાં કંઈક અધિક સમય સુધી, ક્યારેક છ માસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરી રાત-દિવસ ઈચ્છા રહિત થઈ વિચરતા હતા. પારણામાં સદ્ય નીરસ ભોજન કરતા હતા. ભગવાન પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી ક્યારેક છઠ કરી, ક્યારેક અઠમ કરી, ક્યારેક ચોલ કરી અને ક્યારેક પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. [૩રપ હેય-ઉપાદેય તત્ત્વને જાણી ભગવાનને સ્વયં પાપ કર્મનું આચરણ કર્યું નહિ, બીજા પાસે કરાવ્યું નહિ અને પાપ કર્મ કરનારને અનુમોદન આપી નહિ. [32-330 ભગવાન ગામ કે નગરમાં જઈ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહારનું મન, વચન, કાયાને સંયત કરી સેવન કરતા હતા. ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વગેરે પક્ષીઓ અથવા બીજા રસના લોલુપ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો ભગવાન તેમને કંઈ પણ અડચળ નહિ આપતા ચાલ્યા જતા. તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શાક્યાદિ શ્રમણો, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલ્લી, કૂતરાને અથવા બીજા કોઈ પ્રાણીને સામે ઉભેલા જોઈ તેઓની આજીવિકામાં બાધા નહિ નાખતાં, તેને અપ્રીતીકર નહિ થતાં, કોઇ પણ પ્રાણીની હિંસા નહિ કરતાં, ધીરેથી નિકળી ભિક્ષાની ગવેષણા કરતા હતા. ભિક્ષામાં પ્રાપ્ત થયેલો આહાર, દૂધ ઘીથી યુક્ત હોય કે રૂખો-સૂખો હોય, ઠંડો-વાસી હોય, ઘણાં દિવસના અડદ હોય યા જુનાં ધાન્યનો હોય, યા જવાદિનો હોય, તે પણ મળે યા ન મળે તો પણ ભગવાન સમભાવ ધારણ કરતા. [332] ભગવાન કષયોદયથી રહિત હતા, આસક્તિથી રહિત હતા. તેથી શબ્દ તેમજ રૂપાદિ ઇન્દ્રિયોમાં વિષયોમાં જરા પણ મૂચ્છ ન રાખતા ધ્યાનમાં લીન રહેતા હતા. છvસ્થ હોવા છતાં પણ સંયમમાં પ્રબળ પુરુષાર્થ કરતા ભગવાને એકવાર પણ પ્રમાદનું સેવન કર્યું નહોતું 333] શ્રમણ ભગવાન મહાવીર સ્વયં તત્ત્વને જાણી સ્વયંબુદ્ધ થયા. પોતાના આત્માની શુદ્ધિથી મન વચન, કાયાને સંયમિત કરી, માયાદિ કષાયોના વિજેતા બન્યા. તેઓ જીવન પર્યત સમિતિયુક્ત રહ્યા. [343] મતિમાન મોહન મહાવીરે આ વિધિનું વારંવાર આચરણ કર્યું છે. બીજા Page #55 -------------------------------------------------------------------------- ________________ 54 આયારો-૧૯૪૩૪૩ મુમુક્ષુ સાધક પણ આ રીતે આચરણ કરે છે. એમ હું કહું છું.. અધ્યયન ઉસી જનીનિદીપરત્નાગરે કરેલગુજરછાયાપૂર્ણ | અધ્યયન ૯-ગુર્જરછાયાપૂર્ણ | શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્વક ક સુતસ્કંધ-૧ર (અધ્યયન ૧-પિંડેસરા-ચૂલિકા-૧) - ઉસો-૧ - [33] ભિક્ષા ગ્રહણ કરવાના ઉદેશ્યથી કોઈ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. અને તે સમયે તેઓને એવો ખ્યાલ આવે કે આ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણિઓ અથવા લીલફગના જીવોના સંસર્ગવાળો છે, બીજેથી અથવા દૂર્વ ડિાભો આદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીનો છે અથવા સચિત્ત રજથી ભરેલો છે; તો તેવા પ્રકારના અશુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર-પાણીને, જો કે તે આિહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય, અપ્રાસુક સચિત્ત અને અષણીય આધાકર્મ આદિ માની મળવા છતાં પણ સાધુસાધ્વી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઇંડા, પ્રાણિઓ, બીજો, હરિતકાય, ઓસ, જલ, ઉરિંગ, પંચવણ લીલફૂગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (કરોળિયા) ના જાળા આદિથી રહિત ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી-કરીને ઉપરથી પડેલા ખાઈ ન શકે અને પાણી પી ન શકે તો મેલનાં ઢગલામાં, ફોતરાંના ઢગલામાં, છાણાના ઢગલામા અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં જઈને તે સ્થાનની વારંવાર પ્રતિલેખના અને પ્રાર્થના કરીને યતનાપૂર્વક પરઠવી દે. 33] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે. એની યોનિ નષ્ટ થઈ નથી, આ દ્વિદલ કરેલ નથી, ઉપરથી ચીરી-ફાડી નથી, તિર્થી કાપી નથી, અચિત્ત થયેલ નથી તથા સચિત્ત છે, આવી અણછેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય અગર હજુ તોડી કડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક અનેષણિક જાણીને પ્રાપ્તિ થવા પર પણ ગ્રહણ ન કરે. [33] સાધુ અથવા સાધ્વી વાવ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે ઔષધિઓના વિષયમાં એમ જાણે કે આમાં શસ્ત્ર પરિણત થઈ ચુક્યું છે, તેની યોનિ નષ્ટ થયેલ છે, એના બે ભાગ કરેલ છે, તિર્થી કાપેલી છે, અચિત્ત થઈ ચુકી છે, તે ઔષધિઓને તથા મગ આદિની કાચી-શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઈને પ્રાસુક અને એષણિક સમજીને, પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જે Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧, ઉદેસી-૧ 55 જાણે કે ચોખા, મક્કાઈ આદિની પલંબ ધાણી-મમાં ઘણા ફોતરાવાળી વસ્તુ. ઘઉં આદિના અધપકવ શીર્ષક, ઘઉં આદિનું ચૂર્ણ ચોખાનો લોટ, એક વાર આગમાં સેકાયેલો છે અર્ધ કાચો છે તો તેને અપ્રાસુક અને અષણિક માનીને મળવા પર પણ ગ્રહણ ન કરે. [338] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જો જાણે કે આ ધાણી થાવતુ ચોખાનો લોટ આદિ ઘણીવાર આગમાં પકાવ્યો છે, અથવા ભેજાવેલ છે. બેવાર, ત્રણવાર સેકાયેલો છે. અને પ્રાસક તથા એષણિક છે તો તે મળવા પર પ્રહણ કરે. અભિપ્રાય એ છે કે કોઇ પણ વસ્તુ અગર દુષ્પકવ હોવાને કારણે સચિત્ત જણયા તો તેને નહિ લેવી જોઈએ. જો અચિત્ત થઈ હોય તો એષણિક જાણી ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી આહાર પાણીની અભિલાષાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરતા હોય ત્યારે અન્ય તીર્થિકો તાપણો અથવા શાક્યાદિ શ્રમણોની સાથે અથવા બ્રાહ્મણ આદિ ગૃહસ્થ ભિખારીઓની સાથે પ્રવેશ ન કરે. એવી જ રીતે ઉઘુક્ત વિહારી સાધુ પાર્શ્વસ્થ કશીલ આદિ શિથિલ આચારવાળાઓની સાથે પણ પ્રવેશ ન કરે, અને તેની સાથે બહાર પણ ન નીકળે; સાધુ અથવા સાધ્વી વિચારભૂમિ સ્થિડિલ જવાની જગ્યા અથવા વિહારભૂમિ (સ્વાધ્યાયભૂમિમાંથી નીકળતા હોય અથવા પ્રવેશ કરતા હોય ત્યારે અન્ય તીર્થિક સાધુઓની સાથે અથવા ગૃહસ્થોની સાથે બહાર ન નીકળે, ન પ્રવેશ કરે. એવી જ રીતે ઉગ્ર વિહારી સાધુ શિથિલાચારીની સાથે વિચારભૂમિ અથવા. વિહારભૂમિમાંથી ન નીકળે અથવા ન પ્રવેશ કરે.. સાધુ અથવા સાધ્વી જ્યારે એક ગામથી બીજે ગામ જાય ત્યારે અન્ય તિર્થિકો આદિની સાથે વાવતું એક ગામથી બીજે ગામ ન જાય. [33] સાધુ અથવા સાધ્વી યાવતુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને અન્ય તીર્થિકો ને અથવા ગૃહસ્થોને તથા ઉગ્રવિહારી સાધુ શિથિલાચારીઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજા પાસે અપાવે. [34] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ “આ સાધુ નિધન છે એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણીઓ, ભૂતો, જીવો, અને સત્વોનો આરંભ સમારંભ કરીને તૈયાર કર્યો છે. ઉદિષ્ટ છે, ઉધાર લીધો છે, જબરજસ્તીથી ઝુંટવી લીધો છે, એ (આહાર)ના બધા સ્વામિઓની સ્વીકૃતિ વિના આપેલ છે, ગૃહસ્થ દ્વારા સામે લાવેલ છે, એવી જ રીતે કોઈ પણ દોષથી દૂષિત ગૃહસ્થ દ્વારા આપેલો એવો આહાર, ચાહે તે ગૃહસ્થ બીજા પુરૂષને આધીન કરેલ હોય અથવા તે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવેલો હોય, ઘરની અંદર જ હોય, ઘતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય અથવા ન રાખેલ હોય, તેણે પોતાના ઉપયોગમાં લીધેલ હોય અગર ન લીધેલ હોય, તો પણ તે આહાર આદિને અપ્રાસક અને અનેષણિક જાણીને ગ્રહણ ન કરે. એવી જ રીતે ઘણા સાધર્મિક સાધુઓ માટે, એક સાધ્વી માટે, અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા જોઈએ. 31] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા જ શાક્ય આદિ શ્રમણો, બ્રાહ્મણો, અતિથિ Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ આયારો, ૨/૧/ર૩૪૧ ઓ. દરિદ્રો અથવા ભિખારીઓ, આદિ માટે, તેઓને ગણી-ગણીને, સંખ્યા નિશ્ચિત કરીને, પ્રાણી, ભૂત જીવો, અને સત્ત્વોનો આરંભ-સમારંભ કરીને નિપજાવ્યો છે તો એવો આહાર તેઓએ (ગૃહસ્થીઓએ ભોગવી લીધો હોય અથવા ન ભોગવ્યો હોય તો પણ તે (આહાર) ને અપ્રાસુક અને અષણિક માનીને મળવા છતાં પણ ગ્રહણ કરે 342] સાધુ અથવા સાધ્વી આહારની ઈચ્છાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો, અને ભિખારીઓને ઉદ્દેશીને બનાવેલ છે. તે અશન આદિ બીજા પુરૂષને સુપ્રત કરેલ ન હોય, ઘરથી બહાર કાઢ્યું ન હોયપોતાની નિશ્રામાં લીધો ન હોય, ભોગવ્યું ન હોય, સેવન કર્યું ન હોય તો તેવું અશન પ્રાસુક અનેષણિક છે એમ માનીને ગ્રહણ ન કરે. જે સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ આહાર પુરૂષોત્તરકત. અન્યપુરૂષને સુપ્રત કરી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે ઘતાએ સ્વીકાર્યો છે. પોતે વાપર્યો છે, ભોગવ્યો છે, તો તે આહારને પ્રાસુક અને નિર્દોષ જાણી ગ્રહણ કરે. [343 સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર ગ્રહણ કરવાની અભિલાશાથી પ્રવેશીને, એમ જાણે કે આ ઘરોમાં સદાવ્રત દેવાય છે, પ્રારંભમાં અગ્રપિંડ કાઢવામાં આવે છે, કોઈ નિયત ભાગનું દાન દેવાય છે, થોડો ઓછો અદ્ધ ભાગ દેવાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ આવે છે, તેથી તેવા ઘરોમાં પ્રવેશ કરવો કે નીકળવું નહિ. આ ખરેખર સાધુ અને સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવયુક્ત જ્ઞાન-દર્શન ચારિત્રની રક્ષા કરતા થકા હંમેશાં સંયમમાં પરાક્રમ કરે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧-લસો ૧નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસઃ 2) [344] ભિક્ષુ અથવા ભિક્ષુણી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને એમ જાણે કે આ આહારાદિ આઠમના પૌષધના પારણક સંબંધી ઉત્સવ,પાક્ષિકદ્વિ-માસિક, ત્રિમાસિક, ચાતુમસિક, ઉપવાસ, પંચમાસિક, છમાસિક ઉપવાસના પાર ણક સંબંધી ઉત્સવ નિમિત્તે છે અથવા ઋતુ સંબંધી, ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવ માટે બનાવેલ છે, અને શાક્યાદિ શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, રંકપુરૂષો, અને યાચકો ને એક વાસણમાંથી અથવા બે, ત્રણ, કે ચાર એમ અનેક વાસણોમાંથી કાઢીને અપાય છે ઘડાના મુખમાંથી કે ગોરસ વગેરેની ગોળીમાંથી નજીક એકઠી કરેલ આહાર-સામગ્રીમાંથી આપવામાં આવી રહેલ છે. તેવા પ્રકારના ભોજન વગેરે ગૃહસ્થ પોતે બનાવી ને હજુ વાપરેલ ન હોય તો સાધુ યા સાધ્વી માટે તે અપ્રાસુક અનેષણિક છે એમ જાણીને ગ્રહણ કરવું ન જોઈએ. વળી એમ જાણે કે આ આહારાદિ પુરુષોત્તરકત છે અને ગૃહસ્થ વાપરી લીધેલ છે. તો તેને પ્રાસુક એષણિક જાણીને ગ્રહણ કરવો. [345 સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જાણે કે આ ઉમ્રકુલ ભોગકુલ, રાજન્યકુલ, ક્ષત્રિયકુલ ઈફ્તાકુકુલ, ગોપાલોનું કુળ, વૈશ્યકુલ, ગંડક કુલ નાપિત-કુળ) કોટ્ટાગકુળ ગ્રામરક્ષકકુલ બોકકશાળીયકુલ છે, તેમાં તથા એવી જાતના Page #58 -------------------------------------------------------------------------- ________________ 5 ) શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉસો-ર બીજ પણ અતિરસ્કૃત અનિંદિત કુળોમાં, જેના આચાર-ઉત્તમ હોય તેવા કુળોમાંઆહારાદિ લેવા જાય અને પ્રાસુક, એષણિક જાણી ગ્રહણ કરે. [34] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે અહીંયા ઘણા લોકો એકઠાં થયેલ છે. પિતૃભોજન છે. અથવા ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ ભૂતો, યક્ષો, નાગો, સ્તૂપો, ચત્ય, વૃક્ષો, પર્વત, ગુફા, કૂવા, તળાવ, દૂહ, નદી, સરોવર, સાગર કે આગરની પૂજાના પ્રસંગ પર અથવા તેવા પ્રકારના વિવિધ જાતનાં મહા મહોસવોના પ્રસંગપર શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ અને ભિખારીઓને એક અથવા અનેક પાત્રોમાંથી કાઢી કાઢીને ભોજન પીરસાઈ રહ્યું છે, તે જોઇને અને તે ભોજન ગૃહસ્થ હાથે કરેલ છતાં હજુ તે ગૃહસ્થ જમ્યો નથી, તે આહારાદિને અશુદ્ધ અનેષણિક જાણી મુનિએ ગ્રહણ ન કરવો. જો સાધુને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાઈ ગયું છે, અને હવે ગૃહસ્થની ભાર્યા- બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, અથવા ધાત્રી, દાસ, કે દાસી, નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કે હે આયુષ્યમતી મને આ ભોજનમાંથી અન્યતર ભોજન આપશો ? સાધુના આમ કહેવા પર કોઈ અશનાદિ લાવીને આપે, સાધુની યાચનાથી આપે, અગર યાચના વિના આપે તો તેને પ્રાસુક સમજીને ગ્રહણ કરી લે. 3i47] અર્ધ યોજન અર્થાત્ બે ગાઉથી ચાર માઈલથી) વધારે, સાધુને આહાર લેવા જવાનું કહ્યું નહિ. પરંતુ બે ગાઉમાં પણ કોઈ જમણવારી હોય તો તે જમણવારીમાંથી ભોજન લેવા જવાનો વિચાર કરે નહિ. સાઘુ અથવા સાધ્વી પૂર્વ દિશામાં જમણવારી છે એમ જાણીને તેની ઉપેક્ષા કરતાં પશ્ચિમ દિશામાં ભિક્ષા માટે જાય. પશ્ચિમમાં જમણવારી જાણીને પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં જમણવારી હોય તો ઉત્તરમાં જાય, ઉત્તરમાં જમણવારી જાણી દક્ષિણમાં જાય. જે ગામમાં, નગરમાં, પેટમાં, કપટમા-કુનગરમાં, મંડબમાં, આકરમાં, દ્રોણમુખમાં બિંદરોમાં નિગમમાં [વ્યાપારસ્થલમાં) આશ્રમમાં, સનિવેશમાં યાવતું રાજધાનમાં જમણવારી હોય તે ત્યાં જવાનો વિચાર પણ કરવો નહિ. કેવળી ભગવાને જમણવારીમાં જવાથી કર્મોનો આશ્રય થાય છે એમ કહેલ છે. જો સાધુ જમણવારીમાં જવાના વિચારથી જમણવારીમાં જશે તો ભાવુક ગૃહસ્થ આધાકર્મી ભોજન આપશે. ઉદ્દિષ્ટ ભોજન આપશે, મિશ્ર જાતે બનાવેલ આપશે, મૂલ્યથી ખરીદીને, ઉધાર લઈને, નિર્બળ પાસેથી ઝુંટવીને, માલિકની આજ્ઞા લીધા વિના, અન્ય સ્થાનની સામે લાવીને આપશે, અને આ પ્રકારે દીધેલ દૂષિત આહાર સાધુ ખાશે. આ સિવાય ગૃહસ્થ સાધુ નિમિત્તે નાના દ્વારમાંથી, મોટા દરવાજા બનાવશે અને મોટામાંથી નાના બનાવશે, અને સમતલ જગ્યાને વિષમ અને વિષયને સમ કરશે. અધિક હવાવાળા સ્થાનને શીતકાળમાં વાયુહીન કરશે અવાયુહીનને ગ્રીષ્મ કાળમાં અધિક હવાવાળું કરશે, ઉપાશ્રયની અંદર અગર બહાર ઘાસ આદિ હરિતકાયને વારંવાર વિદારણ કરીને ઉપાશ્રયને ઠીક કરશે, સાધુને માટે પાટ આદિ ઢાળશે, એ પ્રમાણે સાધુને અનેક દોષ લાગશે. એટલા માટે સંયમવાનુ નિગ્રંથ આ પ્રકારની પૂર્વ સંખડી તથા પશ્ચાતુ સંખડી જમણવારીમાં જવાની ઇચ્છા ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. આમાં સમસ્ત ભાવોમાં સમભાવ રાખીને અને જ્ઞાનાદિથી યુક્ત થઈને હમેશાં યતનાવાનું થવું જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #59 -------------------------------------------------------------------------- ________________ * ***' ' . . 58 આયા- 2/13348 (અધ્યયનઃ ૧-ઉસો 3) [348] સાધુ કદાચિત કોઈ પ્રકારની જમણવારીમાં જાય અધિક જમે, અથવા પીવે તો તેનાથી તે સાધુને દસ્ત યા વમન થાય. ભોજનનું બરાબર પરિણમન થાય નહિ. તો વિચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઈ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે મણવારીમાં જવું તે કર્મના આશ્રવનું કારણ છે. . 349ii જમણવારીમાં જવાથી દુર્ગતિગમન આદિ પારલૌકિક અનર્થ તો છે જ. પણ સાધુ ઘણા-ગૃહસ્થો અથવા ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો અથવા પરિવારિકાઓની સાથે એક સ્થાન પર મળશે. અને ગરિષ્ઠ આહારને પચાવવા માટે કદાચિત્ મદ્યપાન પણ કરશે. મદ્યપાન કરવાથી બેભાન થઈને પોતાના ઉપાશ્રયને શોધશે પણ તે મળશે નહિ, તેથી ફરી પાછો ત્યાં જ આવી ગૃહસ્થ આદિની સાથે હળી મળી રહેશે. મધના નશામાં બેહોશ હોવાને કારણે તે સાધુ અથવા તો ગૃહસ્થ આદિને પોતાનો ખ્યાલ નહિ રહે, તેથી તે સ્ત્રી અથવા નપુંસક પર આસક્ત થઈ જાય, અથવા સ્ત્રી-નપુંસક તેના ઉપર આસક્ત થઈ જાય અને સાધુની પાસે આવીને કહેશે - હે આયુષ્યનું શ્રમણ ! આપણે કોઈ પણ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યા સમયે રહીશું અને ત્યાં ભોગ ભોગવશું. એમ તે સાધુને ભોગ ભોગવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કરી લેશે. તે એકલો સાધુ તેની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરી લેશે. આ બધું સાધુને માટે અકર્તવ્ય કર્મ છે, તેથી સાધુને જમણવારમાં ન જવું જોઈએ. ત્યાં જવાથી કર્મનો બંધ તથા અનેક હાનિઓ થાય છે. તેથી સંયમવાનું નિગ્રંથ મુનિ પૂર્વજમણવારી અથવા પશ્ચાતું જમણવારીમાં જવાનો વિચાર પણ ન કરે. [૩પ સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારની જમણવાર સાંભળીને તે વાત લક્ષમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળો થઈને તે તરફ દોડશે અને વિચારશે કે ત્યાં તો નક્કી જમણવાર છે,” તે ત્યાં જઈને ઉદ્દગમ અને ઉત્પાદન આદિ દોષોથી રહિત, ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પરંતુ ત્યાંથી જ સદોષ આહાર લાવીને કરશે. તે સાધુ માતૃસ્થાન (માયા)નો સ્પર્શ કરશે, એટલા માટે જમણવારમાં જવું ન જોઈએ. પરંતુ ભિક્ષાના સમયપર ઘણા ઘરોથી ઉદ્ગમ ઉત્પાદના આદિ દોષોથી રહિતનિદોંષ ભિક્ષા લાવીને આહાર કરવો જોઈએ. [૩પ૧] સાધુ અથવા, સાધ્વી એમ જાણે કે આ ગ્રામ યાવતુ રાજધાનીમાં જમણવાર થશે તો તે ગ્રામ પાવતુ નગરમાં જમણવારના વિચારથી જવાની ઈચ્છા પણ ન કરે. કેવળી ભગવાનને ફરમાવ્યું છે કે એમ કરવાથી કમનું બંધન થાય છે. અગર તે જમણવારમાં ઘણી ભીડ થશે અથવા થોડા માટે ભોજન બનાવવા પર ઘણા લોકો પહોંચી જશે તો ત્યાં સાધુના પગથી બીજાના પગ અથવા બીજાના પગથી સાધુના પગ કચડાઈ જશે. એવી જ રીતે હાથથી હાથની ઠોકર લાગશે, પાત્રની ઠોકરથી પાત્ર પડી જશે, માથા સાથે માથું ભટકાઈ પડે, કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય અને બીજા લોકો કુપિત થઈ તે સાધુને દંડથી, હાડકાથી, મુઠીથી, ઢેફાથી, ઠીકરાથી. પ્રહાર પણ કરે અથવા સચિત્ત પાણી પણ તેના પર છાંટી દે, અથવા ધૂળથી તેને ભરી દે, વળી તેને અનેપણીય જમવું પડે. વળી બીજાને દેવાનું લેવું પડે. તેથી તે સંયમી નિગ્રંથ તે પ્રકારની આકીર્ણ અને અવમ એવી જમણવારીમાં જવાનો વિચાર જ ન કરે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉસો-૩ પ૯ [૩પ૨] ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યા પછી સાધુ અથવા સાધ્વીને શંકા થાય કે આ અશનાદિક નિર્દોષ છે કે સદોષ? આ શંકાથી ચિત્ત અસ્થિર થઈ જાય અને સમાધાન ન થાય તો તે પ્રકારનો શંકિત અશનાદિ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જ્યારે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે તો પોતાના સમસ્ત ધમપકરણો સાથે લઈને ગૃહસ્થના ઘરમાં આહાર પાણીની અભિલાષાથી પ્રવેશ કરે અને બહાર નીકળે. [૩પ૩] સાધુ કે સાધ્વી જ્યારે બહાર સ્વાધ્યાયભૂમિ અથવા સ્પંડિલભૂમિમાં ગમનાગમન કરે તો તે સમયે પોતાના ધમપકરણો સાથે લઈને સ્થઠિલભૂમિ સ્વાધ્યાયભૂમિ નિષ્ક્રમણ અને પ્રવેશ કરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજા ગામે જાય તો પોતાના બધા ધમપકરણો સાથે લઈને એક ગામથી બીજે ગામ જાય. 3i54] સાધુ અથવા સાધ્વીને જો એમ જણાય કે ઘણો ઘણો અને ઘણી દૂર સુધી વરસાદ થઈ રહ્યો છે. દૂર સુધી મિહિકા-દવ પડી રહી છે. અથવા મોટા વંટોળથી રજ ઊછળી રહી છે. અથવા ત્રસ જીવો ઉડે છે અને પડે છે. એમ જોઇને તથા આ પ્રમાણે જાણીને તે સર્વ પાત્રાદિ ઉપકરણો ગ્રહણ કરીને પણ મધુકરી માટે ગૃહસ્થના ગૃહમાં પ્રવેશ ન કરે, ન નીકળે, ન સ્વાધ્યાયભૂમિ કે શૌચભૂમિમાં જાય છે ત્યાંથી પાછી આવે એક ગામથી બીજે ગામ પણ ન જાય.. ૩િપપ ચક્રવતી, વાસુદેવ, બલદેવ આદિ ક્ષત્રિયો સામાન્ય રાજાઓ, ઠાકોર, સામંત આદિ, દંડપાશિક તથા રાજવંશીયે-ઉપાશ્રયની અંદર અથવા બહાર રહેલા હોય અને ભિક્ષા માટે આમંત્રિત કરે અથવા ન કરે તો તેના ઘેરથી સાધુ અથવા સાધ્વીને અશનાદિકમળવા પર પણ લેવાં ન જોઈએ. એમ હું કહું છું. અધ્યયન ૧-ઉદેસી ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયનઃ૧ ઉદેસઃ૪ ૩િપs] સાધુ અથવા સાધ્વી ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એમ જાણે કે અહીંયા માંસપ્રધાન, મત્સ્યપ્રધાન ભોજન છે, માંસ અથવા મત્સ્યોના ઢગલા રાખેલ છે, વિવાહ સંબંધી ભોજન, કન્યાની વિદાય વેળાનું ભોજન, મૃતકભોજન, અથવા યક્ષ આદિની યાત્રાનું ભોજન, સ્વજનો સંબંધી માટે કરેલું પ્રીતિભોજન છે અને તેના નિમિત્તે કોઈ પદાર્થ લઇ જવાઈ રહ્યાં છે તેમજ માર્ગમાં ઘણા બીજ, ઘણી લીલોતરી, ઘણી ઓસ, ઘણું જલ, ઘણાં કીડીઓનાં દર, ઘણું કીચડ, કરોળિયાના ઝાળા ઇત્યાદિ પડેલ છે અને ત્યાં ઘણા શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ધન અને ભિખારી આદિ આવેલા છે. આવવાના છે આવી રહ્યો છે. અને ભીડ એટલી બધી જામી છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે. વાચના, પૃચ્છના, પરિવર્તના અનુપ્રેક્ષા અને ધમનુયોગ વિચારણાનો અવકાશ ન હોય તો એવી જાતની પૂર્વ જમણવારી અથવા પશ્ચાતું જમણવારીમાં જવાનો સાધુઓએ વિચાર પણ કિરવો ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જો જાણે કે અહિંયા માંસ પ્રધાન અથવા મત્સ્ય પ્રધાન ભોજન છે. યાવત તેને માટે કોઈ પદાર્થ લઈ જવા છે, અથવા માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, આદિ નથી, તથા વાચના, પૃચ્છના પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધમનુ Page #61 -------------------------------------------------------------------------- ________________ o આયારો-રજા૩૫૭ રાગની ચિંતા માટે અવકાશ છે. એવું જાણીને અપવાદરૂપમાં પૂર્વ સંખડી જિમણવારી અથવા પશ્ચાતુ સંબડીમાં, જમણવારીના વિચારથી જવાનું વિચારે. [35] સાધુ અથવા સાધ્વી આહારપાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે પરતું દૂઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિને રાંધવાની ક્રિયા ચાલુ હોય. અથવા પહેલા આવેલાને દેવાઈ ગયું નથી, એમ દેખીને ગૃહસ્થના ઘરમાં આહાર -પાણી માટે પ્રવેશ ન કરે. ગૃહસ્થના ઘેર સાધુ કદાચિત્ પહોંચી ગયા હોય તો ઉપર કહેલા કારણોમાંથી કોઈ પણ કારણ દેખીને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય અને કોઈ દેખી ન શકે, એવા સ્થાનમાં ઉભા રહે અને જ્યારે જુએ કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે, ત્યારે યતનાપૂર્વક આહાર-પાણી માટે પ્રવેશ કરે. [૩પ૮] સ્થિરવાસ કરવાવાળા અથવા માસકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિઓને કહે કે આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાક ઘર પ્રસૂતી આદિ કારણોથી રોકાયેલા છે. આ ગામ મોટું નથી. એટલા માટે હે પૂજ્ય મુનિવરો! આપ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો. એમ સાંભળી ને નવા આવેલા મુનિઓએ બીજા ગામમાં ગોચરી માટે જવું જોઈએ. તે ગામમાં કોઈ સાધુના માતાપિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરાદિ પશ્ચાત્ સંબંધી નિવાસ કરતા હોય, જેમકે :- ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્ર, પુત્રી, ગૃહસ્થની પુત્રવધૂ, ધાત્રીમાતા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારિણીઓ વગેર, તેથી કોઈ સાધુ એવો વિચાર. કરે કે પહેલા તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, રસમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, માંસ, પૂડી, રાબ, પૌવા, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઇ-પદને પાત્ર સાફ કરી લઈશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ. આવો વિચાર કરતા સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સંયમમાં ધેષ લગાડે છે. એમ કેવળી ભગવાન ફરમાવે છે. માટે આવો વિચાર પણ કરવો ન જોઈએ. પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી અનેક ઘરોમાંથી શુદ્ધિપૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઈએ. સાધુ અને સાધ્વીનો આજ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. અધ્યયનઃ૧-ઉદસો:૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૧-ઉદસો 5 ) [૩પ૯] કોઈ સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને આ અગ્રપિંડ કાઢતાં દેખીને, અગ્રપિંડ બીજા સ્થાને રાખતા દેખીને, અગ્રાપિંડ ફેંકી દેતાં દેખીને અથવા બીજા લોકોએ પહેલા જમી લીધુ છે અથવા અન્ય તીર્થિક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી તેને ખાઈને જલદી ફરીવાર લેવા જઈ રહ્યા છે, એમ દેખીને કોઈ સાધુ એમ વિચારે કે તે ભોજનને લેવા માટે હું પણ જલ્દી-જલદી જાઉં, તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એથી એવું કરવું ન જોઈએ. [36] સાધુ અથવા સાધ્વી અશનાદિ માટે મોહલ્લામાં, ગલીમાં, અથવા. ગ્રામાદિમાં પ્રવેશ કરતાં વચ્ચે માર્ગમાં ટેકરાઓએ ખાઈ, કે બાંધેલ ગઢની દીવાલો, Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસી-૧ તોરણદ્વારી હોય અથવા આગળની દીવાલ કે વાડ હોય તો પોતાનું સામર્થ્ય હોવા છતાં પણ તેવા માર્ગમાં ચાલે નહિ. બી માર્ગ હોય તો તે માર્ગપર થઈને જાય એમ કેવળી ભગવાન કહે છે. એવા માર્ગે ચાલવું તે કર્મબંધનું કારણ છે. પૂર્વોક્ત સીધા માર્ગમાં જતા. સાધુનો પગ લપસી જાય અથવા પડી જાય અને લપસવાથી કે પડવાથી પોતાને પીડા થાય અને બીજા જીવોને પીડા પહોંચે. તેનું શરીર મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પર, વીર્ય અથવા રુધિરથી ખરડાઈ જાય, યતના કરતાં પણ કદાચિત્ એવું થઈ જાય તો સાધુ ખરડાયેલા પોતાના શરીરને સચિત્ત પૃથ્વી (માટી)થી, ભીની માટીથી, બારીક રજવાળી માટીથી, સચિત્ત પત્થર, સચિત્ત માટીના ઢેફાથી અથવા ઊધઈના રાફડાથી અથવા જીવ સાહિત લાકડાથી ઘસીને સાફ ન કરે. વળી ઈડા સહિત, પ્રાણ સહિત કે તાંતણા સાહિત વનસ્પતિ વડે પણ તે શરીર લૂછે નહિ કે સાફ કરે નહિ, ખણે નહિ કે ખોતરે નહિ. મર્દન કરે નહિ કે થોડું ઘણું તપાવે નહિ. પરંતુ સચિત્ત રજથી રહિત ઘાસ, પાન, કાષ્ઠ, કિંકર આદિની યાચના કરે. યાચના કરીને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દગ્ધભૂમિ અથવા એવી જાતની કોઈ અચિત્ત ભૂમિ હોય તેનું વારંવાર પ્રતિલેખન કરીને અને પ્રમાર્જન કરીને વતનાપૂર્વક તેનાથી શરીરને ઘસે, યાવતુ સ્વચ્છ કરે. 361 સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવા જતા માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો, મનુષ્ય અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરશ, સરભ (અષ્ટાપદ), શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ સૂઅર, લોંકડી કે ચિત્તચિલ્લડય-એક જાતનું જંગલી જાનવર ઊભું જણાય અને બીજો રસ્તો હોય તો તે ભય ભરેલો સીધે રસ્તે ન જતાં બીજા રસ્તેથી જાય. સાધુ અથવા સાધ્વી માર્ગમાં જતાં હોય ત્યારે તે માર્ગમાં ખાડા, ટૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા અથવા કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહિ ચાલતાં બીજો માર્ગ હોય તો તે માર્ગ પર થઈને જાય. [32] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશતાં દ્વાર ભાગને કાંટાની. ડાળીથી ઢાંકેલ દેખીને પહેલાં ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, સારી રીતે જોયા વિના અને પંજયા વિના તે દ્વાર ઉઘાડી. પ્રવેશ કરે. ઘરના સ્વામીની આજ્ઞા લઈએ ને પછી પ્રતિલેખન કરી કરીને પૂંજી-મૂંજીને તનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. [33] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પહેલા પ્રવેશેલા કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અથવા ભિક્ષક આદિને જોઇને એવી જગ્યાએ ન ઉભા રહે કે તેઓ તેને જોઈ શકે અથવા તેઓને જવાના દ્વારમાં પણ ઉભા ન રહે. કેવળ જ્ઞાનીનું ફરમાન છે કે તે કર્મબંધનનું સ્થાન છે. સાધુને એવી જગ્યા પર ઉભા રહેતાં દેખીને ગૃહસ્થ સાધુ માટે આહાર બનાવશે, તેથી પૂવક્ત કથન અનુસાર એવી પ્રતિજ્ઞા, એવો હેતુ અને એવો. ઉપદેશ આવશ્યક છે કે એવી જગ્યા પર ઉભા ન રહેવું કે જ્યાંથી તેઓ જોઈ શકે. પરંતુ મુનિ કોઈને પહેલાં આવેલા જાણીને એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય અને એકાંતમાં જઈને એવી જગ્યાએ ઉભો રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય બીજા જોઈ ન શકે. કદાચિતુ એકાન્તમાં સ્થિર સાધુને ગૃહસ્થ અશન આદિ લાવીને આપે અને કહે કે તું આયુષ્યનું શ્રમણ ! આપ બધા લોકો માટે આ આહાર મેં આપ્યો છે, એથી આપ સર્વ ખાઓ અને વહેંચી લ્યો. ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ ચૂપચાપ ગ્રહણ કરીને મનમાં વિચારે કે આ આહાર માત્ર મારા જ ચોગ્ય છે. તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ Page #63 -------------------------------------------------------------------------- ________________ દર આયારો- ૨૧/પ/૩૩ કરે છે. તેથી સાધુ એવું ન કરે. પરંતુ તે સંમિલિત આહાર લઈને જ્યાં શ્રમણ આદિ સ્થિત છે, ત્યાં જાય અને કહે કે આયુષ્યનું શ્રમણો! આ અશનાદિ બધાને માટે મળેલ છે. એનો ઉપયોગ કરો. બીજા શ્રમણાદિ એમ કહેવાવાળા સાધુને કહે કે હે આયુષ્યનું શ્રમણ ! તમે જ આ અશનાદિનો વિભાગ કરી દ્યો ત્યારે તે સાધુ ભોજનનો વિભાગ કરતી વેળાએ પોતાને માટે સ્વાદિષ્ટ પકવાન, ઉત્તમ ભાજી, સરસ ભોજન મનોજ્ઞ સ્નિગ્ધ પદાર્થ અથવા ફિક્કા ભોજન ગ્રહણ ન કરે, તે સાધુ મૂચ્છભાવ ન રાખતો થકો, આસક્તિનો ત્યાગ કરી, અમૃદ્ધ થઈને અને લોલુપતા ધારણ ન કરતાં પૂર્ણ સમભાવથી વિભાગ કરે. વિભાગ કરતાં બીજા શ્રમણ આદિ કદાચિત કહે કે- આયુષ્યનું શ્રમણ ! તમે એનો વિભાગ ન કરો. આપણે બધા એક જ જગ્યા પર બેસીને સાથે ખાઈએ-પીએ. એવી રીતે સાથે બેસીને ભોજન કરતી વેળાએ પણ પોતે સ્વાદિષ્ટ પકવાન યાવતું ફિક્કા આદિ ભોજન શીઘ ખાઈ ન જાય પરંતુ મૂચ્છ, આસક્તિ, ગૃદ્ધિ તથા લોલુપતાનો ત્યાગ કરતા સમભાવથી યોગ્ય ભાગ જ ખાય-પીએ. [34] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ બીજો શ્રમણ, બ્રાહ્મણ કે યાચક કે અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલો છે. તો તેનાથી આગળ જઈને તેણે ઘરમાં દાખલ થવું નહિ તેમ પાછળ રહીને પણ બોલવું જોઈએ નહિ. તેણે તો પોતાના પાત્ર લઈને એકાંત સ્થાનમાં જઈ દ્રષ્ટિપથથી બહાર ઊભા રહેવું. હવે જો એમ જાણે કે તેને ના પાડવામાં આવી કે ભિક્ષા અપાઈ ગઈ છે તો તેના પાછા ફરી જતા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે બોલવું. આ ખરેખર સાધુ-સાધ્વી માટે ક્રિયાવિધિ છે. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસોપનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૧હોઃ દ) - ૩િ૬પી સાધુ અને સાધ્વી ગોચરીએ જતાં ઘણાં જ પ્રાણીઓને આહારની શોધમાં ભૂમિ પર એકત્રિત થયેલાં દેખે, જેમકે કુકડાની જાતિના અથતિ દ્વિપદ, અને શ્કરજાતિય અથતુ ચતુષ્પદ, અથવા અગ્રપિંડ માટે કાગડા. આદિ નીચે એકત્રિત થયેલા સામે દેખીને, બીજો માર્ગ હોય તો બીજા માર્ગથી જ યતનાપૂર્વક જાય. તેઓને ભય અને અંતરાય ઉત્પન્ન કરવા વાળા તે સીધા માર્ગે ન જાય. [3] ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલા સાધુ અથવા સાધ્વીએ ગૃહસ્થના ઘરના બારસાખનો વારંવાર સહારો લઇને ઊભા રહેવું નહિ. ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના ભાગ પર કે આચમન સ્થાન પર અથવા ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચ જવાના સ્થાન પર કે ત્યાંથી નીકળવાના માર્ગ પર ઊભા રહેવું નહિ, વળી ગૃહસ્થના ઘરની નારીઓને, કોઈ સમારેલ ભાગને, ચોરે પાડેલ ખાતરને, જલગૃહને, હાથ ફેલાવીને આંગળીથી ચીંધીને, પોતે નીચે નમીને કે ઊંચું મુખ કરીને મુનિએ અવલોકવા નહિ. વળી ગૃહસ્થની પાસે તેના પ્રત્યે આંગળી ચીંધીને યાચવું નહિ. આંગળીથી તેને ધમકાવીને યાચવું નહિ, તેના શરીરને આંગળીથી સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને યાચવું નહિ. કદાચિતું ગૃહસ્થ ન આપે તો કઠોર વચન કહેવા નહિ. [367 ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વી ગૃહસ્વામીને, તેની પત્નીને, પુત્રને, પુત્રીને પુત્રવધૂને દાસ-દાસીને, કર્મચારીને, યાવત્ કર્મચારિણીને, ભોજન કરતાં Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧, ઉદેસોદેખીને પહેલાં જ કહેહે આયુષ્યમતી અથવા આયુષ્યનું ! આમાંથી મને થોડો આહાર આપશો? એમ કહેનાર મુનિને તે ભોજન કરનાર અથવા ભોજન કરનારી હાથ, થાળી, કડછી અથવા અન્ય પાત્ર સચિત્ત પાણીથી અથવા ગરમ પાણીથી ધોવા લાગે અથવા વિશેષ ધોવા લાગે તો તે પહેલાં જ સાધુએ તેને કહી દેવું જોઈએ કે આયુષ્મન તમે તમારા હાથને યાવતુ પાત્રને ઠંડા અથવા ગરમ પાણીથી ધૂઓ નહિ, વિશેષ રૂપથી ધૂઓ નહિ. મને આપવા ઈચ્છતા હો તો એમ જ આપો. સાધુના એમ કહેવા પર પણ હાથ અદિ ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈને અથવા વિશેષ પ્રકારથી ધોઇને ભોજન આદિ લાવીને આપે તો એવા પૂર્વકર્મ વાળો હાથ આદિથી અશન આદિ લેવું તે અપ્રાસુક છે, અનેષણીય છે. યાવતુ લાભ થવા પર પણ ગ્રહણ કરવું ન જોઈએ. કદાચિત્ સાધુને પ્રતીત હોય કે મને ભિક્ષા દેવા માટે નહિ પરંતુ અન્ય કારણથી દાતાના હાથ આદિ ભીના છે તો પણ એવા હાથ આદિથી દેવાતા અશન આદિને ગ્રહણ ન કરે. એવી રીતે નિગ્ધ હાથ, સચિત્ત રજવાળા હાથ અને જેમાંથી પાણી ટપકી રહ્યું છે એવા હાથ કે ભીના હાથ આદિથી તથા સચિત્ત માટી, ખાર, હડતાલ, હિંગળો, મણસિલ, અંજન, મીઠું ગેરું, પીળી માટી, સફેદ માટી. ફટકડી, તાજો લોટ અથવા તાજા કુટેલા ચોખા આદિનો લોટ કે કણકી આદિ કોઈપણ સચિત્ત પદાર્થથી ખરડાયેલા હાથ આદિથી અશન આદિ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે દેનારના હાથ આદિ અચિત્ત ચીથી ખરડાયેલા છે તો તેવા હાથ આદિથી દેવતા અશન આદિને પ્રાસુક તથા એષણિક જાણીને ગ્રહણ કરે. [368] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે ધાણી, ચાવલ, મમરા, પોંક આદિ તથા ચોખાને અર્ધપક્વ કણ સચિત્ત શિલા પર અથવા બીજવાળી, વનસ્પતિવાળી કીડા-મકોડાવાળી, ઓસવાળી સચિત્ત જલવાળી, સચિત્ત માટીવાળી અથવા જીવવાળી શિલાપર) કુટીને તૈયાર કરેલ છે અથવા તૈયાર કરી રહ્યા છે અથવા કરશે અથવા તો સૂપડાથી ઝટકી રહ્યા છે, ઝટકશે તો એવા ચાવલ આદિ વસ્તુને અશુદ્ધ જીણીને ગ્રહણ ન કરે. [39] સાધુ-સાધ્વી ગોચરી માટે જતા એમ જાણે કે બિલ (ખાણમાંથી નીકળતું એક પ્રકારનું મીઠું) ઉંભિજ (સમુદ્ર કિનારે અથવા એવા કોઈ અન્ય સ્થાને ખારા પાણીથી બનાવેલું મીઠું તથા અન્ય પ્રકારનું મીઠું અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે સચિત્ત યાવતુ જીવજન્તુવાળી શિલા પર વાટેલ છે, વાટે છે અથવા વાટશે, પસ્યું છે, પીસી રહ્યા છે. અથવા પીસશે અને એવું આપવા લાગે તો અપ્રાસુક જાણીને ગ્રહણ કરે નહિ. . [37] ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વીને ખબર પડે કે અનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે તો એવા પ્રકારના અશનાદિકને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું આ કથન છે કે એવો આહાર ગ્રહણ કરવો તે કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિતે અગ્નિ પર રાખેલ આહારમાંથી થોડું ભાગ કાઢેલ છે અથવા તેમાં નાંખે છે, હાથ લૂછે છે અથવા વિશેષ રૂપથી સાફ કરે છે, પાત્રને નીચે ઉતારે છે અથવા ચડાવે છે. એટલા માટે નિર્ગથ મુનિઓની એજ પ્રતિજ્ઞા છે, એ જ હેતુ, એજ કારણ, એજ ઉપદેશ છે, કે તે અગ્નિ પર રાખેલ અશનાદિને હિંસાનું કારણ જાણી ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીનો આ આચાર છે. એનું પાલન કરતાં સંયમમાં યતનાવાનું બનવું જોઈએ. અધ્યયન ઉદ્દેશો નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #65 -------------------------------------------------------------------------- ________________ આયારો- 217371 (અધ્યયનઃ૧-ઉદેસો-૭ [૩૭૧]ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે ગયેલ સાધુ-સાધ્વીને એમ જાણવામાં આવે કે અશન આદિ દિવાલ પર, થંભ પર, માંચડા પર, પ્રાસાદ પર, હવેલીની છત પર, અથવા એવો કોઈ બીજ ઉંચા સ્થાન પર રાખેલ છે. તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ અમાસુક છે. તેથી તેવો આહાર ગ્રહણ કરે નહિ. કેવળી કહે છે એ કર્મબંધનનું કારણ છે. કેમ કે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિતે બાજોઠ, પાટ, પાટિયું, નીસરણી લાવીને તેને ઊંચા કરીને ઉપર ચડશે. સંભવ છે કે ત્યાંથી લપસી જાય અથવા પડી જાય, જો લપસે કે પડે તો તેના હાથ, શરીરનો કોઈ પણ અવયવ અથવા કોઈ ઈન્દ્રિય કે અંગોપાંગ તૂટી ફૂટી જશે અને પ્રાણી, ભૂત, જીવ, તથા સત્વની હિંસા કરશે. તેઓને ત્રાસ થશે અથવા કચડાઈ જશે. તેઓના અંગોપાંગ તૂટી જશે, ટકરાશે, મસળાશે, અથડાશે, ઘસાશે, સંતાપ પામશે, પીડાશે, કિલામણા પામશે, ઉપદ્રવ પામશે, એક જગ્યાથી બીજી જગ્યા પર પડશે. એટલા માટે આ પ્રકારની માલાપહત ભિક્ષા મળવા પર પણ સાધુ ગ્રહણ કરે નહિ, અશન આદિ માટે ગૃહસ્થના ઘેર ગયેલ સાધુ અથવા સાળી જાણે કે આ અશન-આદિ કોઠીમાંથી અથવા કોઠલામાંથી સાધુના નિમિત્તે ઊંચા થઈને, નીચે નમીને, શરીરને સંકોચીને અને આડા પડીને બહાર લાવીને આપે છે તો તે અશન આદિનો લાભ થવા પર પણ ગ્રહણ ન કરે. ૩૭]અશન આદિને માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ અશનાદિ માટલાદિમાં માટી આદિથી લીંપી રાખેલ છે તો તે અશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. કેમકે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે માટી આદીથી લિપ્ત અશનાદિને ઉઘાડતા પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પિકાય અને ત્રસકાયની હિંસા કરશે. ત્યાર પછી ફરી તેને લીંપીને પશ્ચાત્કર્મ કરશે. એટલા માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે તે માટીથી બંધ કરેલ ભાજન આદિમાંથી આપવામાં આવતો આહાર મળવા છતાં પણ ગ્રહણ ન કરે. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ સાધ્વી જાણે કે આ અશન આદિ પૃથ્વીકાય ઉપર રાખેલ છે તો એવા અશન આદિને અપ્રાસુક જાણીને વાવત ગ્રહણ ન કરે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે અશન આદિ જલકાય ઉપર રાખેલ છે અથવા અગ્નિકાય ઉપર રાખેલ છે, તો તે અશન આદિ અપ્રાસુક છે. મળવા છતાં પણ તેને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિને તેજ કરશે, લાકડા વગેરે બહાર કાઢશે અથવા પાત્રને ઉપરથી ઉતારીને આહાર આપશે તેથી એવો આહાર દૂષિત છે. સાધુઓને માટે આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે આવા પ્રકારનો આહાર જાણીને લાભ થવા છતાં પણ ગ્રહણ ન કરે. ૩િ૭૩]ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ આહાર અતિ ઉષ્ણ છે. ગૃહસ્થ સાધુને આપવાના અભિપ્રાયથી સૂપડાથી, પંખાથી, તાડપત્રથી કે કોઈ પાનથી,પાનના ટુકડાથી,શાખાથી, શાખાના ટુકડાથી, હાથથી અથવા મુખથી ફૂંકે છે, હવા નાંખે છે તો તેમ કરતાં પહેલાં કહી દેવું જોઈએ કે હે આયુષ્યના આ અતિઉષ્ણ આહાર આદિને સૂપડાદિથી વીંઝે મા. જો આપવાની ઈચ્છા હોય તો એમ જ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧, ઉદેસી-૭ 5 આપો. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે આહારને સૂપડા વિગેરેથી વીંછને આપે તો આ પ્રકારનાં અશન, આદિને અપ્રાસુક જામી સાધુ ગ્રહણ ન કરે. [૩૭૪]સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે પ્રવિષ્ટ થઈ એમ જાણે કે અશનાદિ વનસ્પિતકાય પર રાખેલ છે. તો એવો અશનાદિ અપ્રાસુક અનેષણીય છે. તે આહારાદિનો લાભ હોવા છતાં પણ ગ્રહણ ન કરે. એવી જ રીતે ત્રસકાય પર રાખેલ આહાર પણ અપ્રાસુક છે. તેને પણ ગ્રહણ ન કરે. [૩૭પીગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જે પેયને જાણે કે આ લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ, અથવા એવા પ્રકારનું બીજું કોઈપણ ધોવાણ તુર્તનું ધોયેલું છે, જેનો સ્વાદ બદલ્યો ન હોય, જે અચિત થયેલું ન હોય, શસ્ત્રપરિણત ન થયું હોય, જે પૂર્ણ રૂપથી આચિત્ત થયું ન હોય. તે અપ્રાસુક છે માટે લાભ થવા પર પણ તેને ગ્રહણ કરવું ન જોઈએ. જો એમ જાણે કે આ ધોવાણ લાંબા સમયનું ધોયેલું છે, તેનો સ્વાદ બદલી ગયો, તે અચિત્ત થઈ ગયું છે, તો તે પ્રાસુક છે. ઘતા આપે તો ગ્રહણ કરી લેવું જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પેયના વિષયમાં એમ જાણે કે તલનું ધોવણ, તુષનું ધોવણ કાંજીનું પાણી છે, તે શુદ્ધ ઉકાળેલું પાણી છે કે અન્ય પ્રકારનું પાણી છે, તો તે પ્રકારના પાણી દેખીને પહેલા જ કહી દે, આયુષ્માન ! આ પાણી મને આપશો? એમ કહેવાવાળા સાધુને કદાચત ઘતા એમ કહે કે તમે પોતે જ તમારા પાત્રથી અથવા પાણીના પાત્રને ઉચું કરીને અથવા નમાવીને લઈ લ્યો તો એવું પ્રાસુક પાણી મળવા પર પોતે લઈ લે અથવા બીજા આપે તો પણ લઈ લે. ૩૭૬]સાધુ અથવા સાધ્વી પાણીના વિષયમાં એમ જાણે કે અચિત્ત જલ, સચિત્ત પુથ્વી યાવતુ પાણી, અગ્નિ, વનસ્પતિ અથવા લીલ-ફૂલ પર અથવા કીડી આદિ પ્રાણીઓ પર રાખેલ છે અથવા સચિત્ત પદાર્થથી યુક્ત પાત્રમાંથી અન્ય પાત્રમાં કાઢી રાખેલ છે, હાથમાંથી સચિત્ત પાણીના ટીપાં ટપકી રહેલ છે તેના હાથ સચિત્ત પાણીથી ભીના છે તો તેવા હાથથી અથવા સચિત્ત પૃથ્વી આદિથી યુક્ત પાત્રમાંથી અથવા પ્રાસુક પાણી અને સચિત્ત પાણી મેળવી આપે તો તે પ્રકારના પાણીને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. એ સાધુ અને સાધ્વીની સમાચારી છે. એમાં હંમેશા સમતા અને યતનાસહિત પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસા-૭ની મુનિ દીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ (અધ્યયના ઉદેસો-૮) [૩૭૭]ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ અથવા સાધ્વીને પેયના વિષયમાં એમ પ્રતીત હોય કે આંબાનું ધોવાણ, અંબાડાનું ધોવર" કોઠાનું ધોવણ, બિજોરાનું ધોવણ, દ્રાક્ષનું ધોવણ, દાડમનું ધોવાણ, ખજૂરનું ધોવાણ, નાળિયેરનું પાણી કે ધોવાણ કૈરનું ધોવાણ બોરનું ધોવાણ, આમળાનું ધોવાણ, આમલીનું ધોવાણ, અથવા એવી જાતનું કોઈ બીજું ધોવાણ સચિત્ત ગોઠલી સહિત, છાલ સહિત હોય અને ગૃહસ્થ સાધુને માટે ચાળણીથી કપડાથી અથવા વાળની ચાળણીથી કે ગરણીથી-મસળીને, છણીને અને બીજાદિ અલગ કરીને લાવે અથવા આપે તો એવું ધોવાણ-પાણી અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. Page #67 -------------------------------------------------------------------------- ________________ આયારો-૨૧૫૮૩૭૮ [૩૭૮]સાધુ અથવા સાધ્વી ધર્મશાળાઓમાં, ઉદ્યાન-ગૃહોમાં, ગૃહસ્થોના. ઘરોમાં અથવા ભિક્ષકાદિના મઠોમાં, અન્નની અથવા પાણીની સુગંધમાં મૂર્ણિતઆસક્ત ગૃદ્ધ અને લોલુપ થઈને સુગંધ ગ્રહણ ન કરે. [૩૭]ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલાં સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવેકે સાલુક (જલમાં ઉત્પન્ન થનાર) કન્દ, વિરાલી નામની સ્થલ કન્દ, સરસવની દાંડલી અથવા એવા પ્રકારની અન્ય વસ્તુ, જ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તે બધી અપ્રાસુક છે, દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે પીપર અથવા પીપરનું ચૂર્ણ, મરી અથવા મરીનું ચૂર્ણ, આદુ અથવા આદુના ટુકડા અથવા એવી જ કોઈ વનસ્પતિ અથવા તેનાં ટુકડા કાચા હોય, શસ્ત્રપરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ થઈ ફળના વિષયમાં એમ જાણે કે આ આમ્રફળ (કેરી), અંબાડાનું ફળ, રાણનું ફળ, તાડનું ફળ, ઝિઝરી નું ફળ, સુરભિ ફળ, સલ્લકીનું ફળ તથા. બીજું કોઈ ફળ સચિત્ત હોય, શસ્ત્રપરિણત થયેલ ન હોય તો તે અપ્રાસુક છે અનેષણિક છે. દાતાના દેવાપર પણ તેને લેવું નહિ. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને સાધુ અથવા સાધ્વી કુંપળોના વિષયમાં એમ જાણે કે પીપળાની કૂંપળ, વડલાની કુંપળ, પિલંખુ ની કૂંપળ, નન્દી વૃક્ષની કુંપળ, શલ્લકી વેલની કૂપળ તથા એવા પ્રકારની અન્ય કોઈ પણ કૂંપળો સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક અનેષણીય છે. યાવતુ લેવું જોઈએ નહિ. સાધુ અથવા સાધ્વી, ગૃહસ્થી ઘરમાં જઈને કોમળ-જેનામાં ગોઠલી પડી ન હોય-ફળોના વિષયમાં જાણે, જેમકે, કેરી, કોઠા, દાડમ, કે બિલ્વના અથવા એવી જાતના બીજા કોમળ ફળો સચિત્ત અને શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. યાવતુ ન લે. ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે, ઉંબરાનું ચૂર્ણ, વડનું ચૂર્ણ પિલેખ પીપર) નું ચૂર્ણ અથવા પીપળાનું ચૂર્ણ કાચા હોય કે થોડા પીસેલા હોય, અથવા તેની બીજી યોનિ નષ્ટ થઈ ન હોય તો તે ચૂર્ણ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ કરવું ન જોઈએ. [૩૮૦]સાધુ અથવા સાધ્વીને ગૃહસ્થના ઘરમાં જવા પર જાણવામાં આવે કે ભાજીનાં કાચા પાન, સરસવાદિનો સડેલો ખોળ, જૂનું મધ, મઘ(આસવ), ઘી અથવા મધ આદિની નીચે એકઠો થયેલો કચરો હોય, જેમાં જીવોની ઉત્પત્તિ થયેલ છે. જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે અને વૃદ્ધિ પામી રહ્યા છે, અચિત્ત નથી. શસ્ત્ર પરિણત થયેલ નથી જેમાં જીવ વિદ્યમાન છે તે સર્વ અપ્રાસુક છે. લાભ થવા પર પણ તેને લેવું ન જોઈએ. [૩૮૧]સાધુ અથવા સાધ્વી જાણે કે શેરડીના ટુકડા. અંકકારેલા કરો, અથવા સિંઘોડા અથવા પૂતિઆલુક અથવા તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવે કે ઉત્પલ-સૂર્ય વિકાસી કમળ, કમળની દાંડી, પદ્મ કંદમૂલ, પદ્મની દાંડી, પુષ્કર કમળ અથવા તેના ટુકડા થવા, તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો અમાસુક છે. લેવા ન જોઈએ. [૩૮૨સાધુ અને સાધ્વીને જાણવામાં આવે કે અઝબીજ, મૂળબીજ, સ્કંધ બીજ, પર્વ બીજ, અથવા-અગ્રત, મૂળજાત, સ્કંધજાત, પર્વત, અથવા અન્યત્ર નહિ પરંતુ એ વલોપર ઉત્પન્ન થયેલા કંદલી-ગર્ભ અથવા કંદલીગુચ્છો, નાળિયેરના ઉપરનો Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઠ-૨, અધ્યયન-૧, ઉદેસો-૮ ક૭ ગર્ભ, નાળિયેરનો ગુચ્છો, ખજૂરનો ઉપરનો ગર્ભ તથા તેવા પ્રકારના બીજા જે સચિત્ત હોય અને શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે. તે સર્વ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જાણવામાં આવે કે-શેરડી, છિદ્રવાળી પોલીસડેલી. અંગાર, ફાટેલા છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, વેતનો નેતરનો અગ્રભાગ કંદલી ગર્ભ અથવા તેવા પ્રકારની અન્ય વસ્તુઓ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. પ્રાપ્ત હોવાપરપણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને એણ જણાય કે લસણ, લસણનાં પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ અથવા તેવા પ્રકારની કોઈ અન્ય વસ્તુ સચિત્ત છે, તેમાં શસ્ત્ર પરિણત થયું નથી, તો તે અપ્રાસુક છે અને અનેક્ષણીય છે. પ્રતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કુંભમાં પકાવેલ અશ્યિ ફલ, તેંદુ, વિલ્વ-બેલ, ફણસ અથવા શ્રીપર્ણીનું ફળ તથા તેવા પ્રકારના અન્ય ફળ સચિત્ત હોય અને શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક છે. ધતા આપે તો પણ લેવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે ધાન્યના દાણા, દાણાથી ભળેલા કુસકા, ઘણાવાળી રોટલી, ફોતરાવાળાં ચોખા, અથવા ચોખાનો તાજો લોટ, તલ, તલનો લોટ, તલસાંકળી અથવા એવા પ્રકારની બીજી દાણાવાળી વસ્તુ પાકી થઈ ન હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે લાભ થવા પર પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. યતનાપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. | અધ્યયનઃ ૧-ઉદસો:૮-નીમુનિ દીપરત્નસાગરે કરલે ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયનઃ ૧-ઉદેસો 9 ) [૩૮૩આ જગતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે. શ્રમણ છે, ભાગ્યવાન છે, શીલવાનું છે, વતી છે, ગુણી છે, સંયમી છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન આદિ આહાર ખાવા-પીવો એના આચારમયદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે તે સઘળું ભોજન એઓને આપી દો. આપણા માટે ફરી બનાવી લેશે. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન-પાન આદિને અપ્રાસુક અને અષણીય સમજીને દાતાના દેવા પર પણ લેવું ન જોઈએ. [૩૮૪]સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં નિવાસ કરી રહ્યા હોય અથવા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને કોઈ ગામ અથવા રાજધાનીમાં પહોંચે. તે ગામ અથવા રાજધાનીમાં સાધુનાં માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરા આદિ પશ્ચાતુ સંબંધી નિવાસ કરે છે. જેમ ગૃહસ્થ યાવતુ કર્મચારી કર્મચારિણી આદિ. તો એવા ઘરોમાં ભિક્ષા કાળ પહેલાં જ આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે. કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. કેમકે સાધુને પહેલા આવેલા જોઈને તે ગૃહસ્થ. તે સાધુ માટે રસોઈની સામગ્રી એકઠી કરશે અથવા રસોઈ બનાવશે. એટલે જ સાધુને માટે આ પૂર્વોપદિષ્ટ મર્યાદા છે કે તે આ પ્રકારના ઘરોમાં આહાર-પાણીને માટે ભિક્ષાના સમય પહેલાં ન જાય અથવા ન નીકળે. કદાચિત પહેલા Page #69 -------------------------------------------------------------------------- ________________ 68 આયારો- 21/9384 જવાનો પ્રસંગ આવી જાય અને આહાર આદિનો સમય ન થયો હોય તો તુરત પાછા ફરી અને જ્યાં સંબંધીજનોના આવાગમન ન હોય અને દેખાય નહિ એવા એકાન્ત સ્થાનમાં ઊભા રહે. તથા ભિક્ષાના સમયે જ પ્રવેશ કરે અને તે તેના માટે આધાકર્મી અશન આદિ બનાવવાની તૈયારી કરે અથવા બનાવે અને એકલો આવેલો સાધુ ઉપેક્ષા કરે, તો તે મુનિ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સાધુ પહેલાં જ દેખે અને કહી દે કે હે આયુષ્યનું આધાકમઆહાર-પાણી ખાવા-પીવા મને કહ્યું નહિ આ કારણથી ભોજનની સામગ્રી એકઠી કરો નહિ, તેમજ ભોજન બનાવ નહિ. સાધુના એમ કહેવા પર પણ ગૃહસ્થ તેને માટે આધાકમાં અશન આદિ તૈયાર કરીને અને લાવીને આપે તો તે અશન આદિ પ્રાસુક છે, દૂષિતછે. યાવતું ગ્રહણ ન કરે. " [૩૮૫]સાધુ અને સાધ્વી ગૂધ, અથવા મત્ય (વનસ્પતિ વિશેષ, ભૂંજાતા દેખીને અથવા અતિથિને માટે તેલમાં તળેલ પુરી કે પુડલા બનતા દેખીને લોલુપ થઈને જલદી જલદી જઈ યાચના ન કરે, બીમાર સાધુને ગરમ પુરીની આવશ્યકતા હોય તો લઈ શકે છે. અભિપ્રાય એ છે કે બીમારી આદિ કારણો સિવાય એવા કુળોમાં જવું ન જોઈએ. કચિત જવું પડે તો નિર્દોષ અને મર્યાદ્યનુકુળ વસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ. [૩૮]સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં જઈને અને કોઈ પણ પ્રકારના આહાર લઈને સ્વાદિષ્ટ ખાઈ જાય અને નિઃસ્વાદ પરઠી દે તો તે માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સરસ અને નિરસ બધું ખાવું જોઈએ. છોડવું ન જોઈએ અને છાંડવું ન જોઈએ. [૩૮૭|સાધુ અથવા સાધ્વી સાનરસું કોઈ પણ પ્રકારનું પાણી લઈને સારા વર્ણ, ગંધવાળું પાણી પીવે અને અમનોજ્ઞવર્ણ-ગંધવાળાને પરઠી દે તો સંયમમાં દોષ લાગે છે. તેથી સાધુએ એવું કરવું ન જોઈએ. સારા વર્ણગંધવાળું હોય કે ખરાબ વર્ણ-ગંધવાળુ હોય, બધાંને પીવે, પરઠે નહિ. ૩િ૮૮]સાધુ અથવા સાધ્વી પ્રાપ્ત થયેલા ઘણા ભોજનાદિને ગ્રહણ કરીને લાવેલ હોય અને તે પોતાની આવશ્યકતાથી અધિક હોય અને ત્યાં ઘણાં સંભોગી, પોતાના જ ગચ્છના, મૂલોત્તર ગુણોનાં ધારક મુનિ બિરાજમાન હોય, તેઓને કહ્યા વિના તેમ જ ભોજનને માટે આમંત્રિત કર્યા વિના પરઠવી દે તો તે માતૃસ્થાનને સ્પર્શ કરે છે, સાધુએ એવું કરવું ન જોઈએ બચેલો આહાર લઈને તે મુનિઓની પાસે જાય અને પહેલાં બતાવે ત્યારે પછી કહેઃઆયુષ્યનું શ્રમણો! આ ભોજન પાણી અને વધુ થાય છે, તો આપ એનો ઉપભોગ કરો. જો તે મુનિ કહે અમારે આટલું જોઈએ છે. આટલું આપી દીઓ અથવા તે કહે - આ સઘળો આહાર અમારે વપરાઈ જશે, તો તે પ્રમાણે આપી દે. ૩૮]સાધુ અને સાધ્વી જાણે કે- આ આસન પાણી આદિ કોઈ બીજાને ઉદ્દેશીની બહાર લાવેલ છે અને તેણે મને આપવાની અનુમતિ આપી નથી, અથવા આપનાર અને લેનાર બંનેમાંથી એકની ઈચ્છા નથી. તો એવું અસન પાણી આદિ અપ્રાસુક છે. માટે મળવા છતાં લેવું ન જોઈએ. જો તે આહાર-પાણી જેના માટે લાવ્યા હતા તેની આજ્ઞાથી આપે અથવા તો તેનો ભાગ તેને આપી દેવામાં આવે અને પછી ઘતા તો તે પ્રાસુક છે, યાવત્ ગ્રહણ કરી શકે. સાધુ અને સાધ્વીની આ સમાચારી છે. એનું યતના પૂર્વક પાલન કરવું જોઈએ. અધ્યયનઃ૧-ઉદેસો ૯-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #70 -------------------------------------------------------------------------- ________________ થતષ્ઠ-૨, અધ્યયન-૧, ઉદેસો 10 અધ્યયનઃ૧-ઉસઃ૧૦) [૩૦]કોઈ સાધુ બધાં સાધુઓને માટે સાધારણ આહાર લાવ્યો હોય પરંતુ તે સઘળા સાધર્મીઓને પૂછયા વિના પોતાની ઈચ્છાનુસાર જેને ઈચ્છે તેને ઉત્તમ-ઉત્તમ અથવા ઘણું-ઘણું આપે તો તે દોષપાત્ર થાય છે, એમ કરવું ન જોઈએ. એ આહાર લઈને સાધુએ જ્યાં આચાર્ય આદિ બિરાજમાન હોય ત્યાં જવું જોઈએ. ત્યાં જઈને અને આહાર દેખાડીને કહેવું જોઈએ- મારા પૂર્વ સંબંધી છે અને મારા પશ્ચાતું સંબંધી છે તે આ પ્રમાણે-આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા ગણી અથવા ગણધર કે ગણાવદગ્ધક, એઓને હું ઉત્તમ-ઉત્તમ અથવા પર્યાપ્ત-પર્યાપ્ત આહાર આપું ? એ પ્રમાણે આજ્ઞા માંગનાર તે સાધુને આચાર્ય આદિ એમ કહે-હે આયુષ્મન ! ભલે-જેટલો તેઓને આવશ્યક હોય તેટલો આપો. એ પ્રમાણે તે જેટલો દેવાની આજ્ઞા આપે તેટલો આપવો જોઈએ. સઘળો દેવાનો કહે તો સઘળો આપી દેવો જોઈએ. 3i91 એકલો ભિક્ષા માટે ગયેલો સાધુ મનોદ ભોજન ગ્રહણ કરીને તે આહાર ને લૂખો-સૂકા ભોજનથી ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને દેખાડીશ તો આચાર્ય યાવતુ ગણાવચ્છેદક રખેને પોતેજ લઈ લે ! આ ઉત્તમ ભોજન કોઈને દેવું ન પડે. એમ વિચારનાર અને કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. તેથી સાધુએ તેવું કરવું ન જોઈએ. મુનિ તે ભોદનને લઈને આચાર્ય આદિની સમીપે જાય. ત્યાં જઈને પાત્ર ખુલ્લા રાખીને હાથથી આહારને ઉંચા કરે, “આ છે, આ છે” એમ કહી કહીને સઘળું દેખાડે, જરા પણ ન છૂપાવે. કોઈ મુનિ એકલો આહાર લાવીને માર્ગમાં અથવા કોઈ બીજા સ્થાને જઈને) સારું સારું ખાઈ લે અને વિવર્ણ જોવામાં ખરાબ) તથા વિરસ (રસરહિત) આહાર લાવીને ગુરુ આદિને દેખાડે તો તે પોતાના સંયમને દૂષિત કરે છે. સાધુએ એમ કરવું ન જોઈએ. - ૩૯૨સાધુ અને સાધ્વી જાણે કે - શેરડીની ગાંઠનો મધ્યભાગ, શેરડીની કાંતળી, ગાઠવાળી ગંડેરી, પીળી પડેલ શેરડીના કકડા. શેરડીનું પૂંછડું અથવા આખી શેરડી અથવા તેનો કકડો અથવા મગાદિની ભૂજેલ ફળી અથવા ઓળા, એ સઘળા તથા એવા પ્રકારના કોઈ પદાર્થ જેમાં ખાવા યોગ્ય થોડું હોય અને ફેંકી દેવા જેવું ઘણું હોય તે અમાસુક છે યાવત્ત તેને ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ અને સાધ્વી જાણે કે ઘણા બીજવાળા ફળોનો ગિર-દળ અને ઘણા કાંટાવાળી મત્સ્ય નામની વનસ્પતિ, જેમાં ખાવું થોડુ અને નાંખી દેવું વધુ હોય, એવા ઘણા બીજવાળા ગિરને અને ઘણાં કાંટાવાળી મત્સ્ય વનસ્પતિને દાતા આપે તો પણ લેવી ન જોઈએ. સાધુ અથવા સાધ્વીને કોઈ ગૃહસ્થ ઘણી ગોઠલીવાળા દળ અથવા મલ્ય વનસ્પતિને માટે આમંત્રણ કરે કેહે આયુષ્મન ! શ્રમણ ! આ ઘણા ગોઠલા છોતરાયુક્ત ભોજન અથવા ઘણા કાંટાવાળી મત્સ્ય વનસ્પતિ લેવા આપ ઈચ્છો છો ? તો એવા શબ્દ સાંભળી અને સમજીને મુનિ પહેલાજ કહી દે કે-હે આયુષ્યનું વાસ્તવમાં ઘણા ઠળિયાવાળો અને ઘણા કાંટાવાળી વનસ્પતિ લેવી મને કહ્યું નહીં. દેવા ઈચ્છતા હો તો આ જેટલો ગર્ભ છે, તેટલો મને આપો. ઠળીયા ન આપો. એમ કહેવા પર પણ ગૃહસ્થ પોતાના પાત્રમાં ઘણાં ઠળિયાવાળા ગર્ભને લાવીને દેવા લાગે તો આ પ્રકારની વસ્તુ ગૃહસ્થના હાથમાં અથવા પાત્રમાં જોઈને કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ Page #71 -------------------------------------------------------------------------- ________________ 70 આયારો- ર૧/૧૦/૩૯૨ કરવું ન જોઈએ. કદાચ ગૃહસ્થ આગ્રહ પૂર્વક જબરદસ્તીથી આપી દીએ તો ન તેના ઉપર આસક્તિ રાખે કે ન તેના ઉપર દ્વેષ કરે, સાધુ તે લઈને એકાંતમાં જય અને ત્યાં જઈને ઉદ્યાન અ થવા ઉપાશ્રયમાં બેસી, ડાથી રહિત અને જીવ જંતુઓથી રહિત ભૂમિ જોઈને તે લાવેલ ગરભ અને મત્સ્ય વનસ્પતિનો ઉપયોગ કરીને, તેમાંથી કાઢેલ ઠળિયા તથા કાંટાને લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દગ્ધાદિ અચિત્ત ભૂમિમાં યાવતું પ્રમાર્જન કરીને પરઠવી દે [૩૩]સાધુ અથવા સાધ્વી યાચવા જતાં ગૃહસ્થ પોતાના પાત્રમાં વિટલૂણ-) કે ઉભિજ મીઠું લાવીને, તેમાંથી થોડો ભાગ દેવા લાગે ત્યારે તે નિમક આદિ ગૃહસ્થના પાત્રમાં અથવા હાથમાં હોય ત્યારે જ સાધુએ કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. મને નહિ કહ્યું. કદાચિત અજાણતાં લેવાઈ જાય તો અને થોડું દૂર ગયા પછી ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર પાછા ફરી એ વસ્તુ પહેલાં બતાવીને પૂછે-આયુષ્યનું ! તમે આ જાણી જોઈને આપ્યું છે કે જાણીને નથી આપ્યું. પરંતુ હવે હું આ વસ્તુ આપને આપું છું. આપ એનો ઉપયોગ કરો. આ પ્રમાણે જે વસ્તુને માટે ગૃહસ્થ અનુમતિ આપી હોય અથવા જણાવી દીધું હોય તો તેને યતનાની સાથે ભોગવે અથવા પીવે અથવા એને પોતે ખાઈ-પી ન શકે તો ત્યાં જે સ્વધર્મ, સંભોગી, સમનોજ્ઞ અને વ્રતધારી હોય તેમને આપી દીએ અથવા સ્વધર્મી સંત ત્યાં ન હોય તો વધારે આહાર પરઠવાની વિધિ અનુસાર પરઠવી દે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે, તેનું યતનાપૂર્વક પાલન કરવું જોઈએ | અધ્યયન 1- ઉદેસા-૧૦મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂણી (અધ્યયનઃ૧ ઉદ્દેસઃ૧૫) [૩૯૪]એક સ્થાનમાં રહેલા અથવા વિચરતાં આવેલાં સંભોગી અથવા વિસંભોગી સાધુઓએ, મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈ સાધુઓને કહે, “આ આહાર આપ લઈ લેજો અને આપની સાથે જે બીમાર મુનિ છે તેમને આપજો. જો બીમાર મુનિ તેનો ઉપભોગ ન કરે તો આપ ઉપભોગ કરી લેજો તે મુનિ મનોજ્ઞ ભોજન લઈને જો એવો વિચાર કરે કે હું જ એકલો આ આહાર ખાઈ લઉં અને તેને છુપાવી બીમાર મુનિને કહે આ ભોજન લૂખ્યું છે, સૂકું છે, તીખું છે, કડવું છે, તુરું છે, ખાટું છે, મીઠું છે, આ બીમાર માટે યોગ્ય નથી. તો તેવા પાપાચારી સાધુ માતૃ સ્થાનનો સ્પર્શ કરે છે. એમ કરાય નહિ. પરંતુ જેવું ભોજન લાવ્યા હોય તેવું બીમારને બતાવે અને હોય તેવું જ કહે, તીખું હોય તો તીખું, કડવું હોય તો કડવું, તુરું હોય તો તુરું કહે ખાટાને ખાટુંમીઠાને મીઠું કહે. ૩િ૯૫એક સ્થાન પર સ્થિર અથવા ગ્રામાનુગ્રામ વિચરતાં. આવેલા સંભોગી અને વિસંભોગી સાધુઓમાં કોઈ ભિક્ષુએ મનોજ્ઞ-મનોજ્ઞ આહાર પાણી પ્રાપ્ત કરીને કહે-આપના સાથી કોઈ મુનિ બીમાર છે, આ મનોજ્ઞ આહાર લઈ તેને આપજો જો બીમાર મુનિ તેનો ઉપયોગ ન કરે તો તમે અમારી પાસે પાછો લઈ આવજો. આહાર લેવાવાળા મુનિએ ઉત્તર આપે- જો કોઈ અંતરાય નહિ હોય તો પાછો લાવીને આપને આપી જઈશ. (એમ કહીને આહાર લઈ જાય અને બીમાર મુનિને સાચું ખોટું સમજાવીને પોતે જ લોલુપતાવશ ખાઈ જાય અને જ્યારે સમય વીતી જાય ત્યારે બહાનું કાઢીને અમુક કારણસર આહાર પાછો લાવી શક્યો નથી' એમ કહેવું તે કર્મબંધનું કારણ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંગ-ર, અધ્યયન-૧, ઉસો-૧૧ આ દોષો ત્યાગીને યતનાપૂર્વક સંયમમાં સ્થિર રહેવું જોઈએ. ૩૯૬]સંયમશીલ સાધુ સાત પિપૈષણાઓ તથા સાત પાનૈષણાઓ જાણે. તે પ્રમાણે- પહેલી પિઔષણાઅચિત્ત ચિોથી હાથ લિપ્ત ન હોય અને પાત્ર પણ લિપ્ત ન હોય, તેવા પ્રકારના અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્રથી અનાદિ ચાર પ્રકારના આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરી લે. બીજી પિડેષણા-અચિત્ત વસ્તુથી હાથ અને ભોજન લિપ્ત હોય તો પૂર્વવતું પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. - ત્રીજી પિડષણા-આ સંસાર અથવા ક્ષેત્રમાં પૂર્વાદ ચારેય દિશાઓમાં ઘણા પુરુષો છે. તેમાંથી કોઈ શ્રદ્ધાવાનું પણ હોય, જેમ કે - ગૃહપતિ-ગૃહપત્ની યાવત્ દાસ દાસી આદી. તેને ત્યાં વિવિધ ભોજનોમાં ભોજન રાખેલા હોય છે. જેમ કે - થાળમાં, તપેલીમાં, કથરોટમાં, સરજાતનાં ઘાસમાંથી બનાવેલ સૂપડા વગેરેમાં, છાબડીમાં અથવા ઉત્તમ મૂલ્યવાન ભાજનમાં, મણિજડિત ભાજન વગેરેમાં. તેમાં રાખેલ આહાર જોઈ સાધુ એમ જાણે કે ગૃહસ્થના હાથ લિપ્ત નથી. ભાજન લિપ્ત છે, અથવા હાથ લિપ્ત છે-ભાજન લિપ્ત નથી, ત્યારે તે પાત્ર રાખનાર અગર પાણિપાત્ર સાધુ પ્રથમજ તેને દેખીને કહે-હે આયુષ્યનું ગૃહસ્થ ! તમે મને આ ભોજન અલિપ્ત હાથથી અને લિપ્ત ભાજનથી અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો. તથા પ્રકારનું ભોજન સ્વયં યાચી લે અથવા યાચ્યા વિના ગૃહસ્થ લાવીને આપે તો તે પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. ચોથી પિડિષણા-તુષરહિત મમરા, પૌઆ, ચોખા વગેરેને યાવતુ ખાંડેલા શાત્યાદિના ચોખાને જેમાં પશ્ચાતકર્મ દોષ લાગતો નથી અને ફોતરા ઉડાડવા પડે તેમ જ હોય તેજ ગ્રહણ કરીશ એવી પ્રતીજ્ઞા કરનાર ભિક્ષ અથવા ભિક્ષુણી આ પ્રકારનું ભોજન સ્વયે વાચી લે અગર વાચ્યા વિના ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. પાંચમી પિપૈષણા-ગૃહસ્થ પોતાના માટે, શકોરામાં, કાંસાની થાળીમાં અથવા માટીના કોઈ ભાજનમાં ભોજન કાઢેલ હશે તે જ ગ્રહણ કરીશ. એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ સચિત્ત જલથી ધોયેલ હસ્ત અચિત્ત થઈ ચૂક્યા હોય તો તેવા પ્રકારનો અશનાદિ આહાર પ્રાસુક જાણી ગહણ કરી લે. છઠ્ઠી પિડેષણા-ગૃહસ્થ પોતા માટે અથવા કોઈ બીજા માટે વાસણમાંથી ભોજન કાઢી રાખેલ હશે પરંતુ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તે જ ગ્રહણ કરીશ, એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થ પાત્રમાં હોય અથવા હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. સાતમી પિષણા સાધુ, અથવા સાધ્વી, જેને ઘણા પશુ, પક્ષી, મનુષ્ય, શ્રમણ (બૌદ્ધ ભિક્ષ) બ્રાહ્મણ, અતિથિ. કરણ અને ભિખારી લોકો ઈચ્છે નહીં તેવાં પ્રકારનો ફેંકી દેવા યોગ્ય આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. એવા આહારની યાચના સ્વયે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. આ પ્રમાણે સાત પિષણાઓ કહી છે તથા બીજી સાત પાનૈષણાઓ છે, જેમ કેઅલિપ્ત હાથ અને અલિપ્ત ભાજન હોય આદિ, શેષ સર્વ વર્ણન પૂર્વની જેમ સમજવું. ચોથી પારૈષણમાં વિશેષતા છે - તે સાધુ કે સાધ્વી પાણીના વિષયમાં જાણે કે-જે તલ આદિના ધોવાણને ગ્રહણ કર્યા પછી પશ્ચાતકર્મ ન લાગે તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. Page #73 -------------------------------------------------------------------------- ________________ હર આયારો- 21/11/397 શેષ પારૈષણા પિંડષણાની જેમ જાણી લેવી. [૩૯૭]આ સાત પિડષણાઓ અને પાનૈષણાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે બીજા સાધુઓ. સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. તેણે એમ બોલવું જોઈએ આ સર્વ સાધુઓ જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતા પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચારી રહ્યા છે. | અધ્યયનઃ૧-હસો-૧૧-ની મુનિદીપરાનસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યયન-ગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયનઃ૨-શધ્યેષણા -ઉો -1 - [૩૯૮]સાધુ કે સાધ્વી ગ્રામ નગર યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરી ત્યાં રહેવાની ઈચ્છા હોવાથી ઉપાશ્રય ગવેષણા કરે. જે ઉપાશ્રય, ઠંડા કે કીડી, મકોડા વગેરેથી યુક્ત હોય તેમાં ન રહે. શય્યા કે સ્વાધ્યાયાદિ પણ ન કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈંડા યાવતુ જીવ જંતુઓ થી રહિત જણે તેનું સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન કરી વસે, બેસે શપ્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થ પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોનો આરંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે. બળજબરીથી છિનવી લીધેલ છે અથવા તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે, સામે લાવેલ છે, આવા પ્રકારનો ઉપાશ્રય કદાચ તેના માલિકે બીજાને સોપી દીધેલ હોય તે વ્યક્તિએ તેનું સેવન હજૂ કરેલ ન હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું કે સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. એવી જ રીતે ઘણા સાધ્વીઓ માટે તેમજ એક સાધ્વી માટે અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ ખરીદેલ વગેરે હોય તો તેણે તેમાં રહેવું, શય્યા કરવી કે સ્વાધ્યાયાદિ કાર્યો કરવા યોગ્ય નથી. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય ઘણા તીર્થિઓ કે દરિદ્રો વગેરેને ગણી-ગણીને, તેઓના નિમિત્તે પ્રાણી ભૂતાદિનો આરંભ-સમારંભ કરીને બનાવેલ છે, તે પણ અકલ્પનીય છે. તેમાં સ્વાધ્યાયાદિ કાર્યો ન કરે. સાધુ-સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એવું જાણે કે આ ઘણા શ્રમણાદિ ને ઉદ્દેશીને પ્રાણી-ભૂતાદિ નો સમારંભ કરીને બનાવેલ છે, અને જે ગૃહસ્થ આપી રહ્યો છે, તે ગૃહસ્થને હજુ ઉપાશ્રયના માલિકે સુપ્રત. કરેલ નથી, તો તે સ્થાન રહેવા યોગ્ય નથી. તેથી ત્યાં વાસ સ્વાધ્યાયાદિ કરે નહીં. વળી જો સાધુ એમ સમજે કે આ ઉપાશ્રય બીજા લોકોએ કામમાં લઈ લીધેલ છે તો (સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી, સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન ન કરી ઉપયોગમાં લે, તેમ જ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે. સાધુ કે સાધ્વી એમ સમજે કે આ ઉપાશ્રય કોઈ ગૃહસ્થ ભિક્ષના નિમિત્તે બનાવેલ છે. પાટિયાની દીવાલથી અથવા વાંસની ખપાટીથી બનાવેલા છે, દર્ભ આદિથી છજાવેલ છે, ગોબરથી લીંપેલ છે, ચૂના આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, અને એ પ્રકારનો સાફ સુથરા અને મરામત કરેલ ઉપાશ્રય સ્વામી દ્વારા કામમાં લીધેલ ન હોય તો સેવન કરવા યોગ્ય નથી. તેમાં સ્થિતિ, Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૨, ઉદેસી-૧ શવ્યા, સ્વાધ્યાય ન કરે. જો એમ જણાય કે આ રીતે તૈયાર કરેલ મકાનાદિને તેનો સ્વામી કામમાં લઈ ચૂક્યો છે તો પ્રતિલેખન-પ્રમાર્જન કરી તેના સ્થાનમાં વાસ કરે. ૩િ૯૯]સાધુ કે સાધ્વી એમ જાણે કે કોઈ ગૃહસ્થ સાધુના નિમિત્તે આ ઉપાશ્રયના નાના દરવાજા ને મોટા કર્યા છે. વગેરે વર્ણન પિપૈષણા અધ્યયનનાં સૂત્રની જેમ જાણવું સાધુ અહીં સસ્તાક બિછાવશે, એમ વિચારી ગૃહસ્થ વિષમ ભૂમિને સમ કરે, અથવા વનસ્પતિ વગેરેને બહાર કાઢે તો જ્યાં સુધી આવો ઉપાશ્રય બીજા પુરુષે કામમાં લીધો ન હોય, ત્યાં સુધી મુનિ માટે સેવન કરવા યોગ્ય નથી.માટે તેવા ઉપાશ્રયમાં રહે નહિ, શધ્યા કરે નહિ, સ્વાધ્યાય. કરે નહિ. હા, જો એમ સમજે કે ઉપાશ્રય બીજાને આપણે દીધેલ છે, અને તેને ઉપયોગમાં લઈ લીધેલ છે, તો પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને યતનાપૂર્વક નિવાસ શયન, સ્વાધ્યાય કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે ગૃહસ્થ. મુનિના ઉદ્દેશથી જલમાં ઉત્પન્ન થવાવાળા કંદ, મૂળ, પાન, પુષ્પ, ફળ, બીજ, અથવા બીજી કોઈપણ વનસ્પતિને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, બહાર કાઢે છે અને એ ઉપાશ્રય હજુ બીજાએ કામમાં લીધેલ ન હોય તો તે સેવન કરવા યોગ્ય નથી. તેથી ત્યાં રહેવું ન જોઈએ. અગર કોઈએ કામમાં લીધી હોય તો સેવન કરી શકાય. માટે પ્રતિલેખન પ્રમાર્જન કરી યતનાપૂર્વક તેમાં રહે અને શયનાદિ કરે. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે ગૃહસ્થ સાધુ માટે બાજોઠ, પાટિયું, નિસરણી અથવા ખાંડણિયો વગેરે પદાર્થો એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે. અથવા બહાર કાઢે છે તો તેવા પ્રકારનો ઉપાશ્રય જે અપુરુષાન્તરસ્કૃત અને અનીસેવિત છે-તેમાં સાધુ કાયોત્સગદિ ક્રિયા ન કરે. પરન્તુ તે એમ જાણે કે બીજાએ ઉપયોગમાં લીધેલ છે, તો પ્રતિલેખન -પ્રમાર્જન કરી યતનાપૂર્વક ઉપરોક્ત બધા કાર્યો કરે. ૪િ૦૦]સાધુ કે સાધ્વી જાણે આ કે ઉપાશ્રય સ્થંભાર, માંચડા પર, માળપર, પ્રાસાદપર, મંજીલપર, અથવા ભોંયરામાં કે કોઈ ઊંચા સ્થાનપર બનાવેલ છે. તો વિશેષ કારણ વિના તેમાં વાસ ન કરે. તથા ઉપર્યુક્ત કાય પણ ન કરે. કારણવશાતુ કદાચિતુ એવા સ્થાનમાં વસવું પડે તો ત્યાં ઠંડા પાણી આદિથી હાથ, પગ, આંખ, દાંત, મુખ વિગેરે સાફ ન કરે. વારંવાર ધોઈ સાફ કરે. તથા. મળ-મૂત્ર, કફ, લીટ, ઉલટી, પીત, પરૂ, રૂધિર વગેરે શરીરના અવયવોમાંથી નીકળતી કોઈપણ પ્રકારની અશુચિનો ત્યાગ ત્યાં ન કરે. કારણકે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આ બધું કરવું તે કર્મમબંધનનું કારણ છે અને સંભવ છે કે ઉપરથી ફેંકવા જતા સાધુ પડી જાય, લપસી જાય અને લપસવાથી કે પડવાથી હાથ-પગ-મસ્તક અગર શરીરનો કોઈ પણ ભાગ તૂટી જાય-નષ્ટ થાય. ઉપરાંતમાં ત્યાં રહેલાં પ્રાણી, ભૂત જીવ, સત્વ વગેરેની ઘાત થાય અને તેઓ પ્રાણરહિત થઈ જાય. તેથી આ સાધુ-સાધ્વીનો ઉપદિષ્ટ આચાર છે કે આવા ઉંચા ઉપાશ્રયમાં રહેવું નહિ, શયન સ્વાધ્યાયાદિ કરવા નહીં. ૪૦૧]સાધુ-સાધ્વીને એમ જણાય કે આ ઉપાશ્રય સ્ત્રીઓથી યુક્ત છે, (સાધ્વીઓને જણાય કે પુરૂષથી યુક્ત છે.) તેમજ તેમાં બાળક, બિલાડી, કૂતરા આદિ યુદ્ધ જીવો રહે છે, પશુઓથી યુક્ત ભોજનપાણીથી યુક્ત, અથવા પશુઓના ભજન પાણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થના સંસર્ગવાળો મકાનમાં વાસ-શયન-સ્વાધ્યાદિ ન કરે. એમ કરવાથી કર્મ બંધન થાય છે. ગૃહસ્થ કુલ સાથે નિવાસ કરનાર સાધુને જો Page #75 -------------------------------------------------------------------------- ________________ 74 આયારો- 222401 અલગ (હાથ પગ શૂન્ય થવાથી થનારી વિશેષ પ્રકારની બીમારીઓ વિશુચિકા, વમન, અથવા બીજી કોઈ વ્યાધિ થઈ જાય, અચાનક ફૂલ ઉપડી જાય, તે સમયે સાથે વસનાર ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને સાધુની સેવા કરવા માટે, તેલથી, ઘીથી, માખણથી, અથવા ચર્નીથી સાધુને માલિશ કે મદન કરશે, સ્થાન કરાવશે કે કવાથાદિ ઉકાળો વિગેરેથી બનાવશે. અથવા લોઇ-વર્ણ-ચૂર્ણ કે પદમ વગેરેથી ઘસી ઘસીને માલિશ કરશે, મસળશે, પીઠી આદિથી મર્દન કરશે, ઠંડા કે ગરમ જલથી પ્રક્ષાલન કરશે, મસ્તકથી પગ સુધી નવરાવશે, સિંચન કરશે, લાકડા સાથે સાકડાને ઘસીને અગ્નિ પ્રગટાવશે, પ્રજવલિત કરશે. આગ લાવીને શરીરને શેકશે કે તપાવશે. આ સઘળા કર્મબંધનના કારણો છે. આ દોષોથી બચવા માટે સાધુનો પૂર્વોપદિ આચાર છે ગૃહસ્થ સાથે તેના મકાનમાં સાધુ-સાધ્વીઓએ નિવાસ, શવ્યા, સ્વાધ્યાયાદિ ન કરવું. ૪િ૦૨ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધું માટે કર્મબંધનનું કારણ છે. કારણ કે ગૃહસ્થથી માંડી કર્મચારિણીઓ વગેરે એક બીજા આપસ આપસમાં ઝગડતાં હોય. કુવચન બોલતા હોય, એકબીજાને રોકતા હોય, બંધ કરતા હોય, મારતા હોય, આવું બધું દેખીને મુનિનું મન ઉંચું નીચું થઈ જાય. અને મનમાં વિચાર આવે કે આ લોકો ઝગડે તો સારૂં, અગર ન ઝગડે તો સારૂં, યાવતુ મારે તો સારું કે ન મારે તો સાર વગેરે વગેરે. માટેજ મુનિઓનો આ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, કે ગૃહસ્થના મકાનમાં વાસ શયન આદિ ન કરે. ૪૦૩ગૃહસ્થ સાથે વાસ કરનાર સાધુને કર્મબંધન થાય છે. જેમ કે - ગૃહસ્થ પોતા માટે, આગ જલાવશે, પ્રગટાવશે, તે જોઈ મુનિનું મન ઉંચુ-નીચું થશે અને વિચારશે, આ આગ સળગાવે કે ન સળગાવે. જલાવે કે ન જલાવે, અથવા ઠાકે કે ન ઠારે તો સારું, વગેરે વગેરે. તેથી જ સાધુ માટે પૂર્વોપદિષ્ટ આચાર-પ્રતિજ્ઞા અને એજ હિતકર છે કે ગૃહસ્થના સંસર્ગવાળા એક જ મકાનમાં રહેવું. શય્યા-સ્વાધ્યાયાદિ કાયો કરવાં નહીં. [૪૦]ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કર્મ બંધાય છે જેમકે :મકાનમાં રહેનાર ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, મોતી, સોનું, ચાંદી, કડા, બાજુબંધ, ત્રણ સરો, નવસરો, અઢાર સરોહાર અર્પહાર, લાંબી માળા, એકાવલી, કતનકાવલી. મુક્તાવલી કે રત્નાવલી હાર વગેરે આભૂષણોને તથા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તરૂણી અગર કુમારીને દેખી મુનિનું મન ઉંચુંનીચું થઈ જશે. અથવા તેણીને જોઈ આવા પ્રકારની વાતો કરશે- આ તરૂણી આવી લાગે છે. આવી નથી લાગતી, ઘણી સુંદર દેખાય છે. અથવા સુંદર નથી લ ગતી વગેરે વગેરે અથવા તો સઘળી વસ્તુઓનો ઉપ ભોગ કરવાની ઈચ્છા કરશે. માટે સાધુનો આ પૂવોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, તે ગૃહસ્થના નિવાસવાળા મકાનમાં વાસ, શય્યા, સ્વાધ્યાય વગેરે ન કરે.. ૪િ૦૫ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મબંધન થાય છે. જેમકે - તે સ્થાનમાં વસનાર ગૃહસ્થની પત્નીઓ, પુત્રીઓ, પુત્રવધુઓ, ગૃહસ્થધાત્રી, દાસીઓ, અને ગૃહસ્થની કર્મચારિણીઓ અરસ પરસ મૂનિને દેખી વાર્તાલાપ કરશે કે આ શ્રમણ ભગવંત છે, મૈથુન કર્મથી વિરત થયેલા છે, તેઓને મિથુન સેવન, કે તેની અભિલાષા કરવી પણ કલ્પતી નથી. આવા સાધુ સાથે કોઈ સ્ત્રી કદાચ મૈથુન સેવે તો તેણીને પુત્રની Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૨, ઉદેસી-૨ 75 પ્રાપ્તિ થાય, અને તે પુત્ર ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, સુંદર, વિજયી હોય. આવા પ્રકારની વાતચીત સાંભળતી સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય, અથવા તે કામાતુર થઈ જાય, તે કામ શાન્તિ માટે અભિલાષા કરતી નારી મુનિને મૈથુન સેવન માટે પ્રલોભન આપી આકર્ષિત કરશે. માટે સાધુનો પૂવોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે, અને તેને માટે એજ હિતકર છે કે આવા સ્થાનોમાં સાધુ ન રહે, ન સ્વાધ્યાયાદિ કાર્યો કરે. સાધુ કે સાધ્વીનો આ આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને તેનું પૂર્ણ રૂપથી પાલન કરતાં યત્નવાન બને તેમ હું કહું છું. | અધ્યયનઃ ૨-ઉદ્દે સો 1 ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ! (અધ્યયન 2- ઉદેસો 2 [૪૦૬]ગૃહસ્થ શુચિ સમાચાર (બાહ્ય શુદ્ધિનું પાલન કરનાર) હોય, અને સાધુ તો સ્નાનત્યાગી હોય, તેમાં વળી કોઈક સાધુ મોક પ્રતિમધારી હોય પણ ગૃહસ્થને તે ગંધ દુર્ગધરૂપે લાગે અથવા પ્રતિકુળ પણ લાગે અને સાધુનાં કારણે ગૃહસ્થ પહેલાં કરવાનું કાર્ય પછી કરે અને પછી કરવાનું કાર્ય પહેલાં કરી લે, એમ કાર્યક્રમમાં પરિવર્તન કરે, વળી ભોજનાદિ કાર્ય વહેલું પતાવી દે અથવા ન પણ કરે માટે મુનિનો આચાર છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ન કરે. [૪૦૭]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હશે. તેમાં વળી પોતા સાથે વસતાં મુનિ ને દેખી તેના માટે પણ વિવિધ પ્રકારનાં અશનાદિ આહાર પાણી બનાવશે અને લાવશે. મુનિને તે અશનાદિને ખાવા-પીવાની ઈચ્છા થશે. ઉપરાંત લોલુપ થઈને ત્યાં રહેવાની કામના જાગશે, તેનાથી સંયમ દૂષિત થશે. માટે સાધુનો એજ આચાર છે કે ગૃહસ્થ સાથે નિવાસાદિ ન કરે. [૪૦૮]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારના કાષ્ઠ પહેલાથી કાપીને રાખે છે વળી પોતા સાથે વસતા સાધુને નિમિત્તે વિવિધ પ્રકારના કાષ્ઠ કાપે અથવા ખરીદે અથવા ઉધાર લે, લાકડા સાથે લાકડું ઘસીને આગ સળગાવે અથવા પ્રજ્વલિત કરે. આ જોઈ સાધુને પોતાનું શરીર તપાવવાની ઈચ્છા થઈ જાય. અને ત્યાં રહેવાની કામના કરે, માટે મુનિઓ આ પૂવપદિષ્ટ આચાર, પ્રતિજ્ઞા અને તેના માટે એજ હિતકારી છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ન કરે. [૪૯]ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેનાર સાધુ અથવા સાધ્વી દીધશંકા અથવા લઘુશંકાથી બાધિત થઈને રાત્રિમાં અથવા વિકાલના સમયે મકાનનું દ્વાર ખોલી બહાર જાય. ત્યારે કદાચિત અવસર શોધતો ચોર અંદર પ્રવેશી જાય. ત્યારે મુનિથી એમ કહી શકાય નહીં કે આ ચોર પ્રવેશી રહ્યો છે અથવા પ્રવેશ કરતો નથી. છુપાઈ ગયો છે અથવા છુપાયો નથી, આવે છે કે આવતો નથી, જાય છે કે જતો નથી, તેણે ચોરી કરી અગર બીજાએ કરી, આ ચોર છે. અથવા ચોરનો સાથી છે, આ ઘાતક છે, એમણે આ કર્યું છે. મુનિ પોતાના આચારાનુસાર કંઈ પણ કહી શકે નહીં, તેથી ગૃહસ્થ તે મુનિ પર ચોર ન હોવા છતાં પણ ચોર હોવાની શંકા રાખે તેથી મુનિનો એજ આચાર, પ્રતિજ્ઞા અને તેજ કલ્યાણરૂપ છે કે ગૃહરથ સાથે નિવાસાદિ ન કરે. [૪૧૦]સાધુ અથવા સાથ્વી ઉપાશ્રયમાં જાણે કે ઘાસની પરાળની ગંજીઓ છે તે Page #77 -------------------------------------------------------------------------- ________________ આયારો -રારારજ૧૦ ગંજીઓ ઈડા, સચિત પાણી, સચિત્ત પૃથ્વી, કીડી આદિ જીવજંતુઓ સહિત છે. તો તેવા ઉપાશ્રયમાં સ્થિતિશય્યાદિ ન કરે. સાધુ કે સાધ્વી કોઈ ઉપાશ્રયને એવો જાણે કે જેમાં ઘાસ, પરાળની ગંજીઓમાં ઈંડા, વાવતુ જીવજંતુઓ વિગેરે નથી, તો તેવા ઉપાશ્રયમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરીને તેનાથી નિવાસાદિ કરે. [૪૧૧-૪૧૩મુનિને ધર્મશાળા, મુસાફરખાના, ઉદ્યાનગૃહો કે ગૃહસ્થના ઘરો કે મઠોમાં, જ્યાં વારંવાર સાધર્મિક સાધુ આવી વસે છે તેવા સ્થાનમાં ઉતરવું ન જોઈએ. ધર્મશાળાદિ સ્થાનોમાં જે મુનિ તબદ્ધ-શીત કે ગ્રીષ્મ કાળમાં માસ કલ્પ સ્થિર રહીને, ફરી ત્યાં ચાતુર્માસ કરે છે તેઓને હે આયુખનું શ્રમણો ! કાલાતિક્રમ દોષ લાગે છે. જે ભિક્ષ ધર્મશાળા મુસાફરખાનાદિમાં જેટલો સમય રહ્યા હોય, તેટલો સમય કરતાં બીજા સ્થાને બમણો, ત્રણ ગણો સમય વ્યતીત કર્યા વિના ત્યાં ચોમાસુ કરે, અથવા માસકા કરે તો હું આયુષ્યનું શ્રમણો, તેને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે. [૪૧૪]આ જગતમાં પૂવદિ દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે, જેમ કે ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્રવધૂ, કર્મચારિણી આદિ, તેઓએ સાધુના આચાર- વિચાર સારી રીતે સાંભળેલ હોવાથી તેઓને સમ્યગુ જાણપણું હોતું નથી. તે શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ રાખતાં સામાન્યતઃ બધા પ્રકારનો શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, ભિક્ષકો અને દરિદ્રીઓ વિગેરેને રહેવા માટે સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેમ કે- લુહારશાળા દેવમંદિરની બાજુમાં ઓરડામાં દેવકુળ, સભાઓ, પરબો, દુકાનો, વખારો, ગોદામો, વાહનઘરો, વાહનશાળાઓ, ગુનાના કામ માટેની જગ્યા, દર્ભશાળા, ચમલિયો, વલ્કલ શાળાઓ, અંગારાના કારખાનાઓ-કોલસા પાડવાનું કારખાનું, લાકડાના કારખાના ઓ, શમશાનઘર, શૂન્યાગાર, પર્વતના શિખર પર બનાવવામાં આવેલ ઘરો, પર્વતની ગુફા પાષાણ મંડપ વગેરે વગેરે. આવા તૈયાર કરાવેલા સ્થાનોમાં જો શાક્યાદિ કે બીજા શ્રમણ બ્રાહ્મણાદિ પહેલા આવીને રહી જાય અને ત્યાર પછી સાધુ નિવાસાદિ ક્રિયા કરે તો હે આયુષ્મન શ્રમણો! તેને “અભિક્રાંત ક્રિયા ઉપાશ્રય કહેવાય છે. ૪િ૧પીઆ લોકમાં પૂવદિ ચારેય દિશામાં કોઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ વસતી હોય છે. (શેષ પૂર્વ સુત્રાનુસાર સઘળું કહેવું) વિશેષમાં એટલે કે એવા બનાવેલા સ્થાનોમાં શાક્યાદિએ વાસ કર્યો ન હોય, તેનો ઉપભોગ પણ કર્યો ન હોય તે પહેલા જ સંયમશીલ સાધુઓ નિવાસાદિ કરે તો તે “અનભિક્રાન્ત વસતિ' કહેવાય છે. ૪િ૧૬આ લોકમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિ રહે છે. જેમ ગૃહસ્થ યાવત્ કર્મચારિણિઓ તેઓનું કહેવું એમ છે કે આ શ્રમણ છે, શ્રેષ્ઠ છે, થાવતું મૈથુનસેવનના ત્યાગી છે. આ મુનિઓને તેના ઉદ્દેશથી બનાવેલા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી માટે જે ગૃહો અમારા માટે બનાવ્યા છે, જેમકે-લુહારશાળા વગેરે પૂર્વોક્ત સઘળા ઘર, તે સઘળા ઘરો અમે તે મુનિઓને રહેવા માટે દઈએ છીએ અને અમે અમારા માટે પૂર્વોક્ત શાળા વગેરે પછી નવા બનાવી લેશું આવી રીતના તેના શબ્દો સાંભળી સમજીને જે મુનિ તે શાળા યાવતુ ઘરોમાં નિવાસ કરે અથવા તેવી રીતે બીજાના આપેલા મકાનમાં રહે તો તે આયુષ્મન ! તે વર્ષક્રિયા વસતિ છે. ૪િ૧૭આ જગતમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાળુ હોય છે. તેઓને સાધુના આચાર-ગોચરનું જાણ પણું નથી હોતું. તે યાવત્ સાધુ પર શ્રદ્ધા, Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા -2, અધ્યયન-ર, ઉદેસો-ર પ્રતીતિ અને રૂચિ કરતા શ્રમણો, બ્રાહ્મણ યાવત દરિદ્રોની ગણના કરી કરીને, તેના માટે મકાન બનાવે છે, જેમ શાળા યાવત ગૃહ આદિ, મુનિ જે એવી શાળા અથવા ગૃહ આદિ-માં નિવાસ કરે છે, એક બીજાના આપેલામાં રહે છે, તો તે મહા વર્ષ વતિ છે. ૪૧૮આ સંસારમાં પૂર્વ આદિ દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાશીલ એવા હોય છે, જેઓ સાધુના આચાર ગોચર જાણતા નથી. તે ગૃહસ્થ શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરતા(પાંચ પ્રકારના નિર્ચથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવિક) શ્રમણોને માટે મકાન બનાવે છે, જેમકે શાળા, યાવતુ ગૃહ આદિ, જે સાધુ આવી ગૃહ આદિ કોઈ પણ પ્રકારના ગૃહસ્થના આપેલ નિવાસસ્થાનમાં નિવાસ કરે છે તે સાવઘક્રિયા વસતિ છે. ૪૧]આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં કોઈ કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ તથા તેમના નોકર-ચાકર આદિ હોય છે. તેઓને સાધુના આચાર ગોચર સમ્યક રીતે જ્ઞાત નથી હોતા. તેઓ સાધુ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા થકા કોઈ એક સાધુના ઉદ્દેશ્યથી, શાળા યાવતું ભવન, ગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાન્ સમારંભ કરીને તથા અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો મહાન સમારંભ કરીને મહાન સંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકમોનું આચરણ કરીને, જેમકે તેને આચ્છાદિત કરીને લીંપીને બેઠક અથવા દ્વાર બંધ કરીને (શાળા આદિ તૈયાર કરાવે છે.) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિ સળગાવેલી હોય છે, જે સાધુ આવા પ્રકારની શાળા આદિમાં રહે છે, એક-બીજાના ધન ભેટ આપેલામાં રહે છે, તેઓ દ્વિપક્ષક્રિયાનું સેવન કરે છે, અર્થાત્ સાધુ થઈને પણ ગૃહસ્થની જેમ કાર્ય કરે છે. આયુષ્યમનું આ મહારાવધ ક્રિયા નામની વસતી છે. ૪૨૦આ જગતમાં પૂર્વઆદિ ચારે દિશાઓમાં (યાવતું સાધુઓ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ અને ઐચિ રાખતા કોઈ કોઈ ગૃહસ્થ-પોતાને માટે મહાન પૃથ્વીકાયનો સમારંભ કરીને, અપકાય વાવત્ ત્રસકાયનો સમારંભ સંરંભ અને આરંભ કરીને મકાન બનાવે છે. ત્યાં સચિત્ત પાણી હોય છે. આગ સળગતી રહે છે. જે મુનિ આવા સ્થાનમાં જાય છે, એક-બીજાના આપવાથી તેમાં ઉતરે છે, તે એકપક્ષી કર્મનું સેવન કરે છે. હે આયુષ્મનું ! આ અલ્પસાવદ્યક્રિયા વસતિ છે. તેમાં રહેવામાં દોષ નથી. પૂર્વોક્ત નવ પ્રકારની વસતિઓમાં અભિક્રાંતક્રિયાવાળી અને અધ્યપક્રિયાવાળી વસતિ સાધુને ઉતરવા યોગ્ય છે, શેષ સાત અયોગ્ય છે.) આ મુનિનો તથા આયનો આચાર છે. તેનું યથાવિધિ પૂર્ણરૂપથી પાલન કરતા મુનિએ સંયમમાં યતનાશીલ થવું જોઈએ. [ અધ્યયનઃ૧-ઉદેએ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન ૨-ઉદેસોઃ 3) [421] અહીં આહારપાણીની તો સુલભતા છે. પરંતુ નિર્દોષ ઉપાશ્રય દુર્લભ છે. કારણ કે સાધુ માટે કોઇક સ્થાનમાં છત બનાવેલ હોય છે, તો વળી કોઈ સ્થાન લીધેલ હોય, ક્યાંક સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય અને વળી કોઇક જગ્યાએ દ્વાર નાના-મોટા કર્યા હોય, ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠીન છે. અને બીજી વાત એ છે કે શય્યાતરનો આહાર સાધુને કલ્પતો નથી, અને જો ન લે તો ઘણા શય્યાતર ગૃહસ્થો છુષ્ટ થઈ જાય છે. જે ક્યારેક ઉક્ત દોષોથી રહિત Page #79 -------------------------------------------------------------------------- ________________ આયારો- 223/421 ઉપાશ્રય મળી પણ જાય, તો પણ સાધુની આવશ્યક ક્રિયાને યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે કારણ કે સાધુ ચયવાન, કાયોત્સર્ગ કરનાર, એકાંતમાં સ્વાધ્યાય કરનાર તથા શયા સંસ્મારક અને પિંડપાત ની શુદ્ધ ગવેષણા કરનાર છે. તેથી ઉક્ત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. એમ કેટલાક સરળ, નિષ્કપટી તેમજ મોક્ષપથગામી ભિક્ષ, ઉપાશ્રયના દોષ બતાવે છે. કેટલાક ગૃહસ્થ સાધુની સાથે છળ કરે છે, અને કહે છે કે આ મકાન ઉપર છત પહેલા કરેલ હતી, આપને માટે નથી કરી. ત્યાર પછી આ ખાલી રાખેલ છે, અથવા આ ભાગમાં આવેલ છે, અથવા તમે તેને જો ઉપયોગમાં લેશો નહિ તો ખાલી પડ્યું રહશે. આવા પ્રકારના ગૃહસ્થના છલ-કપટો સાધુ સમજે અને સ્થાનને દૂષિત જાણી તેનાં દોષો કહી દે. શિષ્ય પૂછે છે કે સ્થાનના દોષ કહી દેનાર મુનિ શું સમ્યક વક્તા છે? આચાર્ય કહે છે- હા વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સમ્યક વક્તા છે. [422] સાધુ અને સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય નાનો છે. નાના દરવાજા વાળો છે. અથવા નીચો છે, કે બીજા અતિથિના સામાનથી રોકાયેલ છે, તો આવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રિએ અથવા વિકાળે, નીકળતા કે પ્રવેશ કરતાં આગળ હાથ પસારીને પછી પગ સાવધાની પૂર્વક મૂકીને બહાર નીકળવું કે પ્રવેશવું જોઇએ કેવળી ભગવાનનું કથન છે કે આવો ઉપાશ્રય કર્મબંધનનું કારણ છે. કેમકે તેવા ઉપાશ્રયમાં અન્યતીર્થિકો અથવા બ્રાહ્મણાદિના, છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડીઓ, વસ્ત્ર, મૃગછાલ, પડદો, ચામડાની કોથળી, ચામડા કાપવાના ઓજાર, અવ્યવસ્થિત જ્યાં ત્યાં વિખરાયેલાં હોય, અને સાવધાની રાખ્યા વિના અલિત થતો સાધુ રાત્રે અથવા વિકાલે ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે; તો કાં લપસી પડે, લપસતો કે પડતો પોતાનો હાથ-પગ ભાંગે અને પ્રાણી, ભૂત જીવ, સત્વની હિંસા કરે. એટલા માટે સાધુનો એજ પૂવોંપાદિષ્ટ આચાર છે, કે તેને તેવા ઉપાશ્રયમાં આગળ હાથ પ્રસારીને પાછળ પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું જોઈએ. 423] સાધુ સારી રીતે વિચારીને ધર્મશાળામાં સ્થાનની યાચના કરે. ત્યાં સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી કાર્યકર્તા હોય, તેઓ પાસે સ્થાનની યાચના કરતાં કહે કે હે આયુષ્યમનું! તમારી આજ્ઞાનુસાર સમ અને ભૂભાગ સુધી અમે અહિંયા નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે-ભલે આયુષ્યમનું બ્રાહ્મણ ! અહિંયા નિવાસ કરો. ત્યારે મુનિએ કહેવું જોઇએ કે જેટલા સ્વધર્મી સાધુઓ આવશે તે પણ અહીંયા રહેશે. અને ત્યાર બાદ સમયપૂર્ણ થતાં અમે બધા અન્યત્ર વિહાર કરીશું. 4i24] સાધુ-સાધ્વી જેના સ્થાન મકાનમાં રહે, તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે ન મળે તો પણ ચાર પ્રકારનો આહાર લેવો તે અપ્રાસુક છે. જે તે આપે તો પણ ગ્રહણ કરવો ન જોઈએ. ૪૨પસાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો સમજે કે આ ગૃહસ્થના સંસર્ગવાળો છે. અગ્નિકાય જલકાયથી યુક્ત છે, તેમાં પ્રજ્ઞાવાન સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ, વાચના કે મનન ચિંતનાદિમાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ,શય્યા-આસન આદિ ન કરવા જોઈએ અને સ્વાધ્યાય માટે પણ ન બેસવું જોઈએ. [૪૨૩સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો જાણે કે ગૃહસ્થના ઘર વચ્ચેથી આવાગમન કરવાનો માર્ગ છે. અને આવવા જવામાં પ્રતિબંધ થાય છે. સ્વાધ્યાય Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-ર, ઉદેસી-૩ 79 આદિમાં વિબ પડે છે, તેવા ઉપાશ્રયમાં બુદ્ધિમાનું સાધુએ શવ્યા, સ્વાધ્યાય, આદિ માટે નિવાસ કરવો ન જોઈએ.. [૪ર૭સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે અહીં ગૃહસ્થ, ગૃહસ્થ-પત્ની પુત્રી, પુત્રવધૂ, યાવતુ, કર્મચારિઓ આદિ લડાઈ ઝઘડા કરે છે. વાવતુ મારપીટ કરે છે અને ધર્મચિંતનમાં વિઘ્ન થાય છે. તો બુદ્ધિમાનું સાધુએ ત્યાં નિવાસ-આદિ કરવો ન જોઈએ. [૪૨૮]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતું તેની કર્મચારિણીઓ પરસ્પર તેલ, માખણ, ઘી અથવા ચરબીથી શરીરનું માલિશ કરે છે. અથવા લગાવે છે. તેથી ધર્મ ચિંતનમાં બાધા થાય છે, તો એવો ઉપાશ્રયમાં સાધુએ નિવાસાદિ કરવો ન જોઈએ. [૪૨૯સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પરમાં સ્નાન, સુગંધિત પદાર્થ, લોધ, ચૂર્ણ પ આદિ લગાવે છે, મસળે છે, મસળીને મેલ ઉતારે છે. પીઠી ચોળે છે, અથવા એવી કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે જેથી ધર્મધ્યાનમાં બાધા પડે છે, તો બુદ્ધિમાનું મુનિએ એવા ઉપાશ્રયમાં નિવાસ, શય્યા, સ્વાધ્યાય આદિ ન કરવા જોઈએ. ૪૩૦]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પર શીતલ જલથી કે ગરમ જલથી, અધિક જલ લઈને જલ ઉછાળી શરીર સાફ કરે છે, એક બીજા પર સીંચન કરે છે, સ્નાન કરાવે છે, તેવા ઉપાશ્રયને ધર્મધ્યાનમાં બાધક જાણી, બુદ્ધિમાન સાધુ તેમાં નિવાસ આદિ ન કરે. [૪૩૧)સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત કર્મચારિણીઓ આદિ નગ્ન થઈને સ્થિત છે અથવા નગ્ન થઈને છૂપાયેલ છે, એકાન્તમાં મૈથુન સેવન કરે છે, અથવા કોઈ ગુપ્ત વિચાર કરે છે, તેવા ઉપાશ્રયને ધર્મ ધ્યાનમાં બાધક સમજી મુનિ ત્યાં નિવાસ આર્દિન કરે. [૪૩]સાધુ સાધ્વી જે ઉપાશ્રયને ચિત્રવાળો જાણે અને તે ચિત્રોમાં સ્ત્રી આદિ દેખીને પહેલા કરેલ વિષય ક્રિીડાનું સ્મરણ થાય, ધર્મધ્યાનમાં વિઘ્ન પડે એમ સમજી એવા ઉપાશ્રયમાં બુદ્ધિમાન મુનિ નિવાસ આદિ ન કરે. જે સંસ્તારક ઈડાથી યાવતુ કરોળિયાના જાળા આદિથી યુક્ત હોય તો એવા પ્રકારના સંસ્મારકને દૂષિત જાણીને મળે તોય ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ યા સાધ્વી જે સંથારાને ઈડા આદિથી રહિત જાણે પરન્તુ જો વજનદાર હોય તો તેને મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વી સંથારો ઈંડા આદિ યાવત કરોળિયાના જાળા આદિથી રહિત પ્રતીત હોય પરન્તુ અપડિહારી હોય. અર્થાત તેના સ્વામી પાછું લેવા ઈચ્છતા ન હોય, એવો સંથારો મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વીને જે સંથારો ઈંડાથી યાવતુ જાળા આદિથી રહિત પ્રતીત હોય, હલકા પણ હોય, પડિહારી પણ હોય, પરંતુ સારી રીતે બનાવેલ ન હોય-સૂટી જય અથવા વિખાઈ જાય, કે ડગમગતું હોય, તે મળે તોય ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈડા તથા જીવ-જંતુઓ આદિથી રહિત, હલકા પડિહારી અને ઠીક બનાવેલ જાણે, અને તે જ દાતા આપતા હોય તો ગ્રહણ કરે. [૩૪]આ પૂર્વોક્ત દોષો ને ત્યાગી સાધુ, સંસ્મારકની એષણાની આ ચાર Page #81 -------------------------------------------------------------------------- ________________ 80 આયારો- રર૩૪૩૪ પ્રતિજ્ઞાઓ જાણે. તે ચારમાંથી પહેલા પ્રતિજ્ઞા આ છે:- સાધુ અથવા સાધ્વી નામનો ઉલ્લેખ કરી સંસ્તારકની યાચના કરે, અથતુ કોઈ નિશ્ચિત સંસ્તારકનું નામ લઈને યાચના કરે, જેમકે-ઈક્કડ નામના ઘાસનો સંથારો, વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, પરગ નામના ઘાસનો સંથારો, મોરપીંછનો સંથારો. સાધારણ ઘાસનો સંથારો, સોર નામના ઘાસનો સંથારો, દૂબનો સંથારો, શર નામના ઘાસનો સંથારો, પીપળાના પાનનો સંથારો અથવા પરાળનો સંથારો. આ સંથારાઓ- માંથી જે સંથારો લેવો હોય, તેનો સાધુ પહેલા જ વિચાર કરી લે અને કહેહે આયુષ્માન્ ! આ પૂર્વોક્તમાંથી કોઈ એક સંસ્તારક મને આપશો? આ પ્રકારના સંસ્મારકને સ્વયં યાચના કરી ગ્રહણ કરે અથવા બીજા મુનિ લાવીને આપે તો તે જો પ્રાસુક અને એષણીય હોય તો. ગ્રહણ કરે. આ પહેલી પ્રતિજ્ઞા છે. [૪૩પી બીજી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી સંસ્તારક જોઈને યાચના કરે. ગૃહસ્થ યાવત કર્મચારિણીને ઉપર કહેલ સંસ્મારક બતાવી દે અને પછી કહે-હે આયુષ્યનું આમાંથી કોઈ સંથારો મને આપશો? જો આપતો પ્રાસુક જણીને ગ્રહણ કરે. શેષ પહેલી પ્રતિજ્ઞાનુસાર સમજી લેવું આ બીજી પ્રતિજ્ઞા. - ત્રીજી પ્રતિજ્ઞા સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયમાં રહ્યા હોય તેને ત્યાં પૂર્વોક્ત સંસ્તારોમાંથી જે પ્રકારના હશે, તે પ્રકારના લઈશ. બીજાને ત્યાંથી લઈશ નહી. જેમ-ઈન્ડ નામના ઘાસનો યાવતુ પરાળ આદિનો. જો તેને ત્યાં સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉક અથવા પલાંઠી આદિ આસનથી સ્થિત રહીને વિચરે. આ ત્રીજી પ્રતિજ્ઞા છે. ૪િ૩૬]ચોથી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી પહેલાથી જ બીછાવેલ સંસ્મારકની યાચના કરે. જેમ-પૃથ્વી શિલા. અથવા કાષ્ટ શિલા આદિ, એવું સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉકડૂ આસન કરી કે પલાંઠી વાળી બેસે. આ ચોથી પ્રતિજ્ઞા છે. ૪૩૭આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરનારા અન્યોન્ય સમાધિપૂર્વક વિચરે. [૩૮]કોઈ સાધુ અથવા સાધ્વી સંથારક પાછું આપવાની ઈચ્છા કરે, પરન્તુ તેને પ્રતીત હોય કે આ ઈડાવાળુ અથવા જીવજંતુવાળું છે, તો એવું સંસ્મારક પાછું ન આપે. ૪૩૯]સાધુ અથવા સાધ્વી સંસ્તારક પાછુ આપવાની ઈચ્છા કરે અને તે સમયે જાણે કે આ ઈડા અને જીવ-જંતુઓથી રહિત છે, તો તેને સમ્યફ પ્રકારથી વારંવાર જોઈ, પૂંજી સંભાળી, આતાપના આપી, ખંખેરી યતના પૂર્વક પાછું આપે. [૪]સ્થિરવાસ કરનારા માસકલ્પ કરનારા અથવા એક ગ્રામથી બીજે ગામ. વિચરતા સાધુ અથવા સાધ્વીને મળ-મૂત્ર ત્યાગ કરવાનું સ્થાન પહેલાજ જોઈ લેવું જોઈએ. એમ કરવામાં ન આવે તો કેવળ જ્ઞાનિઓનું કથન છે કે કર્મબંધનું કારણ ઉપસ્થિત થાય છે. મળ-મૂત્રત્યાગ કરવાની ભૂમિ પહેલાં ન જોઈ હોય તો સાધુ અથવા સાધ્વી રાત્રિમાં અથવા વિકાલ માં મળ-મૂત્ર પરઠતા સમયે લપસી જાય અથવા પડી જાય. લપસતાં અથવા પડતા સમયે તે પોતાનો હાથ-પગ વગેરે કોઈ અંગોપાંગ ભાંગે અથવા પ્રાણી ભૂતો જીવો સત્વોની હિંસા કરશે. તેથી સાધુના આ પૂવપદિષ્ટ આચાર છે કે તે પહેલાંથી જ બુદ્ધિમત્તાપૂર્વક મળ-મૂત્ર ત્યાગવાના સ્થાનને જોઈ લે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉસો-૩ [૪૧]સાધુ અથવા સાધ્વી શય્યા બિછાવવા માટે ભૂમિ જોઈ ઈચ્છે તો આચાર્યો, ઉપાધ્યાયે, યાવત ગણાવચ્છેદક કે, બાળ-સાધુએ, વૃદ્ધ સાધુએ, નવદીક્ષિતે, બીમારે. અથવા નવા આવેલા મુનિ એ જે ભૂમિ શેકી હોય, તેને છોડી કિનારા પર મધ્ય ભાગમાં સમ કે વિષમ ભૂમિમાં પવનવાળી કે પવનરહિત ભૂમિમાં, યતના પૂર્વક પ્રતિલેખન કરી કરીને પ્રમાર્જન કરી-કરીને, યતના પૂર્વક બિછાવે. [૪૨]સાધુ અથવા સાધ્વી પૂર્વોક્ત વિધિ અનુસાર સંથારો બિછાવીને તે પ્રાસુક સંથારા પર યતના પૂર્વક શયન કરે. સાધુ-સાધ્વી બિછાનાપર સૂતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ સુધી આખું શરીર રજોહરણથી પૂંજીને, પછી યતના પૂર્વક પ્રાસુક સંસ્મારક પર આરૂઢ થાય. પછી યતના પૂર્વક તે પ્રાસુ, સંતાકર પર શયન કરે. [૪૪૩સાધુ અથવા સાધ્વી પ્રાસુક સંથારા પર શયન કરતી સમયે એવી રીતે શયન કરે કે એક સાધુના હાથથી બીજા સાધુનો હાથ, પગથી પગ અને શરીરથી શરીર ન અડકે. તેમ જ સાધ્વી પણ એવી રીતે શયન કરે કે બીજી સાથ્વીનાં હાથ, પગ એમ જ શરીરથી સ્પર્શ ન થાય. એવી રીતે બીજાની અશાતના ન કરતા યતનાપૂર્વક પ્રાસુક શય્યા પર શયન કરે. શયન કર્યા પછી સાધુ કે સાધ્વી ઉચ્છવાસ લેતા નિશ્વાસ મુક્તા, ખાંસી આવતાં, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, અથવા વાયુ નિસર્ગ કરતા સમયે, પહેલેથી મુખ અથવા અપાન-દેશને હાથથી ઢાંકી પછી યતના પૂર્વક ઉચ્છવાસ લે. યાવતું વાતનિસર્ગ કરે. ૪]સાધુ કે સાધ્વી ક્યારેક સમ વસતિ મળે, ક્યારેકત વિષમ વસતિ મળે, ક્યારેક હવાવાળી મળે, ક્યારેક હવા રહિત મળે, ક્યારેક રજવાળી મળે કે રજરહિત મળે. ક્યારેક ડાંસ-મચ્છરોવાળી મળે કે ડાંસ મચ્છરોથી રહિત મળે, ક્યારેક પડી જાય તેવી મળે, ક્યારેક ન પડે તેવી મળે, ક્યારેક ઉપસર્ગવાળી મળે, ક્યારેક ઉપસર્ગ રહિત મળે. એમાંથી જેવી મળે તેવી ને સમભાવથી ગ્રહણ કરી લેવી જોઈએ. પ્રતિકૂલ ઉપાશ્રય મળવા પર પણ હૃદયમાં લેશમાત્ર ગ્લાનિ ન ધરે. આ સાધુસાધ્વીનો આચાર છે. એમા સદા યતના પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અધ્યયનઃ૨-ઉદેસો ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] અધ્યયન-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩-ઈ) - ઉદસ-૧૪િ૪૫સાધુ અને સાધ્વી જાણે છે કે વર્ષાઋતુ આવી ગઈ. વષ થઈ ગઈ. ઘણા જીવ-જંતુઓ ઉત્પન્ન થઈ ગયા. ઘણા બીજ ઉગી નીકળ્યા-અંકુરિત થઈ ગયા. માર્ગમાં ઘણા પ્રાણી, ઘણા બીજ અને કીડી મકોડા આદિ હોય, માર્ગમાં ચાલવું કઠિન હોય. ઘાસ આદિ ઉગી નીકળવાના કારણે માર્ગ ઠીક રીતે દેખાતો પણ ન હોય. એમ જાણીને એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન જોઈએ. યતના પૂર્વક વષવાસ (ચાતુમસોમાં એક જ ગામમાં નિવાસ કરવો જોઈએ. [૪૪]સાધુ અથવા સાધ્વી જે ગામ યાવત્ રાજધાનીના વિષયમાં એમ જાણે કે Page #83 -------------------------------------------------------------------------- ________________ 02 માયારો- 231446 આ ગામ કે રાજધાનીમાં વિશાલ સ્થડિલ ભૂમિ નથી, વિશાલ સ્વાધ્યાય-ભૂમિ નથી, બાજોઠ, પાટ, પાટલા, શય્યા, સંસ્તારક આદિ સરળતાથી મળી શકતા નથી. અથવા પ્રાસુક એષણીક આહાર-પાણી સુલભ નથી, શાક્યાદિ અન્યતીર્થી સાધુ, બ્રાહ્મણ, ભિખારી એવું દરિદ્ર આદિની ઘણી ભીડ છે. અથવા તે આવવાના છે, વસ્તી સઘન છે. સાધુ માટે સ્વાધ્યાયાદિના નિમિત્તે અવર જવર સુગમ નથી. તે ગામાદિ કે રાજધાનીમાં ચાતુમસ કરવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જે ગામ યાવતું. રાજધાનીનાં સંબંધમાં એમ જાણે કે આ ગામ કે રાજધાનીમાં વિશાલ Úડીલ ભૂમી છે, વિશાલ સ્વાધ્યાય ભૂમિ છે, પાટ, પાટલા, શય્યા, સંસ્મારક સુલભ છે, પ્રાસુક એષણીક ભિક્ષા મળી શકી છે. જ્યાં અન્યતીર્થી શ્રમણાદિ ઘણા આવ્યા નથી ને આવવાના પણ નથી. જ્યાં વસ્તી સઘન નથી, અવર જવર કરવી સુગમ છે, એવા ગામ કે રાજધાની આદિમાં યતના પૂર્વક ચાતુમસ કરવું જોઈએ. જસાધુ અને સાધ્વી એમ જાણે કે- વર્ષાવાસ ના ચારમાસ વીતી ચૂક્યા છે અને હેમન્ત ઋતુના પણ પાંચ-દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં ઘણા જ પ્રાણી યાવત્ જીવજન્તુઓ છે, ઘણા અન્યતીર્થી શ્રમણ બ્રાહ્મણાદિ આવ્યા.ગયા નથી, આવવા જવાવાળા પણ નથી, તો એમ જાણીને સાધુ કે સાધ્વી પ્રામાનુગ્રામ વિહાર ન કરે. વળી એમ જાણે કે ચારમાસ વ્યતીત થઈ ચૂક્યા છે અને હેમન્તના પણ પાંચ દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, માર્ગમાં ઈડા તથા જીવજતુ આદિ નથી. લોકોની અવર-જવર થઈ ગઈ છે તો સાધુ-સાધ્વી યતનાપૂર્વક પ્રામાનુ-ગ્રામ વિચરે. f૪૪૮]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં યુગ પરિમિતચાર હાથ ભૂમિ દેખાતા, ત્રસ આદિ પ્રાણીઓને જોઈને, પગ ઉંચા કરીને તેને ઉલંઘીને આગળ પગ રાખે અથવા પગ પાછો હટાવી લે અથવા તિર્થો કરીને રાખે. બીજો માર્ગ હોય તો યતના પૂર્વક બીજા માર્ગથી જાય, સીધા માર્ગથી ન જાય, એ પ્રમાણે યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ વિહાર કરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય. સચિન પાણી, સચિત્ત માટી હોય તો બીજો માર્ગ હોવાપર તે સીધા માર્ગથી ન જાય. એ પ્રમાણે યતના પૂર્વક જ ગ્રામાનુગ્રામ વિચરણ કરે. ૪િ૯]એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સાધ્વી માર્ગમાં વિવિધ પ્રકારના સીમાવર્તી આદિ સ્થળોમાં બનેલા ચોરોના સ્થાનોમાં, અથવા મ્લેચ્છો, અનાર્યો, દુરાય, અકાળે જાગવાવાળા અને અકાળે ખાવાવાળાના પ્રદેશમાં થઈને જતો હોય તો કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવાથી કદાચિત કર્મ બંધનનું કારણ ઉપસ્થિત થાય છે. અજ્ઞાની અનાર્ય લોક મુનિને “આ ચોર છે આ ચોરનો સહાયક છે, અથવા આ ત્યાંથી આવેલ છે. આ પ્રમાણે કહીને સારૂં-નરસુ કહેશે, મારશે, પીટશે, યાવતું પ્રાણ પણ લઈ લેશે. અથવા વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ છીનવી લેશે અથવા તેને તોડી નાખશે. લૂંટી લેશે. કે ફેંકી દેશે. એટલા માટે સાધુ-સાધ્વીના આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે જયાં ચોરો અનાય આદિના સ્થાન હોય, ત્યાં થઈ વિહાર કરવાની ઈચ્છા ન કરે, અને રામાનુગ્રામ ન વિચરે પરંતુ આર્ય પ્રદેશમાં યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. [૫૦]એક ગામથી બીજે ગામ નાં સમયે સાધુ કે સાધ્વી, આર્યદેશમાં થઈને જવાનો રસ્તો વિદ્યમાન હોય તો આવા પ્રકારના પ્રદેશમાં થઈને ન જાય જેમકે જ્યાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ભૂત-૨, અધ્યયન-૩, ઉદેસો-૧ રાજાના મરી જવા પર અરાજકતા હોય, જ્યાં કોઈ રાજા જ ન હોય, જ્યાં ઘણા રાજા હોય. જ્યાં યુવરાજ જ હોય-રાજ્યાભિષેક ન થયો હોય, જ્યાં બે રાજ્યોમાં વેર હોય અથવા જ્યાં વિરોધિઓનું રાજ્ય હોય. સાધુ કે સાધ્વી ભલે ચક્કર ખાઈને જય પરંતુ એવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવળી ભગવાન કહે છે કે ત્યાં જવાથી કર્મબંધનની સંભાવના છે. ત્યાંના જ્ઞાનીજન મુનિને “આ ચોર છે. ઈત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ. તેથી મુનિ એવો દેશ છોડી બીજ નિરૂપદ્ધવ દેશમાં વિહાર કરે. [૫૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં લાંબી અટવી આવી પડે તો તેને જાણવું જોઈએ કે આ અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર નહિ કરી શકાય? જે બીજો માર્ગ હોય તો આ પ્રકારની અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને જવું ન જોઈએ. કેવળી કહે છે કે ત્યાં જવું તે કર્મબંધનનું કારણ છે. ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે કારણ કે વર્ષ આવી જાય તો પ્રાણી લીલ ફુગ, બીજ, હરિત અને સચિત્ત જલ તથા કીચડ થઈ જશે. તેથી સાધુઓનો આ પૂર્વોપદ્રષ્ટિ આચાર છે કે એવી અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ગમન ન કરે, પણ બીજા માર્ગથી યતના પૂર્વક વિચરે. [૪૫]સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાંથી નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય. - એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે કે આ નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી, કે ઉધાર લીધેલી, કે નૌકા બદલે નૌકા લીધેલી, કે સ્થળમાંથી જળમાં ઉતારેલી છે, કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલીને પાણી ઉલેચી ખાલી કરેલ છે. ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે, એવા પ્રકારની નૌકા ભલે પછી ઉપર કે નીચે કે તીછીં ચાલવાવાળી હોય, તે પછી ભલે એક યોજન, અર્ધયોજન અથવા તેનાથી ઓછી કે વધારે જવાવાળી હોય, તો પણ તેવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે આ નૌકા પહેલે પાર જવાની છે એમ જાણીને પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, એકાંતમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને તે એકત્ર કરે, એકત્ર કરીને મસ્તકથી લઈ પગ પયત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે. ત્યારબાદ આગાર રાખી આહારના પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી. યતનાપૂર્વક નૌકા ઉપર ચઢે. ૫૩સાધુ કે સાધ્વી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગથી ન ચઢે અથવા નૌકામાં સૌથી આગળ ન બેસે. પાછળના ભાગથી નૌકા પર ન ચઢે અને મધ્યમાંથી પણ ન ચઢે. પરંતુ ચઢવાના રસ્તેથી જ ચઢે. ત્યારબાદ નૌકા બાજુના ભાગને પકડી-પકડીને. આંગળીથી વારંવાર સંકેત કરીને, શરીરને ઉંચુ-નીંચું કરીને જુએ નહી. તે નૌકા પર સ્થિત કોઈ નૌકામાં બેઠેલો સાધુને કાચિત આ પ્રમાણે કહે કે હે આયુષ્માન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો અથવા દોરડાઓ ખેંચો. આ સાંભળીને મુનિ લક્ષ ન આપે, મૌન રહે. નૌકામાં બેઠેલા મુનિને નાવિક કે નૌકાપથિક કોઈ કહે તમે નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે ફેંકવામાં અથવા દોરડાથી ખેંચવામાં સમર્થ ન હો તો નૌકાનું દોરડું લાવી આપો. અમે પોતે જ નૌકાને આગળ પાછળ ખેંચી લેશું તેવા પ્રકારના કથનનું મુનિ અનુમોદન ન કરે અને મૌન રહે. Page #85 -------------------------------------------------------------------------- ________________ આયારો- ર૩રપ૩ નાવમાં બેઠેલા પથિકો, નાવમાં બેઠેલા મુનિને કહે-આયુષ્યનું શ્રમણ ! આ નાવને હલેસાથી પાટિયાથી, વાંસથી. વળીથી અથવા દોરડાથી, ચાટવા આદિથી ચલાવો કો મુનિ આ કથનનો સ્વીકાર ન કરે. મૌન રહે. કોઈ નાવિક, નૌકામાં બેઠેલા મુનિને કહેનાવમાં ભરાયેલા પાણીને હાથથી, પગથી વાસણથી, પાત્રથી અથવા કોઈ સાધનથી ઉલેચી નાંખો. સાધુ તે કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન રહે. કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે આ છિદ્રથી પાણી ભરાઈ રહ્યું છે, તેને તમે હાથથી, પગથી, ભુજથી, જાંઘથી, પેટથી, શરીરથી અથવા શરીરના કોઈ પણ અવયવથી, અથવા વસ્ત્રથી, માટીથી ડાભથી અથવા કુરૂવિંદ-કમલપત્રથી ઢાંકી દો બંધ કરી દે તે કથનનો સાધુ સ્વીકાર ન કરે, પરંતુ મૌન રહે. સાધુ અથવા સાધ્વી નૌકાના છિદ્રમાંથી ભરાતું પાણી જોઈને મને તે પાણીથી નૌકા હાલકડોલક દેખી નાવિક અથવા બીજા કોઈ પાસે જઈને એમ ન કહે કે-આયુષ્યનું ગાથાપતિ ! તારી આ નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે અને નાવ ડૂબી રહી છે પોતે ગભરાય નહિ અને બીજા ગભરાઈ જાય તેવા વચન ન કહે પરંતુ તે સંકટ સમયે જરા માત્ર ગભરાયા વિના, ચિત્ત સંયમમાં રાખીને આત્મ સ્વરૂપમાં રમણ કરતો. મોહ ત્યાગીને સમાધિમાં લીન થાય. આ સઘળો નૌકામાં બેઠેલા મુનિનો આચાર બતાવ્યો છે તેનું સારી રીતે પાલન કરે પછી યતના પૂર્વક નૌકામાંથી ઉતરવા યોગ્ય પાણીમાં પૂર્વોક્ત વિધિનુસાર ઉતરે. સાધુ અને સાધ્વીનો આચાર છે. મુમુક્ષુ જ્ઞાનાદિથી યુક્ત થઈને સદા તેનું પાલન કરે એમ હું કહું છું. અધ્યયન ૩દેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૩-ઉદેસી 2) [૫૪]નૌકામાં રહેલા કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે - આયુષ્માનું શ્રમણ ! તમે આ છત્ર યાવતું ચર્મ છેદનક ને પકડો, આ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરો અથવા આ બાળકને પાણી આદિ આપો, તો મુનિ આ કથન ન સ્વીકારે. ને મૌન રહે. ઈશ્વપકદાચિત નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલ કોઈ બીજી વ્યક્તિને કહે-આયુષ્મન ! આ મુનિ નાવનો બોજો વધારનાર છે તેથી તેને બાહથી પકડી પાણીમાં ફેંકી દીઓ. આ પ્રકારના શબ્દ સાંભળીને તેનો આશય સમજી જો મુનિ વસ્ત્રધારી હોય તો, શીધ્ર ભારે વસ્ત્રો અલગ કરી હળવા વસ્ત્રો શરીર પર ધારણ કરે, તેમજ મસ્તક પર વીંટી લીએ. પૂર્વોક્ત તૈયારી કર્યા પછી જાણે દૂર કમ લોક મારી પાસે પહોંચ્યા છે, તેઓ બાહુથી પકડી પાણીમાં ફેકે તે પહેલાજ મુનિ તેને કહી દેહે આયુષ્યનું ગૃહસ્થો ! મને બાહુથી પકડી નાવમાંથી પાણીમાં ન ફેંકો, હું પોતેજ નાવમાંથી પાણીમાં ઉતરી જાઉં છું. એમ કહે છતાં પણ તે અજ્ઞાની કૉંચિત્ એકાએક બળપૂર્વક બાહુમાં પકડી પાણીમાં ફેંકી દે તો પણ મુનિ પ્રસન કે અપ્રસન્ન થાય નહિ, સંકલ્પ કે વિકલ્પ પણ કરે નહિ. તેમજ તે અજ્ઞાની જનોનો ઘાત કે વધ કરવા તૈયાર થાય નહિ. શાન્ત ચિત્ત રાખી ગભરાયા વિના સમાધિ પૂર્વક પાણીમાં યતનાથી પ્રવેશ કરે. [૪૫]તે સાધુ સાધ્વી પાણીમાં તણાતા હોય ત્યારે હાથથી હાથ કે પગથી પગ કે શરીરથી શરીરનો સ્પર્શ ન કરે. સાધુ જલ-કાયના જીવોની વિરાધનાથી બચવા માટે યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તણાતાં હોય ત્યારે ઉપર Page #86 -------------------------------------------------------------------------- ________________ 85 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, હસો-ર આવવાની અને નીચે જવાની ક્રિયા ન કરે, તે પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં પ્રવેશીને વિનાશ ન કરે, તે પ્રમાણે યતના- પૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તરતાં થાકી જાય તો શીધ્ર જ વસ્ત્ર પાત્ર આદિ ઉપર છોડી દે અથવા નિસ્સાર ને ફેંકી દે આસક્તિ ન રાખે. જો જલાશય ના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલું રહે ત્યાં સુધી યતના પૂર્વક કિનારે જ સ્થિર રહે. સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને લુછે નહી, પૂંજે નહી, દબાવે નહી, સુકાવે નહી, ઓછું કરવાનો પ્રયત્ન કરે નહિ મળે નહીં, ઘસે નહી, તપાવે નહી, જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે, ત્યારે શરીર લુછે, પૂજે અને તડકામાં તપાવે ત્યારબાદ યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે છે. " [૫૭]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વી બીજા સાથે વાતો કરતાં ન ચાલે પરંતુ યતના (ઈય સમિતિ) પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૫૮]સાધુ કે સાધ્વી પ્રામાનુગ્રામ વિચારતાં માર્ગમાં સંઘ(ગોઠણ) સુધી પાણી ઉતરવાનું હોય તો પહેલા માથાથી લઈ પગ સુધી-સમસ્ત શરીરનું પ્રમાર્જન કરે. ત્યારબાદ એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખતા, યતના પૂર્વક જંઘા- પ્રમાણે જળમાં આર્યજનો ચિત વિધિથી ચાલે. જધા પ્રમાણ પાણીમાં, આર્યજનોની યોગ્ય વિધિથી ચાલતાં સાધુ કે સાધ્વી હાથથી હાથ, પગથી પગ અને શરીરના કોઈપણ અવયવથી કોઈપણ અવયવ સાથે ન જોડતાં તથા જલકાયથી વિરાધના ન કરતાં યતના પૂર્વકજ જેવા સુધી પાણીમાં ચાલે. સાધુ અથવા સાધ્વી જંઘા સુધી ઊંડા પાણીમાં મુનિજન યોગ્ય વિધિથી ચાલતાં આનંદ માટે અથવા ગરમી દૂર કરવા માટે ઉંડા પાણીમાં શરીર ને ઝબોળે. યતના પૂર્વક જ જંઘા સુધી પાણીમાં ચાલે. જ્યારે એમ પ્રતીત થાય કે કિનારો આવી ગયો છે ત્યારે યતના પૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીંજાયેલું હોય ત્યાં સુધી કિનારે સ્થિર રહે. સાધુ અથવા સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને રગડે નહી, પૂંજે નહી, મસળે નહી, જ્યારે પ્રતીત થાય કે શરીર સુકાયું છે ત્યારે પાણીથી સાફ કરે પૂજે, તાપમાં તપાવે, પછી યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૫૯]સાધુ અથવા સાધ્વી જ્યારે ગ્રામાનુગ્રામ વિચારી રહ્યા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા માટે ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદી, અથવા લીલા પાન એકઠા કરી, કે કચડી, ઉખેડી પગ સાફ ન કરે. જ્યાં વનસ્પતિની હિંસા થાય તે માર્ગે ન જાય. પગમાં કીચડ લાગવા પર શીઘ્ર વનસ્પતિથી લુછે તો સંયમમાં દોષ લાગે છે. માટે સાધુએ એમ ન કરવું. પહેલાંજ લીલોતરી રહિત માર્ગ જોઈ યતના પૂર્વક એક ગામથી બીજે ગામ જવું જોઈએ. સાધુ અથવા સાધ્વી પ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય ત્યારે માર્ગમાં ખાડા ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, આગળિયાદિઅથવા ખાડો, ગુફા, દરાદિ હોય, અને બીજો માર્ગ સારો હોય તો. સીધા તે માર્ગથી ન જાય-ચક્કર લેવો પડે તોપણ તે મા યતના પૂર્વક જાય. કેવળી ભગવાનનું કથન છે કે વિષમ માર્ગથી જવામાં કર્મ બંધનનું કારણ છે. વિષમ માર્ગે જતાં લપસી જવાય કે પડી જવાય. લપસતાં કે પડતાં તેવૃક્ષો, ગુચ્છો. ગુલ્મો, લતાઓ ને વેલો, તથા સચિત્ત ઘાસાદિ પકડી અથવા વારંવાર અવલંબન લઈને ઉતરશે. તે સાધુ માટે યોગ્ય નથી. વિશેષ કારણ હોય અને તેજ માર્ગે જવું પડે તો યતના પૂર્વક વૃક્ષ, વેલ આદિનો સહારો Page #87 -------------------------------------------------------------------------- ________________ 86 - - - - આયારી- 23359 લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથના સહારે જાય અને ફરી યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્ય અથવા ગાડીઓ, રથ કે સ્વચક્ર- પરચક્ર (ક્રેજના પડાવ) આદિ હોય અને તે રસ્તો રોકાયેલો હોય તો બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. પરંતુ સીધે માર્ગે ન જાય. કદાચિત બીજે. માર્ગ ન હોવાથી તે માર્ગે જવું પડે અને સેનામાંથી કોઈ કહે હે આયુષ્મનું ! આ સાધુ સેનાનો માર્ગ રોકી રહ્યો છે. માટે હાથ પકડી એક તરફ ખેંચી હટાવી દો. અને કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય. રાગ-દ્વેષ ન કરે. તેની ઘાત પણ ન ઈચ્છે, અને તેવો પ્રયત્ન પણ ન કરે, પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ જાય. ૪િ૬૦સાધુ અથવા સાથ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં સામે કોઈ પથિક મળે તે પ્રતિ પથિક સાધુને પૂછે-આયુષ્યનું શ્રમણ ! આ ગામ કે રાજધાની કેવી છે? અહિંયા ઘોડો, હાથી, ભિક્ષાવી મનુષ્ય કેટલા છે? આ ગામમાં ભોજન પાણી મનુષ્યો અને ઘઉં આદિ ધાન્યોની પ્રચુરતા છે કે ભોજન, પાણી મનુષ્પો તથા ધાન્યની કમી છે તે પથિક એવા પ્રશ્નો પુછે તો સાધુ તેવા પ્રશ્નોના જવાબ ન આપે, તેમ વગર પૂછ્યું કંઇ ન કહે સાધુ અને સાધ્વી ગ્રામાનુગ્રામ વિચારવાનો આ આચાર છે યતના પૂર્વક તેનું પાલન કરવું જોઈએ. અધ્યયનઃ૩-ઉદેસી ૨ની મુરિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૩-ઉદેસો 3) ૪૬૧એક ગામથી બીજે ગામ જતાં સાધુ સાધ્વી માર્ગમાં કોઈ ટેકરા અથવા ગુજ્ઞ વગેરે યાવતુ પર્વત પર બનેલા ઘર, પ્રાસાદ, તળેટીમાં બનેલા ઘર અથવા ભૂગૃહ વૃક્ષો નીચે બનેલા ઘર, પર્વતગૃહ, વૃક્ષ, ચૈત્યસ્વપૂ યાવતુ ભવન-ગૃહ આદિ જઈને હાથ ઊંચાનીચા કરી, આંગળી આદિથી ઈશારા કરી, નીચે ઝુકી, ઊંચા થઈ જુએ નહી, યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચે પ્રદેશ), ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલા પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જનભૂમિમાં રહેલ કિલ્લો, વન અથવા ઝાડીમાં રહેલ કિલ્લો, પહાડો, પહાડો પર બનેલ કિલો, કુપ તળાવો દૂહો, નદીઓ, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીથિંકાઓ ગુંજલિક, સરોવરો, સરોવરની પંક્તિઓ, આદિને હાથ ઊંચા કરી કરીને વાવત નીચે નમી અથવા ઊંચા થઈ ન જુએ. એવું કેવળ જ્ઞાનીનું કથન છે કે એમ કરવામાં કર્મ બંધનું કારણ છે. પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર અથવા સત્વ ત્રાસ પામશે. રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝડી વગેરેનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. માટે સાધુનો આ જ પૂવૉલિખિત આચાર છે કે તે હાથ ફેલાવી ફેલાવીને ન જુએ. ન ઈશારા કરે. પરંતુ યતના પૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે ગ્રામોનુગ્રામ વિચરે. ૪૬૨]સાધુ, આચાર્ય કે ઉપાધ્યાયની સાથે અને સાધ્વી પ્રવતિની આદિ સાથે, એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે, આચાર્ય-ઉપાધ્યાય અથવા પ્રવતિનીના હાથ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉસો-૩ ભીડી ચાલે નહિ પગથી પગ લગાવે નહિ, શરીરથી શરીર ટકરાવે નહિ. એ પ્રમાણે આશાતના ન કરતા યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે યાવતું રામાનુગ્રામ, વિચરતા રહે. સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે કહે કે આયુષ્યનું શ્રમણો ! તમે કોણ છો? કયાંથી આવો છો. ? અથવા ક્યાં જઈ રહ્યા છો. ? આવા પ્રશ્નો પૂછે ત્યારે સાથે રહેલા જે આચાર્ય કે ઉપાધ્યાય હોય તે વાર્તાલાપ કરે અને ઉત્તર આપે. આચાર્ય કે ઉપાધ્યાય જ્યારે વાતલાપ કરી રહ્યા હોય ત્યારે વચ્ચે સાધુએ. બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે દીક્ષામાં વડીલોનાં ક્રમથી પ્રામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી દીક્ષામાં મોટા ના ક્રમથી સાથે સાથે પ્રામાનુગ્રામ વિચારતા હોય ત્યારે રત્નાધિકના હાથથી હાથને ન ટકરાવે. યાવતુ તેની અશાતના ન કરતાં વતન પૂર્વક રત્નાધિક-ક્રમથી ગ્રામાનુગ્રામ વિચારે. [૪૩]સાધુ કે સાધ્વી રત્નાધિકના ક્રમાનુસાર રામાનુગ્રામ વિચરતાં જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા પથિકોનો સમાગમ થઈ જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? ત્યારે દીક્ષામાં બધાથી મોટા હોય તે બોલે કે ઉત્તર આપે તે રત્નાધિક બોલતા કે ઉત્તર આપતા. હોય ત્યારે બીજા સાધુ વચ્ચે બોલે નહી. એ પ્રમાણે યતનાપૂર્વક રત્નાધિક ક્રમથી પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય. તે આ પ્રમાણે પૂછે તમે માર્ગમાં મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ જલચરાદિ વગેરે જોયા છે? કહો, દેખાડો (પ્રશ્નકત તે મનુષ્યાદિને પીડા પહોંચાડે તેવો સંભવ છે, માટે) મુનિ ઉત્તર ન આપે, કે ન દેખાડે, તેના કથનનું સમર્થન ન કરે. મૌન અંગીકાર કરે, હું જાણું છું, એમ ન કહે આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ અથવા સાથ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રતિપથિક મળે અને તે પૂછે કે આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થવા વાળા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી, અથવા એકત્રિત કરેલ જલ કે અગ્નિ આદિ જોયાં છે? તેનો જવાબ સાધુ ન આપે તેમજ તે કથનનું સમર્થન ન કરે, મૌન સ્વીકારે. હું જાણું છું એમ ન કહે. આ પ્રમાણે ગ્રામાનુગામ વિચરે. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે. તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે તમે માર્ગમાં યવ-ઘઉં આદિ યાવતુ વિવિધ પ્રકારના ધાન્ય અથવા સેનાદિના તંબુ આદિ જોયા છે તો કહો, બતાવો. તો સાધુ જવાબ ન આપે કે ન બતાવે. યાવતુ મૌન સ્વીકારે અને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યો હોય. તેને માર્ગમાં પ્રતિપથિક મળે અને આ પ્રમાણે પૂછે-ગ્રામ-નગર કે રાજધાની કેટલી દૂર છે. ? બતાવો તો સાધુ ન બતાવે, મૌન રહે જાણતા છતાં પણ હું જાણું છું. એમ ન કહે. યતના સહિત ગ્રામાનુ-ગ્રામ વિચરે. એક ગામથી બીજે ગ્રામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે અને કહે કે ગ્રામ, નગર યાવતુ. રાજધાનીનો માર્ગ ક્યો છે તે બતાવો. તો મુનિ તેનો ઉત્તર ન આપે, ન બતાવે, મૌન રહે થાવત યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૪૬૪]ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં મદોન્મત્ત સાંઢ દેખાય અથવા પાગલ શિયાળ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ બીજા માર્ગે ન જાય, માર્ગ છોડી Page #89 -------------------------------------------------------------------------- ________________ 88 આયારો- રા૩૩૪૬૪ કુમાર્ગે ન જાય. ગહન, વન અથવા કિલ્લામાં પ્રવેશ ન કરે. વૃક્ષ પર ન ચઢે. ઊંડા પાણીમાં શરીર ન છૂપાવે ન ડુબાડે. વાડમાં ન છૂપાય. સેના અથવા કોઈના શરણની ઈચ્છા ન કરે. શસ્ત્રની પણ ઈચ્છા ન કરે, ગભરાયા વિના સમાધિમાં લીન રહે યાવતુ ગામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે જો કોઈ રેગિસ્તાન કે લાંબુ મેધન જાણે અને એમ પણ જાણે કે આમાં ધણા ચોર ઉપકરણોની ઈચ્છાથી એકઠા થઈ રહ્યા છે, તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય. યાવતુ સમાધિ સહિત, થતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. ૪૬પસાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ચોર એકઠા થઈને કહે કે, આ વસ્ત્ર પાત્ર, કંબલાદિ અમને આપી દો. મૂકી દો. તો સાધુ ન આપે. જો તે જબરદસ્તી કરે તો નીચે મૂકી દે. તેઓ લઈ લે તો તેઓની પ્રશંસા કરી યાચના ન કરે, હાથ જોડીને ન માગે. હાં... ધર્મનો ઉપદેશ આપી યાચના કરે અથવા મૌન કરી ઊભા રહે. ચોરોને જે કરવું હોય તે કરે. સાચું-જૂઠું કહે મારે અથવા વસ્ત્રાદિ છીનવી લે તો ત્યાં છોડી દે, ચોરોના આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે. રાજાને ફરિયાદ ન કરે અને બીજા કોઈ પાસે જઈને ન કહે કે આ ચોરોએ અમારા ઉપકરણાદિ આક્રોશ આદિ કરીને લૂંટી લીધા છે. આદિ. મનમાં ચિંતા ન કરે અને વચનથી દુખ પણ પ્રગટ ન કરે, પરંતુ ડર્યા વિના ગભરાયા વિના, સમાધિ સહિત યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરે. આ સાધુ અને સાધ્વીનો ઈય સંબંધી આચાર છે. સમતાયુક્ત થઈ સાવધાની સહિત આમાં પ્રવૃત્તિ કરે. એમ હું કહું છું. અધ્યયનઃ૩-ઉદેસો ૩નીમુનિદીપરત્નાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | અધ્યયન ૩-ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૪-ભાષા જાત - ઉદેસો-૧[૪૬]સાધુ અને સાધ્વી વચન સંબંધી આચાર સાંભળી અને સમજીને. પુરાતન મુનીઓ દ્વારા અનાચીણે અનાચારો ને પણ જાણે. જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલે છે જે જાણી જોઈને કઠોર વચન બોલે છે અથવા અજાણતા કોર વચન બોલે છે, આવી ભાષાને સાવદ્ય કહે છે. સાવભાષાનો ત્યાગ કરી વિવેકપૂર્વક નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. સાધુ ધ્રુવભાષા અને અધુવભાષા પિછાણે. જેમ-અસણ આદિ મળ્યું છે કે નથી મળ્યું. તેણે આહારનો ઉપભોગ કયો છે અથવા નથી કર્યો, તે આવ્યો અથવા નથી આવ્યો. તે આવે છે અથવા નથી આવતો, તે આવશે અથવા નહિ આવે, આ બધી ધ્રુવભાષા છે અને ત્યાજ્ય છે. આ પ્રમાણે લૌકિક વાતોમાં પણ જેમ-તે આવ્યા, અથવા નથી આવ્યા, આવે છે કે નથી આવવાના, આવશે યા નહિ આવે, આ ધ્રુવ ભાષાનો પણ ત્યાગ કરવો જોઈએ. મુનિ સારી રીતે વિચારી, પ્રયોજન હોવા પર અતિશય અથવા શ્રતોપદેશથી નિર્ણય કરીને નિષ્ઠાભાષી બને સમિતિ યુક્ત ભાષાનો પ્રયોગ કરે - જેમ કે - એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીલિંગ પુલિંગ, નપુસકલિંગ, અધ્યાત્મવચન, ઉપનીતવચન, Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, ઉદેસી-૧ A 9 પ્રશંસા વચન) અપનીત વચન (અપ્રશંસાવચન), ઉપનીકઅપનીતવચન, અપનીતઉપનીત વચન, અતીત વચન, વર્તમાન વચન, અનાગત વચન, પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન. ઉક્ત સોળ વચનોને જાણી મુનિ જ્યાં એકવચન બોલવા યોગ્ય હોય ત્યાં એકવચન જ બોલે, યાવતું જ્યાં પરોક્ષ વચન બોલવા યોગ્ય હોય ત્યાં પરોક્ષ વચન જ બોલે. એ પ્રમાણે- આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે, આ વાત એમ છે અથવા અન્યથા જ છે, એ રીતે યથાર્થ નિર્ણય કરી મુનિએ ભાષાસમિતિ પૂર્વક, વિચારી-ધારીને, ભાષાના દોષો ટાળીને ભાષણ કરવું જોઈએ. મુનિએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ. તે આ પ્રમાણે- ભાષાનો પહેલો પ્રકાર છે સત્ય, જેમ ગાય ને ગાય અને અશ્વને અશ્વ કહેવો. બીજો પ્રકાર અસત્ય, જેમ ગાયને ઘોડો કહેવો. ત્રીજો પ્રકાર છે સત્યમષા અથત કંઈક સત્ય કંઈક અસત્ય, જેમ કે ઘોડા પર સવાર થઈને આવતા દેવદત્તને ઉંટ પર સવાર થઈને આવે છે.' એમ કહેવું. ચોથો પ્રકાર છે. અસત્યામૃષા જે સત્ય, અસત્ય અથવા સત્યમૃષા ન કહી શકાય, જેમ પુસ્તક લઈ આવો. મુનિ આ ભાષાના ચાર પ્રકાર સમજે. હવે હું કહું છું. ભૂતકાલીન, વર્તમાન કાલીન અને ભવિષ્યતુ કાલીન સર્વ અરિહંત ભગવંતોએ ભાષાના આ જ ચાર ભેદ કહેલ છે. કહે છે. અને કહેશે, આ ચાર ભેદ સમજાવ્યા છે, સમજાવે છે, સમજા- વશે. ચારેય પ્રકારની ભાષાના પુદ્ગલ અચિત્ત છે, વર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત, સ્પર્શ યુક્ત છે, ચયઉપચય ધર્મવાળા છે અને નાના પ્રકારના પરિણમનવાળા કહેલ છે. [૪૬૭સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે બોલ્યા પહેલાની ભાષા “એ અભાષા છે, બોલાતી ભાષા તે ભાષા છે, અને બોલ્યા પછીની ભાષા તે અભાયા છે. સાધુ અને સાધ્વી જાણે કે - આ જે સત્ય ભાષા છે, અસત્ય-ભાષા છે, સત્યમૃષા (મિશ્ર) ભાષા છે અને અસત્યામૃષા ભાષા છે, એમાંથી પણ સાવધ સક્રિય, કર્કશ, કટુ, નિષ્ફર, કઠોર, આસ્રવજનક, છેદકારી, ભેદકારી, પરિતાપ ઉત્પન્ન કરવાવાળી ઉપદ્રવ કરાવવાવાળી અને ભૂત-પ્રાણીઓની ઘાત કરવા વાળી ભાષા છે, સત્ય હોવા છતાં પણ તે બોલવાની ઈચ્છા ન કરે, સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે સુક્ષ્મ બુદ્ધિથી વિચાર કરતાં જે ભાષા સત્ય હોય, અને જે ભાષા અસત્યામૃષા હોય, આ પ્રકારની નિરવદ્ય યાવતુ જે પ્રાણીઓની ઘાત કરવાવાળી ન હોય, તેનો જ વિચાર કરી બોલવી. સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા પર સાંભળે નહિ ત્યારે આ પ્રમાણે ન કહે-અરે હોલ, ગોલ, ચાંડાલ, કુજાતિ ભિસ્તી, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી, જૂઠા, ઈત્યાદિ, અથવા તું આવો છે, તારા માબાપ આવા છે, તેવા છે, ઈત્યાદિ. આ પ્રકારની ભાષા પાપમય છે. સક્રિય છે યાવતું ભૂત-ઘાતિની છે. એટલા માટે વિચારી સમજીને આવી ભાષાનો પ્રયોગ ન કરે. ૪િ૬૮]સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં પણ તે સાંભળે નહિ ત્યારે એમ કહે-હે અમુક અથવા હે આયુષ્યનું, હે શ્રાવક, હે ધાર્મિક અથવા હે ધર્મપ્રિય, ઈત્યાદિ. આ પ્રકારની નિરવદ્ય યાવતુ અહિંસક ભાષાનો વિચારી પ્રયોગ કરે. સાધુ કે સાધ્વી સ્ત્રીને સંબોધીને બોલાવે ત્યારે અથવા બોલાવતા ન સાંભળે ત્યારે આ પ્રમાણે ન કહે-અરી હોલી, અરી ગોલી આદિ. સાધુ અથવા સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે અને બોલાવતાં તે ન સાંભળે ત્યારે આ પ્રમાણે કહે- હે આયુષ્મતી, હે ભગિની. Page #91 -------------------------------------------------------------------------- ________________ 90 આયારી-રજાર૪૬૯ હે ભાગ્યવતી, હે શ્રાવિકા, હે ઉપાસિકા, હે ધાર્મિકા? આદિ. આ પ્રકારની ભાષા પણ નિરવદ્ય અને વિચારપૂર્વક બોલે. [૪૯]સાધુ અથવા સાધ્વીએ ભાષાનો નીચે મુજબ પ્રયોગ ન કરવો જોઈએ. જેમકે “ગગન દેવ, બાદલ ગરજે છે, વિદ્યુત દેવ, દેવ વરસ્યા, વરસાદ થાય તો સારું ન થાય તો સારું, ધાન્ય નિપજે તો સારું, ધાન્ય ન નિપજે તો સારું, રાત્રિ પ્રકાશવાળી હોય તો સારું અથવા પ્રકાશવાળી ન હોય તો સારું, સૂર્ય ઉગે તો સારુ અથવા ન ઉગે તો સારું, અમુક રાજાનો વિજય થાય તો સારું અથવા વિજય ન થાય તો સારું. કારણકે આકાશ મેઘ આદિને દેવ કહેવા તે લોકમૂઢતા છે અને શેષ વચનો આરે- ભાદિનક છે. પ્રજ્ઞાવાનું સાધુ અથવા સાધ્વી (આકાશને) પ્રયોજન હોવાપર અન્ત- રિક્ષ કહે ગુહ્યાનુચરિત કહે. વરસાદ વરસે છે, વરસાદ વરસ્યો. ઈત્યાદિ કહે. સાધુ અને સાધ્વીના આ ભાષા સંબંધી આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને યતના સહિત સદા સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. | અધ્યયનઃ૪-ઉદેસી-૧ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનાઃ ૪-ઉદેસોઃ૨) [૭૦]સાધુ અને સાધ્વી કોઈ પણ પુરુષ અથવા સ્ત્રીને રોગ કે વિકલાંગ રૂપ દેખીને તેને આવા પ્રકારના સંબોધન કરીને ન બોલાવે. જેમ કે- ગંડ રોગ વાળાને ગંડી, કોઢ રોગવાળાને કોઢી વાવ, મધુમેહના રોગીને મધુમેહી કહેવું જેના હાથ કપાઈ ગયા હોય તેને હાથકટા અથવા ટૂંઠ, જેના પગ કપાઈ ગયા હોય તેને પગકટા અથવા લંગડા, જેનું નાક કપાઈ ગયું હોય તેને નકટા, એ પ્રમાણે કાનકટા, હોઠકટા, ઈત્યાદિ. આ પ્રકારની ભાષાથી મનુષ્યોને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી તે સર્વ ભાષાને વિચારી સમજીને ન બોલે. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારનાં રૂપ દેખે અને બોલવાનું પ્રયોજન હોય તો તેના વિષયમાં આ પ્રમાણે બોલે-કોઈનું મનોબળ જોઈને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્વીને યશસ્વી, સારૂ બોલવા વાળાને વક્તા, મનોહર ને મનોહર રૂપવાન ને સ્વરૂપવાન, પ્રાસાદિક ને પ્રાસાદિક તથા દર્શનીય કહે. એના સિવાય પણ જે જેવા છે, તેઓને તે પ્રમાણે કહેવાથી તે મનુષ્ય કુપિત ન થાય, એ પ્રકારની ભાષા વિચારીને બોલાવી જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ, જેમ-કોટ, કિલો યાવતું. ગૃહાદિ, તો પણ તેના વિષયમાં એમ ન કહે કે-સારું બનાવ્યું છે. ઉત્તમ બનાવ્યું છે સુન્દર કાર્ય કર્યું છે, કલ્યાણકારી છે અથવા કરવા યોગ્ય કર્યું છે. આ પ્રકારની સાવધ ભાષા બોલવી ઉચિત નથી. સાધુ અથવા સાધ્વી કોઈ રૂપ દેખે જેમ કે કોટ, કિલો, ગૃહાદિ, તેના વિષયમાં બોલવાનું પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે આ આરંભ કરીને બનાવેલ છે. પાપ કરીને બનાવેલ છે, પ્રયત્ન કરી બનાવેલ છે, તથા પ્રાસાદિકને પ્રાસાદિક, દર્શનીય ને દર્શનીય કહે, અભિરૂપ ને અભિરૂપ અને પ્રતિરૂપ ને પ્રતિરૂપ કહે, આ પ્રમાણે નિરવદ્ય ભાષા વિચારી-સમજી બોલે. [471] સાધુ અથવા સાધ્વી અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ આહાર (સારા બનાવેલ દેખે તોપણ એમ ન બોલે-સારો બનાવ્યો, ઉત્તમ બનાવ્યો. સુંદર બનાવ્યો, કલ્યાણકર બનાવ્યો છે અથવા બનાવવા યોગ્ય બનાવ્યો છે! સાધુ-સાધ્વી ને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, ઉદેસી-૨ આ પ્રકારની સાવધ ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ સાધુ તથા સાધ્વી ઉત્તમ આહારાદિ બનેલો દેખી (કહેવાનું પ્રયોજન હોય તો આ પ્રમાણે કહે આરંભ કરી તૈયાર કરેલ છે, સાવધ વ્યાપાર કરી તૈયાર કરેલ છે, પ્રયત્નથી કરેલ છે. તે ભદ્ર હોય તો ભદ્ર કહે, તાજો હોય તો તાજો કહે, રસવાળો હોય તો રસવાળો કહે, મનોજ્ઞ હોય તો મનોજ્ઞ કહે. આ પ્રમાણેવિચાર કરી નિરવદ્ય ભાષા બોલે. [72] સાધુ અથવા સાધ્વી કોઈ મનુષ્ય, બળદ-સાંઢ, પાડો, મૃગ, પશુ, પક્ષી, સર્પ સરીસૃપ આદિ ને અથવા જલચર પ્રાણીને પુષ્ટ દેખી એમ ન કહે-આ મોટો તાજો છે, બહુ મેદવાળો છે, ગોળ મટોળ થઈ રહેલ છે, આ વધ કરવા યોગ્ય છે, આ પકાવવા યોગ્ય છે. આ પ્રકારની સાવધ ભાષા ન બોલે. સાધુ અને સાધ્વી મનુષ્ય યાવતુ જલચરને પુષ્ટ દેખીને પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે-આ શરીરથી વધેલો છે, પુષ્ટ શરીરવાળો છે, સ્થિર સંહનનવાળો છે, માંસ રુધિરથી સુધરેલો છે પરિપૂર્ણ ઈન્દ્રિયવાળો છે, આ પ્રકારની ભાષા નિરવદ્ય છે. પ્રયોજન હોવાપર યાવતું બોલે. સાધુ અને સાધ્વી વિવિધ પ્રકારની ગાયો દેખી એમ ન કહે- આ ગાય ઘેહવા યોગ્ય છે, આ વાછરડા આદિ જોડવા. યોગ્ય છે. આ દમન કરવા યોગ્ય છે, અથવા આ રથમાં જોડવા યોગ્ય છે. આ પ્રકારની ભાષા સાવદ્ય ભાષા છે. સાધુ-સાધ્વીએ એવી ભાષા બોલવી ન જોઈએ. સાધુ અથવા. સાધ્વી વિવિધ પ્રકારની ગાયો, બળદો દેખી પ્રયોજન પડે તો આ પ્રમાણે બોલે આ બળદ યુવાન છે, આ ધેનું છે, આ દુઝણી છે, આ વાછરડો નાનો છે, આ મોટો છે, અથવા તેના અવયવ મોટા છે. આ ભાર વહન કરવામાં સમર્થ છે. આ પ્રકારની નિરવદ્ય ભાષા વિચારી વિચારીને બોલે. સાધુ અથવા સાધ્વી ઉદ્યાન, પર્વત તથા વનમાં જઈને મોટા મોટા વૃક્ષો જોઈ એમ ન કહે આ પ્રાસાદ બનાવવા યોગ્ય છે, આ તોરણ યોગ્ય છે અથવા ગૃહ યોગ્ય છે, પાટ યોગ્ય છે, આગળિયા યોગ્ય છે, નૌકા યોગ્ય છે, હોડી યોગ્ય છે અથવા બાજોઠ, છાબડા, હલ, કુલિય (એક પ્રકારનું હલ), નાભિ, એરણીની લાકડી, અથવા આસન આદિ, બનાવવા યોગ્ય છે; આ પલંગ-ખાટ, રથ-ગાડી અથવા ઉપાશ્રય બનાવવા યોગ્ય છે. એવી ભાષા સાવદ્ય છે, તેથી ન બોલાય. સાધુ અથવા સાધ્વી ઉદ્યાન આદિમાં જઈને જો. બોલવાનું પ્રયોજન પડે તો આ પ્રમાણે બોલે આ વૃક્ષ ઉત્તમ જાતિના છે. આ લાંબા છે. આ ઘેરદાર (ગોળ) છે, વિસ્તૃત છે, શાખાઓથી યુક્ત છે, દર્શનીય છે વાવતું સુંદર છે, વગેરે. વન્ય ફળો એવું આંબા ને દેખે ત્યારે આ પાકી ગયા છે. હમણાં તોડવા યોગ્ય છે, કોમળ છે અથવા વિદારવા યોગ્ય છે, એવી સાવદ્ય ભાષા સાધુ-સાધ્વી ન બોલે સાધુ અથવા ઘણા ઉત્પન્ન થયેલા વન્ય ફળ અથવા આંબા પર બહુ ફળ દેખી, પ્રયોજન હોય તો આ પ્રકારે કહે-આ વૃક્ષ ફળોનો ભાર સહવામાં અસમર્થ છે, ઘણા ફળ ઉત્પન્ન થયા છે, ઘણા ફળ રહેલા છે, પૂરા પાક્યા નથી વગેરે વિચારપૂર્વક નિદૉષ ભાષા બોલે. ધાન્ય અથવા બીજી વનસ્પતિઓ ઘણી ઉત્પન્ન થયેલી જોઈ આ પ્રમાણે ન બોલે-આ પાકી ચૂકી. છે, કાચી છે, છાલવાળી છે, આ કાપવવા યોગ્ય છે, ભુજવા યોગ્ય થઈ ગઈ છે અથવા ખૂબ ખાવા યોગ્ય છે. એ ભાષા સાવધ છે. સાધુ-સાધ્વીએ બોલવી ન જોઈએ. સાધુ અથવા સાધ્વી અનેક પ્રકારની ઔષધીઓ (ધાન્ય આદિ] પાકી દેખીને પ્રયોજન હોવાપર એમ કહે-ઉગી છે, અંકુર નીકળે છે, સ્થિર અવસ્થા થઈ ગઈ છે, વધી ગઈ છે, બીજ પડેલ છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ આયારો- 24473 બહાર નીકળી આવી છે. કણથી ભરાઈ ગઈ છે વગર નિર્દોષ ભાષા બોલે. 4i73] સાધુ અને સાધ્વીને વિવિધ પ્રકારના શબ્દો સંભળાય છે. તો પણ તે તેના વિષયમાં એમ ન કહે-આ માંગલિક છે, આ અમાંગલિક છે, એ ભાષા સાવદ્ય છે યાવતુ સાધુ ન બોલે. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારના શબ્દ સાંભળી સુશબ્દને સુશબ્દ અને ખરાબ ને ખરાબ શબ્દ કહે. આ નિર્દોષ ભાષા છે. સાધુ યાવતું વિચારી-વિચારીને નિદૉષ ભાષા બોલે. આ પ્રકારના રૂપો દેખી કૃષ્ણ આદિ જેવા હોય તેવા કહે, ગંધ સુંઘવામાં આવે તો સુગંધ કે દુર્ગધ જેવી હોય તેવી કહે, રસ ચાખવામાં આવે તો તીખો આદિ જેવો હોય તેવો કહે. સ્પર્શ અનુભવમાં આવે તો કર્કશ આદિ જેવો હોય તેવો કહે. તાત્પર્ય એ છે કે રૂપાદિના વિષયમાં રાગ-દ્વેષની બુદ્ધિથી ભાષાનો પ્રયોગ ન કરે. જ્યારે બોલવાની આવશ્યકતા હોય ત્યારે વસ્તુ સ્વરૂપ બતાવવા માટે યથાર્થ રૂપથી બોલે 4i74] સાધુ કે સાધ્વી ક્રોધ, માન, માયા, અને લોભનો ત્યાગ કરી, વિચાર કરી નિશ્ચયપૂર્વક જેવું સાંભળ્યું તેવું ઉતાવળ કર્યા વગર યતના સહિત નિર્દોષ ભાષા બોલે. આ સાધુ અને સાધ્વીના ભાષા સંબંધી આચાર છે. મુમુક્ષુ મુનિ પૂર્ણ રૂપથી એમનું પાલન કરી સંયમમાં યત્નશીલ રહે. એમ હું કહું છું. અધ્યયનઃ ૪-ઉસોરની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | | અધ્યયનઃ૪ની ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૫-વઐષણા) -:ઉદેસી-૧ - ૪૭પ સાધુ-સાધ્વીને વસ્ત્ર ગ્રહણ કરવાની અભિલાષા હોય તો ઉનમાંથી. બનેલા વસ્ત્ર, વિકલેન્દ્રિય જીવોના શરીરના તારથી વણાયેલ રેશમાદિ વસ્ત્ર, શણથી બનેલ વસ્ત્ર, તાડ આદિના પાંદડાથી બનેલ વસ્ત્ર, કપાસ તથા આકોલિયાના સૂતરથી બનેલું આ કે એવા અન્ય જાતના બનેલા વસ્ત્રો મુનિ ગ્રહણ કરી શકે. જે સાધુ યુવાન હોય, યુગવાનું (ચતુર્થકાળમાં જન્મેલ) હોય બળવાનું હોય. નીરોગી હોય, દ્રઢ શરીરવાળો હોય, તો તેણે એકજ વસ્ત્ર ગ્રહણ કરવું જોઈએ. બીજું ગ્રહણ ન કરે. પરંતુ સાધ્વી ચાર સંઘાટી સાડી] લઈ શકે. તેમાંની એક બે હાથ પહોળી, બે ત્રણ-ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી. એ પ્રમાણે વસ્ત્રની પહોળાઈ ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે. [476 સાધુ કે સાધ્વી વસ્ત્રની યાચક માટે અર્ધયોજન ઉપરાંત જાય નહીં. [477] સંયમી-સાધુ-સાધ્વીને એમ જણાવવામાં આવે કે આ વસ્ત્ર એક સાધમિકના નિમિત્તે પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્વોની હિંસા કરી બનાવ્યું છે તો તે ગ્રહણ ન કરે. બાકી પિપૈષણા અધ્યયનમાં કહ્યા મુજબ અહિયા પણ સમજી લેવું. આવી જ રીતે ઘણા સાધર્મિઓ માટે, તેમ જ એક સાથ્વી અને અનેક સાધ્વીઓ માટે તૈયાર કરાવેલા વસ્ત્રો ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિ માટે બનાવેલા વસ્ત્રો પણ ન લેવાય. આ બધી વિધિ આહારની વિધિ અનુસાર સમજી લેવી. 4i78] સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થ સાધુ માટે ખરીદેલ, ધોયેલ, Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૫, ઉદેસો-૧ રંગેલ, સાફસુફ કરેલ છે. અથવા ધૂપથી સુગંધિત કરેલ છે તેમજ તેણે ઉપયોગમાં લીધું નથી. તો તેવું વસ્ત્ર મળે તો પણ ગ્રહણ ન કરે. વપરાયેલ હોય તો ગ્રહણ કરે. [47] સાધુ-સાધ્વી મહા મૂલ્યવાન વિવિધ પ્રકારની વસ્ત્રોની વાતોને જાણી લે, જેમ કે ઉંદર વગેરેના ચામડામાંથી બનેલા વસ્ત્રો, સુંવાળા બારીક વસ્ત્રો, વર્ણયુક્ત મનોહર વસ્ત્રો, વિશિષ્ટ દેશોમાં ઉત્પન્ન થયેલા બકરી-બકરાના વાળમાંથી બનાવેલા વસ્ત્રો, ઈન્દ્રનીલ વર્ણના કપાસમાંથી, સામાન્ય કપાસમાંથી બનેલ બારીક વસ્ત્ર, ગૌડ દેશના કપાસમાંથી બનેલ, રેશમમાંથી, મલયદેશના સૂતરમાંથી બનેલા વસ્ત્રો, વલ્કલવસ્ત્ર, અંશુક, ચીનાંશુક, અથવા દેશરાગવસ્ત્ર, અમલ વસ્ત્ર, ગજ્જલ વસ્ત્ર, શલિક દેશના ફાલિક વસ્ત્ર, કોયબ દેશના કોયબ વસ્ત્ર, રત્ન કંબલ અથવા મલમલ આદિ તથા તેવા પ્રકારના બીજા કોઈ મૂલ્યવાનું વસ્ત્રોં મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સંયમશીલ સાધુ-સાધ્વી ચર્મ વસ્ત્રો વિષે જાણે- જેમકે - ઉદ્વવ વસ્ત્ર સિધુ દેશમાં ઉદ્ર જાતના મત્સ્યના ચામડાના બનેલા) તથા પેસ (સિધુ દેશમાં પાતળી ચામડીવાળા પશુઓના. ચર્મથી બનેલ) પેશલ (પશુઓના ચામડામાંથી તેમજ ચર્મ પર રહેલ સૂક્ષ્મ રોમાંથી બનેલા), કાળા-નીલા તથા ધોળા હરણના ચામડાના બનેલા, સ્વર્ણખચિત, સુવર્ણ જેવી કાંતિવાળા, સ્વર્ણ તારથી યા સોનાના પટાથી અથવા કિનખાબથી કે જરીથી ભરેલા બુટ્ટાવાળા, વાઘના ચામડાના કે વાઘના ચામડાથી મઢેલા અથવા ચમકદાર આભરણોથી જડેલા વિભૂષિત કરેલા કોઈ પણ ચામડાના વસ્ત્રો હોય તેમજ તેવા પ્રકારના અન્ય વસ્ત્રો હોય તો મળવા છતાં પણ ગ્રહણ કરે નહિ. [480 ઉપર કહેલા દોષોનો ત્યાગ કરીને સંયમશીલ સાધુ કે સાધ્વી આ ચાર પ્રતિમાઓ-પ્રતિજ્ઞાઓથી વસ્ત્રની યાચના કરે. તેમાંથી પહેલી પ્રતિમા આ છે પ્રતિજ્ઞા પહેલી- સાધુ કે સાળી, ઉનના વસ્ત્રથી માંડી સતરાઉ પર્યત વસ્ત્રોમાંથી કોઈ પણ પ્રકારના વસ્ત્રનો સંકલ્પ કરે, તે જ પ્રકારના વસ્ત્રની પોતે યાચના કરે. અથવા ગૃહસ્થ માંગ્યા વિના આપે તો પ્રાસુક હોય તો ગ્રહણ કરે. આ પહેલી ઉદ્દિષ્ટ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા બીજીઃ- સાધુ કે સાધ્વી વસ્ત્ર જોઈને યાચના કરે- ગૃહસ્થથી માંડીને ઘસ દાસી સુધીના ગૃહસ્થોને ત્યાં તે સાધુ વસ્ત્રને જુએ અને પછી જોઈને આ પ્રમાણે કહે -આયુષ્યનું ગૃહસ્થ ! તમે મને આ વસ્ત્રોમાંથી કોઈ વસ્ત્ર આપશો ? તેવા પ્રકારની માંગણી પોતે કરે અથવા ગૃહસ્થ માંગ્યા વિના ભાવના ભાવે તો પ્રાસુક તથા એષણીક જાણી મળવાપર ગ્રહણ કરે. તે બીજી પ્રેક્ષિત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ત્રીજી-સાધુ કે સાધ્વી મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું પહેરેલું કે ઓઢેલું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈ, ત્યાર પછી તેવા પ્રકારના વસ્ત્રની માંગણી પોતે કરે અથવા માગ્યા વિના ગૃહસ્થ આપે તો તે નિર્દોષ જાણી ગ્રહણ કરે. તે પરિભક્ત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ચોથી-સાધુ કે સાધ્વી એવી મનમાં ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો ગ્રહીશ. જેમકે - કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, રંક, અથવા ભીખારી પણ જેને લેવાની ઈચ્છા ન કરે એવું ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ યાચના કર્યા વિના આપે તો નિર્દોષ જાણીને ગ્રહણ કરે. તે ઉસુઇ ધાર્મિક નામની ચોથી પ્રતિજ્ઞા. આ ચારે પ્રતિજ્ઞાઓનો વિશેષ ખુલાસો પિડેષણા અધ્યયનથી જાણવો. પૂર્વોક્ત એષણાનુસાર વસ્ત્રની યાચના કરનાર મુનિને કદાચિત કોઈ ગૃહસ્થ Page #95 -------------------------------------------------------------------------- ________________ 4 માયારો- 2/5/1480 કહેહે આયુષ્યનું શ્રમણ ! આપ એક મહિના-કે દસ દિવસ કે પાંચ દિવસ પછી અથવા કાલે કે પરમ દિવસે પધારજો. અમે આપને કોઈ પણ વસ્ત્ર આપીશું. એવા વચન સાંભળી અને ધારીને શ્રમણ પ્રત્યુત્તર આપે- અમને આ પ્રકારની મુદતવાળા વચનનો સ્વીકાર કરવો કલ્પે નહીં. જો તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તો હમણાં આપી દો. એ પ્રમાણે કહ્યા પછી ગૃહસ્થ કદાચિત કહે-પછી પધારજો અમે આપને કોઈ વસ્ત્ર આપીશું. ત્યારે મુનિએ તે જ સમયે કહી દેવું જોઈએ- આ પ્રકારની અવધિ પણ અમારે ન કહ્યું. એવું સાંભળી જો તે ગૃહસ્થ પોતાના ધરનાં મનુષ્યોને કહે-લાવો આ વસ્ત્ર આપણે શ્રમણને આપી દઈએ અને આપણા માટે પ્રાણિ આદિનો આરંભ કરી નવું બનાવી લેશું. એવા વચન સાંભળ્યા પછી દેવામાં આવતાં વસ્ત્રને સદોષ સમજી સાધુ પ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી પોતાના પરિવારને કહે-વસ્ત્ર લાવો. તેને સ્નાનાદિકમાં વપરાતાં સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપશું.' આવા શબ્દો સાંભળીને સાધુ કહે-આ વસ્ત્રને ઘસો નહિ સુગંધિત કરો નહિ. આપવાની ઈચ્છા હોય તો એમજ આપી છે. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ આગ્રહ રાખી સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરી આપે તો તેને દૂષિત માની ગ્રહણ કરે નહિ. વસ્ત્ર આપનાર ગૃહસ્થ કદાચ કહે-લાવો આ વસ્ત્રને ઠંડા અગર ગરમ પાણીથી ધોઈને, આ શ્રમણને આપીએ તો આ કથન સાંભળીને સમજીને, કહી દેવું જોઈએ કે-હે તમે આ વસ્ત્ર ઠંડા કે ગરમ જલથી સાફ ન કરો, ન ધુઓ. આપવા ઈચ્છતા હો તો એમજ આપો ! સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ જો ધોઈને આપો તો ગ્રહણ ન કરે, કદાચ વસ્ત્ર આપનાર ગૃહસ્થ પોતાના પરિવારને કહે-પેલું વસ્ત્ર લાવો, આપણે તેમના ઉપર રહેલા કંદને યાવતુ લીલોતરી, વગેરેને કાઢી સાફ કરીને આ વસ્ત્ર સાધુને આપીશું. આ વાર્તાલાપ સાંભળી સમજીને સાધુ તે ગૃહસ્થને કહી દે આ કંદ-લીલોતરી વગેરેને દૂર ન કરો. એવું વસ્ત્ર મને ના કહ્યું. સાધુના એમ કહેવા પર પણ જે ગૃહસ્થ કંદ અથવા વનસ્પતિ આદિ લીલોતરીને અલગ કરીને વસ્ત્ર આપે તો તેને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કદાચિત ગૃહસ્થ સાધુને વસ્ત્ર કાઢીને આપે તો શ્રમણ લેતા પહેલા કહે કે હું તમારી સમક્ષ આ વસ્ત્ર ચારે બાજુથી જોઈ લઉં, કારણકે કેવળી ભગવાનને પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મ બંધનું કારણ કહ્યું છે. કદાચ વસ્ત્રના છેડે કુંડળ, સૂત્ર,ચાંદી, મણિ યાવતુ રત્નાવલીહાર, અથવા પ્રાણી, બીજ અથવા લીલોતરી બાંધી હોય તેટલા માટે મુનિનો આ પૂર્વોક્ત આચાર છે કે પહેલેથી જ વસ્ત્ર ચારે બાજુ જોઈ લેવું. [૪૮૧ીવળી સાધુ કે સાધ્વી જે વસ્ત્ર ઇંડા સહિત જુએ તો તેવા પ્રકારનું વસ્ત્ર અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી જે વસ્ત્રને ઈડા, જાળા તથા જીવજંતુઓથી. રહિત જાણે, પરંતુ પ્રમાણમાં પુરૂં નથી એટલે કે લંબાઈ-પહોળાઈ જોઈએ તેટલી નથી, ઉપયોગમાં આવી શકે તેમ નથી, ઘણુંજ જૂનું થઈ ગયું છે, અધ્રુવ છે-પહેરવા યોગ્ય નથી, અથવા ધતાને દેવાની રુચિ ન હોય તો તેવું વસ્ત્ર અમાસુક છે માટે ગ્રહણ કરે નહીં. સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે આ વસ્ત્ર ઈડા, જાળા, જીવ-જંતુઓથી રહિત, પ્રમાણયુક્ત-ટકાઉ-ધારણ કરવા યોગ્ય છે દાતાને દેવાની ઈચ્છા છે તેમજ અનુકૂળ છે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. મારી પાસે નવું વસ્ત્ર નથી એવા વિચારથી કોઈ સાધુ કે સાધ્વીએ જૂના વસ્ત્રને થોડાએક સુગંધિત દ્રવ્યોથી ઘસી મસળીને તેમાં સુંદરતા Page #96 -------------------------------------------------------------------------- ________________ સુતસ્કંધ-૨, અધ્યયન-૫, ઉદેસી-૧ લાવવાની ઈચ્છા ન કરવી. અમારા વસ્ત્ર નવા-સાફ-સ્વચ્છ નથી, એમ વિચારી સાધુએ થોડા કે ઘણા અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવા જોઈએ નહી. મારું વસ્ત્ર દુગંધવાળ છે, એમ સમજી થોડા કે ઘણા સુગંધ વાળા દ્રવ્યોથી અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવું જોઈએ નહી. ૪િ૮૨સાધુ અથવા સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે અથવા વારંવાર ઈચ્છા કરે તો તે વસ્ત્રને જીવ-જંતુ વાળી, સચિત જલ અથવા વનસ્પતિ આદિથી યુક્ત ભૂમિપર સૂકવે નહીં, સાધુ કે સાધ્વી વતને એકવાર કે અનેકવાર સુકવવાની ઈચ્છા કરે તો તે વસ્ત્રને સ્થંભ ઉપર, દરવાજા ઉપર, ઉખલ ઉપર અથવા સ્નાન કરવાના બાજોઠ ઉપર તે કોઈ બીજ ઊંચા સ્થાન ઉપર, જ્યાં બરોબર બાંધેલું ન હોય, જે સારી રીતે ગોઠવાયેલું ન હોય જે નિશ્ચલ ન હોય અને જે ડગમગતું હોય તેવા કોઈ પણ સ્થાન ઉપર વસ્ત્રને એકવાર કે અનેકવાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે તો દિવાલ ઉપર, નદીના કિનારા પર, શિલાપર, ઢેફા પર અથવા એવા જ કોઈ પણ સ્થાન પર એકવાર કે વારંવાર સૂકવે નહિં. સાધુ કે સાધ્વી વસ્ત્રને સુકવવાની ઈચ્છા કરે તો વૃક્ષના થડ ઉપર, માંચા કે પલંગ પર, માળા પર કે પ્રાસાદ પર અથવા હવેલીની છત પર કે તેવા પ્રકારના કોઈ પણ ઊંચા સ્થાન પર, એક વાર કે અનેક વાર થોડી કે વધુ વાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી ને વસ્ત્ર સૂકવવાની આવશ્યકતા હોય તો તે વસ્ત્ર લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને બળેલી ભૂમિ અથવા તેવા પ્રકારની બીજી કોઈ ચિત્ત ભૂમિનું વારંવાર પ્રતિલેખન પ્રમાર્જન કરીને ત્યાર પછી સાવધાની પૂર્વક સૂકવે યા વધારે સૂકવે આ સાધુ સાધ્વીના વસ્ત્રગ્રહણ કરવાનો આચાર છે, મુમુક્ષુ, મુનિ પૂર્ણ રૂપથી તેનું પાલન કરી સંયમમાં યતનાવાન બને. અધ્યયનઃ 5- ઉદેસોઃ ૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-ઉદેસોઃ 2 ) ૪૮૩]સાધુ કે સાધ્વી નિદોંષ વસ્ત્રોની યાચના કરે. જેવા ગ્રહણ કર્યા હોય તેવા વસ્ત્રોને ધારણ કરે. તે વસ્ત્રોને ન ધૂએ કે ન રંગે ધોએલ કે રંગેલ વસ્ત્રને પહેરે નહીં. વસ્ત્રોને ગોપન ન કરીને ગ્રામ આદિમાં સુખપૂર્વક વિચરણ કરે. એવો સાધુ નિસ્સાર વસ્ત્રધારી કહેવાય. વસ્ત્રધારી મુનિનો આજ સંપૂર્ણ આચાર છે. આહારાદિ માટે ક્વાવાળા સંયમનિષ્ઠ સાધુ સાધ્વી ગૃહસ્થના ઘેર જતાં પોતાના વસ્ત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને પ્રવેશ કરે. એવી જ રીતે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતાં અથવા એક ગામથી બીજે ગામ જતાં સમસ્ત વસ્ત્ર સાથે રાખે. ઘણો વરસાદ વરસતો જોઈને સાધુઓ તેવુંજ આચરણ કરે કે જેવું પિડેષણા અધ્યયનમાં કહેલું છે. વિશેષતા એ છે કે ત્યાં બધી ઉપાધી લઈ જવા કહ્યું છે, તો અહિં બધા વસ્ત્ર લઈ જાય” એમ કહેવું જોઈએ. ૪૮૪]કોઈ સાધુ, કોઈ સાધુ પાસેથી બે ઘડી કે એક, બે, ત્રણ કે પાંચ દિવસ સુધી વાપરવા માટે પડિહારી વસ્ત્રની યાચના કરીને લઈ જાય ત્યાર પછી પ્રામાદિ અરવા બીજી જગ્યા રહીને પાછા આવે ત્યારે કદાચિત તે વસ્ત્ર ફાટી ગયું હોય અને તે જ પાછું આપવા ઈચ્છે તો જેણે પડિહારી આપ્યું હતું તે સાધુ તે ફાટેલું વસ્ત્ર ગ્રહણ કરે નહિ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯દ આયારો-૨/પાર૪૮૪ બીજને લઈને આપે નહીં. ઉધાર આપે નહીં અને અદલાબદલી પણ કરે નહીં. બીજા મુનિ પાસે જઈને એમ પણ પૂછે કે-હે આયુષ્યનું શ્રમણ ! આપ આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા ઈચ્છો છો? જે તે વસ્ત્ર ટકાઉ હોય તો ટુકડે ટુકડે કરી તેને પરઠવે નહીં તેવું સાંધેલું વસ્ત્ર પોતે ગ્રહણ ન કરે પરંતુ લઈ જનાર મુનિને જ આપી દીએ. એ જ પ્રમાણે ઘણા મુનિરાજ પાસેથી વસ્ત્ર માગી જનાર બીજે ગામ એક, બે, ત્રણ ચાર કે પાંચ દિવસ રહી પાછા આપવા માંડે તો ઘણા મુનિરાજાએ ફાટેલા જાણી બગડેલા હોય તો લેવા નહીં પરંતુ તેમને જ સોંપવા. ઉપરોક્ત સૂત્રમાં એક સાધુ માટે એક વચનમાં જે વિધાન કરેલ છે, તે જ અહિંયા બહુ વચનમાં સમજી લેવું. કોઈ મુનિ એમ વિચારે કે હું પણ અલ્પ સમય માટે વસ્ત્રની યાચના કરીને એક બે યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ અને વસ્ત્ર બગાડીને પાછું આપીશ તો તે લેશે નહીં તેથી વસ્ત્ર મારૂં થઈ જશે. આવું વિચારનાર સાધુ પોતાના સંયમને દૂષિત કરે છે, માટે સાધકે તેમ કરવું ન જોઈએ. ૪િ૮૫સાધુ કે સાધ્વી દેખાતા સારા વસ્ત્રને ખરાબ ન કરે, ખરાબ દેખાતા વસ્ત્રને સુંદર ન કરે. તથા મને બીજા સુંદર વસ્ત્ર મળશે. એમ વિચારીને પોતાના જૂના વસ્ત્ર બીજાને ન આપે અને કોઈની પાસે ઉધાર પણ ન લે. પોતાના વસ્ત્રની અદલાબદલી પણ ન કરે, બીજા સાધુ પાસે જઈને એમ પણ ન કહે- આપ મારા વસ્ત્ર ગ્રહણ કરો અથવા ધારણ કરો. તથા વસ્ત્ર મજબૂત છતાં “એ વસ્ત્ર બીજાને સારું નથી દેખાતું " એમ વિચારી તેના ટુકડા કરી પરઠવે નહીં વળી રસ્તે જતાં ચોરોને ઈ આડા માર્ગે ચાલે નહીં પરંતુ નીડરતાપૂર્વક ધીરજથી યતના સહિત એક ગામથી બીજે ગામ તે જ માર્ગે જાય. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય, ત્યાં વચ્ચે જંગલી રસ્તો આવી જાય અને રસ્તા સંબંધમાં એમ જાણવા મળે કે આ રસ્તામાં ઘણાં ચોરો વસ્ત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યા છે તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય યાવતુ નીડરતાપૂર્વક યતના સહિત રામાનુગ્રામ જાય. રામાનુગ્રામ વિચરતાં સાધુ અથવા સાધ્વીને માર્ગમાં લુંટારા સામે મળે અને તેઓ કહે કે આ વસ્ત્ર લાવો, મને આપી દો, મૂકી દો. ત્યારે જેમ ઈય અધ્યયનમાં કહેલું છે તેમ સમજવું. વિશેષતા એ જ છે કે ત્યાં ઉપકરણના વિષયમાં કહ્યું છે કે અહીં વસ્ત્ર વિષે સમજવું જોઈએ. સાધુ -સાધ્વીનો વસ્ત્ર સંબંધી વિગત સાથેનો એવો આચાર છે. મુમુક્ષ મુનિ એનું પૂર્ણરૂપથી પાલન કરતા સંયમમાં સદાયતના વાનું રહે! અધ્યયન પાઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ અધ્યયન ૫-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન દ પા2ષણા) - ઉદસો-૧[૪૮]સાધુ કે સાધ્વીને પાત્ર ત્રણ પ્રકારના કહ્યું છે. કાષ્ઠના, તુંબડાના અને માટીના, આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું એક જ પાત્ર તરૂણ યાવત્ સ્થિર સંહનનવાળો સાધક રાખે. બીજું પાત્ર ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી અર્ધ યોજન એટલે બે ગાઉ ઉપરાંત પાત્ર લેવા માટે ન જાય. સાધુ કે સાધ્વીને ખ્યાલમાં આવે કે આ પાત્ર Page #98 -------------------------------------------------------------------------- ________________ કુતસ્કંધ-૨, અધ્યયન-૬, ઉદેસો-૧ એક સ્વધર્મી સાધુને ઉદેશ્ય કરીને કે ઘણા સ્વધર્મીનો ઉદેશ્ય કરીને એક સ્વધર્મિક સાધ્વી કે ઘણા સ્વધાર્મિક-સાધ્વીઓને ઉદેશ્ય કરીને બનાવવામાં આવ્યું છે. જેમાં ઘણાં પ્રાણી, ભૂત જીવો. અને સત્વોની હિંસા થઈ છે. તે આ ચાર આલાપક થયા અને પાંચમાં આલાપકમાં ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિને ગણી-ગણીને બનાવવામાં આવ્યું છે. તેથી તેમાં પણ હિંસા થઈ છે. માટે તેના પાત્રને ગ્રહણ ન કરે. ઈત્યાદિ કથન જે આહાર ગ્રહણ કરવાની વિધિ-પિંડષણા અધ્યયનમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં સમજી લેવું. ગૃહસ્થ ભિક્ષના નિમિત્તે અથવા શ્રમણ બ્રાહ્મણ વગેરે માટે જે પાત્ર બનાવ્યું હોય તે ન લેવાય, તેનું વિશેષ વર્ણન વચ્ચેષણા અધ્યયનથી જાણી લેવું. સાધુ કે સાધ્વીને ન લેવા યોગ્ય વિવિધ પાત્રોની જાતો બતાવી છે. તે આ પ્રમાણે લોખંડપાત્ર. કથીરપાત્ર, તામ્રપાત્ર, શીશાનું પાત્ર, ચાંદીપાત્ર, સુવર્ણપાત્ર, પીત્તળપાત્ર, પોલાદપાત્ર, મણિપાત્ર, કાચપાત્ર, કાંસાનું પાત્ર, શંખપાત્ર, શૃંગપાત્ર, દેતપાત્ર, વસ્ત્રપાત્ર, પાષાણપાત્ર, અથવા ચમપાત્ર, બહુમૂલ્ય કોઈ પણ બીજા વિવિધ પાત્રોને જણે અને અપ્રાસુક અનેષણિક જાણી ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વી જે પાત્રોને મૂલ્યવાન લોખંડ કે ચામડાનું બંધન લાગ્યું હોય અથવા અન્ય કોઈ મૂલ્યવાન બંધન હોય તેવા પાત્રોને દૂષિત ગણે. અને ગ્રહણ ન કરે. - સાધુ અને સાધ્વીજીઓ આ દોષો ત્યાગી પાત્ર ગ્રહણ કરવાની ચાર પ્રતિજ્ઞાઓ જાણે. સાધુ કે સાધ્વી પહેલી પ્રતિજ્ઞા એમ ધારણ કરે કે કાષ્ઠના તુંબડા કે માટીના આ ત્રણેય પ્રકારના પાત્રોમાંથી કોઈ એક પ્રકારનાંજ ગ્રહણ કરીશ અને ત્યાર પછી સ્વયં યાચના કરી લાવે અથવા ગૃહસ્થ આપે તો નિદોંષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થને ત્યાં પાત્ર જોઈશ પછી ગ્રહણ કરીશ. જ્યારે સાધુ ગૃહસ્થના ઘેર જાય, પાત્ર જુએ અને પછી ગૃહસ્થથી માંડી દાસ ઘસી કોઈ પણ હાજર હોય તો તેમને દેખાડીને કહે કે મને આ પાત્ર આપશો? ત્યારે ગૃહસ્થ જે આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થનું વાપરેલું અથવા બે-ત્રણમાંથી વપરાતું પાત્ર મળશે. તો ગ્રહણ કરીશ ત્યાર પછી ગૃહસ્થના ઘેર જઈ યાચના કરે. નિર્દોષ મળે તો ગ્રહણ કરે અથવા બીને સાધુ લાવીને આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે.સાધુ તે સાધ્વી એવી ધારણા કરે કે માટી, તુંબડા કે કાષ્ઠનું પાત્ર ભ્રમણ બ્રાહ્મણ, અતિથી, રાંક, ભિખારીના પણ ઉપયોગમાં ન આવે તેવું પાત્ર યાચના કરતાં મળી જાય અથવા તો ગૃહસ્થ યાચના વિના જ આપે તો નિદૉષ જાણી ગ્રહણ કરે. આ ચાર અભિગ- હોમાંથી કોઈ પણ અભિગ્રહને ધારણ કરે. શેષ પિંડષણા સમાન જાણી લેવું. આ રીતે પાત્રની યાચના કરતા દેખીને કદાચ ગૃહસ્થ કહે કે-આયુષ્માનું શ્રમણ ! એક મહિના પછી પધારજો અમે તમને કોઈ એક પાત્ર આપીશું. ત્યારે શ્રમણ કહે કે આયુષ્યનું ગૃહસ્થ ! અમારે આવા વાયદા કરવા કલ્પતા નથી. વગેરે જેમ વષણામાં કહ્યું છે તેમ અહીં પણ સમજી લેવું. સાધુ કે સાધ્વી પાત્રની યાચના કરે ત્યારે ગૃહસ્થ તેમના પરિવારને કહે કે પેલું પાત્ર અહીં લાવો, આપણે તે પાત્રને તેલથી, ઘીથી, માખણથી કે ચરબીથી, લેપન કરીને આપીએ અથવા કંદ, બીજ, લીલોતરી કે કોઈપણ સચિત્ત દ્રવ્યોથી ખાલી કરીને આપીએ, તો એવા પ્રકારનો વાર્તાલાપ સાંભળી શ્રમણે શું શું કરવું, Jahredication International Page #99 -------------------------------------------------------------------------- ________________ ખાયારો- 2/4/1486 તે વિધિ વિશે વઐષણામાં આવી ગયું છે તે પ્રમાણે સમજી લેવું. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને કહે કે આયુષ્યનું શ્રમણ ! થોડીક વાર ઊભા રહો. એમ હમણાંજ ભોજન. પાણી પકાવી તૈયાર કરી પાત્ર ભરીને આપીએ છીએ. કારણ કે ખાલી પાત્ર આપવું તે સારું લાગે નહિ. આ કથન સાંભળીને શ્રમણ તે જ સમયે કહી દે હે આયુષ્મનું! મારા માટે બનાવેલ ભોજન પાણી મને લેવા કહ્યું નહીં. માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોતો એમ જ ખાલી આપો. મુનિના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ ભોજન-પાણી તૈયારી કરી ભર્યું પાત્ર આપે તો તે પાત્રને દોષયુક્ત જાણી સાધુ ગ્રહણ ન કરે. ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે મુનિએ કહેવું જોઈએ કે- આયુષ્યનું! તમારી સામે જ પાત્ર અંદર-બાહર તપાસી લઉં છું. સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. સંભવ છે કે પાત્રમાં કાચ, પ્રાણી, બીજ, અથવા લીલોતરી હોય. માટે સાધુ સાધ્વીનો પૂવપદિષ્ટ આચાર છે કે પહેલા પાત્રને અંદર બહાર તપાસી જેવું ત્યાર પછી ગ્રહણ કરવું. ઈંડા વગેરે જીવજંતુ સહિત પાત્ર હોય તો ગ્રહણ ન કરે. એવી વિધિ વચ્ચેષણા-અધ્યયનમાં વિસ્તારથી આવી ગઈ છે. તેજ સઘળી વિધિ પાત્ર માટે પણ સમજી લેવી, વિશેષતા માત્ર એટલો જ છે કે પાત્ર જો તેલથી. ઘીથી, માખણથી કે ચરબીથી સુગંધિત દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યોથી ખરડાયેલું હોય તો તે પાત્ર લઈને એકાંતમાં જાય. ત્યાં જીવજંતુ રહિત ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને પછી તે જગ્યામાં પાત્ર ને ઘસી ઘસીને સાફ કરે. સાધુ સાધ્વીજીઓનો આ પાત્ર સંબંધી સંપૂર્ણ આચાર છે. મોક્ષના અભિલાષીઓએ તેનું પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ અને સંયમમાં સદા યતનાવાનું થવું જોઈએ, એમ હું કહું છું. | અધ્યયનઃ ૬-ઉદેસો-૧-નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૬-ઉદસો 2 ) [૪૮૭ગૃહસ્થને ઘેર આહાર-પાણી લેવા જતાં પહેલાં સાધુ-સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે. ધૂળ હોય તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ માટે નીકળે કે પ્રવેશ કરે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મબંધનું કારણ કહ્યું છે. સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ થાય. તેથી મુનિઓનો આ જ પૂવોદિષ્ટ આચાર છે. માટે પહેલા પાત્રને સારી રીતે જોઈને-પંજીને તનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી માટે નીકળવું. ૪૮૮]ગૃહસ્થના ઘેર ગયેલા સાધુ કે સાધ્વી જ્યારે આહાર-પાણીની યાચના કરે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત્ત પાણી પાત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પાણી તેનાં હાથમાં પાત્રમાં હોય તો અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. કાચિત્ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તુર્તજ ગૃહસ્થને પાછું આપી દે. જો ગૃહસ્થ પાણી પાછું ન લે તો તે પાણી લઈને તે જાતિના પાણીમાં સાવધાનીપૂર્વક પરંઠવી દે અથવા સ્નિગ્ધ ભૂમિમાં પરઠી દે. જે પાત્ર કાચા પાણીવાળું હોય તેને સાધુ-સાધ્વી લૂછે નહીં કે તાપમાં સૂકવે નહી. જ્યારે માત્ર સ્વયં સૂકાઈ જાય ત્યાર પછી યતનાપૂર્વક સાફ કરે અને પ્રમાર્જન Page #100 -------------------------------------------------------------------------- ________________ તસ્કંદ-૨, અધ્યયન-૭, ઉદેસો૧ કરે. સાધુ કે સાધ્વી ગ્રહસ્થના ઘેર જાય ત્યારે, તથા શૌચ માટે, સ્વાધ્યાય માટે તથા એક ગામથી બીજે ગામ જાય ત્યારે પાત્ર સાથે રાખે.સાધુ કે સાધ્વી પાત્ર લેવા માટે જતાં હોય ત્યારે માર્ગમાં થોડો કે ઘણો વરસાદ વરસતો હોય તો વઐષણા અધ્યયનમાં કહ્યા મુજબ કરવું. અહીં વસ્ત્રના સ્થાને પાત્ર કહેવું. સાધુ અને સાધનો આ આચાર છે. મોક્ષાભિલાષી મુનિ તેનું, સંપૂર્ણપણે પાલન કરે અને યલનાવાનું બને, એમ હું કહું છું. [ અધ્યયન દઉસો ૨નીમુનિદીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયપૂર્ણ અધ્યયનઃ-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-અવગ્રહપ્રતિમા ઉદેસો-૧ - ૪૮૯દીક્ષા ગ્રહણ કરતી વેળાએ સંયમાર્થી કહે છે કે - ઘર, પુત્રાદિ, સ્વજનોપરિજનો, દ્વિપદ-ચતુષ્પદાદિ પશુઓ તથા સુવર્ણ-ચાંદી-ધન ધાન્યાદિનો ત્યાગ કરીને શ્રમણ-તપસ્વી બનીશ. ભિક્ષાવી સાધક બનીશ. પાપ કર્મનું આચરણ ન કરીશ. હે ભદન્ત ! આ પ્રકારનાં નિશ્ચયમાં આરૂઢ થઈને આજે હું સર્વ પ્રકારના અદત્તાદાનના પ્રત્યાખ્યાન કરું છું. તેવો શ્રમણ ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરે ત્યારે કોઈ ચીજ કોઈની રજા લીધા વિના ગ્રહણ કરે નહી. કરાવે નહીં. કોઈ ગ્રહણ કરતા હોય તો સારું જાણે નહીં. જેઓની સાથે પ્રવ્રજિત થઈ રહે છે તેઓના છત્ર, દંડ યાવતુ ચછેદનિકા વિગેરે ઉપકરણો પણ તેઓની આજ્ઞા લીધા વિના, જોયા પૂંજ્યા વિના ગ્રહણ ન કરે. આજ્ઞા લઈ, પ્રતિલેખન-પ્રમાર્જન કરી યતના-પૂર્વક ગ્રહણ કરે. ૪૯સાધુ કે સાધ્વી વિચાર કરીને ધર્મશાળાદિમાં અવગ્રહની યાચના કરે. તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતા-ની આજ્ઞા લેવી, આ પ્રમાણે કહેવુંહે આયુષ્યનુ ગૃહસ્થ ! અમે આપની આજ્ઞાનુસાર કલ્પકાલ સુધી અહીં રહેશે જેટલી જગ્યામાં અને જેટલો સમય અહીં રહેશું તેટલા સમયમાં કોઈ અમારા સમાન આચારવાળા ઉગ્રવિહારી સાધર્મિક સાધુ પધારશે, તો તેઓ પણ આ ક્ષેત્રમાં રહેશે અને આ ભૂમિનો ઉપયોગ કરશે. સમય પૂર્ણ થયા બાદ વિહાર કરીશું. તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સંભોગીસમાન સમાચારીવાળા, સાધુઓ વિહાર કરીને પધાર્યા હોય ત્યારે પોતાના લાવેલ ભોજન પાણી માટે તેઓને નિમંત્રણ કરે. પરંતુ બીજા મુનિ દ્વારા અથવા બીજા મુનિ માટે લાવેલ આહાર-પાણી માટે નિમંત્રણ ન કરે. ૪િ૯૧આજ્ઞા પ્રાપ્ત કરીને ધર્મશાળા આદિમાં રહેલા સાધુની પાસે ઉત્તમ આચારવાળા અસંભોગી સાધમ સાધુ આવે તો પોતાના લાવેલા બાજોઠ, પાટિયું, શધ્યા-સંસ્મારકાદિ દ્વારા તેઓનું સન્માન કરે અથતું આમંત્રણ આપે. પરંતુ બીજા મુનિ દ્વારા લાવેલા બાજોઠાદિ ને માટે આમંત્રણ ન કરે. ધર્મશાળાદિમાં મુનિ આજ્ઞા લઈને રહ્યા અને તે સ્થાનમાં કોઈ ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસેથી, સોય, કાંટો કાઢવાનો ચીપિયો, કાનખોતરણી, નેરણી આદિ ઉપકરણો પોતાના પ્રયોજન માટે વાચીને લાવેલ હોય તો તે ઉપકરણો (અરસપરસ) અન્ય સાધુઓને ન આપે. પરંતુ કે પોતાના કાર્ય પૂર્ણ થયા બાદ જ્યાંથી લાવેલ હોય ત્યાં તે ગૃહસ્થને પાછા આપવા જાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ 10 આયારો-ર૧/૪૯૨ ત્યારે હાથ લાંબો કરી ઘરતી પર મૂકે અને કહે કે આ ચીજ તમારી છે પરંતુ તે વસ્તુ પોતાના હાથથી ગૃહસ્થના હાથમાં ન સોંપે. ૪િ૯૨સાધુ કે સાધ્વીજે ઉપાશ્રય સચિત્ત પૃથ્વીપાણી-જીવ-જંતુયુક્ત જણાય તેને ગ્રહણ ન કરે. જે ઉપાશ્રય સ્થંભઆદિ ઉપર તેમજ વિષમ સ્થાનવાળો હોય તો યાચે નહીં. જે ઉપાશ્રય કાચી દીવાલવાળો હોય તે પણ યાચે નહીં. જે ઉપાશ્રય સ્થંભ કે ઉંચા. સ્થાન ઉપર બંધાયેલ હોય અને બીજું સ્થાન પ્રાપ્ત થાય તેમ હોય તો તેવા સ્થાનને પણ ન વાચે. જે ઉપાશ્રય ગૃહસ્થોથી યુક્ત, અગ્નિ કે જલથી યુક્ત, સ્ત્રી, બાળક, પશુઓથી યુક્ત, તથા તેઓના યોગ્ય ભોજન-પાનથી ભર્યો હોય, બુદ્ધિમાન સાધુ માટે ત્યાં આવાગમન કરવું યોગ્ય ન હોય કે ધર્મધ્યાન-આત્મચિંતનને માટે અયોગ્ય હોય તો આવા ગૃહસ્થના નિવાસવાળા સ્થાનને ન યાચે. સાધુ કે સાધ્વી મકાનના વિષયમાં એમ જાણે કે આ સ્થાનમાં અવરજવર કરવાનો માર્ગ ગૃહસ્થના મકાનની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે. તે માર્ગે ચાલવું વિવેકી પુરૂષોને યોગ્ય નથી. તો આવું સ્થાન યાચે નહી, બીજાને પણ અપાવે નહીં. જે સ્થાનમાં ગૃહપતિથી માંડી દાસ દાસીઓ પરસ્પર ઝગડતાં હોય, અથવા તેલાદિનું માલિશ કરતા હોય, સ્નાનાદિ કરતાં હોય શરીર, ધોતા હોય કે નગ્ન થઈ કીડા કરતા હોય, એવા ઉપાશ્રયની સાધુ કે સાધ્વી યાચના ન કરે. ઈિત્યાદિ કથન શધ્યાઅધ્યયનની જેમ સમજવું. શયાના સ્થાને અહીં અવગ્રહ શબ્દ કહેવો. જે ઉપાશ્રય વિકૃતિ ઉત્પન્ન કરનાર ચિત્રોથી ચિત્રિત હોય, ધર્મધ્યાન કરવા યોગ્ય ન હોય તેની પણ યાચના ન કરે. આ સાધુ -સાધ્વીનો અવગ્રહ સંબંધી, આચાર છે. મુમુક્ષુ, મુનિ સંપૂર્ણ પાલન કરી સંયમમાં યતનાવાતું બને | અધ્યયન ૭-હસો: ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૭-ઉસો 2) ૪િ૯૩સાધુ ધર્મશાળાદિ સ્થાનમાં જઈ અવગ્રહની યાચના કરે. તે સ્થાનોના. સ્વામી કે અધિષ્ઠાતાને યાચના કરતાં કહે કે અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છિએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યાર પછી અમે વિહાર કરી જઈશું. અવગ્રહ લીધા પછી શું કરે? જે સ્થાનમાં રહેવાની આજ્ઞા પ્રાપ્ત થાય તે સ્થાનમાં રહેલા શ્રમણ, બ્રાહ્મણ આદિના છત્ર, પાત્ર, વસ્ત્ર, આસન, મંડળ, ચર્મ કાપવાના હથિયાર ઈત્યાદિ કોઈપણ ઉપકરણો પડયા હોય તેને અંદરથી બહાર કાઢે નહીં ને બહારથી અંદર લઈ જાય નહીં. સૂતેલા શ્રમણાદિ ને ગાડે નહીં. તેમજ તેઓ સાથે અપ્રિતિજનક અથવા પ્રતિકૂલ વર્તન કરે નહી. ૪૯૪જે કોઈ સાધુ કે સાધ્વી આમ્રવનમાં રહેવા જાય તો તેના સ્વામી કે વનપાળ પાસે યાચના કરતા કહે કે- હે આયુષ્યન ગૃહસ્થ ! અમે અહીં રહેવા ઈચ્છીએ છીએ. જેટલા સમયની આજ્ઞા આપશો તેટલા સમય રહી વિહાર કરીશું. આ રીતે આજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે નિવાસ કરે. ત્યાં નિવાસ કર્યા પછી શું કરે? આમ્રફલ ડા, બીજ, લીલી વનસ્પતિ, સચિત્ત માટી, પાણી, જાળા, નાનામોટા જીવજન્તુથી યુક્ત જાણે તેને ગ્રહણ ન કરે. કદાચ તે ફળ ઈડાદિથી રહિત, હોય પરન્તુ તિચ્છ ટુકડા કરેલ ન હોય, Page #102 -------------------------------------------------------------------------- ________________ 101 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ઉદેસી-૨ તથા અનેક નાના ટુકડા કરેલ ન હોય, વિદારિત ન હોય તો પણ અમાસુક જણી ન લે. જે ફલ ઈંડાદિથી રહિત, જેના તિરછા ટુકડા કે અનેક નાના ટુકડા થઈ ચૂક્યા હોય, તથા ગોઠલા અલગ કર્યો હોય તેવા આમ્રફળ અચિત્ત તથા પ્રાસુક જાણી ગ્રહણ કરી શકે. સાધુ કે સાધ્વીને કદાચિત્ આમ્રફળનો અડધો ભાગ, ચીર-છાલ રસ ટૂકડા વગેરે ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડા, જલથી યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ કે સાધ્વી કદાચિતુ કેરીની ચીરાદિ ખાવાની ઈચ્છા હોય અને તે ચીરાદિ ઈડાથી રહિત યાવતુ જાલાદિથી રહિત હોય, પરન્તુ છોલેલી કે સુધારેલી ન હોય તો તેને ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને કદાચિત આમ્રફળનો અડઘો ભાગ, ચીર-છાલ-રસ-ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈંડાદિ યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ -સાધ્વીને કદાચિત આમ્રફળનો અડધો ભાગ ચીર-છાલ-રસ-ટુકડો વગેરેને ખાવાની ઈચ્છા થાય અને તે ઈંડાદિથી રહિત હોય, પરન્તુ તેને બરાબર કાપી ન હોય તો તે અપ્રાસક છે માટે ગ્રહણ ન કરાય. સાધુ-સાધ્વી જે સમજે કે પૂર્વોક્ત ટુકડાદિ થયેલ છે, ઈડાદિથી રહિત છે. તેથી ગ્રહણ કરવા યોગ્ય છે. એમ માની ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી શેરડીની વાડીમાં જવા ઈચ્છે તો માલિક કે વનપાળની રજા લે શેષ ઉપર પ્રમાણે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવા-પીવા ઈચ્છે તો પહેલા ખ્યાલ કરે કે આ શેરડી ઈડાદિ થી યુક્ત છે, તેમજ વાંકી છેટાયેલી નથી, વગેરે ઉપર્યુક્ત પ્રમાણે. તે સાધુ-સાધ્વીને વળી શેરડીનો અંદરનો ભાગ, તેની ગાંઠ, છાલ, રસ, ટુકડા ખાવા પીવાની ઈચ્છા થાય તો ઈંડાદિયુક્ત હોઈ અશુદ્ધ જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી શેરડીના અંદરના ભાગથી માંડી ગંડેરી સુધી સર્વ વિભાગો ડાદિથી રહિત હોય પણ બરાબર કપાયેલા ન હોય તો ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને ઉપરની ચીજો બરાબર ઈડાદિથી રહિત તેમજ તિરછે છેદાયેલી પ્રાપ્ત થાય અને પ્રાક અચિત્ત હોય તો ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી કદાચિત્ લસણની વાડીમાં રહેવા ઈચ્છે તો આજ્ઞા લઈને રહે અને લસણ ખાવા પીવાની ઈચ્છા થાયતો પહેલાની વિધિ મુજબ સમજી લેવું. કેવળ શેરડીના સ્થાન પર 'લસણ' શબ્દ કહેવો. કોઈ સાધુ-સાધ્વીને લસણ, લસણની કળી, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણનરસ ખાવા-પીવાની ઈચ્છા થાય અને ખબર પડે કે લસણ આદિ ડાદિ કે જીવજંતુયુક્ત છે તો ગ્રહણ ન કરે. એ જ પ્રમાણે ટુકડા કર્યા વિનાનું, કે છેદન ભેદનની ક્રિયા ન થઈ હોય તેવું પણ ગ્રહણ ન કરે. પરન્તુ ઈંડા આદિથી રહિત હોય, છેદન ભેદન થયેલ હોય, બિલકુલ અચિત્ત અને પ્રાસુક હોય તો ગ્રહણ કરે. [૪૫]ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને સાધુ તથા સાધ્વી, ગૃહસ્થ કે ગૃહસ્થ-પુત્રાદિનાસંબંધથી ઉત્પન્ન થતા તથા આગળ કહેવામાં આવેલા દોષોથી બચે. અવગ્રહ ગ્રહણ કરવાની સાતપ્રતિજ્ઞાઓ છે. ધર્મશાળા આદિમાં વિચાર કરીને અવગ્રહ યાચે. જેટલા સમય માટે અધિકારીની આજ્ઞા હશે તેટલો સમય ત્યાં રહિશ તે પહેલી પ્રતિજ્ઞા છે. હું બીજા ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા વાચેલા ઉપાશ્રયમાં રહીશ. તે બીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ રીતે અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ માટે તો અવગ્રહ યાચીશ. પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહી. આત્રીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ પ્રમાણે પણ અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ Page #103 -------------------------------------------------------------------------- ________________ 102 આચારો-ર૭ર૪૯૫ માટે અવગ્રહ યાચીશ નહીં પરંતુ તેઓએ યાચેલા સ્થાનોમાં વાસ કરીશ. તે ચોથી પ્રતિજ્ઞા કોઈ સાધુ આ અભિગ્રહ કરે છે કે હું મારા માટે અવગ્રહની યાચના કરીશ, પરંતુ બીજા બે, ત્રણ, ચાર, પાંચ માટે યાચના કરીશ નહી. આ પાંચમી પ્રતિજ્ઞા.કોઈ સાધુ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું જેના અવગ્રહની યાચના કરીશ તેના જ અવગ્રહમાં જો તૃણવિશેષ-સંતારક મળી જશે તો ઉપયોગ કરીશ, નહીં તો ઉત્સટુક આસનાદિ દ્વારા રાત્રિ વ્યતીત કરીશ. તે છઠ્ઠી પ્રતિજ્ઞા. જે સ્થાનની આજ્ઞા લીધી હોય તે સ્થાનમાં પૃથ્વી શિલા, કોષ્ઠશિલા પરાળાદિ આસનો હશે તેના ઉપર આસન કરીશ નહિ તો ઉત્કટક આસન દ્વારા આ શય્યા વિનાજ રાત્રિ વ્યતીત કરીશ. આ સાત પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞા સાધુ સ્વીકારે-પરંતુ અન્ય સાધુઓની નિન્દા ન કરે. અભિમાનનો ત્યાગ કરી બીજા સાધુઓને સમભાવથી જુએ, ઈત્યાદિ વર્ણન પિંડેષણા અધ્યયનવતુ જાણી લેવું. 1 [૪૯]હે આયુષ્યનું શિષ્ય ! મેં સાંભળેલ છે કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે, દેવેન્દ્રઅવગ્રહ, રાજઅવગ્રહ, ગૃહઅવગ્રહ, સાગારિક અવગ્રહ, સાધર્મિકઅવગ્રહ. આ સાધુ-સાધ્વીના અવગ્રહ સંબંધી સમગ્ર આચાર છે. તેનું પાલન કરતા સંયમમાં યતનાવાતુ બને. અધ્યયનઃ ઉદેસી ર નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ગુર્જરછાયાપૂર્ણ-ચૂલિકા પૂર્ણ અધ્યયન ૮સ્થાનવિષયક ચૂલિકા 2/1 ૪૯૭]કોઈ ગામ કે નગરમાં નિવાસ કરવાની ઈચ્છા વાળા સાધુ-સાધ્વી ગ્રામદિમાં જઈ તે કાયોત્સગદિને માટે સ્થાનને જુએ. જો સ્થાન કરોળીયાના જાળથી કે ઈડાથી યુક્ત હોય, તો તે સ્થાનને મળવા છતાં અપ્રાસુક અને અનેકણીય જાણી ગ્રહણ ન કરે. શેષવર્ણન શય્યા અધ્યયનની સમાન જાણવું જોઈએ. યાવતુ જલોત્પન્ન કંદ આદિ હોય તો તે સ્થાન ગ્રાહ્ય નથી. સાધુઓએ સ્થાનના દોષો ત્યાગી ગવેષણા કરવી જોઈ અને તે સ્થાનમાં રહી ચાર પ્રતિજ્ઞાઓ જાણવી જોઈએ. તે ચાર પ્રતિજ્ઞાઓ આ રીતે-હું અચિત સ્થાનમાં રહીશ, અચિત. દિવાલાદિનો સહારો લઈશ તથા હાથ-પગનું આકુંચન પ્રસારણ કરીશ તેમજ જરા માત્ર મર્યાદિત ભૂમિમાં ભ્રમણ કરીશ, હું અચિત્ત સ્થાનમાં રહીશ. દિવાલાદિનો આશ્રય લઈશ. હાથ-પગનું સંચાલન કરીશ, પરંતુ ભ્રમણ કરીશ નહી, હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત દિવાલાદિનો સહારો પણ લઈશ, પરંતુ હાથ-પગનું સંચારણ-પ્રસારણ તેમજ ભ્રમણ કરીશ નહી. હું અચિત્ત સ્થાનમાં રહીશ, કિન્તુ દિવાલઆદિનું અવલંબન, હાથપગનું સંચાલન, પ્રસારણ, તેમ જ ભ્રમણ કરીશ નહી, એક સ્થાનમાં સ્થિર રહીને કાર્યોત્સર્ગ દ્વારા શરીરનો સારી રીતે નિરોધ કરીશ, અને પરિમિત કાળ માટે મારા શરીરનું મમત્વ ત્યાગીશ, તેમજ કેશ દાઢી, નખ, મુછને પણ વોસિરાવી દઈશ. યોગ-સંચારનો ત્યાગ કરી તે સ્થાનમાં રહીશ આ પૂર્વોક્ત ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમા ધારક સાધુ બીજા કોઈ પણ પ્રતિમાધારક કરતાં ન હોય તેવા સાધુઓની અહંકારમાં આવી અવહેલના ન કરે. પરંતુ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૮, 13 બધા પ્રત્યે સમાન ભાવ રાખતા વિચરે. એજ સંયશીલ સાધુ સાધ્વીનો સમગ્ર આચાર છે. એનું પાલન કરી સંયમમાં યતના રાખે એમ હું કહું છું. અધ્યયન ૮ચૂલિકા-૨/૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન:૯-નિષિધિકાવિષયક ચૂલિકા-૨) ૪૯૮]કોઈ સાધુ કે સાધ્વી નિર્દોષ સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિને દેખે અને જો તે ભૂમિ ઈડાદિથી યુક્ત હોય તો સદોષ-અનેકણીય જાણી ગ્રહણ ન કરે. કોઈ સાધુ-સાધ્વી સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિ ઈડા, જીવો, તેમજ જાળાઓથી રહિત હોય તો તે પ્રાસુક છે એમ જાણી ગ્રહણ કરે, પરતુ જળમાં ઉત્પન્ન થનાર કંદાદિથી યુક્ત હોય તો તેવી ભૂમિ પ્રહણ ન કરે, શેષ વર્ણન શય્યા અધ્યયન અનુસાર જાણવવું જોઈએ. સ્વાધ્યાય ભૂમિમાં બે ત્રણ ચાર કે પાંચ સાધુઓ જાય તો. આપસ આપસમાં એક-બ્બીજાના શરીરનું આલિંગન ન કરે, ચુંબન ન કરે, તેમજ દાંતોથી અને નખોથી છેદન આદિ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. તેનું પૂર્ણ રૂપથી પાલન કરીને સંયમમાં યતનાવાનું બનવું અને એને શ્રેયસ્કર માનવું જોઈએ. | અધ્યયન ૯-ચૂલિકા રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાપૂર્ણ (અધ્યયનઃ૧૦-ઉચ્ચારપ્રશ્રવણ વિષયક ચૂલિક-ર૩) [૪૯૯સાધુ કે સાધ્વીને મળ-મૂત્રની તીવ્ર બાધા ઉત્પન્ન થઈ જાય અને પોતા પાસે પાત્ર મોજૂદ ન હોય તો બીજા સાધુ પાસે. (મળ-મૂત્રનો નિરોધ ન કરે.) - સાધુ કે સાધ્વીએ જીવજંતુવાળી, ઈડાવાળી, જાળાવાળી, જગ્યામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. સાધુ કે સાધ્વી જીવરહિત, બીજ રહિત, ઈડા રહિત, જાળા રહિત જગ્યામાં મળ-મૂત્રનો ત્યાગ કરે. જે સ્પંડિલ ભૂમિ એક યા અનેક સાધુઓ માટે અથવા સાધ્વીઓ માટે અથવા શ્રમણો-બ્રાહ્મણો માટે અનેક પ્રાણી, ભૂત, જીવ સત્વની હિંસા કરીને બનાવવામાં આવી હોય અને તેના માલિકે તે ભૂમિનો ઉપયોગ કર્યો કે ન કર્યો હોય તેવી જગ્યામાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી જ્યારે સ્થડિલ ભૂમિ એવી જાણે કે આ ભૂમિ અન્યતીથિં-બ્રાહ્મણ કુપણ-રાંક-અતિથિ વગેરે માટે પ્રાણી-ભૂત-જીવસત્વોની હિંસા કરીને બનાવી છે. એ ભૂમિનો હજુ અન્ય લોકોએ ઉપયોગ કર્યો નથી. તેમજ તેની મમતા પણ ત્યાગી નથી. એવી તે ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જે એવી પ્રતીતિ થઈ જાય કે આ ભૂમિનો ઉપયોગ અન્ય લોકોએ કર્યો છે અને મમતા પણ ત્યાગી છે. તો ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી ભૂમિના વિષયમાં એમ જાણે કે આ ડિલ ભૂમિ-સાધુ માટે કરેલ-કરાવેલ-ઉધાર લીધેલ-છત કરેલ-તોડી ફોડી સારી કરેલ, ઘસી-ઘસીને સાફ કરલે-પોલીશ કરેલ લીંપેલ વાળીને સાફ કરેલ, ધૂપથી સુગંધિત કરેલ છે. તેવા પ્રકારના ઉત્તર-દોષવાળી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જો સાધુ-સાધ્વી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કન્દમૂળ-લીલી વનસ્પતિ વગેરે પદાર્થોને અંદરથી બહાર અને બહારથી અંદર લઈ જાય છે. તેવી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. સ્પંડિલ ભૂમિ સ્કંધ પર, બાજોઠ પર, માથા પર, માળા પર, અગાસી કે Page #105 -------------------------------------------------------------------------- ________________ 104 આયારો - 241-49 પ્રાસાદ પર હોય તેમાં તેમજ તેવા પ્રકારની કોઈ બીજી ભૂમિમાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ અને સાધ્વી સચિત્ત પૃથ્વી પર, સ્નિગ્ધ પૃથ્વી પર, સચિત્ત રજ યુક્ત પૃથ્વી શિલા પર, સચિત્ત પથ્થર પર, ઉધઈવાળા કાષ્ઠ પર, અથવા એવી જાતના જીવજંતુયુક્ત પૃથ્વી પર કરોળિયાના જાળાયુક્ત પૃથ્વી પર મળમૂત્રનો ત્યાગ ન કરે. પિ૦૦]સાધુ-સાધ્વી ડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે ગૃહસ્થ યા. ગૃહસ્થપુત્ર વગેરેએ કંદમૂળ બીજ જે જગ્યામાં વિખેર્યા છે, વિખેરે છે, વિખેરશે, તેવી જગ્યાએ મળ-મૂત્ર ન ત્યાગે. સાધુ-સાધ્વીએ સમજવું જોઈએ કે જે જગ્યામાં ગૃહસ્થો - કમોદ, ધાન્ય, મગ, અડદ, કળથી, જવ, જુવાર વાવ્યા છે, વાવે છે કે વાવશે તેવી ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ-સાધ્વી જે અંડિલ ભૂમિ વિષે જાણે કે અહીં ઉકરડો છે, બહુ ફાટેલી જમીન છે, થોડી ફાટેલી જમીન છે, કાદવ છે, કુટું છે, શેરડી કે જુવારના સાંઠા પડ્યા છે, ખાડો, ગુફ કોટ-કિલ્લો છે. ઉંચી નીચી ભૂમિ છે, ત્યાં તેમજ તેવા પ્રકારની કોઈ પણ ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં મનુષ્યોના ભોજન, રાંધવાના સ્થાન હોય, જ્યાં ભેંસ, પાડા, બળદ, ઘોડા, મરઘાં, લાવક, બતક, તેતર, કબૂતર, કંપિજલ-વગેરે રાખવામાં આવતાં હોય તે સ્થાને સાધુ-સાધ્વી મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં ફાંશી ખાઈને મૃત્યુ પામતા હોય. પોતાના શરીરને ગીધો પાસે ભક્ષણ કરી, અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામતા હોય તેવી જગ્યામાં અથવા તેવા પ્રકારની કોઈ પણ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં બાગ, બગીચા, ઉદ્યાન, વનખંડ, દેવકુળ, સભા, પરબ ઈત્યાદિ, તેવા પ્રકારના બીજા કોઈ પણ સ્થળો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં અટારીઓ હોય, ફરવાની જગ્યા હોય, દરવાજો કે ફાટક હોય તથા તેવા પ્રકારની બીજી કોઈ પણ જગ્યા હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં ત્રણ-ચાર-માર્ગ મળતાં હોય-ચોરો, ચૌટા, ચતુર્મુખ વગેરે હોય તથા તેવા પ્રકારના બીજાં કોઈપણ સ્થાન હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં કોલસા, પાડવાની, સાજીખાર પકાવવાની, મૃતકને બાળવાની જગ્યા હોય, તથા મૃતકના સ્મારક રૂપ તૂપિકાઓ અથવા ચેત્યો હોય ત્યાં તથા તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટસ્થાન હોય, કાદવની જગ્યા હોય, વંશપરંપરાથી પૂજાતાં સ્થાન હોય, અથવા પાણીના ક્યારીઓ હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાનો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુસાધ્વી જ્યાં માટીની નવી ખાણો હોય, ગાયોને ચરવાનાં નવાં ગોચર સ્થળો હોય કે બીજી ખાણો હોય, તથા તેવા પ્રકારનાં કોઈ પણ બીજાં સ્થળો હોય ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. ડાળપ્રધાન શાકના ખેતરમાં, પાનપ્રધાન-ભાજી પાલાના ખેતરમાં, ગાજર-મૂળાના ખેતરમાં તથા તેવા પ્રકારની બીજી કોઈ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ-સાધ્વી અશનવનમાં, શરણવનમાં, ધાવડી-કેતકી-અશોક આંબાવનમાં અથવા નાગવૃક્ષો, પુનાગવૃજ્ઞો, ચુલકવૃક્ષોનાં વનમાં તથા તેવા પ્રકારના બીજા પત્ર-પુખ. ફળ-બીજ કે વનસ્પતિ યુક્ત સ્થળોમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. પિ૦૧]સંયમશીલ સાધુ-સાધ્વી પાત્ર અથવા પર પાત્ર લઈને બગીચાના કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં જય અને જ્યાં કોઈનું આવાગમન ન હોય. કોઈ જોતું ન હોય, જીવજન્તુ કે કરોળીયાના જાળાદિ ન હોય તેવી અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે, Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રતસ્કંધ-૨, અધ્યયન-૧૩, 105 ત્યાર પછી પાત્ર લઈને એકાંત સ્થાનમાં જાય જ્યાં કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય અથવા કોઈ જીવ-જન્તુ ઈત્યાદિની હિંસા ન થાય તેવી અચિત્ત ભૂમિમાં કે દગ્ધભૂમિમાં યતના પૂર્વક મળ-મૂત્રનો પરિષ્ઠાપન કરે. સાધુ-સાધ્વીનો આ આચાર છે. અધ્યયન: ૧૦-ચૂલિકા રાહનીમુનિદીપરત્નસાગરે કરગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયનઃ ૧૧-શબ્દ વિષયક ચૂલિક-૨૪) પિ૦૨]સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરના શબ્દ અથવા આ પ્રકારના કોઈ પણ શબ્દ સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાન પર વીણાના શબ્દ, સિતારના શબ્દ શરણાઈનાં શબ્દ, સુનક, પણવ-ઢોલ, તંબૂરા, ઢેકુણ-વાઘ વિશેષ વિગેરેના શબ્દો તથા તેવા પ્રકારના વિવિધ શબ્દો વિતત આદિ શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ. સાધુ-સાધ્વીને કોઈ સમયે કોઈ શબ્દ સાંભળવામાં આવે, જેમકે -તાલ, કંસતાલ, મંજિરા, ગોધિકાભાંડોના વાઘ, -વાંસની ખપાટોથી બનેલ વાજીંત્રનાં શબ્દો તથા તેવા પ્રકારના બીજા કોઈ તાલના શબ્દો, સાંભળવાની ઈચ્છાથી ત્યાં ન જાય. જ્યાં શંખ, વૈણુ, બાંસુરી, ખરમુખી, પિરપિરિકાના શબ્દો, તથા તેવા પ્રકારનાં બીજા શુષિર શબ્દો થતાં હોય ત્યાં સાંભળવાની ઈચ્છાથી સાધુ-સાધ્વી ન જાય. પ૦૩સાધુ-સાધ્વી કોઈ શબ્દ સાંભળે જેમ ક્યારી, ખાઈ, સરોવર, સાગર, સરોવરની પંક્તિ આદિ તથા એવીજ બીજી જગ્યા પર થતી કલ-કલ-આદિ શબ્દોની ધ્વનિ વગેરેને સાંભળવા ત્યાં જવાની ઈચ્છા ન કરે. સાધુ કે સાધ્વી, જળાશય, ગુફા, ગહન ઝાડી, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગ ઈત્યાદિ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા પર ન જાય. સાધુ અથવા સાધ્વી ગ્રામ, નગર, રાજધાની, આશ્રમ, પટ્ટણ, અથવા સંનિવેશ, આદિ સ્થાનોમાં તથા તે પ્રકારના બીજા વિવિધ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવા માટે ન જાય. સાધુ કે સાધ્વી આરામ, ઉદ્યાન, વન, વનખંડ, દેવકુલ, સભા તથા પરબ અથવા એવા જ કોઈ બીજા સ્થાન પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી ન જાય.સાધુ કે સાધ્વી અગાસી અથવા અટ્ટાલકમાં, ફરવાનો માર્ગોમાં, કારોનાં મુખ્ય દરવાજામાં કેએવાપ્રકારના વિવિધ સ્થાનોમાં થતાં શબ્દો સાંભળવાની અભિલાષાથી જાય નહી. સાધુ કે સાધ્વી ત્રિક, ચોક, ચૌટા તથા ચતુર્મુખસ્થાનમાં તથા એવા પ્રકારનાં અનય સ્થાનોમાં શબ્દ થતા હોય તો સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા જાય નહી. સાધુ સાધ્વી ભેંસ બાંધવાનાં સ્થાને, બળદો બાંધવાના સ્થાને, અશ્વ બાંધવાના સ્થાને, હાથી બાંધવાના સ્થાને ચાતક પક્ષીના સ્થાને અથવા એવો કોઈ અન્ય સ્થાન પર થતાં શબ્દો સાંભળવાની ઈચ્છાથી જાય નહીં. સાધુ કે સાધ્વી પાડાઓનું યુદ્ધ તથા બળદો, અશ્વો. હાથી કપિલચાતક વગેરેના યુદ્ધથી થતા શબ્દો અથવા તેવા પ્રકારના બીજા શબ્દો સાંભળવાની ઈચ્છાથી ત્યાં જાય નહીં. સાધુ કે સાધ્વી, લગ્નાદિના ગીત સાંભળવા માટે તથા અશ્વશાળા કે હસ્તી શાળામાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. અથવા જ્યાં વર, વધુ, હાથી, ઘોડો, આદિનું વર્ણન થતું હોય ત્યાં તે સાંભળવા માટે પણ ન જાય. [૫૦]જ્યાં કથા-કહાણી કહેવાતી હોય, માપ-તોલ થતો હોય, ઘોડાની દોડ Page #107 -------------------------------------------------------------------------- ________________ 106 આયારો- રા૧૫-૫૦૨ થતી હોય, જ્યાં મહાનુ નૃત્ય, ગીત, વાજીંત્ર, વીણા, તાલ, જાંગ, પખાલ, તુરી આદિ વાજિંત્રોના શબ્દ થઈ રહ્યા હોય અથવા એવાજ કોઈ બીજા સ્થાનો પર સાધુ કે સાધ્વીએ સાંભળવા માટે જવું જોઈએ નહીં. ઝગડાના સ્થાનમાં થતા શબ્દો કલહના શબ્દો, બળવાનાં શબ્દો, બે રાજ્યોના વિરોધથી થતાં શબ્દો, ઉપદ્રવના શબ્દો, બે રાજ્યોની યુદ્ધ-ભૂમિના શબ્દો કે રાજ્ય વિરોધનાં સ્થળ પર થતાં શબ્દો તથા તેવા પ્રકારના અન્ય સ્થળો પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી સાધુકે સાધ્વી તે સ્થાન પર ન જાય. નાની બાલિકાને કુમારિકાને વસ્ત્રો તથા અલંકારોથી વિભૂષિત કરી, ઘણા મનુષ્યોના પરિવાર સાથે ઘોડા કે હાથી આદિ પર આરૂઢ કરી લઈ જતી દેખી અથવા કોઈ એક પુરુષનું વધ માટે લઈ જવાતો દેખી, ત્યાં થતાં શો તેમજ તેવા પ્રકારના કોઈ પણ અન્ય સ્થળમાં થતાં શબ્દોને સાંભળવા માટે સાધુ-સાધ્વીએ જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારનાં બીજા મહાશ્રવના સ્થાનોને પણ જાણે, જેમ કે ઘણી ગાડીઓ, ઘણા રથો, ઘણા મ્લેચ્છો, અથવા સીમાવર્તી ચોર-ડાકુઓનાં તથા તેવા પ્રકારનાં બીજા મહાન આશ્રવોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે-તે સ્થાન પર ન જાય. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનાં ઉત્સવોને પણ જાણે. જેમકે-સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ, બાળક અથવા તણ આભૂષણોથી વિભૂષિત થઈને, ગાતા, બજાવતા, નાચતા હસતા-રમતા ક્રીડા કરતા વિપુલ સ્વાદુ ખાધ-ઉપભોગ કરતા, વહેંચતા, આપ-લે કરતાં, સાંભળતાં, આવતા-જતા હોય તથા એવા પ્રકારના કોઈ પણ મહોત્સવો હોય તો ત્યાં શબ્દો સાંભળવા માટે જાય નહીં. સાધુ કે સાધ્વી આ લોક કે પરલોક સંબંઘી શબ્દોમાં અથવા સ્વજાતીય-પશુઓ દેવો આદિના શબ્દોમાં, સાંભળેલા શબ્દોમાં, નહિ સાંભળેલા શબ્દોમાં, સાક્ષાત્ ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ શબ્દોમાં આસક્તત ન થાય, રાગ ન કરે, ગૃદ્ધ ન થાય, મુગ્ધ ન થાય, અને લોલુપતા ધારણ ન કરે. - સાધુ અને સાધ્વીનો આ સમગ્ર આચાર છે, તેમાં યતનાની સાથે પ્રવૃત્ત થઈને સંયમમાં પરાક્રમ કરે. અધ્યયનઃ૧૧-ચૂલિકા રાની મુરિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૨-રૂપ-વિષયક - ચૂલિકા-રપ) પ૦પસાધુ અથવા સાધ્વી કદાચિત રૂપ ને જુએ, જેમ કે-ગ્રથિતરૂપ અર્થાતુ ફૂલ આદિને ગૂંથી ને બનાવેલ સ્વસ્તિકાદિ, વેડિમરૂપ-વસ્ત્રાદિ ને વણાટમાં વણીને બનાવેલ પુતળી આદિના રૂપ, પૂરિમરૂપ-અંદર પૂરિને પુરષાદિની બનાવેલ આકૃતિ વગેરે, સંઘાતિમ રૂપ અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્તકર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ વિવિધ વણની મણિઓથી બનાવેલ સ્વસ્તિક આદિ, દંતકર્મ - હાથીદત આદિથી બનાવેલ સુંદર કલાકૃતિના રૂપ, સોના ચાંદીની માળાઓ, પત્તથ્થઘકર્મ-પત્રોનું છેદને કરી બનાવેલા રૂ૫, તથા તેવા પ્રકારનાં અન્ય રૂપોને જોવા માટે સાધકોએ-જવું જોઈએ નહીં, બાકી સઘળું શબ્દ અધ્યયનમાં કહી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ સમજી લેવું. અંતર એ જ છે કે ત્યાં શબ્દના વિષયમાં કહેલું છે, અહીંયા રૂપના વિષયમાં કહેવું. | અધ્યયન ૧૨-ચૂલિક ૨/પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #108 -------------------------------------------------------------------------- ________________ - - - - - - શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧૩, 107 (અધ્યયનઃ૧૩-પરકિયાવિષયક ચૂલિકા- 2) [૫૦]સાધુ-સાધ્વી બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાની ઈચ્છા ન કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ પગને સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે તો મુનિ સાફ કરાવવાની ઈચ્છા ન કરે તેમજ સાફ કરવાનું પણ ન કહે. કોઈ ગૃહસ્થ પગ દબાવે કે તેલથી માલિશ કરે તો તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કહીને ન કરાવે કોઈ પગને ધૂએ કે રંગે, તેલ, ઘી, કે ચરબી આદિ ચોપડે કે મસળે તો પણ તેનો આસ્વાદન ન કરે અથવા કહીને ન કરાવે. કોઈ ગૃહસ્થ લોધ્ર ચૂર્ણથી, કર્ક-સુગંધિત દ્રવ્યથી, ચૂર્ણથી અથવા વર્ણથી ઉબટન કરે અથવા લેપ કરે તો મુનિ તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થનું ઠંડું કે ગરમ પાણી પગ ઉપર છાંટે કે પગો ધૂએ તો મુનિ તે ક્રિયાને મનથી ન ઈચ્છે કે વચનથી ન કરાવે. કોઈ ગૃહસ્થ મુનિના પગો-કોઈ પણ પ્રકારનાં વિલેપનથી મશળે કે લેપ કરે, કે કોઈ પ્રકારનાં ધૂપથી ધૂપિત કરે અથવા સુવાસિત કરે તો મુનિ તેનો મનથી સ્વાદ ન માણે અથવા વચનથી કહી તેવું ન કરાવે, કોઈ ગૃહસ્થ મુનિના પગમાં વાગેલ કંટકને કાઢી સાફ કરે અથવા પર કે લોહી કાઢી સાફ કરે તો મુનિ ઈચ્છે નહિ તેમ તેવું કરવાનું કહે પણ નહિ. કોઈ બીજો સાધુના શરીરને સાફ કરે, લૂંછે કે કોઈ શરીરની માલિશ કરે અથવા મર્દન કરે. તેલ, ઘી, ચરબી ચોપડે, અથવા લોધ્ર સુગંધિત, દ્રવ્ય, સુગંધિત ચૂર્ણ કે વર્ણથી ઉબટન કરે ત્યા લેપ કરે. અથવા ઠંડા કે ગરમ પાણીથી થોડું કે ઘણું શરીરને ધૂએ અથવા શરીરે કોઈપણ પ્રકારના લેપ કરે તેમજ ધૂપથી ધૂપિત કરે, કે સુવાસિત કરે તો તે સઘળી ક્રિયાઓને મુનિ ન ઈચ્છે, ન બીજાને કરવાનું કહે. કદાચ કોઈ ગૃહસ્થ મુનિના શરીરના ઘાવને સાફ કરે અથવા વિશેષ રૂપથી સાફ કરે, ઘાવને દબાવે કે મસળે, ઘાવ પર તેલ ઘી કે ચરબી ઘસે કે ચોપડે અથવા ઘાવ પર લોધ્ર, કર્ક, ચૂર્ણ કે વર્ણથી લેપ કરે કે લગાવે અથવા ઘાવ પર ઠંડું કે ગરમ પાણી છાંટે તથા ધૂએ, અથવા શસ્ત્રક્રિયા કરે કે વિશેષ રૂપથી કરે, અથવા શસ્ત્રથી છેદન કરી વિશેષ રૂપથી છેદન કરી પરુ, લોહી કાઢે તો મુનિ તેવી સઘળી ક્રિયા મનથી ન ઈચ્છે કે બીજાને વચનથી તેવું કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ ગુમડું, ઘાવ, વ્રણ, અર્શ, ભગંદર વગેરે સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે, અથવા કોઈ દબાવે, તૈલાદિ ચોપડે, લોધાદિ ચૂર્ણનો લેપ કરે, ઠંડા કે ગરમ પાણીથી ધૂએ, અથવા છાંટે, શસ્ત્રક્રિયા કરી છેદન ભેદન કરી લોહી, પરૂ કાઢે તેની સફાઈ કરે તો મુનિ તે ક્રિયા નો આસ્વાદન ન કરે. બીજાને એમ કરવા માટે પણ ન કહે. કોઈ ગૃહસ્થ મુનિના શરીરનો મેલ ઉતારે, સાફ કરે, આંખનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ, નખનો મેલ, કાઢે કે સાફ કરે, અથવા ગૃહસ્થ સાધુના લાંબા વાળ રોમ, ભવાં કાખના વાળ કે ગુહ્ય અંગના લાંબા વાળ કાપે તથા સવારે, અથવા કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જૂ, લખ કાઢે, કે શોધે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગ સાફ કરે. લૂંછે પૂવૉક્ત કોઈ પણ ક્રિયા કરે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવરાવીને હાર, અર્ધહાર, ઉરસ્થ વક્ષસ્થળનું આભરણ, ગ્રીવાનું આભરણ, મુકુટ, માળા, સુવર્ણ સુત્રાદિ પહેરાવે અથવા કોઈ મુનિને બગીચામાં લઈ જઈ કે પ્રવેશ કરીને પગ પોછે કે સાફ કરે Page #109 -------------------------------------------------------------------------- ________________ 108 આયારો- 213-506 વગેરે સઘળી ઉપરોક્ત ક્રિયાઓને મનથી મુનિ ન ઈચ્છે, વચનથી તેવું કરવાનું ન કહે અને કાયાથી તેવું આચરણ ન કરે. એ જ પ્રમાણે સાધુઓ સાધુઓ દ્વારા પરસ્પરમાં કરવામાં આવતી પૂવક્ત સમસ્ત ક્રિયાઓના વિષયમાં જાણી લેવું જોઈએ. [૫૦૭]કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચન બળથી અથત વિદ્યા કે મંત્રની શક્તિથી સાધુનો ચિકિત્સા કરે, કોઈ અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ સચિત્ત કંદ, સચિત્ત મૂળ, સચિત્ત છાલ અથવા હરિતકાયને ખોદી કાઢી અથવા કઢાવીને બીમાર સાધુની ચિકિત્સા કરે તો સાધુ આ ક્રિયાઓનો આસ્વાદન ન કરે. બીજાને કહીને એવું ન કરાવે. કારણ કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને વેદના પહોંચાડવાથી પોતાને વેદના ભોગવવી પડે છે. સાધુ-સાધ્વીના આચારની એજ પૂર્ણતા છે. એને સમિતિથી યુક્ત થઈને નાનાદિની સાથે હંમેશાં પાલન કરતાં સંયમમાં યતનાવાન બને અને એમાં જ પોતાનું શ્રય માને એમ હું કહું છું. અધ્યયન ૧૩-ચૂલિકા-રદની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૪-અન્યોન્યતિયા-વિષયક - ચૂલિક 27 [પ૦૮]સાધુ અથવા સાધ્વી, પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધનના કારણભૂત કરાતી ક્રિયાને મનથી ન ઈચ્છે, વચનથી ન કહે અને કાયાથી ન કરાવે. જેમ કે એક સાધુ બીજા સાધુના ચરણોનું પ્રમાર્જનાદિ કરે તો તે સાધુ, જેના ચરણો પ્રમાર્જિત થઈ રહ્યા છે, તે ક્રિયાનું મનથી આસ્વાદન ન કરે. ન કરવાનું કહે. શેષ વર્ણન બાવીસમાં પરક્રિયા અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ સાધુ અને સાધ્વીના આચારની પૂર્ણતા છે. સમિતિ યુક્ત થઈને સાધુએ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. | અધ્યયનઃ ૧૪-ચૂલિકા-રાહનીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | અધ્યયનઃ૧૫-ભાવના- ચૂલિકા-૩ ) પ૦૯તે કાળ અને તે સમયમાં અર્થાત્ ચોથા આરામાં અને વિવક્ષિત સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરનાં સંબંધમાં પાંચ વખતે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રનો સંયોગ થયો. ભગવાન ઉત્તરા ફાગુની નક્ષત્રમાં દસમાં દિવલોકથી) ચ્યવીને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ થયો, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાત રહિત, આવરણ, વિહીન, અનંત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળ દર્શન પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પિ૧૦]શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળનાં સુષમ-સુષમાં નામનો પ્રથમ આરો પૂર્ણરૂપે વ્યતીત થતાં. સુષમાં નામનો બીજો આરો પણ પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમ-દુષમ નામના ચોથા આરાનો અધિકાંશ વીતી જતાં, કેવળ પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ અને આઠમા પક્ષમાં અષાઢ શુક્લ આવે છે, તે અષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ઉત્તરા ફાળુની નક્ષત્રનો યોગ થતાં, મહાવિજય સિદ્ધાર્થ-પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧૫, 109 વર્ધમાન નામના મહાવિમાનમાંથી. વીસ સાગરોપમની આયુ પૂર્ણ કરીને, આયુ, ભવ, તથા સ્થિતિનો ક્ષય થવા પર આવીને આ જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં, બ્રાહ્મણ કુડપુર સ્થાને કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણીની પત્ની જલંઘર ગોત્રીય દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહના બચ્ચાની માફક ગર્ભરૂપ ઉત્પન્ન થયા. શ્રમણ ભગવાન મહાવીર અવતરિત થયા ત્યારે મતિ, મૃત અવધિ, આ ત્રણ જ્ઞાનયુક્ત હતા તેથી તે હું ચવીશ” એમ જાણતા હતા, હું ચવ્યો પણ જાણતા હતા પરંતુ હું ચવી રહ્યો છું તે જાણતા ન હતા. કારણ કે તે સમય અત્યંત સૂક્ષ્મ હોય છે. દેવાનન્દા. બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા બાદ શ્રમણ ભગવાન મહાવીરનાં હિતાનુમ્પક-ભક્ત દેવે, આ જીત આચાર છે એમ વિચારીને વર્ષો કાળથી ત્રીજા માસમાં પાંચમાં પક્ષમાં આસો વદિ ત્રયોદશના દિવસે, ઉત્તરા ફાલ્વની નક્ષત્રનો યોગ થતાં, ગર્ભમાં વ્યાસી દિન વીત્યા બાદ અને ત્રાસીમી રાત્રિના પયય વર્તતાં દક્ષિણ બ્રાહ્મણકુંડ નગર નામના સન્નિવેશમાં, જ્ઞાનકુલમાં કાશ્યપ ગોત્રીય, સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રીય, ત્રિશલા, ક્ષત્રિયાણીની કુક્ષિમાંથી અશુભ પગલોને ખેંચી તથા શુભ પગલોનો પ્રક્ષેપ કરીને ગર્ભનું સંહરણ કર્યું. ત્રિશલા ક્ષત્રિયણીની કુક્ષિમાં જે ગર્ભ હતો તેને દક્ષિણ બ્રાહ્મણ કુડપુર સનિવૈશમાં કોડાલ ગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાના. નામની બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો શ્રમણ ભગવાન મહાવીર ગભવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મારું આ સ્થાનથી સંહરણ થશે એમ જાણતાં હતા, સંહરણ થઈ ગયું એમ જાણતાં હતા, સંહરણ થઈ રહ્યું છે, એ પણ જાણતા હતાં. હે આયુષ્મનું શ્રમણો ! ત્યાર પછી તે કાલે તે સમયમાં ત્રિશલા ક્ષત્રિયાણીના નવ માસ પૂરા વ્યતીત થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થઈ ગયા ત્યારે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ, જે ચૈત્ર શુક્લ પક્ષ આવે છે. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ઉત્તરાફાલ્વની નક્ષત્રના યોગમાં શ્રમણ ભગવાનું મહાવીનો કોઈ વિધ્વ-પીડારહિત સકુશળ-આરોગ્યપૂર્ણ જન્મ થયો. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ. શ્રમણ ભગવાન મહાવીરનો સકુશળ કોઈ પણ બાધા પીડા-રહિત જન્મ આપ્યો, તે જ રાત્રે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓના નીચે ઉતરવાથી, ઉપર જવાથી તથા એક સાથે મળવાથી એક મહાન દિવ્ય ઉદ્યોત, દેવસંગમ તથા દેવ-કોલાહલ થયો. સર્વ દેવો ભગવાનના દર્શન માટે આતુર બની રહ્યા હતાં. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરને નીરોગતાપૂર્વક જન્મ આપ્યો, તે રાત્રે ઘણા દેવો-દેવીઓએ એક મહાન અમૃતવર્ષ, સુગંધવ, ચૂર્ણવષ, પુષ્પવર્ષા, સ્વર્ણવષ અને રત્નવર્ષા કરી. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરનો સકુશલ પ્રસવ કર્યો તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓએ શ્રમણ ભગવાન્ મહાવીને પ્રસૂતિકર્મ કર્યું અને તીર્થકરાભિષેક કર્યો. જે સમયથી ભગવાન મહાવીર, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપમાં પધાર્યા, ત્યારથી જ તે કુળ વિપુલ ચાંદી, સોનું ધન, ધાન્ય, માણેક મોતી, ઉત્તમ શંખ, પોખરાજ, પ્રવાલ, આદિથી ખૂબખૂબ વૃદ્ધિ પામ્યું. એટલા માટે ભગવાનના માતાપિતાએ, આ વાત જાણીને દસ દિવસ વીતી ગયા પછી, શુચિ થઈ ગયા ત્યારે ઘણાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવડાવ્યાં અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો અને Page #111 -------------------------------------------------------------------------- ________________ 110 આયારો- ૨૧પ-૧૫૧૦ સંબંધીઓને આમંત્રણ આપ્યું. મિત્રો આદિને આમંત્રિત કરીને ઘણા શ્રમણો, બ્રાહ્મણો ભિક્ષુઓ, દરિદ્રો અને ભિખારીઓ તથા દુખિયાજનોને ધન આપ્યું, વહેંચ્યું અને વિતીર્ણ કર્યું. વાચકોને ખૂબ દાન આપ્યું. આપીને, વહેંચીને, તેમ વિતરણ કરીને તથા અથજનોને ભોજન કરાવ્યું. મિત્રો આદિને ભોજન કરાવીને તેમને આ પ્રમાણે કહ્યું જ્યારથી આ કુમાર ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા હતા ત્યારથી આ કુળમાં વિરાટ ચાંદી સોનું ધાન્ય -માણેક-મોતી શંખ-પોખરાજ-પ્રવાલ વગેરેની ઘણી વૃદ્ધિ થઈ છે તેથી કુમારનું નામ “વર્ધમાન રાખવામાં આવે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર માટે પાંચ ધાત્રીઓ રાખવામાં આવી, દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી. શૃંગાર કરાવનારી, રમાડનારી, અંકમાં રાખનારી ધાત્રી. એ પ્રમાણે એક ખોળામાંથી બીજાના ખોળામાં લેવાતાં વર્ધમાનકુમાર રમણીય મણિઓની ફરસ વાળા રાજમહેલમાં વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ પર્વતની ગુફામાં ચંપક-વૃક્ષની વૃદ્ધિ થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરનું જ્ઞાન વિશેષરૂપ વિકાસ પામ્યું. તે બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. અનુત્સુક અનાસક્ત ભાવથી મનુષ્ય સંબંધી પાંચ પ્રકારનાં ઉદાર કામભોગોનો અથતું શબ્દ-સ્પર્શ-રસ-રૂપ અને ગંધનો અનુભવ કરતાં વિચારવા લાગ્યા. પિ૧૧ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા તેના ત્રણ નામ આ પ્રમાણેહતાં. માતા પિતાએ નિયત કરેલ નામ વર્ધમાન હતું સહજ ગુણોને કારણે તે શ્રમણ' કહેવાતા અને ભંયકર-ભય-ભૈરવને તથા અચેલાદિ પરીષહો સહેવાના કારણે દેવોએ તેમનું નામ શ્રમણ ભગવાન મહાવીર આપ્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેનાં પણ ત્રણ નામ હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રીય હતાં તેના પણ ત્રણ નામ હતાંત્રિશલા, વિદેહદિનના અન પ્રિયકારિણી. શ્રમણ ભગવાન મહાવીરના કાકા કાશ્યપ ગોત્રીય હતાં તેનું નામ સુપાર્શ્વ હતું. ભગવાનના જ્યેષ્ઠ ભ્રાતા નદિવર્ધન કાશ્યપ ગોત્રીય હતાં. ભગવાનની મોટી બહેન કાશ્યપ ગોત્રીયા સુદર્શના હતી. ભગવાનની પત્ની કોડિન્ગ ગોત્રીય હતી, તેનું નામ યશોદા હતું. ભગવાનની પુત્રીના બે નામ હતા-અનવદ્યા અને પ્રિયદર્શના. તે પણ કાશ્યપ ગોત્રી હતી. શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રના હતી. તેના પણ બે નામ હતા? શેષવતી અને યશોમતી. [૫૧૨શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતા પાશ્વપત્રીય અર્થાત પાર્શ્વનાથના અનુયાયી શ્રમણોપાસક હતા તેમણે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને જીવનિકાયની રક્ષા માટે પાપની આલોચનાનન્દા-ગાં તથા પ્રતિક્રમણ કરીને, યથાયોગ્ય પ્રાયશ્ચિત લઈને, દર્ભનું બિછાનું બિછાવી, ભક્તપ્રત્યાખ્યાન કરી, અંતિમ, મરણ પર્વતની. સંલેખના કરી શરીર કશ કરીને, મૃત્યુના અવસરે કાલ કરી અચુત સ્વર્ગમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુ, ભવ, સ્થિતિનો. ક્ષય કરી ચુત થઈ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી-સંયમ સ્વીકારી અંતિમ ઉચ્છવાસે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ નિવણિ પામશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. [૧૩]તે કાળે અને તે સમયે જગવિખ્યાત, જ્ઞાતપુત્ર, જ્ઞાત નામક વંશમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રત -ર, અધ્યયન-૧૫, ઉત્પન્ન વિશિષ્ટ દેહના ધારક, વિદેહદત્તાવત્રિશલા માતાના સુપુત્ર, કંદર્પવિજેતા ગૃહવાસસ્થ સદા ઉદાસ શ્રમણ ભગવાન્ મહાવીરે ત્રીસ વર્ષ સુધી ઉદાસીન ભાવે ગહસ્થાશ્રમમાં રહી, માતા-પિતાના સ્વર્ગવાસી થયા પછી અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાણી હિરણ્ય-સુવર્ણ, બલ, વાહનને ત્યાગી, ધન-ધાન્ય, કનક-રત્નાદિ, બહુમૂલ્ય દ્રવ્યોનું દાન આપી, તેની વહેંચણી કરી, પ્રકટ રૂપથી દાન, કરી, યાચકોને ધનનો વિભાગ કરી, વર્ષીદાન દઈ શીત ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષે માગશર વદિ દસમીના. દિવસે, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રના યોગે દિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા કરી. પિ૧૪-૫૧ જિનેન્દ્ર ભગવા વર્ધમાન એક વર્ષ પછી દીક્ષા લેશે, તેથી સૂર્યોદય પહેલા દ્રવ્ય દાન થતું હતું. પ્રતિદિન સૂર્યોદયથી આરંભ કરી એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ-મહોરોનું દાન દેવાતું હતું. એક વર્ષમાં સર્વે મળીને ત્રણસો અક્યાશી કરોડ અને એસી લાખ સુવર્ણ-મહોરો દાનમાં આપી. મહાન્ ઋદ્ધિધારક કુબેર તથા કુંડળધારક દેવ અને લૌકાન્તિક દેવ પંદર કર્મભૂમિઓમાં તીર્થકર ભગવાનને પ્રતિબોધ કરે છે. બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં આઠ કૃષ્ણરાજિઓના મધ્યમધ્યમાં લૌકાંતિક દેવોનાં વિમાનો છે. તે અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા છે. આ લૌકાન્તિક દેવ ભગવાનને પ્રતિબોધ કરે છે. આ વ્યવહારોનુસાર જગતના સમસ્ત જીવોના હિત માટે નિવેદન કર્યું કે હે અહ! તીર્થની પ્રવૃત્તિ કરો. પિ૨ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરનો સંયમ ગ્રહણ કરવાનો અભિપ્રાય જાણીને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવોએ તથા દેવીઓએ પોત-પોતાનાં વેશમાં અને પોત-પોતાનાં ચિહ્ન લઈને સર્વ ઋદ્ધિ, સર્વ શ્રુતિ તથા સમસ્ત સેના સમૂહની સાથે પોત-પોતાના વિમાનો પર આરૂઢ થઈને બાદર-સ્કૂલ પુદ્ગલોનો પરિત્યાગ કરી અને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરી ઊંચે ઊડયા, ઊંચે ઊડીને ઉત્કૃષ્ટ, શીધ્રતાપૂર્ણ, ચપલ તથા ત્વરાયુક્ત દિવ્યગતિથી નીચે ઊતરીને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગતાં જેબૂદ્વીપમાં આવ્યાં. જંબૂદ્વીપમાં આવીને ઉત્તર ક્ષત્રિય કુંડ નગર નામના સન્નિવેશમાં આવ્યા અને ઉત્તર ક્ષત્રિય કુંડનગરના ઉત્તર-પૂર્વનાં ઈશાન ખૂણાની દિશામાં વેગપૂર્વક ઉતર્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર ધીરે ધીરે વિમાનને સ્થિર કર્યું વળી તે ધીમે ધીમે વિમાનથી નીચે ઊતર્યા અને એકાંતમાં ગયા. એકાન્તમાં જઈને મહાનું વૈક્રિય સમુદ્યાતથી આત્મપ્રદેશોને બહાર કાઢ્યા. બહાર કાઢીને એક મહાનું તથા વિવિધ મણિ, કનક, અન રત્નોથી જડિત, સુંદર વર્ણવાળી, શુભ સુંદર કમનીય રૂ૫ વાળી દેવચ્છંદકની વિક્રિયા કરી. તે દેવચ્છંદકની મધ્ય ભાગમાં એક મહાન પીઠિકાયુક્ત, વિવિધ પ્રકારના મણિ-સુવણ-રત્નોથી જડેલ શુભ સુંદર કમનીય સિંહાસનની વિક્રિયા કરી. વિક્રિયા કરીને ઈન્દ્ર શ્રમણ ભગવાનું મહાવીરને ત્રણવાર દક્ષિણ બાજુથી આરંભીને પ્રદક્ષિણા કરી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના. નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને લઈને દેવચ્છુકદની સમીપે આવ્યા. ધીરેધીરે પૂર્વ તરફ મુખ કરીને સિંહાસન પર બિરાજિત કર્યા. ફરી. શતપાક અને સહસ્ત્રપાક તેલથી માલિશ કર્યું. સુગંધયુક્ત કાષાયિક વસ્ત્રથી શરીરને લૂછ્યું. ત્યારપછી શુદ્ધ જલથી સ્નાન કરાવ્યું. સ્નાન પછી સુગંધિત કાષાયિક વસ્ત્રથી શરીરને સાફ કર્યું. ત્યાર પછી લાખ મહોરની Page #113 -------------------------------------------------------------------------- ________________ 112 આયારો- 215-20 કિંમતવાળા બહુમૂલ્ય શીતલ ગોશીષ રક્ત ચંદનનો લેપ કર્યો. વળી ધીમા શ્વાસના વાયરે ઊડી જાય તેવા શ્રેષ્ઠ નગરપાટણમાં નિર્મિત, કુશળજનો દ્વારા પ્રશંસિત, ધોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોરમ, ચતુર, કારીગરો દ્વારા સુવર્ણતારોથી ખચિત, હંસલક્ષણ યુક્ત બે વસ્ત્રો પહેરાવ્યાં, વળી હાર, અર્ધહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી, માળા, સુવર્ણસૂત્ર, કંદોરો, મુકુટ તથા રત્નમાલા આદિ આભૂષણો પહેરાવ્યાં. આભૂષણ પહેરાવ્યા પછી ગૂંથેલી, વેષ્ઠિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી, માલાઓથી ભગવાનની કલ્પવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શુંગાર કરીને શકેન્દ્ર બીજીવાર વૈક્રિય સમુદ્રઘાત કર્યો, વિક્રિયા કરીને ચન્દ્રપ્રભા નામની હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય એક મહાન શિબિકાની રચના કરી. તેની રચના કેવા પ્રકારની હતી? તે કહે છે- વૃક-ભેડિયા, બળદ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રુરુ સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા, ઈત્યાદિ વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતી. વિદ્યાધરયુગ્મ એવું યંત્ર યોગે કરી યુક્ત હતી, તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અભુત બની હતી. ઝગમગતી, હજારો રૂપોથી સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દૃષ્ટિથી દેખવા લાયક હતી. તેમાં મોતીનાં ઝુમરો ઝૂલી રહ્યા હતા, તપાવેલ સુવર્ણના તોરણો લટકી રહ્યા હતા, મોતીઓની માળા, હાર અર્પહાર આદિ આભૂષણોથી નમેલી હતી. અત્યંત દર્શનીય હતી તેના પર પલતા, અશોકલતા, કુન્દલતાના ચિત્રો હતા, તથા અન્યોન્ય વિવિધ પ્રકારની લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ સુંદર અને એકાંત હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિયુક્ત ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતી, તે દર્શકોને પ્રસન્નતા પ્રદાન કરવાવાળી, દર્શનીય અને સુરૂપ હતી. પિ૨૧-૫૨૫જરા-મરણથી મુક્ત તીર્થંકર ભગવાન માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી. તે શિબિકાના મધ્ય ભાગમાં તીર્થકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવેલ હતું. તે સિંહાસન દિવ્ય-ઉત્તમ રત્નોથી ચમકી રહ્યું હતું. માળીઓ અને મુકુટથી મંડિત, તેજોમય શરીરવાળા તેમ જ ઉત્તમ આભૂષણો ધારણ કરવાવાળા જેનું મૂલ્ય લાખ સુવર્ણ મહોર હતું એવા વસ્ત્ર પરિધાન કરવાવાળા તથા ષષ્ઠ ભક્તની તપસ્યા કરી, સુંદર અધ્યવસાયથી યુક્ત, વિશુદ્ધ વેશ્યાવાળા જિનેન્દ્ર ભગવાન્ તે ઉત્તમ શિબિકા પર આરૂઢ થયાં. ભગવાન સિંહાસન પર બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બને બાજુ ઉભા રહી મણિઓ અને રત્નોથી યુક્ત વિચિત્ર દડવાળા ચામર ઢોળવા લાગ્યા. [પ૨૬-પર-સર્વથી પહેલા હર્ષથી રોમાંચયુક્ત થતાં માનવોએ પાલખી ઉપાડી ત્યાર પછી સુરો, અસુરો, ગરુડો તથા નાગેન્દ્રો આદિએ ઉપાડી શિબિકાને પૂર્વ તરફ દેવો, દક્ષિણ તરફ અસુરદેવો, પશ્ચિમ તરફ ગરૂડદેવો, ઉત્તર તરફ નાગેન્દ્રદેવો ગોઠવાઈને, વહન કરવા લાગ્યા. જેમ વનખંડ શોભે, શરદ ઋતુમાં કમલોથી યુક્ત સરોવર શોભે, તેવી જ રીતે દેવગણોથી ગગનતલ સુશોભિત બની ઉઠ્યું. જેમ સરસવોના વન, કણેરના વન, અથવા ચંપક વન, ફૂલોના સમૂહથી ખીલી ઉઠે છે. તેમ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૫, દેવગણોથી આકાશ શોભવા લાગ્યું. પિ૩૧-૫૩૨]ઉત્તમઢોલ ભેરી, ઝાલર, શંખાદિ લાખો વાદ્યોથી પૃથ્વી અને આકાશમાં અતિ રમણીય ધ્વનિ થવા લાગી. દેવ તત, વિતત, ઘન અને શુષિર, આ ચાર પ્રકારનાં વાજિંત્રો વગાડવા લાગ્યા અને સેંકડો પ્રકારનાં નૃત્ય કરવા લાગ્યા. પિ૩૨] તે કાળ તે સમયમાં શીત ઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ, જે માગશર માસનો કૃષ્ણ પક્ષ હતો એટલે કે માગશર વદી દસમી, સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તે. ઉત્તરાફાલ્યુની નક્ષત્રના યોગમાં, છાયા જ્યારે પૂર્વ દિશામાં ઢળી રહી હતી ત્યારે, અંતિમ પ્રહરમાં ચોવિહાર, ષષ્ઠ ભક્ત-છઠની તપસ્યા સહિત, એક વસ્ત્ર ધારણ કરી, પુરૂષ સહસવાહિની ચન્દ્રપ્રભા નામની શિબિકામાં, દેવો, મનુષ્યો અને અસુર કુમારોના સમૂહસહિત ઉત્તર ક્ષત્રિય કુડપુર સન્નિવેશના મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી રાત્નિપ્રમાણ ઉંચાઈ પર ધીમે ધીમે સહસ્ત્રવાહિની ચન્દ્રપ્રભા શિબિકાને સ્થિર કરી. ભગવાન તે શિબિકામાંથી ધીરે ધીરે નીચે ઉતર્યા. ઉતરીને પૂર્વદિશામાં મુખ કરીને સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી આભૂષણો અલંકાર ઉતારે છે. વૈશ્રમણ દેવ ગોદોહાસને બેસીને ભગવાનું મહાવીરના આભૂષણો અને અલંકારોને હંસ લક્ષણવાળા વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર જમણા હાથથી જમણી તરફના અને ડાબા હાથથી ડાબા તરફના દેશોનું પંચ મુષ્ઠિક ઉંચન કરે છે. તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ શ્રમણ ભગવાન મહાવીરના સામે ગોદોહાસને બેસીને હીરકમય થાળમાં કેશોને ગ્રહણ કરીને ભગવાન! આપની આજ્ઞા હજો એમ કહી તે કેશોને ક્ષીર સમુદ્રમાં લઈ જાય છે, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે લોચ કરીને સિદ્ધોને નમસ્કાર કર્યો. મારા માટે સમસ્ત પાપકર્મ અકર્તવ્ય છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા અંગીકાર કરી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કરતાં જોઈ દેવો અને મનુષ્યોની પરિષદ ચિત્રવતુ બની ગઈ. પ૩૩-પ૩૪] જે સમયે ભગવાન મહાવીરે ચારિત્ર ગ્રહણ કર્યું. તે સમયે શકેન્દ્રની આજ્ઞાથી દેવો, મનુષ્યો ને વાદ્યોનાં અવાજ બંધ થઈ ગયા. પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. સર્વ જીવોને હિતકર ચારિત્ર અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સર્વદા પ્રાણિઓ અને ભૂતોના હિતમાં પ્રવૃત્ત થયા. સર્વ દેવો રોમાંચ યુક્ત થઈને તેની વાણી સાંભળતા હતા. પિ૩પ) ત્યાર પછી ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર સ્વીકાર કરતાં જ શ્રમણ ભગવાન મહાવીરને મન પયય જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી ભગવાન અઢી દ્વિીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત વ્યક્ત મનવાળા સંશી પંચેદ્રિય જીવોના મનનાં પયયો જાણવા લાગ્યા. ત્યાર પછી દીક્ષિત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો વગેરેને વિસર્જિત કર્યા. વિસર્જિત કરીને આ પ્રકારની પ્રતિજ્ઞા અંગીકાર કરી-બાર વર્ષ સુધી શરીરની મમતા ત્યાગી તથા સાર-સંભાળનો ત્યાગ કરી વિચરતાં મારા ઉપર દેવો, મનુષ્યો કે તિર્યંચોના જે જે ઉપસર્ગો આવશે, તે સર્વે ઉપસર્ગો હું સમ્યક્ પ્રકારથી સહન કરીશ. સહન કરવામાં સમર્થ રહીશ. લેશમાત્ર પણ ચલાયમાન થયા વિના સહન કરીશ. R Ja education International Page #115 -------------------------------------------------------------------------- ________________ 114 આયારો- ૨૧પ-પ૩૫ આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર દેહનું મમત્વ ત્યાગી, એક મુહૂર્ત દિવસ શેષ રહેતા કુમાર ગ્રામમાં પહોંચ્યા. ત્યાર પછી શરીરની મમતા ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ અથતુ પૂર્ણ રૂપથી નિર્દોષ સ્થાન, ઉત્કૃષ્ટ વિહાર, ગ્રહણ કરેલા ઉત્કૃષ્ટ સંયમ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, નિલભતા, સમિતિ, ગુપ્તિ, સંતોષ, સ્થિતિ, ક્રિયાદિ દ્વારા સમ્યક ચારિત્રના ફળ નિવણ તેમજ મુક્તિથી આત્માને ભાવિત કરતાં વિચરતા લાગ્યા. એ પ્રમાણે વિચરતા ભગવાનને જે કોઇ દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ ઉત્પન્ન થયા, તે સર્વ ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને અનાકુળ, અવ્યથિત તથા અદીન મનથી મન, વચન, કાયાની ત્રિવિધ ગુપ્તિ સહિત સહન કર્યા. સર્વને સહન કરવામાં સમર્થ થયા. લેશમાત્ર પણ વિચલિત થયા વિના સહન કર્યા, આ પ્રમાણે વિહારથી વિચરતા શ્રમણ ભગવાન મહાવીરને બાર વર્ષ વીતી ગયા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. તે સમયે ગ્રીષ્મ ઋતુના બીજા મહિનામાં ચોથા પખવાડિયામાં વૈશાખ શુક્લા દસમી તિથિમાં, સુવ્રત નામના દિવસમાં, વિજય મુહૂર્તમાં, ઉત્તરાફાલ્યુની નક્ષત્રનાં યોગમાં, પૂર્વ દિશામાં છાયા જતા સમયે અંતિમ પ્રહરમાં ભિક ગામ નામના નગરની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં, ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાન રૂપી કોઠામાં રહેતાં ભગવાનને, વ્યાવૃત નામના ચૈત્યના ઈશાન ખૂણામાં, શાલ વૃક્ષની સમીપે ઉત્કટ ગોદોહાસનથી આતાપના લેતા, નિર્જળ ષષ્ઠ ભક્ત-કરતાં શુક્લ ધ્યાનમાં લીન થતાં પાંચમું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાઘાત નિરાવરણ અનન્ત અનુત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. હવે ભગવાન, અરહંત, જિન, કેવળી, સર્વજ્ઞ સર્વિભાવદર્શી થઈને દેવો, મનુષ્યો તથા અસુરો આદિ સર્વ લોકની પયયોને જાણવા-દેખવા લાગ્યા. આ પ્રમાણે સંપૂર્ણ લોકમાં સમસ્ત જીવોનાં સમસ્ત ભાવોને જાણતાં અને દેખતાં વિચારવા લાગ્યા. જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને અંતિમ પરિપૂર્ણ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં તથા દેવીઓમાં નીચે આવવા જવાની હીલચાલ મચી ગઈ. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાનું મહાવીરે આત્માનું અને લોકનું સ્વરૂપ જાણીને પહેલાં દેવોને અને પછી મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શ શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોની તથા છ જીવનિકાયોની પ્રરૂપણા કરી-જેમ કે પૃથ્વીકાયથી યાવતુ ત્રસકાય સુધી. [પ૩૬] પહેલું મહાવ્રત આ પ્રમાણે છે - હે ભગવાન! હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. સૂક્ષ્મ-બાદર, ત્રાસ-સ્થાવર-કોઈ પણ પ્રાણીની જીવન પર્યત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીંબીજા પાસે કરાવીશ નહીં અને હિંસા કરવાવાળાની અનુમોદના કરીશ નહીં. હે ભગવન ! હું હિંસાથી નિવૃત્ત થાઉં છું, હિંસક સ્વભાવની આત્મસાક્ષીએ નિન્દા કરું છું ગહ કરું છું, હિંસાયુક્ત મારા સ્વભાવનો ત્યાગ કરૂં છું પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના છે. એમાંથી પહેલી ભાવના આ પ્રમાણે છે: મુનિએ ઈર્ષા સમિતિથી યુક્ત રહેવું જોઇએ, ઇય સમિતિ રહિત ન રહેવું જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે ઈય સમિતિથી રહિત મુનિ, પ્રાણીઓ, ભૂતો, જીવો, Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૧૫, 115 સત્ત્વોને ઠોકરાવે છે. અહીં તહીં અથડાવે છે, પીડા આપે છે, કચલે છે, નિદ્માણ કરે છે. એટલા માટે મુનિ ઈય સમિતિથી સંપન્ન હોવો જોઇએ, આ પહેલી ભાવના છે. જે મનને જાણે છે, તે જ નિગ્રંથ મુનિ છે. જે મન પાપકારી, સાવદ્ય, ખરાબક્રિયા સહિત, કર્મબંધકારી, છેદકારી, કલહકારી, ઢેકારી, પરિતાપકારી, પ્રાણીઓ તેમજ ભૂતોની હિંસા કરનાર છે. તેવું મન કરવું ન જોઈએ, એમ જાણીને મનને નિષ્પાપ રાખવું જો ઈએ. માટે જે મનને જાણે છે, પાપરહિત રાખે છે તે નિગ્રંથ છે. આ બીજી ભાવના. મુનિને વચન જાણવું જોઈએ. જે વચન પાપકારી, સદોષ, ક્રિયાવાળું યાવતુ જીવ ઘાતક હોય તેવું બોલવું ન જોઈએ. જે આવા વચન જાણે છે તે મુનિ છે. માટે જે વચન પાપ જનક ન હોય, તેવું વચન મુનિએ બોલવું જોઈએ. આ ત્રીજી ભાવના છે. નિયે ભંડોપકરણ ઉપાડતાં લેતાં-સૂતાં કે રાખતાં સમિતિ સહિત વર્તવું જોઈએ. કેવળી કહે છે કે જે આદાન ભંડનિક્ષેપણા સમિતિ-રહિત હોય છે તે પ્રાણાદિકનો ઘાત કરનાર હોય છે, માટે નિર્ગથે સમિતિયુક્ત રહેવું જોઈએ. એ ચોથી ભાવના. નિગ્રંથે આહાર પાણી જોઈને વાપરવા. જોયા વિના ન વપરાય. કેવળી કહે છે-જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પ્રાણાદિકનો ઘાત કરનાર છે. માટે નિગ્રંથે આહાર પાણી જોઈ વાપરવા. જોયા વિના વાપરવા જોઈએ નહિ. એ પાંચમી ભાવના. એ ભાવનાઓથી પ્રથમ મહાવ્રત રૂડી રીતે કાયાએ સ્પતિ, પાલિત, પાર પમાડેલું, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ પહેલું પ્રાણાતિપાત વિરમણ મહાવત છે. [37] “સર્વ મૃષાવાદ રૂપ વચન-દોષોનો ત્યાગ કરૂ છું એટલે કે ક્રોધથી-લોભથી, ભયથી કે હાસ્યથી સ્વયં જૂઠું ન બોલે, બીજાને જૂઠું ન બોલાવે, અને જૂઠું બોલતા હોય તેને અનુમોદન ન આપે, ત્રણ કરણ ત્રણ યોગથી મન, વચન, કાયાથી હે ભગવાન હું મૃષાવાદ ભાવથી નિવૃત્ત થાઉં છું, હું જિંદગી પર્વત તેનો ત્યાગ કરું છું. નિંદું છું અને તેવા સ્વભાવને વોસિરાવું છું.” તેની આ પાંચ ભાવનાઓ છે મુનિ વિચાર કરી બોલે, વિચાર્યા વિના ન બોલે. કેવળી ભગવાનું કહે છે-વગર વિચાર્યું બોલનાર સાધુ, વચનથી અસત્યને પ્રાપ્ત કરે છે અર્થાતુ મૃષાવાદી થાય છે. તેથી નિગ્રંથ વિચારીને બોલે વિચાર્યા વિના ન બોલે. એ પહેલી ભાવના જે ક્રોધને જાણે છે તે મુનિ છે. મુનિ ક્રોધશીલ ન હોય. કેવળી ભગવાન કહે છે ક્રોધવશાત્ ક્રોધી મિથ્યા ભાષણ કરે છે. માટે ક્રોધના સ્વરૂપને સમજે અને ક્રોધી ન થાય. એ બીજી ભાવના. મુનિ લોભના સ્વરૂપને જાણે અને લોભી ન બને. કેવળી ભગવાનનું કથન છે કે લોભવશીભૂત થયેલો લોભી ભાષણ કરે છે. તેથી મુનિએ લોભનું સ્વરૂપ સમજવું અને લોભી ન બનવું. એ ત્રીજી ભાવના. સાધુ ભયને સમજે અને ભયના વશીભૂત ન બને. કેવળી ભગવાનનું કથન છે કે ભયપ્રાપ્તન્ડરપોક મૃષાવાદી થઈ જાય છે. તેથી મુનિ ભયનું સ્વરૂપ સમજે અને ભયભીત ન થાય. એ ચોથી ભાવના. Page #117 -------------------------------------------------------------------------- ________________ 116 આયારો- ૨/૧૫/પ૩૮ મુનિ હાસ્યના સ્વરૂપને સમજે અને મશ્કરખોર ન બને કેવળી ભગવાનું કહે છેહાસ્યને વશીભૂત થયેલ મશ્કરીખોર મૃષાવાદને પ્રાપ્ત થાય છે. એ કારણથી મુનિએ હાંસી કરનાર થવું ન જોઈએ અને હાસ્યનાં સ્વરૂપને સમજવું જોઈએ. એ પાંચમી ભાવના. આ પાંચ ભાવનાઓથી બીજું મૃષાવાદ વિરમણ મહાવ્રત સમ્યક પ્રકારથી કાયાવડ સૃષ્ટ થાય છે. યાવતુ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર આરાધિત થાય છે. બીજા મહાવ્રતમાં અસત્યનો ત્યાગ કરાય છે. [38] તેના પછી, હે ભગવાન્ ! હું ત્રીજું મહાવ્રત ધારણ કરું છું સમસ્ત અદત્તાધનનો ત્યાગ કરું છું. ગામમાં, નગરમાં, અરયમાં, અલ્પ કે બહુ સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત કોઇ પણ અદત્ત વસ્તુ-સ્વયં ગ્રહણ કરીશ નહીં. ગ્રહણ કરાવીશ નહિ, ગ્રહણ કરનારને અનુમોદન આપીશ નહિ. જીવનપર્યત ત્રણ કરણ, ત્રણ યોગથી યાવતુ અદત્તાદાનનો ત્યાગ કરું છું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ છે. સાધુ વિચારી-વિચારીને પરિમિત અવગ્રહની યાચના કરે, વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના ન કરે, કેવળી ભગવાનું કહે છે કે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર મુનિ અદતનો ગ્રાહક થાય છે. માટે મુનિએ વિચારીને અવગ્રહયાચક થવું જોઈએ. એ પહેલી ભાવના. - સાધુએ, આચાર્ય આદિની અનુમતિથી આહાર-પાણીનો ઉપભોગ કરવો જોઇએ. તેઓની અનુમતિ મેળવ્યા વિના આહાર પાણીનો ઉપભોગ કરવો ન જોઈએ. કેવળી કહે છે-અનુમતિ વિના આહાર પાણી આદિ કરે તો અદત્તાદાનનો ભોગવનાર છે. માટે આજ્ઞાપૂર્વક આહાર પાણી કરનાર હોય તે નિગ્રંથ છે. એ બીજી ભાવના. નિગ્રંથ સાધુ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહણ કરનાર હોય છે. કેવળી ભગવાન કહે છે કે જે સાધુ મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરતો નથી તે. અદત્તાદાન સેવી છે. માટે પ્રમાણપૂર્વક અવગ્રહનું ગ્રહણ કરવું એ ત્રીજી ભાવના. - સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય છે. કેવળી ભગવાન કહે છે, કે નિગ્રંથ વારંવાર પરિમાણનું ધ્યાન ન રાખી અવગ્રહને ગ્રહણ કરે તો તેને અદત્તાદાનનો દોષ લાગશે. માટે જે વારંવાર મર્યાદા બાંધનાર થાય છે તે આ વ્રતની આરાધના કરી શકે છે. એ ચોથી ભાવના સાધક સાધર્મિક પાસેથી પણ વિચારપૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરે. તે નિગ્રંથ છે. કેમ કે કેવળી કહે છે કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત ગ્રહનાર થઈ જાય. માટે સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચવો જોઈએ. એ પાંચમી ભાવના. આ પ્રમાણે પાંચ ભાવનાઓથી સમ્ય રૂપથી ત્રીજા મહાવ્રતનું આરાધન થાય. છે. ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાન સર્વથા ત્યાગ કરાય છે. પિ૩૯] ભગવાન ! હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સર્વ પ્રકારના મૈથુનનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું છું. શેષ વર્ણન અદત્તાદાનની સમાન જાણવું જોઈએ. યાવત મૈથુન સ્વભાવથી નિવૃત્ત થાઉં છું. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧૫, આ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે મુનિએ વારંવાર સ્ત્રીઓ સંબંધી કથા કરવી ન જોઈએ. કેવળી ભગવાનું કહે છેવારંવાર સ્ત્રીકથા કરવાથી સાધુની શાતિમાં વ્યાઘાત થાય છે, શાંતિભંગ થાય છે અને ફળ એ આવે છે કે તે સાધુ શાંતિથી તથા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે જ સાધુએ પુનઃ પુનઃ સ્ત્રીઓ સંબધી વાતલિાપ કરવો ન જોઈએ. આ પહેલી ભાવના. સાધુએ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો જેવી ન જોઈએ. ટીકીટીકીને પણ જોવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને જોનાર તથા તેનો વિચાર કરનાર સાધુ પોતાની શાંતિમાં બાધા કરે છે, શાંતિનો ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળી-નિરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ કારણે સાધુ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયોને ન દેખે અને તેનો વિચાર ન કરે. મુનિએ સ્ત્રીઓ સાથે પહેલાં કરેલી રતિ-ક્રીડાનું સ્મરણ કરવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓ સાથે પહેલા સેવેલ રતિ ક્રિીડાનું સ્મરણ કરનાર સાધુની શાંતિમાં વિક્ષેપ થાય છે યાવતુ તે ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે નિગ્રંથ મુનિ પૂર્વકત રવિ-કીડાનું સ્મરણ ન કરે. આ ત્રીજી ભાવના છે. - સાધુએ અતિમાત્રામાં ભોજન પાણીનો ઉપભોગ કરવો ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે અધિક આહાર-પાણીનું સેવન કરનાર તથા પોષ્ટિક તેમજ સરસ ભોજન કરનાર મુનિ પોતાની શાન્તિમાં બાધા પહોંચાડે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુને અતિમાત્રામાં આહાર-પાણીનું સેવન કરવું ન જોઈએ અને પુષ્ટિકર આહારનું સેવન કરવું ન જોઈએ. એ ચોથી ભાવના છે. મુનિને સ્ત્રી, પશુ, અને પંડક (નપુસંક)ના સંસર્ગવાળા શવ્યસનનું સેવન કરવું ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત શય્યાસનનું સેવન કરનારા મુનિ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે મુનિએ સ્ત્રી, પશુ, પંડકવાળા શયન-આસનનું સેવન કરવું ન જોઈએ એ પાંચમી ભાવના. ભાવનાઓથી ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત સમ્યકરૂપથી કાયા દ્વારા સ્પષ્ટ યાવતું આરાધિત થાય છે. આ મૈથુનવિરમણ રૂપ ચોથું મહાવ્રત છે. [54] ભગવાન ! હું સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરું છું. પરિગ્રહ જો કે અલ્પ હોય કે ઘણો હોય, સુક્ષ્મ હોય કે સ્થલ હોય અચિત્ત હોય. કે સચિત્ત હોય, સ્વયે ગ્રહણ કરે નહિ, બીજાને ગ્રહણ કરાવે નહિ અને પરિગ્રહ પ્રહણ કરનાર અનુમોદન કરે નહિ. હું પરિગ્રહનો ત્રણકરણ ત્રણયોગથી ત્યાગ કરું છું. પાંચમાં મહાવ્રતની પાંચભાવનાઓ છે. જીવ કાનથી મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે પરંતુ તે મનોજ્ઞ અને અમ નોજ્ઞ શબ્દોમાં આસક્ત થવું ન જોઈએ. રાગ કરવો ન જોઈએ, વૃદ્ધ થવું ન જોઈએ, મોહિત થવું ન જોઈએ, તલ્લીન રહેવું ન જોઈએ અને વિવેકનો ત્યાગ કરવો ન જોઈએ. સર્વજ્ઞ ભગવાન કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દમાં આસક્તિ કરનાર, રાગ કરનાર યાવતું વિવેક ભૂલનાર મુનિ પોતાની શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. કર્ણપટ્ટમાં પડતાં શબ્દો સંભળાય નહી તે સંભવ નથી Page #119 -------------------------------------------------------------------------- ________________ 118 આયારો- ર૧પ-પ૪૦ પરંતુ મુનિ તે શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ કરે. જીવ કાન દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દ સાંભળે છે, તેમાં રાગદ્વેષ ન કરે. તે પહેલી ભાવના. નેત્રો દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપને દેખે છે, પરંતુ સાધકોએ તે રૂપોમાં આસક્ત થવું ન જોઈએ, રાગી કે ગૃદ્ધ કે મોહિત કે તલ્લીન થવું ન જોઈએ અને વિવેકનો પરિત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ દેવનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં આસક્ત થનાર યાવતુ વિવેક ત્યાગનાર સાધુ શાનિનો ભંગ કરે છે વાવ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ચક્ષુ સમક્ષ આવેલ રૂપ ન જોવું તે શક્ય નથી. તે તો દેખાય જ છે, પરંતુ દેખાતા રૂપમાં સાધુએ રાગ-દ્વેષ ધારણ કરવો ન જોઈએ. આ બીજી ભાવના. જીવ નાસિકા દ્વારા મનોજ્ઞઅમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે. પરન્તુ તે મનોજ્ઞ -અમનોજ્ઞ ગંધમાં આસક્ત ન થાય, યાવત્ વિવેકનો ત્યાગ ન કરે. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં આસક્ત થનાર તથા વિવેક ભૂલનાર સાધુ પોતાની શાન્તિનો ભંગ કરે છે યાવતુ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સૂંઘાય તેવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં રાગદ્વેષથી સાધુએ બચવું જોઈએ ધાણેન્દ્રિયથી જીવ ગંધ-ગ્રહણ કરે છે તેમાં રાગ દ્વેષ ન કરે આ ત્રીજી ભાવના. જિહવા દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસનું આસ્વાદનું કરે છે. પરંતુ તે મનોજ્ઞ-અમનોજ્ઞ રસમાં આસક્તિ કરવી ન જોઈએ યાવતુ વિવેકનો ત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. જિહુવા પર આવેલ રસનું આસ્વાદન ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ રસોમાં રાગ દ્વેષ કરવો ન જોઇએ. જીભથી રસનો આસ્વાદન કરે છે છતાં તે રસોમાં આસક્ત ન થાય તથા વિવેક ન ત્યાગે આ ચોથી ભાવના. કાય-સ્પર્શનેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ એવું અમનોજ્ઞ સ્પર્શમાં આસક્તિ ધરે નહીં વાવત વિવેકહીન બને નહીં. કેવળી કહે છે, કે મનોજ્ઞઅમનોજ્ઞ સ્પર્શમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે અને ફલસ્વરૂપે શાન્તિથી તથા કેવળપ્રજ્ઞપ્ત ધર્મથી શ્રુત થાય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય થયેલ સ્પર્શનો અનુભવ ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ તે સ્પર્શમાં રાગ-દ્વેષ કરવો ન જોઈએ. સ્પર્શનેન્દ્રિયથી જીવ મનોરા-અમનો સ્પર્શનો અનુભવ કરે છે, પરન્તુ તેમાં આસક્ત ન થાયઆ પાંચમીભાવના, આ ભાવનાઓથી પાંચમું મહાવ્રત પૂર્ણ રૂપથી કાયાથી સ્પષ્ટ, પાલિત એવું આશાનુસાર આરાધિત હોય છે. આ પાંચમું પરિગ્રહ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચમહાવ્રત અને પચ્ચીસભાવનાઓથી સંપન્ન મુનિ અનુસાર, કા, માર્ગને યથાર્થ પણે સારી રીતે કાયાથી, સ્પર્શ, પાળી, પાર પહોંચાડી, કીર્તિત કરી આજ્ઞાના આરાધક થાય છે. ' અધ્યયન ૧૫-ચૂલિકાઃ ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપણી (અધ્યયન ૧દવિમુક્તિ ચૂલિકા-૪) [પ૪૧ સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસ (શરીર પર્યાય-આદિ)ની જ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧૬, 119 પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારનું તીર્થંકર ભગવાનનું ઉત્કૃષ્ટ પ્રવચન સાંભળી વિચારવું જોઈએ. વિચારીને જ્ઞાનવાન પર નિર્ભય થઈને ગૃહ સંબંધી બંધનો તથા આરંભપરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. પિ૪૨-૫૪૩ગૃહબંધન તેમજ આરંભ પરિગ્રહનો ત્યાગી, સંયમવાન, અનુપમ જ્ઞાનવાન તથા નિદૉષ આહાર આદિની એષણા કરનાર મુનિને કોઈ કોઈ મિથ્યાદ્રષ્ટિ પાપીજન અયોગ્ય વચન કહીને પીડા પહોંચાડે છે, જેમ રણભૂમિમાં અગ્રેસર થનાર હાથીને શત્રુસેના પીડા આપે છે. અસંસ્કૃત તેમજ અસભ્ય પુરુષો દ્વારા કઠોર શબ્દોથી તથા અનુકૂલ-પ્રતિકૂલ અશથી પીડિત થયેલા જ્ઞાનયુક્ત સંતો પરીષહ-ઉપસર્ગોને શાંતિપૂર્વક નિર્વિકાર ચિત્તથી સહન કરે છે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત કંપાયમાન થતો નથી, તેમ સંયમશીલ મુનિરાજો-પાપીજનોનાં દુવ્યવહારથી વિચલિત થતા નથી. પરંતુ સંયમમાં દ્રઢ રહે છે. [54] અજ્ઞાનીજનો દ્વારા દેવાતા કોને સમભાવપૂર્વક સહન કરતા મુનિ ગીતાર્થ સાધુઓની સાથે નિવાસ કરે. અને ત્રણ-સ્થાવર બધા પ્રાણીઓને દુઃખ અપ્રિય છે, એમ જાણીને કોઈ જીવોને સંતાપ ન પહોંચાડે. બધું જ સહન કરે. આવું કરનાર મુનિને જ સુશ્રમણ કહેલ છે. [55] અવસરના જાણકાર, ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો પ્રતિ વિનમ્ર, તૃષ્ણાના ત્યાગી, ધર્મધ્યાની, હમેશાં સાવધાન રહેનાર, તપસ્તેજથી અગ્નિ શિખા સમાન તેજસ્વી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. [પ૪૬ પ્રાણી માત્રના રક્ષક અનન્ત જિનેશ્વર ભગવંતોએ સર્વ દિશાઓમા સ્થિતિ જીવોની રક્ષાના સ્થાનરૂપ મહાવ્રતોની પ્રરૂપણા કરી છે. તે મહાવ્રતો ઘણા કઠિન છે. છતાં કર્મોનો નાશ કરનાર છે. જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવ્રત ઊધ્વદિશા, અધોદિશા તથા તિર્લ્ડ દિશાને પ્રકાશિત કરે છે. [54] સાધુને કર્મપાશથી બંધાયેલા તથા રાગ-દ્વેષના બંધનમાં બંધાયેલા લોકો સાથે સંસર્ગ રાખવો ન જોઈએ. સ્ત્રીઓમાં આસક્ત થવું ન જોઈએ અને પૂજાપ્રતિષ્ઠાની કામના કરવી ન જોઈએ. [548) પંડિત આ લોક પરલોકની કામના તથા શબ્દાદિ વિષયમાં ફસાયા વિના કવિપાકના જાણકાર થઈને વિચરે છે સમસ્ત બંધનોથી મુક્ત, વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનાર, ધૈર્યવાન તથા દુઃખ સહન કરવામાં સમર્થ મુનિરાજેના પૂર્વ કાળમાં સંચિત કર્મરૂપ મલ દૂર થાય છે, જેમ આગમાં તપાવેલ ચાંદીનો મેલ દૂર થાય છે. 54] મૂળ અને ઉત્તર ગુણોના ધારક મુનિ સુબુદ્ધિથી યુક્ત થઇને ક્રિયા કરે છે, આ લોક પરલોક સંબંધી કામના તથા મૈથુનથી ઉપરત થાય છે. જેમ સર્ષ જૂની કાંચળી નો ત્યાગ કરે છે, તેમ મુનિ દુખશધ્યા (નરકાદિ ગતિઓ)થી મુક્ત થાય છે. પિપળે ભુજાઓથી પાર ન કરી શકાય તેવા મહાસમુદ્રની સમાન સંસાર કહેલ છે. જ્ઞાની તો સંસારને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગી દે. તેવા જ્ઞાની મુનિ જ કર્મોનો અંત કરનાર કહેવાય છે. _પપ૧] જે પ્રકારે મનુષ્યોએ કર્મ બાંધેલ છે અને જે પ્રકારે તેઓએ મુક્તિ પ્રાપ્તકરેલ છે, તે પ્રકારે વાસ્તવિક રૂપથી બંધ અને મોક્ષ ને જે જાણે છે, તેજ મુનિ કર્મોનો Page #121 -------------------------------------------------------------------------- ________________ 120 આયારો- 21-552 અંત કરનાર કહેવાય છે. [પપ૨] આ લોકમાં તથા પરલોકમાં-બને લોકોમાં જેના માટે કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને શરીરાદિ પ્રતિ અનાસક્ત છે, તે મુનિ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ચૂલિકાઃ૪-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (શ્રુતસ્કંધ-ર-ગુર્જરછાયા પૂર્ણ - - - - - - - 1 “આયારો” ગુર્જરછાયાપૂર્ણ પ્રથમઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #122 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杂杂杂杂杂杂杂杂次 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-281$K h13 H1c1760