Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008812/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ઉપનથી વગામી Eવ 1 2 ગણોદી ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ કૃત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ Lunch લ all the ane વા ૨૩.૫૯ મ ચાલો મ ibals are ce તત્ત્વનાં સામાન そ મળમાં 14-007 Mega હું નિત્વનો બતખતપુરા 0 सालर સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો जरा दृड्डाणं बीयाणं न जायंति पुणअंकुरा कम्म बीएम हड्ढेसु नजायंति नकुरा - दशास्र्य. अ-५. गा. ९५ વીરીતે બળીગમલા (બાળીનાખેલા બાજોમાંથી કુરી અંકુર પ્રયતા ની તમે દુખ રૂપી બીનેનć- બાળીનાખવાથી (બાકી) ભવરૂપ (જન્મમરણ ૩૫)દુર ઉસ્મત ધૃત્ત ની - जो उवसमइ तरस अस्थि आराहणा, जो न उक्समा तस्स नथि आराहणा, तम्हा अय्यणा-चेव उवसम्मियध्वं स किमाडु मंते उबसमं, उक्सम सारे सामण्णे. बृहकल्प सूच જે બીજાને ખમળીને શિાંતથઈજાયછે તે આત્માની આરાર્થના કુરી છે પરંતુ જે બીજાને ખમાવતા નથી તે અસૂર્યના પુરી માતાની - માટે પા ખકાવવું. ખાટે બા જામ ખાલશું? (તેના ઉત્તર આÈ-)સાઢુંત્વના શાર řશન (પોતપg-ખંભાલવા પડે") " માટ ખળાવવું - ભાવનાપૂનું ચાલું ગોળમી સદેવાશે. ઝુંપોતે ધ્યાનમા IPE » Y{ ચાકરી સાતળ આશાથી સડના પર્વના લેન્ડના સાથે 30 બાય ને અનાજન ગોબનનું િકલ્યા 23 મલિક વાત્રકનો નાશભા આળસ વીસાના માટે નો ઉર્વ બાદશળ સ મહાનાલાલા સેઅનારત IT 38 કાલે 38ના સામામતિને અહેબને સામત સવ સલવાર નાખનાર પ્રાતના નખરાના તળલાવી સકતાબોલે 36 સા હાલત મા સતવર Page #3 -------------------------------------------------------------------------- ________________ КИТ2 101спе elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line The are were gta aena kate ene on the a nеете па kее КУП2 101с 162172 PECINE KX12 Tele 112 22 lec112 та келе ала естлар коп дести ега 271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગર પ્રાણ આગમ બત્રીની દેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ની ચીર સ્મૃતિ તથા લાલજી મ. સા. મહાપ્રયાણ દશા સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ , તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલ થાવિરચિત છેદ સૂત્ર વર્ષ ઉપલક્ષ શ્રી દશાશ્રુતસ્કંધ શ્રીબૃહત્કલ્પસૂત્ર શ્રીવ્યવહારવા (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન) : પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. - સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. કે પ્રકાશન પ્રેરક ધાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષઃ * પ્રધાન સંપાદિકા : મંગલમૂર્તિ પૂજ્યવરા અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ. : અનુવાદિકાઃ પૂ. શ્રી લીલમબાઈ મ. ડૉ. શ્રી ડોલરબાઈ મ. : પરામર્શ પ્રયોજિકાઃ = સહ સંપાદિકા . ઉત્સાહધરા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ. : પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન . PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ની Tી પી, સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ સૌરાષ્ટ્રની શીંગદ્યશના ભકતજનોના આપ છો શાસ્તળ, ગમ ગુરણીમૈયા પૂ. મુકત-લીલમબા આપ છો અંતરના આઘાતંભ, આપની જન્મશતાબ્દી આગળ અવગાહન માટે બની ગઈ પ્રેરણાસ્તiળ, ઓ પ્રાણ ગુરુદેવ આપ સદૈવ બની રહ્યા છો અમ રક્ષાdi.. આ ત્રણ છેદ સૂત્રના પ્રકાશન સાથે આગમ સમાપનના આરે આપણે શું સગર્પ? માશ હદયનો પ્રત્યેક ઘબકાર મારા જીવનનો પ્રત્યેક શ્વાસ મારા શરીરના પ્રત્યેક સ્પંદનો આપના શાશઃ સહસશશિમ ગુણોના ચરણોમાં ) સદા ઓળઘોળ રહે, તેવું એકાદ કિરણ અંતરને અજવાળે એ જ મા આદ્રભાવે આરઝૂ. - પૂ. મુકત - લીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી ડોલર Page #8 -------------------------------------------------------------------------- ________________ ગરદેવ પૂ. રતિલાલ વાલજી મ. સા. ના તપ સમ્રાટ તપસ્વી. આ ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. શ્રી જયંતમુનિ ॐॐ गया णाणस्य अत्र अनुज्ञायते बधैच अनुमन्यते च यह "गुरुप्राप्त आगम बत्री शत पुनप्रकाशन अवश्य कार्य । इदं मया कार्य पूज्य - गोंडक मच्छ कीर्तिधर अरुणोदय नम्र मुनिना प्रारभ्यले इनि मम लाव: तंत्र काउपि दाखन स्थान इनि सद विश्वका अनुमदिन कियी शुभ स्यार सुन्दर स्थान इति आश्नवचनं अपि अर्थले [ म. सा. ना स्वहस्ताक्षरे आनंद मंगको ३ अ शुल थारमो... सुंदर थारमो... આ આશીર્વચન અર્પિત કરું છું. 27-4-2009 अक्षय तृतीया सोमबार હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગચ્છ કીર્તિધર અરુણોઘ્ય શ્રી નમ્રમુક્તિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ્. all. 29-08-200G अक्षय तृतीया - सोमवार. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ અનુવાદિકા શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સિંહ સમા પરાક્રમી, હંસ સમા ઉજ્જવલ થશોમૂર્તિ, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.નાં શ્રી ચરણોમાં શતગુણ પ્રણામાંલિ જાગૃતતા આર્જવતા સજ્જનતા પ્રસા ભવ્યતા તજજ્ઞતા માર્દવતા અપ્રમત્તતા તા કરણતા સૌમ્યતા સામ્યતા શૂરવીરતા ધીરતા સ્થિરતા સા||B આત્મરમણતા ક્રાંતિકારકતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા આસ્તિયતા તલ્લીનતા લોકપ્રિયતા દયાળુતા સમયજ્ઞતા પ્રમોદતા ગિરાગુરુત્વતા વ્યવહાર કુશળતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તૃત્વતા જ્ઞાનદાતા પ્રતિભાસંપન્નતા શિલાદાતા પવિત્રતા દાક્ષિણ્યતા સેવાશીલતા ઓજસ્વિતા સ્નેહયુક્તતા અકુતૂહલતા તેજસ્વિતા એકાંતપ્રિયતા ધર્મકલાધરતા જ્ઞાનવૃદ્ધતા વર્ચસ્વિતા ક્ષમાશીલતા પચવન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સંગઠનકારકતા અનેકાંતદર્શિતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા સમ્યક્ષરાક્રમતા આરાધકતા ઉદાસીનતા જ્ઞાનપ્રસારકતા નૈતિકતા સૌષ્ઠવતા લાવણ્યતા શ્રદ્ધાળુતા વરિષ્ઠતા પરમાર્થતા ઉદારતા ગંભીરતા કુશલતા પરિપક્વતા શ્રુતસંપન્નતા ખમીરતા શ્રેષ્ઠતા શતાદિ સદ્ગુણાલંકૃત તવ વપુઃ ભૂયાદ્ ભવાલંબનમ્ ગરિષ્ઠતા વિશાળતા પ્રેમાળતા નિર્લેપતા નિર્ભયતા સ્વરમાધુર્ય કર્મનિષ્ઠતા પ્રશમતા અહતા કૃતાર્થતા તત્ત્વલોકતા વાત્સલ્યતા ઉપશમતા રોચકતા દિવ્યતા સહિષ્ણુતા લઘુતા સુવિનીતતા નિવેદતા પ્રવિણતા સમતા ઉપશાંતતા વીરતા પ્રતિરૂપના ઉત્સાહિતા નમ્રતા અમીરતા ચારિત્ર પરાયણતા વિભુતા કૃતજ્ઞતા પ્રભુતા પ્રૌઢતા Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ બુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) રતિગર ચેરીટેબલ ટ્રસ્ટ હ. ટી. આર. દોશી ગોંડલગચ્છના અનસ્ત સિતારા સંતોના શિરતાજ, પ્રાણ પરિવારના સાધ્વીજીઓના પ્રાણ સમાન હજારો ભક્તોના શ્રદ્ધાના કેન્દ્રસ્થાન, તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એ પોતાના સાધક જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સ્વયંની આત્મસાધનાને પરિપકવ બનાવી, તેની સાથે જ ૧૪૫ મુમુક્ષુઓના દીક્ષાદાતા બનીને રત્નત્રયની આરાધનાના પ્રેરક બન્યા હતા. સાધક જેમ જેમ અધ્યાત્મ સાધનામાં ગહનતમ ઊંડાણમાં જતો જાય છે, તેમ તેમ તેમનું અંતર કરૂણાભાવથી દ્રવિત થાય છે અને તેના પરિણામે તેવા સાધકો કેટલા ય જીવદયા, માનવસેવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉપદેશ આપે છે. પૂ. તપસ્વી ગુરુદેવના જીવનમાં પણ આવી જ ઘટના ઘટિત થઈ. અનેક ભક્તોએ પૂ. ગુરુદેવની શ્રદ્ધા - ભક્તિથી તેઓના જ પુણ્યનામથી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો. પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ આ ટ્રસ્ટના માધ્યમથી અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ, મેડિકલ સહાય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. જે આજે પણ ટ્રસ્ટી વયોવૃદ્ધ સુશ્રાવક શ્રી રતિભાઈ દોશી તથા શ્રી ટી. આર. દોશી કરી રહ્યા છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવને જ્ઞાનારાધનાનું અદમ્ય આકર્ષણ હતું. તેથી જ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રથમ પ્રકાશનમાં તેઓશ્રીની પ્રેરણાથી ચાર આગમના કૃતાધાર બની પ્રકાશન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરુદેવની ભાવનાને લક્ષમાં રાખીને આજે આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનમાં પણ ટ્રસ્ટીગણ લાભ લઈ રહ્યા છે. તેઓને ધન્યવાદ. ટ્રસ્ટીઓ સદાય પૂ. ગુરુદેવના આદર્શોને લક્ષમાં રાખી, તેઓએ ચીંધેલા રાહે જ કાર્યશીલ રહે એ જ ભાવના... ગુરપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ટ ૧૩૧ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ છેદ સૂત્રની વિશેષતાઓ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય 'શાસ્ત્ર પ્રારંભ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પહેલી દશાઃ અસમાધિ સ્થાન બીજી દશાઃ શબલ દોષ ત્રીજી દશાઃ આશાતના ચોથી દશા: ગણિ સંપદા પાંચમી દશા ચિત્ત સમાધિ સ્થાન છઠ્ઠી દશા ઉપાસક પડિમા સાતમી દશા: ભિક્ષુ પડિયા આઠમી દશા: પર્યુષણા કલ્પ નવમી દશા: મહામોહનીય બંધસ્થાન દસમી દશા નિદાન શ્રી બૃહક્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૧ પ્રાકથન સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય તાલપ્રલંબ ગ્રામાદિમાં રહેવાની કલ્પ મર્યાદા વિષય | એક ક્ષેત્રમાં રહેવાનો વિવેક | બજાર આદિમાં રહેવાનો વિવેક દરવાજાના વિનાના સ્થાનો ઘટી માત્રકનું ગ્રહણ ચિલમિલિકા-મચ્છરદાની વિવેક જલાશયના કિનારે પ્રવૃત્તિ નિષેધ | ચિત્રોવાળા ઉપાશ્રય સાગારિકની નિશ્રા ગૃહસ્થયુક્ત ઉપાશ્રય પ્રતિબદ્ધ સ્થાનો પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનો શ્રમણપણાનો સાર-ઉપશમભાવ વિહાર વિવેક વૈરાજ્ય કે વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમન નિમંત્રિત વસ્ત્રાદિનું ગ્રહણ રાત્રે આહાર, વસ્ત્રાદિ ગ્રહણ નિષેધ રાત્રે ગમનાગમનનો નિષેધ રાત્રે સ્પંડિલભૂમિ આદિમાં એકલા જવાનો નિષેધ | આર્ય ક્ષેત્રમાં વિચરણ | ઉદ્દેશક-૨ પ્રાકથન | ધાન્યયુક્ત ઉપાશ્રય માદક દ્રવ્યયુક્ત સ્થાન પાણી ભરેલા ઘટયુક્ત સ્થાન અગ્નિયુક્ત સ્થાન ૧૨૫ ખાદ્ય પદાર્થયુક્ત સ્થાન ૧૨૭] ધર્મશાળા આદિ સ્થાન ૧૨૯] અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા વિધિ ૧૩૯ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૧ ઉપર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧૬૦ વિષય પૃષ્ટ વિષય શય્યાતરપિંડ ગ્રહણ ૧૫૫ વાંચના લેનારની યોગ્યતા-અયોગ્યતા શય્યાતરના ઘરે આવેલા કે મોકલેલા આહારનું ગ્રહણ ૧૫૭ શિક્ષા પ્રાપ્તિની યોગ્યતા-અયોગ્યતા શય્યાતરની ભાગીદારીવાળા આહારનું ગ્રહણ વિજાતીય સ્પર્શની અનુમોદનાનું પ્રાયશ્ચિત્ત શય્યાતરના પૂજ્યજનોને આપેલા આહારનું ગ્રહણ કાલાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત સાધુ-સાધ્વીને માટે કલ્પનીય વસ્ત્ર ક્ષેત્રાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત સાધુ-સાધ્વીને માટે કલ્પનીય રજોહરણ અનૈષણીય આહારનો વિવેક ઉદ્દેશક-૩ કલ્પ-અલ્પસ્થિત સાધુઓ માટે પ્રાકથન ઔદેશિક આહાર વિવેક સાધુ-સાધ્વીને પરસ્પરના ઉપાશ્રયમાં પ્રવૃત્તિ નિષેધ અન્ય ગણમાં જવાની વિધિ ચર્મખંડ ગ્રહણ સાંભોગિક વ્યવહાર માટે અન્ય ગણમાં જવાની વિધિ વસ્ત્ર ગ્રહણ વિવેક | આચાર્ય આદિના નેતૃત્વ માટે અન્ય ગણમાં અવગ્રહાનંતક ધારણ કરવાનો વિવેક જવાની વિધિ સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણ સાધુના મૃત શરીરને પરઠવાની વિધિ દીક્ષા સમયે ઉપધિ ગ્રહણ કષાયોના ઉપશમની અનિવાર્યતા વસ્ત્ર ગ્રહણની કાલમર્યાદા પરિહાર કલ્પસ્થિત સાધુની સેવા રત્નાધિકોની પ્રધાનતા મહાનદી પાર કરવાનો વિવેક ગૃહસ્થોના ઘરમાં નિવાસ નીચા ઉપાશ્રયમાં રહેવાનો વિવેક ગૃહસ્થોના ઘરમાં વાર્તાલાપનો નિષેધ ઉદ્દેશક-૫ શધ્યા સંસ્મારક પાછા આપવાનો વિવેક પ્રાકથન આંગતુક શ્રમણોને શય્યા સસ્તારકની આજ્ઞા વિધિ દેવ-દેવીના સ્પર્શજન્ય વિકાર ભાવનું પ્રાયશ્ચિત્ત | સ્વામી વિનાના ઘરની આજ્ઞા વિધિ કલેશ કરીને આવેલા સાધુ પ્રતિ અન્ય સાધુનું કર્તવ્ય માર્ગ આદિમાં રહેવા માટે આજ્ઞાવિધિ રાત્રિ ભોજનના અતિચાર અને પ્રાયશ્ચિત્ત સેનાની સમીપના ક્ષેત્રમાં ગોચરી ગમન ઉગાલ સંબંધી વિવેક અને પ્રાયશ્ચિત્ત અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ સંસક્ત આહાર વાપરવાનો વિવેક ઉદ્દેશક-૪ પશુ-પક્ષીના સ્પર્શાજન્ય વિકાર ભાવનું પ્રાયશ્ચિત્ત પ્રાક્કથન સાધ્વીને એકલા જવાનો નિષેધ અનુઘાતિક પ્રાયશ્ચિત્ત સ્થાન સાધ્વીને વસ્ત્ર-પાત્ર રહિત થવાનો નિષેધ પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્થાન સાધ્વીને પ્રતિજ્ઞાબદ્ધ થઈને આસન આદિ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સ્થાન કરવાનો નિષેધ દીક્ષા આદિને અયોગ્ય ત્રણ પ્રકારના નપુંસક આકુંચનપટ્ટક ધારણ કરવાનો વિવેક 10 Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પૃષ્ટ ૨૧૩. વિષય વિષય આવલંબનયુક્ત આસન ૨૧૩ | અનવસ્થાપ્ય અને પારાંચિત સાધુની ઉપસ્થાપના સવિષાણ પીઠ આદિનો ઉપયોગ અકૃત્ય સેવનનો આક્ષેપ તથા તેની નિર્ણય વિધિ સાધ્વીને માટે નિષિદ્ધ ઉપકરણ ૨૧૪ | સંયમત્યાગનો સંકલ્પ તથા પુનરાગમન પરસ્પર મોક આદાન-પ્રદાન ૨૧૪. | એકપક્ષીય સાધુને પદ પ્રદાન વાસી આહાર-ઔષધનો વિવેક | પારિવારિક-અપારિવારિકનો વ્યવહાર પારિહારિક સાધુના દોષ સેવન તથા પ્રાયશ્ચિત્ત ઉદ્દેશક–૩ પૌષ્ટિક ભોજનથી પ્રાપ્તિ પછી ગોચરી જવાનો વિવેક | ૨૧૬ | પ્રાકથન ઉદ્દેશક ગણધારકની યોગ્યતા પ્રાકથન ઉપાધ્યાય પદની યોગ્યતા અકથ્યવચન આચાર્ય પદની યોગ્યતા કલ્પ પ્રસ્તાર ગણાવચ્છેદક પદની યોગ્યતા વિજાતીય સ્પર્શનો અપવાદ અલ્પદીક્ષા પર્યાયવાળાને પદ પ્રદાન સંયમ નાશકછ સ્થાન આચાર્ય આદિના નેતૃત્વની અનિવાર્યતા છ પ્રકારની કલ્પસ્થિતિ અબ્રહ્મ સેવીને પદ પ્રદાનનો ઉત્સર્ગ-અપવાદ શ્રી વ્યવહાર સૂત્ર સંયમત્યાગીને પદ પ્રદાનનો ઉત્સર્ગ અપવાદ ઉદ્દેશક-૧ પાપસેવી બહુશ્રુતને પદ પ્રદાનનો નિષેધ પ્રાકથન | ઉદ્દેશક-૪ કપટ રહિત, સહિત આલોચનાથી પ્રાયશ્ચિત્તની | પ્રાકથન તરતમતા આચાર્યાદિના વિહારમાં સાધુઓની સંખ્યા પારિહારિક-અપારિહારિક સાધુનો વ્યવહાર |૨૩૮ ગણધારકના કાલધર્મ સમયે શેષ સાધુઓનું કર્તવ્ય પારિવાર કલ્પ સ્થિત સાધુનો વૈયાવચ્ચ માટે વિહાર/૨૩૯ આચાર્યાદિના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય એકલા વિચરનારને ગણમાં પાછા લેવાની વિધિ ૨૪૧ | આચાર્યાદિ સંયમ ત્યાગ પછી પદ પ્રદાનનો નિર્ણય પાર્થસ્થ આદિ સાધુને ગણમાં પાછા લેવાની વિધિ ઉપસ્થાપના–વડી દીક્ષાની કાલમર્યાદા અન્ય લિંગ ગ્રહણ કરનારને ગણમાં પાછા ૨૪૨ | અન્ય ગચ્છમાં ગયેલા સાધુનો વિવેક લેવાની વિધિ અભિનિચારિકા માટે વિધિ-નિષેધ સંયમ છોડીને જનારને ગણમાં પાછા લેવાની વિધિ ૨૪૬| ચર્યા પ્રવિષ્ટ-ચર્યા નિવૃત્ત સાધુના કર્તવ્ય આલોચનાનો ક્રમ | શૈક્ષ અને રત્નાધિકોનો વ્યવહાર ઉદ્દેશક-૨ | રત્નાધિકોના નેતૃત્વમાં વિહાર પ્રાકથન ૨૫૦ ઉદ્દેશક-૫ સહવર્તી સાધર્મિકોમાં પરિહાર તપ | પ્રાકથન ણ સાધુઓની વૈયાવચ્ચે ૨૫૩] પ્રર્વતિની આદિના વિહારમાં સાધ્વીઓની સંખ્યા ૨૪૬ ૩૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય અગ્રણી સાધ્વીના કાલધર્મ સમયે શેષ સાધ્વીઓનું કર્તવ્ય પ્રવર્તિનીના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય આચાર પ્રકલ્પ વિસ્મૃતને પદ પ્રદાનની વિધિ સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવાનો ઉત્સર્ગ અપવાદ અબ્રહ્મચર્ય ભાવોનું પ્રાયશ્ચિત્ત અન્ય ગણના સાધુને ગણમાં લેવાની વિધિ ઉદ્દેશક-૭ સાધુ-સાધ્વીને પરસ્પર સેવાનો ઉત્સર્ગ-અપવાદ સર્પદંશ ચિકિત્સા ઉદ્દેશક-દ પ્રાકથન સ્વજન-પરિજનના ઘરે ગોચરી ગમન આચાર્યાદિના અતિશય ૩૧૩ | પ્રાક્કેથન અગીતાર્થ સાધુઓને સાથે રહેવાનો ઉત્સર્ગ-અપવાદ ૩૧૫ શય્યાતરપિંડની જ્ઞાતા-અગ્રાહ્યતા સાધુને એકલા રહેવાનો ઉત્સર્ગ-અપવાદ |૩૧ | સપ્ત સપ્તમિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓ પ્રાક્કેથન અન્ય ગણના સાધ્વીને રાખવા માટે પૃચ્છા સંબંધ વિચ્છેદ કરવા માટેના નિયમો પ્રર્જન કરવા માટેના વિધિ નિષેધ દૂરસ્થ ગુરુના નિર્દેશપૂર્વક દીક્ષા ગ્રહણ દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચના વિધિ વ્યતિકૃષ્ટ કાલમાં સ્વાધ્યાયનો ઉત્સર્ગ અપવાદ સ્વાધ્યાય કાળનો વિવેક સાધ્વીને આચાદિની નિશ્રાની આવશ્યકતા મૃત શરીરની ઉત્તર ક્રિયા શય્યાતરનો નિર્ણય આજ્ઞા ગ્રહણ વિધિ રાજ્ય પરિવર્તનમાં આજ્ઞા ગ્રહણ વિધિ પૃષ્ટ ૩૦૨ | ઉદ્દેશક-દ પ્રાથન ૩૦૪ | શય્યા સંસ્તારક ગ્રહણ વિધિ ૩૫|શા સંસ્તારકની ગવેષણા વિધિ ૩૦૮ | એકાકી સ્થવિરના ભંડોપકરણની સુરક્ષા શય્યા સંસ્તારકની આજ્ઞા વિધિ |૩૦૮ | શય્યા સંસ્તારની આજ્ઞા પછી ગ્રહણ વિધિ | ૩૦૮ | માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા અધિક પાત્રા લાવવાનું વિધાન ૩૧૧ | આહાર ઉણોદરીનું પરિમાણ ૩૧૨ | ઉદ્દેશક ૩૧૭ | મોક પ્રતિમા ૩૧૮ | દત્તીનું સ્વરૂપ વિષય ત્રણ પ્રકારનો આહાર | ૩૨૦ | અવગૃહીત આહારના પ્રકાર ૩૨૧ | ઉદ્દેશક-૧૦ ૩૨૨ |પ્રાકથન ૩૨૪ | બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ ૩૨૫ | પાંચ પ્રકારના વ્યવહાર ૩૬ | ગણની વૈયાવચ્ચ કરનાર સાધુના ચાર પ્રકાર ૩૨૭ | ધર્મ દઢતાની અપેક્ષાએ પુરુષના ચાર પ્રકાર ૩૨૭ | આચાર્ય તથા શિષ્યોના ચાર પ્રકાર ૩૨૮ | સ્થવિરના ત્રણ પ્રકાર ૩૨૯ | શૈક્ષની કાલમર્યાદા ૩૨૯ | બાલ સાધુને ઉપસ્થાપનાનો નિષેધ 121 ૩૩૧ | દીક્ષા પર્યાય અનુસાર અધ્યયન ક્રમના પ્રકાર વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા પૃષ્ટ | ૩૩૩ ૩૩૪ ૩૩૪| ૩૩ ૩૩૭ ३३८ ૩૩૯ ૩૪૧ |૩૪૧ |૩૪૪ ૨૩૪૫ ૩૫૧ ૩૫૪ ૩૫૬ ૩૫૭ ૩૫૭ ૩૫૯ ૩૦ ૩૬ ૩૮ ૩૭૦ ૩૭૨ |૩૭૩ |૩૭૪ ૩૭૫ બાલ સાધુને આચાર પ્રકલ્પના અધ્યયનનો નિષેધ |૩૭૬ ૩૭૭ ૩૮૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે.. | 13 | Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખશિષ્ય : આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા : પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન ? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર : કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ ? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય : ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. ઉત્તરાધિકારી : આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ : ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 14 Page #21 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ 15 | Page #22 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આવ્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ, દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર 16 TO Page #23 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ Page #24 -------------------------------------------------------------------------- ________________ మ్మిరి. મૌનયોગ પુણ્ય પ્રભાવ વિહાર ક્ષેત્ર જ્ઞાન અનુમોદન દીક્ષા પ્રદાનસંખ્યા આચરિત સૂત્રો જીવંત ગુણો અનશન પ્રત્યાખ્યાન અંતિમ ચાતુર્માસ મહાપ્રયાણ અંતિમ દર્શન તથા પાલખી અંતિમક્રિયા સ્થાન တာ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને ભાવની વૃદ્ધિ થઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ . શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. જતું કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી. વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચિ. ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧૫ િ મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. રવિવાર શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. 18 Page #25 -------------------------------------------------------------------------- ________________ eleg પુર્વ પ્રકાશનના બે બીજી (બીજી આવૃત્તિ) તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમપ્રકાશનનું કાર્ય સંભાળશે. 19 Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #28 -------------------------------------------------------------------------- ________________ નેટ C આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. છેદ સૂત્રની ચિંતનપૂર્ણ પૃષ્ઠભૂમિ લગભગ બધા શાસ્ત્રોમાં અભિગમરૂપે અમારું મંતવ્ય આપ્યું છે, પરંતુ અહીં છેદ શાસ્ત્ર માટે અભિગમ ન કહેતા તેની પૃષ્ઠભૂમિનો વિચાર કર્યો છે. છેદ શાસ્ત્રના સામાન્ય વક્તવ્ય જે આગમરૂપે પ્રણિત થયેલા છે, જેમાં માનવીય સહજ વૃત્તિઓના નિરોધ માટે કેટલુંક વિવૃત્ત વિવેચન છે. જેનું સામાન્ય જનતા વચ્ચે આલોકન થઈ શકે તેવું નથી. ફક્ત વ્યક્તિગત સાધુ કે સાધ્વીજીઓ પોતાના મનને કે રાગાદિ ક્રિયાઓને નિયંત્રિત કરે, તે માટે ઉદાહરણો આપીને વિવેચન કર્યું છે. જેથી નંબર એક તો આ શાસ્ત્રનું પ્રકાશન આમ જનતામાં આવશ્યક નથી. આ માટે સમાજમાં નાનો-મોટો મતભેદ પણ પ્રવર્તે છે, પરંતુ આપણા “ગુરુપ્રાણ આગમ પ્રકાશન ટ્રસ્ટે’ સળંગ બત્રીસ શાસ્ત્રોની પુષ્પમાળા ગૂંથીને તેમનું પ્રકાશન કરવાનો સંકલ્પ કર્યો હતો અને છેદ શાસ્ત્રના પ્રકાશન માટે વિચાર ભેદ ઉત્પન્ન થતા, આ બાબત અમને પણ પ્રેરિત કર્યા હતા. તો અમોએ યુક્ત રીતે મધ્યમ માર્ગથી પ્રકાશન કરવા માટે સમ્મતિ આપી અને આજે આ શાસ્ત્ર પ્રકાશિત થઈ રહ્યું છે. તો તે બાબત અમોને અમારા ચિંતનના આધારે ફક્ત તેમની પૃષ્ઠભૂમિ જ કહેવાનું યોગ્ય લાગ્યું છે. લાગે છે કે– આજથી બે, ચાર હજાર વર્ષ પહેલા સમાજમાં સ્ત્રી-પુરુષોના સંબંધ વિશે માણસો વધારે ઉત્સુક ન હતા, સામાન્ય જનતા ભોગાત્મક ક્રિયાથી સંતોષ મેળવતી અને તે બાબતના સંસ્કારો વધારે દઢમૂલ હતા. મનુષ્ય જ્યારે સાક્ષાત્ ભોગનું નિમિત્ત ન હોય ત્યારે કેટલીક કુચેષ્ટાઓથી મનની વાસનાઓને તૃપ્ત કરતા. આ પ્રકારના માનવ સમાજમાંથી સહજ પ્રેરણા મળતા કેટલાક ભવ્ય જીવો ત્યાગ માર્ગમાં જોડાઈ સાધુ જીવન સ્વીકાર કરતા. સાધુ જીવનનો સ્વીકાર કર્યા પછી પણ સામાન્ય કુટેવથી મનુષ્ય આક્રાંત થતો રહેતો અને જો આ કુચેષ્ટાઓને પ્રબળ રીતે સમજાવીને રોકવામાં ન આવે કે તેનું દંડાત્મક(સજારૂપે) પ્રાયશ્ચિત્ત આપવામાં ન આવે, તો તેમનું મન સ્થિર ન થઈ શકે, તે સ્વાભાવિક છે. જેથી આપ્યું છેદશાસ્ત્ર ઠેર-ઠેર જ્યાં જરૂર લાગી ત્યાં બીજા વિષયોની સાથે આવી કુચેષ્ટાઓનું ખુલ્લું વિવરણ આપી દંડાત્મક વિધાન કરે છે. જૈન સંસ્કૃતિનો ભગવાન મહાવીર સ્વામીના સમયનો કાળ, એક મોટો પરિવર્તન 23 ON Page #30 -------------------------------------------------------------------------- ________________ ** કાળ છે અને ભગવાન મહાવીર સ્વામીને, ગણધરોને તથા શાસ્ત્રકારોને બ્રહ્મચર્ય માટે ઘણા કડક નિયમો બતાવવા પડયા અને ચોથા મહાવ્રતની વિશેષરૂપે સ્થાપના કરી બ્રહ્મચર્યના બાહ્ય અને આત્યંતર, સૂક્ષ્મ અને સ્થૂલ, બધા આચરણો ઉપર પૂરું જોર આપવામાં આવ્યું અને જૈન પરંપરામાં અંતિમ તીર્થંકરના સમયના સાધકોને વક્ર અને જડ માનવામાં આવ્યા છે. જેથી તેઓને કડીબદ્ધ ઘણી અપેક્ષાઓએ ફેરવી ફેરવીને ગુપ્ત તથા વિવૃત્ત સૂચનાઓ આપવામાં જરાપણ કચાશ રાખવામાં આવી નથી છતાં પણ શાસ્ત્રકારો મહાદ્યુતના ધણી હોવાથી આવા વિષયોને બધા શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ઉપદેશીને તેમની મહત્તા ઓછી ન થાય તેનું પૂરું ધ્યાન રાખીને આ વિષય માટે કેમ જાણે ચાર શાસ્ત્રો નક્કી કર્યા હોય; તેમ ફક્ત “નિશીથ સૂત્ર’ અને ‘ત્રણ છેદસૂત્ર’ને જ આવરી લીધા છે અને આ શાસ્ત્રો ગોપ્ય છે. એકાંત શિષ્યોને ઉપદેશ કરવા લાયક છે, તેવી પરંપરા ચાલી આવે છે. આજના પ્રકાશન યુગમાં અને પાઠક લોકોની સંખ્યા બહુ જ વધેલી છે તથા વિદ્યાલયો અને મહાવિધાલયોમાં બધા વિષયો ઉપર ઊંડું સંશોધન ચાલે છે. ઉપરાંત જનસમાજમાં પણ સાહિત્યની ઉપલબ્ધિને કારણે વાંચનની સંચ વ્યાપક બની છે ખાસ કરીને ધાર્મિક વર્ગ પોતાના શાસ્ત્રોને મૂળ આગમોને જાણવા માટે ઉત્કંઠિત છે. એવા સમયે । અમુક શાસ્ત્ર ગોપ્ય છે તેમ કહેવાથી પરિણામ વિપરીત આવે અને તેને જાણવા માટેની આકાંક્ષા તીવ્ર બને, તેથી આજના યુગમાં મૂળ આગમોનું પ્રકાશન રોકી શકાય તેમ નથી. આના અનુસંધાનમાં આ છેદ શાસ્ત્રોનું પ્રકાશન થઈ રહ્યું છે અને તે માટે કેટલુંક સ્વતંત્ર ચિંતન અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ, છતાં પણ આ શાસ્ત્રોની વિવૃત્ત આજ્ઞાઓ માટે મૌન રાખીને આજનો સભ્ય સમાજ પચાવી શકે તેવી બે ચાર વાતો લખશું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. પ્રાચીન જૈન પરંપરાઓ નિયમાવલીની સાથે સાથે નિયમોનું ખંડન થતાં તેને પ્રાયશ્ચિત્ત આપવાની એક જબરજસ્ત પ્રક્રિયા ચાલતી હતી. અહીં શાસ્ત્રકારે ‘છેદ’ શબ્દનો ખાસ અર્થ બતાવ્યો નથી, પરંતુ ‘છેદ’ એક પ્રકારનું પ્રક્ષાલન છે. લાગેલા ડાધ કે મેલને ધોવાની એક માનસિક પ્રક્રિયા છે. મનથી ઉદ્ભવેલા દોષો મનને મનાવી લેવાથી મટતા નથી તેમજ તેનો પ્રભાવ પણ પડતો નથી પરંતુ દંડાત્મક-સજા માટે મનુષ્ય પોતે પગલું ભરે અથવા ગુરુ આજ્ઞાને માની દંડનો સ્વીકાર કરે તો મન પર અમુક અંશે તેની સ્થાયી અસર થાય છે. છેદ શાસ્ત્ર' આવા પ્રકારની દંડાત્મક વિધિથી ક્રિયાત્મક ખોટા આચરણોને સ્વચ્છ કરવા માટે પ્રભુની આજ્ઞારૂપે સાધુ-સંતોને આદેશ આપે છે. ‘પાપનું છેદન’ સચોટ વિપરીત ક્રિયાથી જ થઈ શકે છે. યોગશાસ્ત્રમાં પણ લખ્યું છે. વિત વાધને પ્રતિપક્ષમાવનું AB 24 100 Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ વિર્તક, કુવિચાર કે કુચેષ્ટાઓ કે બ્રહ્મચર્યનું ખંડન થાય તેવી પ્રવૃત્તિઓનો છેદ કરવા માટે તે પ્રવૃત્તિઓને અટકાવી શકાય, તેવું પ્રતિપક્ષરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. - આખું “છેદશાસ્ત્ર' આ વાતનું પગલે પગલે વિધાન કરે છે અને તે માટે ભિક્ષુ અને ભિક્ષુણીઓને વારંવાર સંબોધ્યા છે, જાગૃત કર્યા છે. તે વખતમાં આવા વિધિવત્ ઉપાશ્રયો ન હોવાથી તથા સાધુ-સાધ્વીઓ સમાજના બંધનમાં ન હોવાથી ગમે ત્યાં, ગમે તે ક્ષેત્રોમાં, ગમે તેવી જાતિઓ વચ્ચે વિચરણ કરતા હતા અને તેથી સાધુઓ અણધડ, નિર્દોષ જન જાતિઓના કુરિવાજો કે કુચેષ્ટાઓના સંપર્કમાં આવે તે સહજ હતું. શાસ્ત્રકારોએ પ્રબળ રીતે આ બધી વાતોનો ઉલ્લેખ કરી, ભિક્ષ-ભિક્ષુણીઓને ચેતવ્યા છે કે આ બધી ભૂલો કરવા જેવી નથી, તે સાધારણ ભૂલો નથી પરંતુ પ્રાયશ્ચિત્ત લેવા જેવા દોષો છે, તેથી ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. આ બધી આજ્ઞાઓમાં મહાજ્ઞાની પુરુષોએ સમયને અનુકૂળ લાગ્યું તે રીતે, તે સમયના શબ્દ પ્રવાહોના આધારે સાધુ-સાધ્વીઓને એકાંતમાં આવી આજ્ઞાઓ આપી હોય, તેમ જણાય છે. આ ફક્ત કામવૃત્તિઓ સંબંધી જે આજ્ઞાઓ છે, તે માટે અમે વિવેચન આપ્યું છે, પરંતુ આખુ છેદશાસ્ત્ર ફક્ત વાસનાના નિયમોનો જ ઉલ્લેખ કરે છે, તેવું નથી. આ છેદ શાસ્ત્રોમાં નાની-મોટી સાધનાને અનુકૂળ એવી સંખ્યાબંધ આજ્ઞાઓ છે, જેમાં જરાપણ અસભ્યતા નથી. શાસ્ત્રનું વાંચન કરતા એ સ્પષ્ટ થાય છે કે સ્થવિર ભગવંતો સમગ્ર સાધુ જીવન માટે કેટલા બધા સાવધાન હતા અને કેટલી ચીવટભરી ઝીણી આજ્ઞાઓનું પણ ફરમાન કર્યું છે. જેમ કે- સાધુ કાન ખોતરવાની સળી પોતાને માટે માંગીને લાવે અને પછી બીજા સાધુને વાપરવા આપે તો પણ દોષના ભાગી બને છે અને તેને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે, તે જ રીતે સાધુ આહાર સંજ્ઞાનો શિકાર ન થાય તે માટે આજ્ઞા આપી છે કે ગોચરી લઈને આવ્યા પછી સારું-સારું તારવીને ન ખાય અને સામાન્ય લુખો-સુકો આહાર પરઠી દે, તે તેમ કરે તો સાધક ઘણા દોષને ભાગી બને છે. શાસ્ત્રના વિવેચનથી લાગે છે કે- સાધુઓએ જીવનભર રૂક્ષ આહાર વાપરવાનો છે. વિગયનો સર્વથા ત્યાગ કરવાનો છે અને તે જ રીતે વર્તે, તો તેને યોગ્ય સાધુ ગણી તેનાથી વિપરીત આચરણ કરનારને દોષી માને છે. (ખાસ પ્રસંગોમાં મુખ્ય આચાર્યની આજ્ઞાથી જ પરિમિત વિગય વાપરવાનું કહ્યું છે.) આ ઉપરાંત જેઓએ આહારસંજ્ઞાને સંક્ષિપ્ત કરી નથી અને ગૃહસ્થને ત્યાં ગોચરી જાય કે આહાર લેતી વખતે સાવધાન ન રહે તે માટે લખ્યું છે કે– જે સાધુ રસોડામાં પ્રવેશ કરી ત્યાં બનેલી બધી આહાર સામગ્રીને તીવ્ર ભાવે નિહાળ્યા પછી $ 25 ON.* Page #32 -------------------------------------------------------------------------- ________________ આંગળી ચિંધીને એમ કહે કે- “આ આહાર મને આપો અને આ આહાર મને ન આપો' એવી ચિકાસ કરે, તે ભિક્ષુ કે ભિક્ષુણી દોષના ભાગી બને છે. આ રીતે નામ નિર્દેશપૂર્વક વસ્તુ માંગવામાં સાધુની લાલસા પ્રગટ થાય છે, તે ઉપરાંત ગૃહસ્થો ઉપર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. આહાર સંબંધી અને ગોચરી સંબંધી ઘણી ઘણી સૂચનાઓ છે તે જ રીતે બીજા સેંકડો બાહ્ય નિયમોનું વિધાન કરી શાસ્ત્રકારે એક સખત અનુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે અને જો તે અનુશાસનને અનુસરે નહીં તો તેના માટે ડગલે-પગલે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આગળ ચાલીને પ્રાયશ્ચિત્તને વફાદાર રહેનારા અને પ્રાયશ્ચિત્તને યોગ્ય રીતે ન અનુસરનારા એવા બે ભેદ ઉપસ્થિત કરી પારિહારિક અને અપારિહારિક સાધકોનું વિવેચન કર્યું છે. આવા બંને પક્ષના સાધક એક બીજા સાથે હળી-મળી ન જાય તે માટે યોગ્ય શિક્ષા આપી છે. ભગવાનનું આખું શાસન ઘણા કાયદાઓથી અને દંડાત્મક વિધાનોથી ભરેલું હોવા છતાં ખાસ ખૂબી એ છે કે સર્વત્ર અહિંસક દષ્ટિનો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને સાધકને અથવા સાધનાહીન વ્યક્તિને કષ્ટ અપાય તેવો કોઈપણ ઉલ્લેખ નથી. મન, વચન અને કર્મથી તેઓ દુભાય અથવા પીડિત થાય તેવું પગલું ભરવાનો ઉદ્દેશ જરાપણ સ્થાન પામ્યો નથી. ભગવાન મહાવીર સ્વામીનું અમર વાક્ય રહાસુદ રેવાનુપ્રિયા મા પડવંજ ખેદ એ ભાવનાને બરાબર જાળવી રાખવામાં આવી છે. આખું શાસ્ત્ર નાનામાં નાની પર્વતીય ઊંચી-નીચી કેડી ઉપરથી પાર થાય છે, પરંતુ ક્યાંય બેલેન્સ ગુમાવ્યું નથી. આ ઉલ્લેખ ફક્ત છેદશાસ્ત્ર માટે નહીં પરંતુ સમગ્ર આગ વાણીમાં જોઈ શકાય છે. છેદશાસ્ત્રમાં તેનું વધારે પ્રગટ દર્શન થાય છે. અસ્તુ... અહીં અમે આટલું “છેદશાસ્ત્ર' વિષે કહીને વિરમીએ છીએ. કહેવાનું તો ઘણું જ વિપુલ છે અને ઘણા જ ઉદાહરણો છે પરંતુ પ્રબુદ્ધ સંત-સતીજીઓ એ જે પરિશ્રમ કર્યો છે અને આગળ સમગ્ર શાસ્ત્રનો ભાવાર્થ અને વિવેચન આપી રહ્યા છે, તેથી અમે વિશેષ સ્પર્શ કર્યો નથી. અહીં એટલું જ કહેવાનું છે કે સાધકના જીવનમાં જે લક્ષ નક્કી કર્યું છે, તે લક્ષથી હટી જવાય તેવા નાના-મોટા ભૌતિક સાધનો અને ખાસ કરીને પોતાનું શરીર પણ એક ભૌતિક સાધન છે, જેમાં કર્મભોગની અને વિષયાત્મક ભોગની જે નિર્મિતિ છે, તે બધી અંતઃકરણથી લઈ મનોદશા અને ત્યારબાદ અંગઉપાંગમાં જાળરૂપે પથરાયેલી છે. જેમ જાળમાં ફસાયેલું મૃગ તરફડે તેમ સાધક આ સૂક્ષ્મ વાસનામય જાળમાંથી નીકળવા માટે પ્રયાસ કરે ત્યારે તે નાના-મોટા નિમિત્તોમાં અટવાઈ જાય છે અને યોગશાસ્ત્ર અનુસાર નિમિત્ત આધીન જીવ કરી શકે ન કલ્યાણ $( 26 ) Page #33 -------------------------------------------------------------------------- ________________ સત્રોમાં આવા પર્શ કરી ઉપાદઆપ્યું છે અને અર્થાતુ ઉપાદાનની શુદ્ધિ ન થઈ હોય અને ઉપાદાનની અપરિપક્વતા હોય ત્યારે આવા અશુભ નિમિત્તો જીવને પરાધીન કરે છે. એટલે સાધકે ઉપાદાનની સાધનાની સાથે સાથે નિમિત્તોથી પણ બચવાનું છે. નિમિત્ત સ્વયં અકિંચિત્ છે, પરંતુ તે ઉપાદાનની અશુદ્ધિના આધારે મહા કર્તુત્વનો ભાગ ભજવે છે એટલે આ બધા શાસ્ત્રોમાં આવા કોમળ નિમિત્તોથી બચવા માટે પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને નિમિત્તોની પ્રબળતાને અથવા તેની અનુકૂળતાને સ્પર્શ કરી ઉપાદાન મેલું ન થાય તે માટે સંખ્યાબંધ આજ્ઞાઓ ફરમાવી છે.... અસ્તુ.. અહીં અમે છેદશાસ્ત્રની પૃષ્ઠભૂમિરૂપ આ અભિગમ પૂર્ણ કરીએ છીએ. વસ્તુતઃ તે કેવળી ગમ્ય છે, છદ્મસ્થ બુદ્ધિએ ઓછું-વધતું મૂલ્યાંકન થયું હોય તે અરિહંતો અને સિદ્ધ ભગવંતોની સાક્ષીએ ક્ષમ્ય છે. આ અભિગમના નિમિત્તે શાસ્ત્ર પર્યાલોચના કરવાનો “આગમ સમિતિના ત્યાગી વંદોએ અમને જે અવસર આપ્યો છે તે બદલ શત્ શત્ અભિનંદન આપીએ છીએ અને ઘણા જ પરિશ્રમપૂર્વક આવા ગહન શાસ્ત્રોનું અધ્યયન કરી આપ સૌ જે રીતે સ્વાધ્યાયરૂપી તપ કરી શાસન પ્રભાવના કરી રહ્યા છો અને કરોડો જીવોને આગળ ઉપર શાસ્ત્ર સરોવરમાં અવગાહન કરવાની તક મળશે તે નિરવ પુણ્યના આપ સૌ સહભાગી બનશો. તે બદલ પણ હાર્દિક મંગલકામના પાઠવી સૌને સદ્ભાવ સાથે આશીર્વાદ આપતા આનંદ અનુભવીએ છીએ. જયંત મુનિ પેટરબાર Page #34 -------------------------------------------------------------------------- ________________ છેદ સૂત્રોની વિશેષતા અને તેના રહસ્યમય ભાવો આગમ દિવાકર પ. પૂ. જનકમુનિ મ. સા. છેદ સૂત્રો એટલે જિંદગીના છિદ્રો(ભૂલો)ની સારવારનું સૂત્ર. સામાન્ય છિદ્રો તો પ્રતિક્રમણથી પુરાય છે. (ઉત્ત. સૂ, અધ્યયન-ર૯, સૂત્ર-૧૧) પણ કોઈ કઠિન છિદ્ર હોય તો તેને વિશેષ સારવાર દેવી પડે છે. છિદ્રો ઊભા કરવાનું કામ તો ઉદય કર્મનું છે અને તેની સારવાર ક્ષયોપશમ ભાવની જાગૃતિ સિવાય શક્ય નથી. ક્ષયોપશમ ભાવની જાગૃતિ ધરાવનાર સાધક જ આ છેદ સૂત્રોનો સાચો અધિકારી છે. ઉદય કર્મથી ઘેરાયેલાં આત્માઓની પાસે જાય તો તે પોતાનું અને સહુનું અહિત કરી બેસે. છેદ સૂત્રોમાં માત્ર ઉદય કર્મના યોગે ઊભા થયેલા છિદ્રોની સારવાર જ નથી, પરંતુ કર્મયોગે ઊભી થયેલી મુશ્કેલીઓનું અને તેના ઉકેલનું માર્ગદર્શન પણ છે. આપણી કોઈપણ ભૂલ કે મુશ્કેલી હોય તેને સુધારવાને બદલે જો આગળ પાછળ નો વિચાર કર્યા વિના તે વાત કે તે મુશ્કેલી અમે ભૂલી ગયા છીએ', અગર તો તે વાતને કે તે ભૂલને દાટી દઈએ, તો તે આપણા ઔદાસીન્ય ભાવ આપણા ભવિષ્ય માટેની ખતરાની પૂર્વભૂમિકા તૈયાર કરે છે અને આગળ જતાં શરીર ઉપરનાં ગૂમડાની જેમ ફૂટી નીકળે છે. અજ્ઞાનીઓનો સ્વભાવ ભૂલોને દાટી દેવાનો કે ભૂલો તરફ આંખ મીંચી જવાનો હોય છે, તેથી ભૂલનું પરિણામ થોડાં સમય માટે સંતાય જાય છે પણ છેલ્લે ઝનૂની સ્વરૂપ ધારણ કરીને જીવન ઉપર તૂટી પડે છે. જિંદગીને ભયથી બચાવવા માટે જ છેદ સૂત્રો છે. “જે ઉગરેલો હોય તે જ ઉગારી શકે માટે આચાર્યો, સ્થવિરો, ગીતાર્થો' જ છેદ સૂત્રોના અધિકારી છે. તે અન્ય સહુને માટે નથી. મન, વચન, કાયાની જે અનાદિની આદતો છે તેનું નામ અવ્રત અને અવ્રતથી ઉગારે તેનું નામ ચારિત્ર. દેશથી (શ્રાવક ધર્મ) કે સર્વથી (શ્રમણ ધમ), ગમે તે પ્રકારે સંયમનો સ્વીકાર કર્યો, પણ જે કષાયના(અપચ્ચકખાણાવરણીય, પચ્ચખાણાવરણીય, કષાય મોહનીય કર્મની બીજી અને ત્રીજી ચોકડી) ક્ષયોપશમે રસ્તો કરી આપ્યો, તે પોતે જ આવરણથી યુક્ત છે. તે આવરણ જે કાંઈપણ છિદ્ર ઊભું કરે, તો તેને વ્યવસ્થિત Page #35 -------------------------------------------------------------------------- ________________ કરી દેવાનું કાર્ય છેદ સૂત્રનું છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ કહો કે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહો, તેનું કાર્ય તો માત્ર એટલું જ છે કે ચારિત્ર સ્વીકાર કરવામાં મદદ કરે. ચારિત્ર અંગીકાર કરવા જેટલી જ સમય મર્યાદા પૂરતી તેની જવાબદારી છે. હવે ચારિત્ર મોહના ક્ષયોપશમે જે ચારિત્રનો ભેટો કરાવી દીધો, તેને જીવન પર્યંત ટકાવીને, તેમાં સ્થિતિ અને વૃદ્ધિ કરવાની જવાબદારી વીર્યંતરાયના ક્ષયોપશમની છે. દેશિવરિત કે સર્વવરિત ગમે તે પદને પામ્યા, પરંતુ જે કષાયના ક્ષયોપશમે માર્ગ કરી દીધો તે આવરણથી યુક્ત છે. પચ્ચક્ખાણાવરણીય અને અપચ્ચક્ખાણાવરણીય, આ બંને કષાયોનો ક્ષયોપશમ થયો એટલે પોતાની મર્યાદામાં રહીને આત્માને સમકિત અને સંયમનો યોગ તો કરાવી આપ્યો, પરંતુ તે બંને પોતે જ આવરણથી યુક્ત હોવાના કારણે એકને ઉચ્ચ પ્રકારની તો બીજાને ઉપદ્રવી એમ બંને પ્રકારની ભાંજગડ તો ઊભી કરવાનું જ છે. અપચ્ચક્ખાણ + આવરણીય + કષાયનો ક્ષયોપશમ (વ્રતના આવરણથી યુક્ત છે) સમકિતનો યોગ તો કરાવી આપે પરંતુ ઉત્કટ ભાવના હોવા છતાં, તેને સંપૂર્ણતયા અવ્રતથી ઉગરવા ન દે. સમકિતીને અવ્રતમાં જ બંધાય રહેવાનો જે ખેદ અનુભવાય છે, તે કામ આવરણ(ઉદય)નું છે. પચ્ચક્ખાણ + આવરણીય + કષાયના ક્ષયોપશમે ચારિત્રનો તો યોગ કરાવી આપ્યો, પરંતુ તે આવરણ પણ (ઉદય કર્મનું)થી યુક્ત છે. જેથી તે અવ્રત તરફ આકર્ષણ ઊભું કરાવ્યા કરે; તે ભાંજગડ સામે વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ઝઝૂમે છે અને ક્યારેક નાની કાંકરી મોટા ઘડામાં છિદ્ર પાડી દે છે, તેમ ઉદય કર્મ બળવાન બને તો વીર્યંતરાય કર્મનાં ક્ષયોપશમને પણ ઉલ્લંઘીને ચારિત્રમાં છિદ્ર ઊભું કરી દે છે. તે છિદ્ર પુરવાનું કાર્ય છેદ સૂત્રોનું છે. ગત જન્મનો જેને બળવાન સંકલ્પ(પ્રશસ્ત ક્ષયોપશમ) હોય તેને માટે આ જન્મમાં વ્રત કે મહાવ્રતની આરાધના સરળ બને છે સંકલ્પ બળનો પ્રવાહ ક્યારેક આવરણથી યુક્ત(અવ્રત એટલે અનાદિની મન, વચન, કાયાની આદતો આવરણનું સ્વરૂપ ધારણ કરે છે) બને ત્યારે પુરુષાર્થ (સંકલ્પ બળની વિશેષ શુદ્ધિ) કામે લાગે છે અને પુરુષાર્થ પણ જ્યારે ટૂંકો પડે છે ત્યારે જે ઉદયાધીન દશા આવે, તે સમયે છેદસૂત્ર ઉપયોગમાં આવે છે. 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત તમામ પ્રક્રિયા જાગૃત સાધક હોય તેને લાગુ પડે છે કારણ તે જ પરીક્ષામાં બેઠેલા ગણાય, તેથી પાસ નાપાસનું પરિણામ તેને જ લાગુ પડે છે. અમુક આત્માઓ તો એવા હોય છે કે જે પરીક્ષામાં બેસતાં જ નથી. તેને માત્ર ઓઘ સંજ્ઞા જ હોય છે. ઓઘ સંજ્ઞામાં થતું આચરણ તેને બેહોશ અગર દંભી બનાવે છે. ભગવાન તીર્થકર દેવો કદી પણ કોઈને સલાહ કે ભલામણ દેતા નથી કારણ કે સર્વના આત્માનાં ઊંડાણમાં તેમણે સર્વજ્ઞ પદ નિહાળ્યું છે, તેથી પોતાના ઉપદેશમાં માત્ર સાવધાની સ્વરૂપ જાગૃતિ આપીને ભવ્યાત્માને સભાન બનાવે છે. તેથી જ “તમો ખાડામાં પડશો નહીં' તેવું જ્ઞાન નથી આપ્યું પરંતુ “ખાડામાં પડવા જેવું નથી” તેટલી જ માત્ર જાગૃતિ આપી છે, તેની સાક્ષી (દશ. સૂ. અધ્યયયન-૪, ગાથા–૧૧) છે. કોઈ પણ જાગૃત સાધકથી પ્રતિસેવના(દોષાચરણ) કે વિરાધના થઈ જાય તો ભગવાન એમ નથી કહેતા કે મેં તને ના કહી હતી, જે થઈ ગયું છે, હવે ખાડામાંથી આ છેદ સૂત્રોનો આધાર લઈને બહાર આવો અને જે ગંદવાડ લાગેલો હોય તેનાથી સ્વચ્છ થઈ નિર્મલ બનો. ખાડો કે શિખર એ બંને જાગૃત અને સભાન સાધકને જ લાગુ પડે છે કારણ કે મોક્ષ માર્ગે ગતિ તેની જ છે. જ્યાં માત્ર સાવધાની વગરની સંયમ યાત્રા છે. તે એક પ્રકારની ઉદયાધીન ઓઘ સંજ્ઞા છે. (દશ. અ.-૨, ગાથા-૨), તેથી તેઓ તો વગર ખાડે ગબડેલા છે અને વગર પાણીમાં ડૂબેલા હોવાથી તેને માટે છેદ સૂત્રોનો કોઈ ઉપયોગ નથી. પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાન એટલે સંસાર દશાથી તો મુક્તિ મળી પણ છદ્મસ્થ દશામાં તો તેની ફસામણ છે જ ! એટલે સંજ્વલન કષાયની ઉપરના જે બે કષાયો છે તે દૂર હટીને(પ્રશસ્ત ક્ષયોપશમ) ગમે તેટલો પણ સંયમ માર્ગ નિર્મલ બનાવે તો પણ છધસ્થ દશાનાં આવરણથી તો ઘેરાયેલો છે એટલે જ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની કષાયોનાં નામ સાથે ‘આવરણ' શબ્દ જોડેલો છે. જ આ આવરણનું કાર્ય એટલું છે કે સંયમના ભાવોને અસંયમના ભાવો તરફ આકર્ષણ ઊભું કરવું, આ વાત ભલે ગંભીર હોય પણ તેની મર્યાદા માત્ર અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારની હદ સુધી જ છે. મહાસાગરના માછલા જેમ ક્યારેક મોજાના ધક્કા ખાઈને કિનારા ઉપરનાં છીછરા પાણી સુધી પહોંચે, પણ સાગરની હદ બહાર તો ન જ જાય. તેમ આ “આવરણ” પણ મર્યાદાવંત છે અને તેથી જ શ્રી ભગવતીજી સૂત્રમાં શતક-૨૬માં સંજ્યા-નિયંઠાના અધિકારે “છઠ્ઠાણવડિયા’ ષટ્રસ્થાનક હાનિ વૃદ્ધિ અધિકાર આત્માના સાંત્વન અને વર્ધમાન ભાવોનાં પોષણ માટે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ ગુણસ્થાનક જે એક ભવ આશ્રી ૭૦૦વાર આવે છે, તે ઉપરોક્ત આશયથી જ ફરમાવેલું છે. જો આટલું રહસ્ય ભગવાન ન બતાવે તો આત્મા “ઓસન્ન' એટલે તેનો સંયમનો ઉત્સાહ ઓસરી જાય અને આગળ જતાં પાસત્થાની પતિત દશા પામી જાય. આવા દુર્નિર્વાવાર પરિણામથી ઉગરવા માટે જ ઉપરોક્ત રહસ્યો ભગવાને ખોલ્યા છે. આત્મા ભલે પોતાના અસંગ અને નિર્લેપ ભાવની આરાધના માટે સંયમના ભાવને વહન કરે, પણ અનંત અવતારથી આત્માને પુગલનો (પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોનો) સંગ છે, તેથી તે પૂરી પરીક્ષા કર્યા વિના જલદીથી મુક્ત થવા દેતો નથી અને તે પોતાના (પુગલ) તરફ ખેંચ-ખેંચ કર્યા કરે છે. આવા આકર્ષણ સમયે આત્માને જો જાગતિ ન રહી તો પદગલની ખેંચ આત્માને અંધકારમાં ધકેલીને એક એવી ગંભીર ભૂલ ઊભી કરાવે છે કે સુખ આત્મામાં નથી પણ પુદ્ગલમાં સુખ છે એટલે પછી તે આત્માને નામે અને સંયમની આડમાં શાતા અને સગવડતાની જ શોધમાં રહે છે અને પરિણામે પોતાના સંયમને નકલી અને બનાવટી બનાવે છે. (દશ. અ-૪, ગાથા ૨૬) જો છેદ સૂત્રો ન હોત તો આચાર સૂત્રો અપૂર્ણ ગણાત, સૌથી મોટું અને મહત્વનું છેદસૂત્ર શ્રી નિશીથ સૂત્ર છે, તે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના એક વિભાગ તરીકે જ છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એ બંનેનો સમન્વય થાય ત્યારે જ સંયમ પરિપૂર્ણ બને છે. કોઈપણ આશ્રવ દ્વારનું સેવન કપટને આધારે ટકેલ હોય છે. યોગ્ય જ્ઞાની ગુરુ પાસે કપટને જો ખુલ્લુ કરી દેવામાં આવે તો તે કપટ(દોષ) નિરાધાર બની જાય છે, પછી નિરાધાર બનેલા અપરાધીનું આચરણ ક્યાં સુધી ટકે? એટલા માટે જ શાસન વ્યવસ્થામાં ભગવાને “આલોચના' સર્વ પ્રથમ કહી છે. દોષ મુક્ત થવાની તમન્ના કેટલી જાગૃત છે, તેનું માપ વિચારીને પછી જ પ્રાયશ્ચિત્તનું તપ નિશ્ચિત કરે છે. મહાવીર દેવનો માર્ગ નિર્વાણનો માર્ગ છે. નિર્વાણનો અર્થ એ છે કે સર્વ પ્રકારના કલેશો અને સંતાપોના મળ સમાન અજ્ઞાનથી નિવત્ત થવું. અજ્ઞાનથી હળવા થવા માટે જીવનની દિશા બદલવી જરૂરી છે. પોતાના જીવન પંથના માર્ગને સુધારવાના માર્ગનું નામ છે. “વિરતિભાવ” એટલે સંયમ અને ચારિત્ર. ચારિત્ર એ એક મોટી સાધના છે પણ તે સાધના અનાદિકાળથી આત્માના ઊંડાણમાં ઉતરી ચૂકેલા અજ્ઞાન ભાવ અને કર્મભાવના હુમલાથી ઘેરાયેલા છે. તપ અને સંયમના ભાવપૂર્વકના પાલનથી સંગ્રહીત થયેલી આત્મ શક્તિ, અજ્ઞાનના એ હુમલા સામે ઝઝૂમીને પણ પોતાના અંગીકાર કરેલા ચારિત્ર રત્નનું રક્ષણ અને પોષણ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિ અંગેની પૂર્વજન્મની તૈયારીમાં જો થોડી કચાશ હોય તો તે સંયમ ભાવમાં સ્થિર થવા માટે આત્માને જરા નડે છે. તેમ છતાં પણ જો તે કચાશમાં જ અટવાય જઈએ તો આદર્યા અધૂરાં રહે. કર્મના ઉદયનો હુમલો ક્યારેક ક્યારેક તો પોતાના અંગીકાર કરેલા રત્નત્રય (જ્ઞાન-દર્શન-ચારિત્રને અંધકાર(દોષ) તરફ લઈ જાય છે. તે એક સનાતન સત્ય છે. તેથી જ સર્વજ્ઞ વીતરાગ દેવે સાધક આત્માઓને માટે પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્ત ક્ષમાપના વગેરેથી શુદ્ધિનાં ઉપાયો પણ તે જ કારણે શાસ્ત્રોમાં ફરમાવ્યા છે. આત્મા ભલે કર્મભાવ અને અજ્ઞાન ભાવના ધક્કાથી જ વિભાવમાં(અવગુણી વર્તન અને દોષ દષ્ટિ) ફેંકાતો હોય, પરંતુ પરિવર્તનશીલ આ જગતમાં અવગુણ આચરવાના સાધનો (દોષોનું આચરણ કરવાની રીતરસમ) અને દોષોમાં ઢસડાય જવાના નિમિત્તો દરેક યુગે જુદાં-જુદાં હોય છે, કારણ કે દરેક યુગમાં સંયોગો-સમય પરિસ્થિતિ શરીરબળ-પુણ્યશુદ્ધિ અને આત્મશુદ્ધિ વગેરેની હાલત એક સમાન હોતી નથી. ગુણદોષની વ્યાખ્યા અને તેના આચરણની પદ્ધતિ દરેક યુગે એક સમાન હોતી નથી, તેથી જ દરેક યુગે આલોચના કરવાના સમયે યુગને પણ લક્ષમાં લેવો પડે છે અને તે કારણે જ આલોચનાની શબ્દરચના દરેક યુગે જુદા જુદા વાક્યોથી ગોઠવાતી હોય છે. તેમ છતાં પણ આલોચનાના પ્રાણ સમાન આત્મ શુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ છે તે તો અબાધિત જ રહેતો હોય છે. આત્મશુદ્ધિ વિના શાંતિ-સ્વસ્થતા કે સ્વરૂપની પ્રાપ્તિ શક્ય નથી અને આ છેદસૂત્ર શુદ્ધિ પામવા માટેનું જ અપૂર્વ સાધન છે. સૌ સંયમી સાધકો આ સૂત્રનો ઉપયોગ આત્મ શુદ્ધિને માટે આરાધે એટલે શ્રેયનો માર્ગ સફળ બને. અસ્તુ ઈતિ અલમ્.. જનકમુનિ જામનગર Page #39 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. શ્રમણ સુસંસ્કૃતિનો સંદેશ સંપૂટ યા ને શ્રમણ પ્રતિમા “ ગૌરવવંતા ગોંડલ ગચ્છના ગિરિ-હરિ, ગચ્છાધિપતિના ગરિમાભર્યા ગુણલા ગાવા ગમે છે, આચાર્ય ભીમજી-નેણશી-જેસંગજી-દેવજી, મુનિવરોના શ્રી ચરણોમાં નેણલા ઢળી નમે છે, બહુશ્રુત ગુરુ જસાજી-જય-માણેક-ઉત્તમ-પ્રાણ, પ્રતાપે સાકારિત સોણલા થઈ શમે છે, તપોધની રતિ ગુરુદેવના વરદ્ હસ્તે આપેલા, આશીર્વાદનાં સિદ્ધ વેણલા હૈયે રમે છે.” પ્રિય પાઠકગણ ! આપ સહુની સમક્ષ પ્રાણ આગમ બત્રીસીનું અમૂલ્ય આગમ રત્ન-ત્રિવેણી સંગમ સમાન, રત્નત્રયનો રણકાર કરતું, જિનવાણીનો જયકાર કરતું, આત્મ મંદિરમાં સદ્ધર્મરૂપ સુઘોષઘંટાનો ઘંટારવ કરતું, કલ્યાણકારી, ખમીરીનો ઝણકાર ઝંકૃત કરતું, આત્મ પુરુષાર્થ કરાવતું, અવળો માર્ગ છોડાવી સવળા માર્ગે લઈ જતું, સંયમી જીવનનું અખંડ અનુસંધાન સાધતું, પાપને બાળતું, પુણ્યનું પાથેય એકત્રિત કરાવતું, જ્ઞાનની ચિનગારી પ્રગટાવતું, શ્રદ્ધાના સ્વસ્તિકને દોરતું, ચારિત્રને યથાખ્યાત બનાવવા અંગૂલી નિર્દેશ કરતું, મંગલકારી માનવ મંદિરની ઉપર કીર્તિ કળશ સમું શોભતું ત્રણ છેદ સૂત્રનું અનેક સંદેશ સંપૂટથી ભરેલું, શ્રમણ-શ્રમણી, શ્રમણોપાસક-શ્રમણોપાસિકાના શ્રૃંગારરૂપ સૂત્ર પ્રગટ કરી રહ્યા છીએ. જેમાં સંસાર વર્ધક સંસ્કૃતિનું આમૂલચૂલ પરિવર્તન કરીને સિદ્ધ દશાનું સૌંદર્ય પ્રગટ કરાવવા સ્નાતક શ્રમણ સંસ્કૃતિની જંગમ પ્રતિમા પ્રગટ કરવાના અનેક ધર્મરૂપી શિલ્પકળાની પદ્ધતિ ભરેલી છે. સર્વ કળાને જાણનારો એક 33 Page #40 -------------------------------------------------------------------------- ________________ The . ધર્મ કળા ન જાણે તો અધૂરો કહેવાય, એક ધર્મકળાનો જાણનારો સર્વ કળા ન જાણતો હોય તો પણ તે પૂર્ણ કહેવાય છે. તે કથન મુજબ આ ત્રિરત્ન છેદ સૂત્ર સંપૂટ સાચા શ્રમણની જંગમ પ્રતિમા દેહરૂપ દેવાલયમાં ગુખેન્દ્રિયના ગભારામાં કેવી શોભાયમાન હોય છે તેની ઝાંખી કરાવે છે. અધમનો ઉદ્ધાર કરે છે, પડેલાને ઊભા કરે છે, મૂછિતને જાગૃત કરે છે, મરેલાને જીવતા કરે છે, શૂર-નૂર પૂરી સાચો શ્રમણ બનાવે છે. અનાદિની કુટેવ, કુસંસ્કાર, કુચેષ્ટાઓ છોડાવી શ્રમણત્વની સુટેવ, સુસંસ્કાર, સુચેષ્ટા શીખવાડે છે. ચાલો... સાધક વૃંદ ! આપણે સાચા શ્રમણ બનવા અરિહંત પરમાત્મારૂપી પિતા અને કષ્ણારૂપી માતાથી જન્મ પામેલા નિગ્રંથ પ્રવચનકુમાર જેઓ ધર્મકળાનું શિલ્પ જાણનાર છે, તે શિલ્પીની શિલ્પ શાળામાં જઈએ. જ્યાં અનેક શિલ્પીઓ માનવરત્નની શ્રમણ પ્રતિમા બનાવી રહ્યા છે, તેને દિવ્ય દર્શન કરીએ. મારી આ વાત સાંભળી, શિલ્પ શાળા જોવા ઉત્સુક બનેલી અમારી સાધક મંડળી એકાએક તૈયાર થઈ ગઈ. અમોએ અમારા મનોરથ સારથિને બોલાવીને કહ્યું, હે સારથે! તમે ધર્મરથ તૈયાર કરો. સારથિએ તે વાત સ્વીકારી અને આનંદિત થયો. તે ધર્મરથ તૈયાર કરી હાજર થયો. અમો બધા ધર્મરથમાં બેસી શિલ્પશાળામાં આવ્યા. શિલ્પશાળા ચારિત્રાચારની સુગંધથી મહેંકી ઊઠી હતી. ત્યાં જબરજસ્ત મહાવ્રતનું મેદાન હતું. ફરતો અણુવ્રતનો વરંડો હતો. એક સુંદર મધ્ય ભાગમાં સમિતિનું સિંહાસન હતું. તેની અંદર મુલાયમ મધ્યસ્થ ભાવનાની ગાદી હતી. તેના ઉપર નિગ્રંથ પ્રવચનકુમાર આરુઢ થયા હતા. તેની સામે અનેક શિલ્પીઓ બેઠા હતા. નિગ્રંથ પ્રવચન કમાર તેઓને બોધ આપી રહ્યા હતાં. તેમનો બોધ આ પ્રમાણે હતો, હે દેવાણુપ્પિયા! આ લોકની અંદર અઢીદ્વીપ છે તેમાં મનુષ્યનાં ૧૦૧ ક્ષેત્ર છે. તે એકસો એક ક્ષેત્રમાંથી પંદર ક્ષેત્રો ચિંતામણિ મનુષ્ય રત્નોથી ભરેલા છે. તે માનવ રત્નોને તમે પરીક્ષા કરીને લઈ આવો અને લાવ્યા પછી તમારી દીર્ધદષ્ટિથી, ગંભીર ઉપયોગથી તપાસ કરીને જુઓ, આરપાર જોશો તો તેમાં શ્રમણાકૃતિ નજરે પડશે, અથવા શ્રમણો-પાસકની આકૃતિ નજરે પડશે. તે આકૃતિ જોઈને તે રત્નને ગ્રહણ કરી તમારી પ્રજ્ઞા છિણીથી શ્રમણાકૃતિ કે ઉપાસકાકૃતિ બંનેને ઉપસાવવા હું આદેશ આપું, તે પ્રમાણે તે કરતા જશો, તો તમે સિદ્ધહસ્ત ધર્મ કલાકાર બની જશો. શરત એટલી જ છે કે તમે તમારી સ્વછંદમતિનો ઉપયોગ વચ્ચે ન જ લાવતા. તમારો મત-આગ્રહ વગેરે તમારા માનસમાં જે કાંઈ ભર્યું છે, તે બધું જ કાઢીને મારી મતિ પ્રમાણે કાર્ય કરશો તો જ 34 Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની શિલ્પી બની શકશો. બધા શિલ્પી બનવાના જિજ્ઞાસુ હોવાથી એકદમ શુશ્રુષાપૂર્વક હા પાડી, મસ્તક નમાવીને પ્રવચનકુમારના ચરણોમાં આવીને બોલી ઊઠ્યા. ભતે ! સદહામિ, પતિયામિ, રોએમિ, ફાસેમિ, પાલેમિ, અણુપાલેમિ અને અમારી સાધક મંડળીએ પણ તેમાં સૂર પુરાવ્યો. આગળનું દશ્ય જોવા બધા તત્પર બની ગયા. પેલા શિલ્પી બનવા આવેલા, તે હતા ખંતિકુમાર, મુક્તિકુમાર, આર્જવકુમાર, માર્દવકુમાર, લાઘવકુમાર, સત્યકુમાર, તપકુમાર, આકિંચ કુમાર, બ્રહ્મકુમાર, અહિંસાકુમાર, સત્યકુમાર, અચૌર્યકુમાર, શીલકુમાર, અપરિગ્રહકુમાર, દિશાપરિમાણકુમાર, વિભોગ-પરિભોગ પરિમાણકુમાર, અનર્થદંડત્યાગકુમાર, સામાયિકકુમાર, દયાકુમાર, પૌષધકુમાર, અતિથિસંવિભાગકુમાર. નિગ્રંથ પ્રવચન કુમારે આ શિલ્પીઓની જિજ્ઞાસાને માન આપી, સત્કાર કરી આશીર્વાદ આપ્યા. ‘તથાસ્તુ'. બધાએ જિનેશ્વર દેવની જય બોલાવી. પ્રવચનકુમારે આજ્ઞા આપી, જાઓ અને લઈ આવો માનવ રત્નોને... બધા જિજ્ઞાસુઓ ઉપડયા અને કર્મભૂમિની ખાણમાંથી માનવ રત્નો લાવીને પ્રવચનકુમારના દરબારમાં હાજર થયા. પ્રવચનકુમારે ! માનવ રત્નો જોયા, ખુશ થયા, પ્રસન્ન થઈને બોલ્યા મારા વહાલા વિદ્યાર્થીઓ ! તમારો પ્રયત્ન સફળ છે. આ રત્નો પાણીદાર છે. તેના ઉપર લાગેલો કર્મનો મેલ છે. તેને કાઢવા માટે દશાશ્રુતસ્કંધ નામનું છેદ સૂત્ર સ્થવિર ભગવંતોએ રચેલું છે. તેમાં બધા જ ઉપાયો દર્શાવ્યા છે. તે ઉપાયનો પ્રયોગ તમારે કરવાનો છે. આ રત્નો જંગમ છે. હાલતા-ચાલતા રત્નો છે. તે તમારા હાથમાંથી છટકી-પટકી ન જાય તેવી કાળજી રાખીને કાર્ય કરવાનું છે. તેઓ બધા જ સુખ શોધી રહ્યા છે. પરંતુ તેઓના સુખની વચ્ચે કર્મ રાજાએ અસમાધિની વીસ દીવાલો ઊભી કરી દીધી છે, તેથી આ રત્નો પોતાની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, મોક્ષ માર્ગરૂપ સમાધિનો અનુભવ કરી શકતા નથી. તે અનુભવ પ્રાપ્ત કરવા અસત્ માર્ગે ઉતાવળા ઉતાવળા દોડી રહ્યા છે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના, દુષ્ટ રીતે પ્રમાર્જન કરીને, તેમની સામે આવનાર રત્નાધિકોનું અપમાન કરીને, અવહેલના કરતા, પ્રમાદના રજકણો એકત્રિત કરીને, અસમાધિની દિવાલમાં ભટકાઈ-પટકાઈ પાછા ફરે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તેવા આ માનવ રત્નોના દુઃખ હરવા તમે પ્રજ્ઞા છિણીનો ઉપયોગ કરો અને તેના ઉપરનું અસમાધિનું પડ ઉખેડી નાંખો. Page #42 -------------------------------------------------------------------------- ________________ બાવીસ શિલ્પીઓ કામે લાગી ગયા. પ્રવચન કુમારના આદેશ અનુસાર અસમાધિની દિવાલ ચરણ વચ્ચે આવી રહી હતી તેને ધડાધડ કડડભૂસ કરીને તોડી નાંખી. બાવીસ શિલ્પીઓએ પહેલો જ પ્રયોગ વ્યવસ્થિત કર્યો અને પેલી અવસ્થામાંથી પસાર થઈ ગયા. માનવ રત્નનું સાચું આત્મતેજ ધૂંધળુ ધૂંધળુ દેખાવા લાગ્યું તેઓ આનંદમાં આવી ગયા. આ પરાક્રમ જોઈને નિગ્રંથ પ્રવચન કુમારે બાવીસ શિલ્પીઓને શાબાશી આપી અને કહ્યું હવે બીજો પ્રયોગ શીખવા માટે થોડો આરામ કરીને મારી પાસે આવી જજો. બધાએ આજ્ઞા શિરે ચઢાવી જ્ઞાનામૃતનું ભોજન કરી સમાગમ સુખ શય્યામાં આરામ કરીને પ્રવચન કુમાર પાસે પહોંચી ગયા. પ્રવચનકુમાર બોલ્યા– સાંભળો... મારા પિતા અરિહંત પરમાત્માએ ફરમાવ્યું છે કે આત્મા ચેતનવંતો અને પુરુષાર્થશીલ છે. આચરણ ચરણથી ઉપડે છે. ચરણ સ્થિર રહે તો તે સ્વરૂપાનંદી બને છે પરંતુ કર્મના સંયોગે ચરણ સ્થિર રહેતા નથી. અસ્થિર ચરણ આંદોલન મચાવે છે અને અનેક જીવોની સમાધિને લૂંટે છે, તેથી તે જીવ પોતે અસમાધિ પામે છે અને બીજાને પણ પમાડે છે, શોધે છે સમાધિ પણ પ્રાપ્ત થાય છે અસમાધિ. હિંસાથી ખરડાયેલા આ રમણીય ચરણ ભ્રમણીય બની જાય છે. ભ્રમણીય ચરણ પછી રોક્યા રોકાતા નથી. તે ધમધમાટી-ધડબડાટી કરતા અભિમાનમાં આંધળી દોટ મૂકાવે છે. તે ચાલવાથી લઈને કાયાની ક્રિયામાંથી વાચામાં આવી રત્નાધિકોના અપમાન, અટમ્ સંટમ્ બોલવાની ટેવ, જીભ દ્વારા દોડાદોડી કરે છે અને મનનાં વિચારો રત્નાધિકોની ઘાત કરવા સુધી આંદોલન મચાવે છે, તેથી કુટુંબ, ગચ્છ, કુળ વગેરેમાં કલહ પેદા કરાવે છે અને ભોજનાદિક ખાવા-પીવાનું આંદોલન મચાવી દોષિત આહાર ખાવા સુધીની પ્રવૃતિ કરાવે છે આવા વીસ સંદેશ સંપુટ સ્થવિર ભગવંતોએ દર્શાવી તેનો નિરોધ કરવા નિગ્રહની બેડી બાંધવી ચરણને સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ ઉપાયનો ઉપયોગ મારા માર્ગદર્શન નીચે તમે બરાબર કર્યો છે. તો પૂછવાનું એટલું જ છે કે આ પુરુષાર્થ તમારા બાવીસમાંથી કોણે કેટલા પ્રમાણમાં કર્યો ? બધા બોલી ઉઠ્યા પુરુષાર્થ બધા એ કર્યો પ...ણ નંબર પ્રથમ ખંતીકુમારનો છે અને બીજો નંબર અહિંસાકુમારનો છે. અમારી ઉતાવળને રોકી ક્ષમા પકડાવી હિંસા કોઈની ન થાય તેવી અહિંસાની આહલેક જગાડી. પેલા કર્મરાજને પાણીચું પકડાવી આબાદ રીતે વીસ દિવાલો ભેદી નાંખી અને સ્થિરતાની બેડી ચરણમાં પહેરાવી દીધી. હવે ચરણ સમાધિમાં સ્થિત થઈ ગયા, તેથી પ્રતિમા કોતરવામાં મુસીબત નહીં નડે, આ પરાક્રમ મુખ્ય ખંતીકુમાર અને અહિંસાકુમારનું છે. તેના કહેવા પ્રમાણે અમે ચાલ્યા, 36 Page #43 -------------------------------------------------------------------------- ________________ તેથી બધાનો જય થયો. આ માનવ રત્નની મલિનતા ઓછી થઈ ગઈ. હવે જલદી બીજો પ્રયોગ આપશ્રી પ્રસ્તુત કરો અને તે અમે જલદી શીખી લઈએ. - પ્રવચનકુમાર મધુર ભાષામાં મુખરિત બનીને બોલ્યા- વહાલા વિદ્યાર્થીઓ! આ માનવ રત્નોની કર્મધૂલીને તો ખંખેરી, હવે તમારે માનવ રત્નોની ઉપર પડેલા ખાડા ટેકરા હટાવવાના છે. ટેકરાઓની નીચે પ્રતિમા દટાયેલી છે. તે પ્રતિમામાં ખાડા ટેકરા માનવ રત્નોએ પોતાના હાથે જ ઊભા કરેલા છે. તેઓ સમતાની શોધમાં નીકળ્યા હતા પણ કર્મરાજે વચ્ચે આવીને તેના હાથે જ પુગલના ખાડા ટેકરાઓ એકવીસની સંખ્યામાં ઊભા કરાવી દીધા. તેઓ કાર્યોત્સર્ગની મુદ્રામાં બેસવા જતાં હતાં. ત્યાં મૈથુન સંજ્ઞાને મોકલી બળાત્કાર કરી હસ્તકર્મ આદિથી લઈને વાસનાને ઉત્તેજિત કરવાની કચેષ્ટા કરાવી દીધી. તે શબલ દોષનું દુરાચરણથી લઈને ઈરાદાપૂર્વક અસઝતા, દોષિત આહાર હાથથી કરાવતા એકવીસની સંખ્યામાં થઈ ગયા અને તે બિચારાની સીધી આકૃતિ વિકૃત બની ગઈ છે. શ્રમણ આકૃતિને ઈજા ન પહોંચે તે રીતે તમારે ઋજુતાની હથોડીને, કલ્યાણની છીણીથી કોતરણી કરવાની છે. ટેકરાને હઠાવી ખાડાને પૂરી આબેહૂબ પ્રતિમાની આકૃતિ પ્રગટ કરવાની છે હો ને? સર્વવિદ્યાર્થીઓએ આનંદપૂર્વક લલકાર કરીને કહ્યું અમે એમ જ કરશું. પ્રવચન કુમારે કહ્યું, તો ચાલો- ઉપાડો હથિયાર, કરો કામ. દશાશ્રુતસ્કંધની બીજી દશામાંથી હું જે રીતે આદેશ આપું તે રીતે કરવા તત્પર બની જાઓ. બધા તૈયાર થઈને હથિયાર લઈ ચાલ્યા. માનવ રત્નો પાસે આવીને ઊભા રહ્યા. તે રત્નો શાંત ભાવે સમાધિસ્થ બની ઊભા હતા. આ બાવીશ શિલ્પીઓ પ્રવચનકુમારના આદેશ અનુસાર કાર્યશીલ બન્યા. એકવીસ સ્થાન ઉપર જે શબલ દોષના ટેકરા હતા તે બધા જ હટાવી તોડી ફોડી નાંખ્યા અને બંને હાથની કુચેષ્ટાને સુચેષ્ટામાં લાવી દીધી. આ પરાક્રમ બ્રહ્મકુમારે તથા શીલકુમારે આગળ આવીને કર્યું હતું, તે બરાબર પ્રવચન કુમારે જોઈ લીધું. શાબાશી આપીને બધાને વધાવ્યા. બ્રહ્મકુમાર અને શીલકુમારનો વાંસો થાબડ્યો, ધન્ય છે તમારા પરાક્રમને તમે હવે સમતા ગુણની શ્રમણમૂર્તિ જરૂર પ્રગટ કરી શકશો. તમારી જેવા શિલ્પી પામી હું ધન્ય બની ગયો. ચાલો... હવે ત્રીજો પ્રયોગ શીખવાડું. બધા શિલ્પી શાણા થઈને શ્રોતા બનીને બેસી ગયા. પ્રવચનકુમાર બોલ્યા ! તમે શબલ દોષને તો બરાબર હઠાવ્યા. આ બધી કુચેષ્ટા પ્રાયઃ કરીને હાથ દ્વારા તેના સ્પર્શ દ્વારા થાય છે. કુચેષ્ટા માનવને કામી બનાવે 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. કામી માનવ પોતાના જ દ્વારા પોતાનો સ્વરૂપ રમણતાનો આનંદ ગુમાવી પુદ્ગલાનંદી બની જાય છે. તે પુદ્ગલનો આનંદ ઉદંડ બનાવે છે, ઉદ્ઘત બનાવે છે, તે ઉદ્ધતાઈ ઉધઈ જેવી બનીને પોતાને કોરી ખાય છે. તે દુઃખ આશાતાનું સહન નહીં કરી શકવાના કારણે ચારે કોર ઘૂમી રત્નાધિક વડીલોની આશાતના કરી બેસે છે. પોતાને જોઈએ છે શાતા પણ કામીના ધંધા હોવાથી કામાંધ બની તેત્રીસ આશાતના ઊભી કરે છે. પછી તેમાં મોહકર્મની રતિક્રીડા ભળવાથી જબરજસ્ત જોમ આવે છે. જેમ મર્કટને દારૂ પીવડાવવામાં આવે, વીંછી કરડે પછી કેવા કૂદકા મારે તેની જેમ આ માનવરત્નો પોતાના કૂદકા ભૂસકાથી કરેલી આશાતનાના પાપ દ્વારા ચારિત્રમાં ચાંદા ઉત્પન્ન કરે છે. પોતાનામાં જ ઊભા કરેલા તે તેત્રીસ પ્રકારના ચાંદા અસહ્ય અશાતાની વેદના ઉપજાવે છે. તેની નીચે શ્રમણાકૃતિ સ્વચ્છ હોવા છતાં ઘવાયેલી દેખાય છે માટે તેમાં પડેલા ચાંદાના સ્થાન તેત્રીસ દશાશ્રુતસ્કંધ સૂત્રની ત્રીજી દશામાં સ્થવિર ભગવંતોએ દર્શાવ્યા છે. તે ટાળવાનો ઉપાય પણ તેમાં દર્શાવ્યો છે. આ આશાતના ચાંદાના ઘાવ પૂરવા તમારે વિનય વિવેકનો મલમ લેવો પડશે. એવી ચાલાકીથી શાતાની સળી દ્વારા ઘાવને રુઝાવી દેવા પડશે તો ચાલો હવે મલમ પટ્ટી તથા શાતાની સળી લાવીને મારા આદેશાનુસાર કરવા લાગી જાઓ. બધા ઊભા થયા. સમતામાં સ્થિત માનવરત્નો પાસે આવી લક્ષ બાંધી પ્રવચન કુમારના ઇશારા પ્રમાણે તેત્રીસ ઘાવ રુઝવવા મલમ પટ્ટી કરવા લાગ્યા. રત્નાધિકની આગળ, પાછળ, પડખે ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની ઉદ્ધતાઈને શાંત કરી ઘાવ પૂરી દીધા, બોલવાની કુચેષ્ટા, કાર્ય કરવાની કુચેષ્ટા એમ તેત્રીસ આશાતનાનાં કરેલા પાપના પડેલા ચાંદાની અશાતાના દુઃખને દૂર કરી વિનયશીલ શાંત મૂર્તિની આભા પ્રગટ કરી દીધી. બાવીસ શિલ્પીઓમાંથી લાઘવકુમાર અને અચૌર્યકુમારની ઘા રુઝાવવાની રળીયામણી હસ્ત લાઘવતા જોઈ પ્રવચનકુમાર પ્રમોદિત બની ગયા અને દરેક શિલ્પીની વીરતાને બિરદાવી ખુશ કરી દીધા. પ્રવચન કુમાર જે આદેશ આપે, જે શિક્ષા આપે તે પ્રમાણે તેઓ ઝડપથી શીખવા લાગી ગયા. હવે શ્રમણ આકૃતિ નજરે પડવા લાગી. પગ સ્થિર, હસ્ત સ્થિર, ઘા-ઘોબા વિનાની નરવી આકૃતિ પ્રગટ થવા લાગી. બાવીસે વિધાર્થી તેમના ગુરુજી પાસે આવી મસ્તક નમાવી નવી કળા શીખવવાની તત્પરતા દેખાડવા લાગ્યા. પ્રવચનકુમારે કહ્યું– તમારે હવે તમારી બુદ્ધિથી આઠ અંગની આકૃતિ ઓળ ખવી પડશે અને તે આઠ અંગની સંપદા દશાશ્રુતસ્કંધમાં દર્શાવી છે. તેવી જ કોતરણી 38 Page #45 -------------------------------------------------------------------------- ________________ કરવી પડશે. આજે મારે મૌનપણે તમારી બુદ્ધિ મત્તાથી કરેલી કાર્યકુશળતા જોવાની છે. માનવ રત્નમાં આઠ અંગ હોય છે. તેના પેલ પાડી મસ્તક-હૃદય-ઉદર-કરોડરજ્જવાળી પીઠ, બે હાથ અને બે પગ આ રીતે અખંડિત પ્રતિમા ખડી કરવાની છે. શિલ્પીઓ એક બીજાનાં મોઢા સામું જોવા લાગ્યા. તેમાં માર્દવકુમાર અને સામાયિકકુમાર શૌર્ય દર્શાવવા આગળ આવ્યા અને વિનયપૂર્વક બોલ્યા, ગુરુજી આપની કૃપા જો અમને મળે તો અમે આ કાર્ય કરશું. અમે બધા સાથે મળીને, સંપીને આઠ અંગને ઉપસાવી દેશું. પ્રવચનકુમારે હા પાડી, તેણે વિનયપૂર્વકના વચન વધાવી લીધા. તે બંનેને આગળ કરી વીસ શિલ્પી તેમની પાછળ હર્ષ ઘેલા થતાં ચાલ્યા. બધા પહોંચી ગયા. પહેલા માનવ રત્નો પાસે માર્દવકુમારે દશાશ્રુતસ્કંધની ચોથી દશામાં દર્શાવેલી આઠ સંપદા વાંચી અને વિચારી લીધું, બધા શિલ્પીને ઇશારો કર્યો. જુઓ, પેલી આચાર સંપદા છે તે પાંચ પ્રકારે છે. તેનાથી આપણે મસ્તકની આકૃતિ પ્રગટ કરીએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની પાંચ ભાવેન્દ્રિયવાળું મસ્તક કમળ ઉત્તમોતમ રચીએ. બધાએ હા પાડી અને કાર્યશીલ બની આચાર સંપદાથી મસ્તકનો ભાગ પ્રગટ કર્યો, શ્રુતસંપદાથી હૃદયનો ભાગ ઉપસાવ્યો, શરીર સંપદાથી પીઠનો કરોડરજ્જ સહિતનો ભાગ ઉપસાવ્યો, વચન સંપદાથી ઉદરનો ભાગ પ્રગટ કર્યો, વાંચના સંપદા અને મતિ સંપદાથી બંને હાથ ઉપસાવ્યા. પ્રયોગ અને સંગ્રહ સંપદાથી બંને ચરણ પ્રગટ કર્યા. આ રીતે આબેહૂબ મૂર્તિ પ્રગટ કરી દીધી. પ્રવચનકુમાર જોતાં જ રહી ગયા, માર્દવ કુમાર, સામાયિક કુમાર સહિત બધાના કાર્ય બિરદાવી બાવીસ શિલ્પીને પોતાને ત્યાં લઈ ગયા અને સત્સંગનું સરબત પીવડાવ્યું. આ માનવ રત્નની શ્રમણ મૂર્તિ પ્રગટ થતાં જ બધામાં પાપશ્રમણની મૂર્શિત ચેતનામાં સાચું શ્રમણ ચેતન જાગૃત થયું, જેઓ પ્રમાદની પથારીમાં સૂતા હતાં તે સળવળી ઊઠ્યા તેઓને લાગ્યું કે અમે દેહથી જુદા છીએ. સંસારના ત્યાગી છીએ. તેઓ વૈરાગ્યનો આનંદ અનુભવવા લાગ્યા. અહીં પ્રવચનકુમારે બધા શિલ્પીઓને બોલાવીને કહ્યું– આ શ્રમણ પ્રતિમા ઉપર પોલીશ કરવા માટે પાંચમી દશામાં ચિત્ત સમાધિનાંદસ ઔષધ છે. તેના વડે આ મતિને પોલીશ કરશો. તેથી તેના ઉપાંગ બધા જ બહાર દેખાશે અને તે ઉપાંગોથી ચિત્તની સમાધિ જંગમ રત્નો પ્રાપ્ત થશે. તો આ દસ ઔષધ લઈને હું ચાલું છું. તમને આપું છું. તે પ્રમાણે મૂર્તિ ઉપર લેપ કરતા જાઓ. ગુરુજીના આદેશ પ્રમાણે તેમની 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ પાછળ બધા શિલ્પીઓ ઉપડ્યા અને માનવ રત્નો પાસે આવ્યા. આ રત્નો આજે તેજસ્વી બની ગયા હતા. તેઓ કહેતા હતા અમારે તમોને પંચાંગ પ્રણિપાત કરવા છે પણ અમારા ઉપાંગ હજુ જડ જેવા છે. તેને સજીવ કરો તો અમે નમસ્કાર કરીએ. ગુરુજીએ અને શિલ્પીઓએ વાત સાંભળી, બધા કાર્યમાં લાગી ગયા. ઔષધ લેપ કર્યો અંદરના અનંત ધર્માત્મક ગુણો વીર્યવાન બની ઉપાંગોના રૂપમાં પાંચ ઇન્દ્રિય, કાન, નાક આદિ પ્રગટ થઈ ગયા. તેમાં ચિત્તે સમાધિ પ્રાપ્ત કરી બીજું ઔષધ લગાવ્યું. કેટલીક મૂર્તિમાં જાતિ સ્મરણ થયું, મસ્તિષ્કમાં સમાધિ પ્રાપ્ત થઈ, કેટલાકને સ્વપ્ન દર્શન અને કેટલાકને દેવદર્શન થયું, તે ઉપરાંત અવધિજ્ઞાન, અવધિદર્શન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળદર્શન, કેવળમરણ. બાકીના બોલનું જ્ઞાન પ્રગટ થયું અને તે જાણવાથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય તેવી પ્રતીતિ થઈ. શ્રમણ પ્રતિમા હવે સજીવન થઈ રહી હતી, જડ ન રહી. એવું જાણી પ્રવચન કુમારે સીધો બોધ તેમને જ આપ્યો. જુઓ... શ્રમણો ! સાધકવૃંદ ! તમારી પ્રતિમાને આ શિલ્પીઓએ બનાવી છે. માટે તેનું મૂલ્ય ચૂકતે કરવા તમારે તપ કરવો પડશે. બધા સાંભળી રહ્યા. તેમાં કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે શ્રમણની સાધના કરવા સમર્થ નથી અમે ફક્ત શ્રમણોપાસક બની રહેશું, તેથી અમારે માટે જુદી ઉપાસના દર્શાવો. કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે તો સાચા શ્રમણ બનવા તપ કરશું અમારી ઉપાસના એવી દર્શાવો કે અમે અમારા દેહને દેવાલય બનાવી શકીએ. આ માનવરત્નોની વાત સાંભળી શિલ્પીઓનાં બે વિભાગ પાડી દીધા. દસકુમાર શિલ્પીને શ્રમણ જંગમ પ્રતિમા પાસે મૂક્યા અને બારને શ્રમણોપાસક પ્રતિમા પાસે મૂકી દીધા. ગુરુજીનાં આદેશાનુસાર બાર શિલ્પીઓને ઉપાસકની અગિયાર પ્રતિમાને વહન કરવાનો માર્ગ બતાવ્યો અને કહ્યું, અધર્મ ભરેલા કાર્યો કરી જીવન જીવનારો પક્ષ મિથ્યાત્વનો છે. તેનો પરિચય ક્યારેય ન કરવો, તેવી પ્રતિજ્ઞા કરાવી. ધર્મ પક્ષની પહેલી દર્શન પ્રતિમાથી લઈને શ્રમણભૂત અગિયારમી પ્રતિમા તપનું વહન કરાવ્યું. દશાશ્રુતસ્કંધની છઠ્ઠી દશા પ્રમાણે બાર શિલ્પીઓનું મૂલ્ય ચૂકવી દીધું. સાતમી દશા પ્રમાણે શ્રમણોએ અગિયાર ભિક્ષુની પ્રતિમાનું વહન કરી તે બાર શિલ્પીઓનું તારૂપ મૂલ્ય ચૂકવી દીધું. બાવીસ શિલ્પીઓ પ્રવચનકુમાર પાસે આવીને પોતાની શિલ્પ કલાનું મૂલ્ય તપરૂપે મળ્યું તેની વાત કરી. બંને પ્રકારની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવા, વધારે વિશુદ્ધ બનાવવા રર શિલ્પીઓ સાથે તેઓ શ્રમણાદિ પ્રતિમા પાસે આવ્યા. તેઓ તપના પ્રભાવે 40 Page #47 -------------------------------------------------------------------------- ________________ ખૂબ તેજસ્વી બની ગયા હતા. પ્રતિમાઓએ પંચાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે અમને ઉપદેશ આપો. પ્રવચનકુમારે ઉપદેશ આપ્યો. પ્રભુ મહાવીર અરિહંત પરમાત્માનાં જન્મથી લઈને મોક્ષ પામવાના પાંચ (છ) કલ્યાણકનું વર્ણન કરી પ્રભુની કઠોર સાધના ભરેલું આઠમી દશાનું વ્યાખ્યાન કર્યું. પ્રભુએ પૂર્વભવના બાંધેલા કર્મના ઉદયનો સ્વીકાર કરી, પ્રતિક્રિયા કર્યા વિના કેટલી સહનશીલતાથી કર્મ ભોગવીને તેઓ ભગવાન બની ગયા તેનો ઉપદેશ આપ્યો અને કહ્યું હવે તમે જે શરીરનાં સ્થાનમાં રહી જે ઉપાસના કરી રહ્યા છો તે તમારો દેહ દેવાલય બની ગયો છે. તેમાં તમે પ્રતિષ્ઠિત થઈને રહો છો પણ કર્મ રાજા મોહકર્મની ફોજ લઈ તમારી સામે આવશે અને મોહોત્પાદક શબ્દો બોલાવવાની કોશિષ કરશે. ત્રીસ પ્રકારની લાલચથી તમને લલચાવશે, તમો જરાય લલચાશો નહીં, તો જીવન જીતી જશો. નહીં તો દેહ દેવળ કચરાવાળું કરી ઉકરડો બનાવી દેશે માટે કષાય મોહનીયથી બચજો. તે તમે નવમી દશામાંથી સજાગપણે જાગૃત બની વાંચીને અવધારી લેશો. તેવા કાર્યમાં ક્યારેય ક્રિયાશીલ બનતા નહીં હોને ? ઉપરાંત પાંચેય ઇન્દ્રિય તમારી સજાગ બની ગઈ છે. તેમાં ચક્ષુઇન્દ્રિય રૂપ જોઈને કામી બનીને નિદાન ન કરી બેસે તેનો ખાસ ખ્યાલ રાખજો. ખુદ ભગવાનની હાજરીમાં શ્રેણિક રાજા તથા ચેલણા દેવીના રૂપ જોઈને સાધુ-સાધ્વીઓએ નિદાન કર્યા હતાં. તે નિદાન કરવાથી શું ગેરલાભ થાય છે તે નિદાનના અનેક પ્રકાર દર્શાવી, સમજાવી નિદાન છોડાવવા ભગવાને નિગ્રંથોને નિગ્રંથીઓને આલોચના કરાવી શુદ્ધ કર્યા હતા, તેનું જ્ઞાન તમે દસમી દશાથી વાંચી લેજો અને આ શિલ્પીઓને તમે તમારી પાસે સદા રાખજો જેથી તમારું રક્ષણ થાય. આ દશાશ્રુતસ્કંધનો બોધ પૂર્ણ થયો. હવે દેહ દેવાલયમાં શું કરવું જોઈએ તેની વાત અવસરે કરીશ. વાચક વર્ગ! આપ સમજી ગયા હશો! આ છેદ સૂત્ર છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશ શબ્દ વપરાયો છે. તેમાં અનેક સંદેશા લિપિ બદ્ધ થયેલા છે, તેથી શબ્દનો સ્કંધ બની ગયો છે. શ્રુત-સાંભળવું. દસ અધ્યયનના સ્કંધ બનેલા શબ્દોને સાંભળીને તમે તમારી દશા(અવસ્થા) સુધારી લઈને વ્યવસ્થિત બનો તેવો બોધ આપ્યો છે. તે દસ દશા સાધક વર્ગ ઉપર ઉતારી છે. સાધક સ્વચ્છ સાધના કરે તો તેની સાધનાનું સાધ્ય સિદ્ધ થાય છે. સામાયિક ચારિત્રમાં જે કંઈદોષના ભાંગા-છિદ્ર પડે છે તેને પ્રાયશ્ચિત્ત દ્વારા સાંધી દેવામાં આવે છે તેને છેદ સૂત્ર કહેવાય છે માટે શ્રમણ અવસ્થા ધારણ કર્યા પછી અતિચાર દોષને સાંધીને અવસ્થા સુધારી પોતાની પ્રતિમાને સ્વચ્છ કરવી જોઈએ, Page #48 -------------------------------------------------------------------------- ________________ એમ વિચારી આ શ્રમણ પ્રતિમાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. હવે આવે છે– બૃહત્કલ્પ સૂત્ર : બહુ સમય બાદ પ્રવચનકુમાર પધાર્યા અને સીધા શ્રમણ વર્ગનાં સંઘ સમક્ષ ઉપદેશ આપતા સંબોધન કર્યું– પ્રિય સાધકવૃંદ ! તમારે સાધક દશાની જંગમ પ્રતિમાથી હાલતા ચાલતા દેહ દેવાલયની છ ક્રિયા કરવી પડશે. તે ક્રિયા સતક્રિયા–ધર્મ ક્રિયા બનવી જોઈએ. એક બાજુ તમે સાધુ ધર્મનો સ્વીકાર કર્યો છે. તો બીજી બાજુ તમારી ક્રિયા શુષ્ક ક્રિયા ન થવી જોઈએ, તે માટે સ્થવિર ભગવંતોએ સાધક જીવો માટે બૃહત્કલ્પની રચના કરીને શ્રમણ સંસ્કૃતિનો સંદેશ સંપુટ સમર્પણ કર્યો છે. તે તમારી પાસે રજુ કરું છું, એમ કહી તે અરિહંત પરમાત્મા તથા કરુણાદેવીના સુપુત્ર નિગ્રંથ પ્રવચન કુમાર આહ્લાદ ભાવમાં ઝૂલતા બહુધા સાધક આત્મા ઉજ્જવળ પરિણામવાળા બની પુદ્ગલાનંદીપણું છોડી પ્રાયશ્ચિત્ત કરી જાગૃત બની ગયા હતા. તેઓ બધાને તથા બાવીસ શિલ્પીઓને સાથે લઈને પ્રવચન કુમાર મહાવ્રતનાં મેદાનમાં સભા ભરીને બેઠા, તેને સાધક વર્ગ સામે જોઈને ઉદ્બોધન કર્યું. તમે આઠ અંગ સંપદાથી શોભી રહ્યા છે. તમો દેહને દેવાલય બનાવી આત્મ દેવને ઉજળા કરી રહ્યા છો. દેવાલયમાં ત્રિરત્નથી શોભતી તમારી શ્રમણ પ્રતિમા જ્યાં સુધી મોબાઈલ બની, મંગલ પરમાણુથી વાસિત થઈ ધરતીને ઘૂસરિત કરે ત્યાં સુધી આહાર, વિહાર, નિહાર, ઊઠવું, ઊભા રહેવું, ચાલવું, સૂવું, બોલવું, તે સર્વે ક્રિયા યોગ્ય અને સાત્ત્વિક, નિર્વિકારી હોવી જરૂરી છે. તેવી સામગ્રી ભરેલો આ બૃહત્કલ્પ ગ્રંથ હું તમને અર્પણ કરું છું. તેમાં તમારે માટે બધા નિયમો છે જેમ કે— તાલપ્રલંબ – કાચા ફળ, સચેત્ત ફળ હોય તો તમોને કલ્પતા નથી, પરંતુ અચેત્ત થઈ ગયેલા હોય, તે લેવા હોય તો લઈ શકે છે સાધ્વીઓએ આખી ચીજ અખંડ ન લેવી જોઈએ. મનમાં વિકારનું સ્મરણ મોહરાજાનો ઉદય કરાવે છે. તમે જે દેવાલયમાં વસો છો, તે દેહ દેવાલયમાં તમારી સાથે અરે પાસે જ, તે જગ્યામાં જ મોહ રાજા રહે છે. જેથી ચેતીને ચાલવું પડે છે. બૃહત્ એટલે મોટી મોટી આચાર વિધિ દર્શાવી ચેતવણી આપી છે. તમે જ્યાં વિહાર કરીને જાઓ તે સ્થાનમાં ધાન્ય વેરાયેલું પડ્યું હોય, ખાદ્ય પદાર્થો હોય, સચેત પાણીના ઘડા ભરેલા હોય તથા ધર્મશાળા જેવા અસુરક્ષિત સ્થાનમાં કેટલા દિવસ રહી શકાય, તદ્વિષયક વર્ણન તથા વિવિધ પરિસ્થિતિમાં શય્યાતર પિંડની ગ્રાહ્યતા Page #49 -------------------------------------------------------------------------- ________________ અગ્રાહ્યતાને સમજાવી છે. બીજા ઉદ્દેશકમાં ૩૦ સૂત્રો દર્શાવ્યા છે. ત્રીજા ઉદ્દેશકમાં સાધુનાં ઉપાશ્રયમાં સાધ્વીજીને બેસવું, ઉઠવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ કરવાનું કલ્પતું નથી. તે જ રીતે સાધ્વીજીનાં ઉપાશ્રયમાં સાધુને કલ્પતું નથી. વગેરે ખ્યાલ આપી એક ઉપાસના દર્શાવી છે અને વસ્ત્ર સંબંધી, પાઢીહારી વસ્તુ વિષયક પણ ઘટસ્ફોટ દર્શાવ્યો છે. ચોથા ઉદ્દેશકમાં અબ્રહ્મચર્ય, રાત્રિ ભોજન આદિ વ્રતો સંબંધી કોઈ દોષ લાગી જાય તો તેના પ્રાયશ્ચિત્તનું વિધાન દર્શાવ્યું છે. પ્રવ્રજ્યા યોગ્ય, વાંચન યોગ્ય કોણ હોય શકે ? અવિનિત, રસલોલુપી, ક્રોધી, આ ત્રણ અવણયુક્ત વ્યક્તિને શાસ્ત્ર જ્ઞાન ન આપવા સંબંધી તથા પ્રથમ પ્રહરના આહાર પાણી ચોથા પ્રહરમાં ન વાપરવા સંબંધી તથા કલ્પનીક-અકલ્પનીક આહારાદિ સંબંધી વગેરે અનેક વિધ વિધ વિષયનો બોધ સાધુચર્યા ઉજ્જવળ કરવા માટે આપ્યો છે. - પાંચમા ઉદ્દેશકમાં કોઈ દેવ સ્ત્રીનું રૂપ બનાવીને સાધુનો હાથ પકડે ત્યારે કોમલ સ્પર્શને સુખરૂપ માને તો સાધકને મૈથુન સંબંધી દોષ લાગે છે. તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે સાધ્વી માટે જાણી લેવું. ઉપરાંત કોઈ શ્રમણ કલેશ કરી અન્ય ગચ્છમાં જાય તેની શાંતિ માટે કેવા પ્રયોગ કરવા જોઈએ, કેવી સમજણ આપવી તેનો ઉલ્લેખ કરી અનેક વિગતો આ ઉદ્દેશકમાં શીખવાડી તથા આહારાદિ વહોરાવનાર ગૃહસ્થીઓ છે. તેઓ આહાર આપે અને તેમાં કોઈ જીવજંતુ અચાનક પડી જાય ત્યારે તેને બહાર કાઢી એક બાજુ મૂકી આહાર વાપરી લેવો જોઈએ અથવા જો જીવજંતુ નીકળી શકે તેમ ન હોય તો તે આહાર નિર્દોષ જગ્યામાં પરઠવી દેવો જોઈએ. સાધ્વીને કેવા આસને બેસાય, કેવા આસને ન બેસાય. સાધુ કેવા આસને બેસે, તેની વિગતવાર માહિતી આ ઉદ્દેશકમાંથી વાંચીને જાણી લેવી. આ વિધિ નિષેધ ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં કોઈ દોષ અજાણતા લાગી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિનું પ્રક્ષાલન રોજ કરવું જોઈએ. આ કાયા સંબંધી શુદ્ધિનું વર્ણન છે. - છઠ્ઠા ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીએ વચનનો ઉપયોગ કેમ કરવી તેનું સુંદર વિવેચન આપ્યું છે અને કહ્યું છે કે તે સાધક વર્ગ! તમોને જીભ મળી છે તો બોલનો તોલ કરીને બોલજો. ક્યારેય જૂઠ વચન, હીલિત વચન, ખિંસિત વચન, કઠોર વચન, નિંદનીય વચન, કલહ પ્રિય વચન, કલેશની ઉદીરણા થાય તેવા વચન બોલવા નહીં. પ્રાણાતિપાત, 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ Th( 5. મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, નપુંસક, દાસ આદિ વિષયક આક્ષેપ-આરોપ મૂકવાના દોષ સેવતા નહીં. જેમ કે- કોઈ સાધુને પગમાં કાંટો વાગ્યો હોય આસપાસના રહેલા કોઈ સાધુ કે કોઈ ભાઈ કાંટો કાઢી શકે તેમ ન હોય અને સાધ્વીને કાંટો કાઢતા આવડતો હોય, તો અપવાદ માર્ગે તે સાધ્વી સાધુનો કાંટો કાઢી શકે છે તે જોઈને નિંદા કરશો નહીં. સત્ય વસ્તુને ગંભીર બની વિચારવી પરંતુ વગર વિચાર્યું કાર્ય કરશો નહીં. અપવાદરૂપે કોઈ સાધ્વી ઉપરથી લપસીને પડી રહી હોય, ત્યારે તેને સહારો આપનાર બીજું કોઈ ન હોય, તો સાધુ તેને સહારો આપી બચાવી શકે છે. વગેરે જેવા કાર્ય ક્યારે કરાય, ક્યારે ન કરાય તેની સુંદર વિગત દર્શાવી વિકાર ભાવ રહિત પરસ્પર સંયમ રક્ષાની ભાવનાએ કાર્ય કરવું એમ કહી, સ્થવિર ભગવંતોએ મહા ઉપકાર કર્યો છે. આ છે તમારા શ્રમણ જીવનની રક્ષા પોટલી. તેને બહુ સારી રીતે સાચવીને, વાંચીને વર્તનમાં ઉતારી લેજો, તો નવો દેહ ધારણ કરવો નહીં પડે. બૃહત્કલ્પ સૂત્ર, રોગી કાયાને પલટાવી આરોગ્યમય કાયા કલ્પ કરે છે. આત્માને વિશુદ્ધ કરવા માટે કાયાકલ્પ મોક્ષનું સાધન બની શકે છે. વિકારના રોગથી મુક્ત બની નિર્વિકારી બનવાનો ઉપદેશ આપે છે. રોજ તેનો સ્વાધ્યાય કરી દોષથી ખરડાયેલા દેહ દેવાલયનું પ્રક્ષાલન કરજો એવો મારો હિતોપદેશ છે. તમારી રક્ષા કરવા આ શિલ્પીઓ સાથે જ રહેશે. તેમની પાસે જે સામગ્રી છે તેનાથી દોષિત છિદ્રને પાછા પૂરી તમારી પ્રતિમા અખંડ રાખશે. તેની રક્ષા કરશે ખંડિતને સાંધી દેશે. ચાલો... હવે તમને ત્રીજા વર્ગમાં લઈ જાવ. ત્યાં તો મારે તમને ઉપદેશ આપતાં આપતાં વ્યવહારની પદ્ધતિ શીખવાડવી પડશે. જો કે બૃહત્કલ્પનું તે પૂરક શાસ્ત્ર છે. આચાર પાળતાં પ્રમાદવશાત્ આજ્ઞા ભૂલી દોષો ઉત્પન્ન થઈ જાય, આત્મ પ્રતિમાને સાફ કરવાનો આલોચનારૂપી સાબૂન અને પ્રાયશ્ચિત્તરૂપી પાણી ગુરુના આદેશાનુસાર લેવો જોઈએ. ગુરુદેવ પાસે કેમ ઉપસ્થિત થવું, કેવી રીતે બોલવું, બોલવાની સત્યતા, પ્રમાણિકતાનો વ્યવહાર કેવી રીતે કરાય તેની વિધિ તથા સંદેશ સંપૂટ આ વ્યવહાર સૂત્ર વર્ગમાં ભર્યા પડ્યા છે. તેના દસ ઉદ્દેશક છે. તે પૂર્ણ ચરણાનુયોગ છે, ચારિત્રનું પૂરક છે. આ સૂત્ર પણ સ્થવિર ભગવંતોએ વીતરાગ વાણી મુજબ તારવીને આપણા ઉપર ઉપકાર કરવા લિપિ બદ્ધ કર્યું છે. તેના દસ ઉદ્દેશકની સંક્ષિપ્ત માહિતી આપી તેનાથી તમોને માહિતગાર કરી દઉં છું. પછી આ ગ્રંથ તમને અર્પણ કરી દઈશ. આ પ્રમાણે સાધક વર્ગને ઉદ્દેશીને પ્રવચન કમારે વાર્તા આગળ ચલાવી. 44 Page #51 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સૂત્રઃ અહો... પ્યારા શ્રમણ સાધકો ! આ વ્યવહાર સૂત્રના પહેલા ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતે કહ્યું છે. ગુરુદેવ પાસે તમે જાઓ ત્યારે જે દોષથી મિલનતા આવી ગઈ છે, તે એક મહિનાનું પ્રાયશ્ચિત્ત થાય તેવો દોષ છે તે દોષ જે રીતે સેવ્યો હોય તેની યથાતથ્ય રૂપે જ આલોચના કરવી જોઈએ. તે સાચા પૂરવાર થઈ જાય તેમ ગુરુદેવને લાગે તો એક મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આપે, પરંતુ આ દોષ બીજા જાણી જશે, તો તે મારી સાથે કેવો વ્યવહાર કરશે, એમ વિચારી ગુરુદેવ પાસે કપટ કરીને આલોચના કરે તો એક મહિનાનું વધુ પ્રાયશ્ચિત્ત આવે છે. વધી વધીને છ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. માયાપૂર્વક આલોચના કરનારનો કોઈ વિશ્વાસ કરતા નથી માટે સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર કરવો. એક કે અનેક દોષ કર્યા હોય તેની ક્રમશઃ ગુરુદેવ સામે ઉપસ્થિત થઈને આલોચનાપૂર્વક આત્મશુદ્ધિ કરવી જોઈએ. જેટલીવાર પાપ થઈ જાય તેટલીવાર પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિ પવિત્ર રાખવી જોઈએ. બીજો ખાસ ઉપદેશ એ છે કે જે નિર્મળ સાધકે પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધક પાસે બેસવું, ઊઠવું હોય તો તેના વડીલ રત્નાધિક ગુરુદેવને પૂછી આજ્ઞા લઈને જવું જોઈએ. ક્યારેક આજ્ઞાની અવહેલના કરીને પ્રાયશ્ચિત્ત વાહક સાથે બેસવા ઉઠવાનો વ્યવહાર કરવો ન જોઈએ અને જો એવો વ્યવહાર કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે કોઈ શ્રમણગણનો પરિત્યાગ કરી સાધક એકાકી વિચરણ કરે છે તે પોતે શુદ્ધ આચારનું પાલન કરવામાં અસમર્થ છે તો તેમને આલોચના કરાવી છેદ આપી નવી દીક્ષા ધારણ કરાવવી જોઈએ. જે નિયમ સામાન્ય એકલવિહારી સાધુ માટે છે તે જ નિયમ ગણાવચ્છેદક, આચાર્ય તેમજ શિથિલાચારી શ્રમણને માટે હોય છે. વ્યવહાર શુદ્ધિ દરેકમાં જાળવવી જોઈએ. શ્રમણની સ્વચ્છ પ્રતિમા થયા પછી વારંવાર અકૃત્યનો દોષ સેવી મલિન થવું ન જોઈએ. છતાં ય મલિન થઈ જવાય તો જ્ઞાની ગુરુદેવો, આચાર્ય, ઉપાધ્યાય પાસે દોષ પ્રગટ કરીને સચ્ચાઇપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. કોઈ એવા જ્ઞાની ન મળે તો જંગલમાં સ્થિત થઈને પૂર્વ-ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોતાના દોષ પ્રગટ કરવા જોઈએ આ રીતે પ્રતિમાને પવિત્ર જ રાખવી જોઈએ. ઉદ્દેશક બીજો : એક સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય, ત્યારે બેમાંથી એકે અકૃત્યનું સેવન કર્યુ હોય તો તેણે પેલા સાધુ પાસે આલોચના કરી પવિત્ર થઈ જવું જોઈએ. બંનેએ દોષ સેવ્યો હોય તો તેમણે અરસપરસ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું જોઈએ. એવી જ રીતે ઘણા સાધુમાંથી એક અથવા બધાએ દોષ સેવ્યો હોય તો 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ The . તેઓએ એક પાસે આલોચના કરીને શુદ્ધ થવું. પછી બાકી રહેલા તે એકને પણ આલોચના કરી પવિત્ર થઈ જવું તે વ્યવહાર છે. પ્રાયશ્ચિત્ત સેવન કરનાર બીમાર થઈ જાય તો તેની વૈયાવચ્ચ કરવી. આ રીતે ગ્લાન, વ્યગ્રચિત્તવાળા, હર્ષના અતિરેકથી પાગલ થઈ ગયેલા, ભૂત પ્રેતાદિ વળગાડવાળા, ઉન્માદને પ્રાપ્ત, ઉપસર્ગથી ગ્લાન બનેલા, ક્રોધ કલહથી રોગી બનેલા, ઘણું પ્રાયશ્ચિત્ત આવતા ભય પામેલા, અણસણ કરી વ્યગ્ર ચિત્તવાળા વગેરે કોઈપણ સાધક, ગણાવચ્છેદક પાસે આવે તો તેને ગચ્છની બહાર કાઢવા કલ્પતા નથી પણ નિરોગી સાધુએ તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને સેવા લેવાનું નામ માત્ર પ્રાયશ્ચિત્ત આપવું, તે દયાળુ સાધુનું કર્તવ્ય છે. તે વ્યવહાર શુદ્ધિ કહેવાય છે. આ રીતે બીજા ઉદ્દેશકમાં પ્રતિમા પ્રક્ષાલન કરવાના ઘણા જ ઉપાયો છે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉદ્દેશક ત્રીજો આચાર્ય, ઉપાધ્યાય, ગચ્છનાયક આદિ પદવી આપવી હોય તો તેની દીક્ષા પર્યાય, શિષ્ય પરિવાર, આચાર શુદ્ધિ, સાર સંભાળ લેવાની કુશળતા, વગેરે ગુણોની પરીક્ષા કરી તેની સ્થાપના કરવાનો કેવો વ્યવહાર કરવો જોઈએ તેનું વર્ણન છે, તે ત્રીજા ઉદ્દેશકમાંથી જાણી લેવું. ઉદ્દેશક ચોથો: આચાર્ય, ઉપાધ્યાયને ઉનાળા શિયાળામાં એકલાપણે વિચરવું ન કલ્પ. પોતા સહિત બે સાધુને વિચરવું કલ્પ. ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણ સાધુને વિચરવું કહ્યું છે. ઘણા સાધુઓ, ગણાવચ્છેદક, આચાર્ય કે આ સર્વે એકઠા થઈને વિચરે ત્યારે બધા સમાન હોય, તેમ વિચરવું ન કલ્પે. પણ નાના મોટાને વંદનાદિ વ્યવહાર કરતા વિચરવું કલ્પ છે. ઉદ્દેશક પાંચમો: પ્રવર્તિની સાધ્વીને શિયાળે-ઉનાળે પોતાના સહિત બે સાધ્વીને વિચરવું ન કહ્યું. ત્રણ હોય તો કહ્યું. એવી રીતે ગણાવચ્છેદિકા સાધ્વીને શિયાળે ઉનાળે પોતાના સહિત ચાર સાધ્વીને વિચરવું કહ્યું. ચોમાસામાં ચાર-પાંચ અનુક્રમે વિચરવું કહ્યું છે. સાધુ-સાધ્વીને રાત્રે અથવા સંધ્યાકાળે સર્પ કરડે ત્યારે સાધુ સ્ત્રી પાસે કે સાધ્વી પુરુષ પાસે ઔષધ કરાવે, તે અપવાદ માર્ગ સ્થવિરકલ્પીને કહ્યું છે. આવા અપવાદ માર્ગનું સેવનાર સ્થવિરકલ્પીને પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ સ્થવિરકલ્પી માટેનો આચાર કહ્યો છે. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું પણ સેવન કરવું કલ્પતું નથી. તેઓ ઉત્સર્ગ માર્ગમાં રહે છે. વગેરે વર્ણન આ ઉદ્દેશકમાંથી પ્રાપ્ત કરીને શુદ્ધ વ્યવહાર તમે આચરશો તો સુખી થશો. 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક છઠ્ઠો : આ ઉદ્દેશકમાં જે કોઈ અગીતાર્થ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર ગોચરી આદિએ જવા ઇચ્છે તો સ્થવિરને પૂછ્યા સિવાય જવું ન કલ્પ. સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પ. અલ્પસૂત્રી કે આગમના અલ્પ જ્ઞાતાને એકલા પોતાના સગાને ત્યાં જવું ન કલ્પ. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કહ્યું. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ થઈ ન હોય તો ભાત લેવા કહ્યું, દાળ લેવી ન કહ્યું. પહેલાં દાળ થઈ હોય પણ ભાત થયા ન હોય તો દાળ લેવી કલ્પ, બંને પહેલા ઉતરી ગયા હોય તો બંને લેવા કહ્યું છે. આ રીતે અગીતાર્થ સાધુએ ગીતાર્થની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી વગેરે વિષય આ ઉદ્દેશકથી વાંચી હૃદયગત કરી તમારી પ્રતિમા પવિત્ર રાખજો. ઉદ્દેશક સાતમો આ ઉદ્દેશકમાં સાધુ જીવનના અનેક મહત્વના વિષયોનો સમાવેશ કર્યો છે. જે સાધુ-સાધ્વીઓ સમાન સમાચારીવાળા છે. ત્યાં સાધુને પૂછ્યા સિવાય સાધ્વીએ ખંડિત, શબલ-ભેદાયેલ કે સંક્લિષ્ટ આચારવાળા કોઈ અન્ય ગણના સાધ્વીને તેના પાપ સ્થાનકની આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા સિવાય તેઓને શાતા પૂછવી, વાચના દેવી, એક માંડલે આહાર કરવો, સાથે રહેવું, થોડો કાલ કે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું કલ્પતું નથી. પણ જો તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુની આજ્ઞા લીધા પછી તેને શાતા પૂછવી યાવત્ પદવી આપવી કે ધારવી કહ્યું. આ પ્રકારના સાધ્વીને જો સમુદાયના સાધ્વી ન ઇચ્છે તો તે ગચ્છમાં પાછું જવું. આ રીતે સાધ્વીને માટે આચાર્યાદિની નિશ્રાની અગત્યતા, મૃતદેહને પરઠવાની વિધિ વગેરે અનેક વિગત ભરીને વર્ણન છે. તે વ્યવહારથી શ્રમણની પ્રતિમા શુદ્ધ અને સ્વચ્છ રહે છે માટે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. ઉદ્દેશક આઠમોઃ આ ઉદ્દેશકમાં હે સંયમી સાધકવૃંદ ! તમારા દેહ દેવાલયને જે ઘરમાં, સ્થાનકમાં રાખ્યો હોય તેના માટે તે ઘરમાંથી સુવા યોગ્ય પાટ પથરણાદિ મળી જાય, અથવા દૂરથી લેવા જવાનું હોય ત્યાંથી લાવવા માટે ગુરુજનોની આજ્ઞા લઈને લાવી શકાય છે. જે શય્યા સંથારા યોગ્ય, એક હાથે ઉપાડી શકાય તેવું હળવું લેવું અને જેને જેટલા દિવસ રાખવું હોય તે પ્રમાણે આજ્ઞા લેવી અને આજ્ઞા પૂરી થાય ત્યારે ત્યાં પહોંચાડી દેવું જોઈએ. તે ઉપરાંત પાઢીહારી ચીજ વસ્તુ કેટલા પ્રમાણમાં કોનાર્કોના માટે કેવી રીતે લાવવી, પાછી આપવી તેનું ગણિત બરાબર વાંચી લઈને જાણી લેવું, તે 47 Page #54 -------------------------------------------------------------------------- ________________ Th( 5. પ્રમાણે દેહ દેવાલયની ચર્યા કેવી રીતે સ્વચ્છ રાખવી, તેની વિધિ આ ઉદ્દેશકમાં છે. ઉદ્દેશક નવમોઃ આ ઉદ્દેશકમાં સંયમી શ્રમણ પ્રતિમાને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો છે. જે સ્થાનમાં તમે ઉતારો કરો ત્યારે કોની આજ્ઞા લેવી, કોની લઈ શકાય. આજ્ઞા જેની લીધી હોય તે વ્યક્તિને શય્યાતર કહેવાય. તેની આજ્ઞા લીધા પછી તેના ઘરના આહાર ન કહ્યું અને તેની માલિકી છૂટી ગઈ હોય અને પોતાનો આહાર બીજાને આપી દીધો હોય તેવો આહાર લેવો કહ્યું. તે શય્યાતરના ઘેર મહેમાન અથવા નોકર-ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે બહાર જમતા હોય તેમને માટે બનાવેલો આહાર જમતા વધે અને તે નોકર વગેરેને શય્યાતર આપી જ દે, પોતાની માલિકી છોડી દે, નોકરાદિની માલિકીનો આહાર થઈ જાય અને તે આહાર સાધકને વહોરાવે તો લેવો કહ્યું છે. આ રીતે નિર્દોષ આહારાદિ વિષયક વિધિ વિધાન પ્રસ્તુત આ ઉદ્દેશામાં છે. જિનાજ્ઞા પ્રમાણે વિશુદ્ધ પ્રતિમાના ઉદરમાં વિશુદ્ધ આહાર ભરવામાં આવે તો તે પવિત્ર રહે છે નહીં તો પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાય છે. શ્રમણ પ્રતિમાને શુદ્ધ રાખવા શુદ્ધ આહારાદિની ગવેષણા જરૂર કરજો અને તમારા દેહ દેવાલયને શુદ્ધ રાખવાની મારી ખાસ ભલામણ છે. તેમાંથી વિશેષ તપશ્ચર્યાદિની વિગત પણ જાણી લેવી. ઉદ્દેશક દસમો સાધક વર્ગે તપશ્ચર્યાદિ વગેરે કેમ કરાય? જવ મધ્ય ચંદ્ર પ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા વગેરે તપ કેવી રીતે કરવો તેની વિગત, તપ કરવા સમયે દેવ-મનુષ્ય-તિયંચ સંબંધી ઉપસર્ગ પરિષહ આવે ત્યારે કેવી સહનશીલતા કેળવવી તથા વિવિધ અભિગ્રહો ધારણ કરવા વિષયકવિધિ દર્શાવી છે. તે ઉપરાંત પાંચ વ્યવહાર દર્શાવ્યા છે. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. જ્યાં આગમ વ્યવહારી એટલે કેવળી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર વ્યવહાર સ્થાપવો. જ્યાં સૂત્રના જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, જ્યાં ધારણા વ્યવહારી ન હોય ત્યાં જીત એટલે પરંપરાથી આવતો ધર્મ વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહારથી સાધુચર્યાની સમાચારી ચાલે છે. કેટલા વર્ષની પ્રવ્રજ્યા પર્યાય હોય, તેમ તેની બુદ્ધિ પ્રમાણે ક્યા આગમનું જ્ઞાન ભણાવવું. તેનો ક્રમ બતાવ્યો છે. આ રીતે આ ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતોએ દેહ દેવાલયની જંગમ શ્રમણ પ્રતિમાને વ્યવસ્થિત રાખવાનું જ્ઞાન આ સૂત્રમાં આપ્યું છે. અંતમાં નિગ્રંથ પ્રવચનકુમારે ફરમાવ્યું છે કે- આ બાવીસ શિલ્પીઓએ 48. Page #55 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ સૂત્રના આધારે મારા કહેવા પ્રમાણે તમારા સંયમ દેહની દસ અવસ્થા બદલાવી નરરત્નને શ્રમણરત્નની પ્રતિમા બનાવી ગુપ્તિના ગભારામાં તમને પ્રતિષ્ઠિત કરી જાગૃત દેવ કર્યા છે. ત્યારપછી બૃહત્કલ્પમાંથી લાવીને દેહની પૂજા કરીને પૂજનીક બનાવ્યા છે. હવે તમે નિગ્રંથ મહર્ષિ શ્રમણ વર્ગ તરીકે અને ઉપાસક પ્રતિમાથી શ્રમણોપાસક વર્ગ તરીકે પૂજનીય થઈ પંકાઓ છો. આ અવસ્થાનું પાલન, પોષણ વ્યવહાર સૂત્રના આધારે કેમ કરવું તેની સંક્ષિપ્ત માહિતી આપી દીધી છે. આ ચારિત્રનું ઘડતર જ્ઞાન, દર્શન, ચારિત્રને પૂર્ણ કે અપૂર્ણ રાખવું તે તમારી સ્વાધીનતા છે. રોજ રોજ પ્રક્ષાલન કરશો તો સિદ્ધાલયમાં જવા યોગ્ય બનતા રહેશો અને નહીં તો પ્રાયશ્ચિત્ત લીધા વિના શુદ્ધ નહિ થાઓ તો જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરી વિરાધક બની રહેશો એમ કહીને વિદાય લીધી. બાવીસ શિલ્પીઓ સાધક વર્ગની સેવા કરવા સદાયે સાથે જ રહ્યા, તેથી તે સાધક વર્ગની શ્રમણ પ્રતિમા શુદ્ધ, બુદ્ધ થઈ સિદ્ધ થવા ઉત્સુક રહેવા લાગી. નિરતિચાર સામાયિક ચારિત્ર પાળતા શુદ્ધિ કરતાં યથાખ્યાત ચારિત્રથી કેવળજ્ઞાન પામી કેવળી તરીકે પંદર કર્મભૂમિના વિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. કોઈ હજુ આચાર્ય-ઉપાધ્યાય સાધુ ભગવંતની રૂપે પંદર કર્મભૂમિનાં ક્ષેત્રમાં વિચરે છે. આ ત્રણ છેદ સૂત્રો પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેતાં લેતાં ચારિત્રને શુદ્ધ કરી રહ્યા છે. એવા અઢીદ્વીપની અંદર નરરત્ન શ્રમણ શ્રમણીની પ્રતિમારૂપે સમિતિ ગુપ્તિના અષ્ટ પ્રવચન માતાની ગોદમાં ત્રિરત્ન ઝુલી રહ્યા છે. તેઓ બે હજાર ક્રોડ, નવ હજાર ક્રોડ સાધુના રૂપમાં બિરાજી રહ્યા છે. આવી સુંદર શિલ્પ શાળામાં અમારી સાધક મંડળી ધર્મરથમાં બેસીને ગઈ હતી. પ્રવચન કુમારના પ્રવચન સાંભળી બાવીસ શિલ્પીની ધર્મ કળા જાણી અને શ્રમણ પ્રતિમા જોઈ અમે ધન્ય ધન્ય બની ગયા અને વિદેહ ક્ષેત્રમાં રહેલા સીમંધર સ્વામી આદિ વીસ વિહરમાન તથા સિદ્ધ થતાં અનેક કેવળી ભગવંતોને અમે ભાવ વંદન કરી નમી પડ્યા અને એક સાથે અમો સહુ ડોલી ઊઠ્યા, બોલી ઊઠ્યા મહાવિદેહ રૂડું નામ છે, સુંદર એવું ધામ છે, જ્યાં સીમંધર સ્વામી છે ચાલો પ્રભુજીને વંદના કરીએ આયાહીણ પયોહીણું કરો વંદામિ નમસ્લામિ બોલો સક્કરેમિ સમ્માણેમિકલ્યાણ. મંગલદેવયંચેઈયંપજૂવાત્સામિ.(૧) 49 Page #56 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ જેનું ભવ્ય છે, દેશના જેની દિવ્ય છે, મુખડું જેનું સૌમ્ય છે ચાલો પ્રભુજીને વંદના કરીએ.પજ્વાસ્સામી એક અબજ જેના સાધુ છે, એક અબજ જેના સાધ્વી છે, દસ લાખ જેના કેવલી છે, ચાલો સહુને વંદના કરીએ. આ રીતે પર્યાપાસના કરીને નિર્ણય કર્યો કે ભરત ક્ષેત્રનાં માનવીઓ પ્રભુની સાક્ષીએ પાપને એકત્રિત નહીં કરતા રોજ આલોચનાદિ તપ દ્વારા પ્રાયશ્ચિત્ત કરી લેવું તેવો નિયમ ધારણ કરીને અમારા મનોરથ સારથિનાં ધર્મરથમાં બેસી પાછા ફર્યા અને અમે સહુ અમારામાં સમાય ગયા. પ્રિય પાઠકવૃંદ ! મારા સંપાદકીયની રીતથી આપ સહુ પરિચિત છો એટલે વિશેષ સમજાવવાની કોશિષ કરતી નથી. છેદ સૂત્ર આપણું એક ચારિત્ર સાંધતુ શિલ્પ છે. તેનું વાંચન, મનન કરીને, તેને કંઠસ્થ રાખીને આપણે આપણું ચારિત્ર શુદ્ધ રાખશું તો આ પંચમ આરામાં પણ પાંચમી ગતિને લાયક જરૂર બનશું. અસ્તુ... આ સૂત્ર બહાર પાડવામાં કોઈ મહાત્મા પુરુષની અશાતના થઈ હોય તો મન વચન કાયાથી ક્ષમા માંગુ છું. અમારો સંકલ્પ હતો કે બત્રીસ આગમ બહાર પાડવા. તે માટે ગુસ્વર્યોની આજ્ઞા અને આશીર્વાદથી અમે પુરુષાર્થ કરી શકયા છીએ. આપની શુભેચ્છાઓએ અમને પૂર્ણતાને સ્થાને પહોંચાડ્યા છે. તે માટે તમારા બધાનો આભાર માનું છું તથા સર્વનું શ્રેય થાઓ...મંગલ થાઓ....ઓમ શાંતિ...!! આભાર : ધન્યવાદ : સાધુવાદ : પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદૈવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું. મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠાવાન, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ આપું છું. આ ત્રણ છેદ સૂત્રોનાં અનુવાદિકા અમારા સુશિષ્યા બા.. ડૉ. ડોલરબાઈ મ. છે. તેઓએ સુચારુ પુરુષાર્થ કર્યો છે. અત્યારે વડીલ મહાસતીજી મમ ગુભાગીની પૂજ્યવરાની સેવા શુશ્રુષા કરતા તેઓના સાંનિધ્યમાં છે. તેઓનું નામ જ છે ડોલર, કહેવાય છે કે જે બગીચામાં ડોલરનો છોડ વાવ્યો હોય તે બગીચો રોજ મહેંક્યા કરે છે. એમ અમારા સુશિષ્યા ગુરુકુળમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ દ્વારા છેદ સૂત્રના લખાણ પ્રમાણે ચારિત્રના બાગમાં મહેંક્યા કરે. ચારિત્ર શુદ્ધિ કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો ત્રિવેણી સંગમ કરી પવિત્ર બનતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું. આગમ અવગાહન કાર્યમાં સધ્યાગી સાધ્વીરના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું. સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીરત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું. આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં કુમારી ભાનુબહેન પારેખને તેમજ ધોમ તાપમાં આવીને અમારા સંપાદકીય લખાણમાં યોગ જોડી, તન્મય બની, મોતીસમા અક્ષરે આલેખન કરનાર યોજ્ઞાબહેન મહેતાને અનેકશઃ ધન્યવાદ આપું છું. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી સર્વ સભ્યગણ; ધીરુભાઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી સર્વ કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું. આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ઘિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિળાનંखमामि सव्व जीवाणं । “ગોંડલ ગચ્છનાં મહામના હિર-વેલ-માન-દેવ-ઉજમ-મોતી ગુરુણીને વંદના અમારા, દઢતા, વિવેક, બ્રહ્મ નિષ્ઠતા દક્ષતા ઉજ્જવળતા આદિ ગુણોના હતા અખૂટ ભંડારા, પરમ તારક ફૂલ-આગ્ન-અમૃત-પ્રભા છબલ ગુરુણીમૈયા હતા શાસન ના સિતારા ચંપા-જય-વિમલ ગુરુણી વૃંદના આગમ સમાપને લીલમ ઝીલે આશીર્વાદ તમારા. 52 પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા- આર્યા લીલમ. Page #59 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા વીતરાગ દશાને પ્રાપ્ત કરીને સ્વરૂપમાં અખંડ સ્થિરતા પ્રાપ્ત કરવી, તે સાધકનું અંતિમ લક્ષ્ય છે. તે લક્ષ્ય સિદ્ધિ માટે પરુષાર્થ કરતો સાધક પૂર્વકત કર્મના ઉદય ભાવને આધીન થઈને કેટલી ય વાર ભૂલો કરે, પાપદોષનું સેવન કરે, કેટલીય વાર ચડે અને પડે, ક્યારેક હતાશ અને નિરાશ થઈ જાય, ત્યારે આચાર્ય તેને છેદ સૂત્રના માધ્યમથી સાંત્વન આપે છે. તે સાધક ! તે ગમે તે દોષનું સેવન કર્યું હોય, તેનો કોઈ વાંધો નહીં. વર્તમાને જો તારી આત્મવિશુદ્ધિની તીવ્રતમ તમન્ના હોય, તો તેનો માર્ગ ચોક્કસ ઉપલબ્ધ છે. જિનશાસનમાં પાપી વ્યક્તિને પવિત્ર બનાવવાનો અનુપમ માર્ગ છે, તે માર્ગ છે પ્રાયશ્ચિત્ત અને તે પ્રાયશ્ચિત્તનો માર્ગ છેદ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. શિષ્યોની સમગ્ર સાધના ગુરુના સાંનિધ્યમાં અને ગુરુની આજ્ઞાપૂર્વક જ થાય છે, તેથી શિષ્યના દોષ સેવન માટે પ્રાયશ્ચિત્ત પ્રદાનનો અધિકાર સંપૂર્ણપણે ગુરુનો જ હોય છે. ક્યા દોષનું ક્યું અને કેટલું પ્રાયશ્ચિત્ત લેવું, તે વિષયમાં શિષ્યના તર્ક-વિતર્ક નિરર્થક છે. કેવળ સરળભાવે યથાતથ્ય આલોચના કરવી, તે જ શિષ્યનું કર્તવ્ય છે. પ્રાયશ્ચિત્તનો સર્વ અધિકાર એક માત્ર આચાર્યનો કે ગુરુનો જ હોય છે, તેથી એક દષ્ટિકોણથી પ્રાયશ્ચિત્ત પ્રધાન શાસ્ત્રોનું સંપાદન કરવું, તે અમારા વિષય બહારની વસ્તુ છે. તેમ છતાં ગુર્વાજ્ઞાએ જે જવાબદારી વહન કરવાની હતી. તે કાર્યનો પ્રારંભ કર્યો. પૂર્વ પ્રકાશિત નિર્યુક્તિ, ટીકા તેમજ વિવેચનોનું વાંચન કર્યું. સાધક જીવનની આચાર શુદ્ધિમાં સહાયક શાસ્ત્રોનું સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશન થાય, તો જ સર્વ કોટિના સાધકો સમાચારીની પ્રત્યેક ક્રિયાનું મહત્ત્વ સમજે અને તેનું પાલન ન કરવાથી પ્રાપ્ત થતાં પ્રાયશ્ચિત્તના વિષયને જાણીને સમાચારીનું અપ્રમત્તપણે પાલન કરી શકે, તે દષ્ટિકોણથી શાસ્ત્રનું સંપાદન કર્યું છે. વર્તમાને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આઠમી દશા ‘પર્યુષણા કલ્પ'માં ભગવાન મહાવીર સ્વામીના જન્મ આદિ પાંચ વિશિષ્ટ પ્રસંગોના નક્ષત્રોનું વર્ણન જ ઉપલબ્ધ થાય છે. નિર્યુક્તિમાં આ દશામાં પર્યુષણા કલ્પની સ્પષ્ટતા સાથે સાધુ સમાચારીનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં નિર્યુક્તિના આધારે સમાચારીનો સંક્ષિપ્ત સાર વિવેચનમાં આપ્યો છે. દશાશ્રુતસ્કંધની દરેક દશામાં પ્રારંભમાં તે દશાના વિષયની પૃચ્છા સંબંધી 53 . Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ચરે વધુ.. વાક્યાંશથી છે. ત્યારપછી તે ઉત્તર રૂને રવા... વાક્યાંશથી છે. તેમાં તંગ... પછી તે તે દશાના વિષયગત બોલના નામ આપ્યા છે, પરંતુ છઠ્ઠી દશાના પ્રથમ સૂત્રમાં તંગહા... પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી આદિ સંબંધિત વિસ્તૃત પાઠ છે. તે પાઠ અપ્રાસંગિક, અનુપયોગી અને લિપિકાળમાં પરિવર્તિત થયેલો જણાતાં તે પાઠને અને તેના ભાવાર્થને કૌંસમાં ઇટાલી ટાઈપમાં મૂક્યો છે અને તે પ્રસંગાનુસાર અગિયાર પ્રતિમાનો નામ સુચક પાઠ શ્રી સમવાયાંગ સૂત્રના પાઠ અનુસાર કૌંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠો ઉદ્દેશક, સૂત્ર–પમાં /વાડી આદિ વિશેષણો સાધુને રહેવાના સ્થાન ઉપાશ્રયની સંબંધિત છે. ભાષ્યકારે પણ તે પ્રમાણે જ વિવેચન કર્યું છે પરંત મળપાઠમાં વડા... વગેરે વિશેષણો સાથે વિષય રૂપ(વિશેષ્ય) ૩૧ક્ષ શબ્દ લિપિદોષથી છૂટી ગયો હોય તેમ જણાતા પ્રસ્તુમાં ૩વસય શબ્દને કેંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૯ મિનિવરિયં “ અભિનિચારિકાગમન’નો અર્થ કેટલાક આચાર્યોએ “વ્રજિકાગમન કર્યો છે, પ્રસ્તુતમાં મળવરિય શબ્દનો વ્યુત્પત્તિ અનુસાર અર્થ કરીને ગ્રંજિકાગમનને ઉદાહરણ રૂપે સમજાવ્યું છે. આ રીતે ત્રણે છેદ સૂત્રોના ભાવાર્થ અને સરળ વિવેચન દ્વારા સાધુ જીવનની મર્યાદા તથા મર્યાદા ભંગના પ્રાયશ્ચિત્ત વિધાનને સ્પષ્ટ કર્યું છે. સંપાદન કાર્યની સફળતાની સોનેરી ક્ષણે અનંત ઉપકારી તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા., પ્રધાન સંપાદિકા, સંયમ સંનિષ્ઠા, ગુગ્ણીમૈયા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ, અમારા મૂક સહયોગી, ઉપકારી ગુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ. તથા સહવર્તી પૂ. બિંદુબાઈ મ. આદિ ગુરુકુલવાસી સર્વ સતિવૃંદના સદ્ભાવના પૂર્વકના સથવારાનો તથા જન્મદાત્રી માતા-પિતાના સંસ્કાર ઋણનો સ્વીકાર કરીને વિરામ પામીએ છીએ. સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા દેવગુધર્મની મળે એવી કૃપા -- શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. 0 54 Page #61 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે – સાધ્વી શ્રી ડોલરબાઈ મ. ચાર પ્રકારના અનુયોગમાંથી ચરણકરણાનુયોગની પ્રધાનતા ધરાવતા શાસ્ત્રોમાં સાધકના આચાર-વિચારની શુદ્ધિ માટેના વિસ્તૃત વર્ણનો છે. સાધક દઢતમ સંકલ્પપૂર્વક આચારશુદ્ધિના લક્ષે વ્રત-નિયમોનો સ્વીકાર કરે છે, પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય, મોહનીયકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી પૂર્વકૃત કર્મના ઉદયે અથવા ક્યારેક વર્તમાનના મંદ પુરુષાર્થે સાધક સ્વીકૃત વ્રતોનું પૂર્ણપણે પાલન કરી શકતો નથી. તે અનેક વાર સ્ખલના પામે છે, જાણતાં કે અજાણતાં પાપ-દોષનું સેવન કરે છે અને તેના વ્રત ખંડિત થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પતિત થયેલા સાધકને પુનઃ ઉપર ઉઠાવી લેવો, ખંડિત થયેલા વ્રતને પુનઃ અખંડ બનાવવા, તેની સાધનાને પૂર્ણતા સુધી પહોંચાડવી, તે કાર્ય અત્યંત જરૂરી છે. પૂર્વાચાર્યોએ અત્યંત કરુણાભાવે સાધનાની ખૂટતી કડીરૂપ ચાર છેદ સૂત્રોની રચના કરી છે. તેના નામ આ પ્રમાણે છે– શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશીથ સૂત્ર. તેમાં પ્રથમ ત્રણ છેદ સૂત્રોનો સમાવેશ પ્રસ્તુત આગમમાં થયો છે. છેદ સૂત્ર :– ‘છેદ’ શબ્દનો સામાન્ય અર્થ ‘કાપવું, છેદન કરવું’ થાય છે. ધર્મ સંબંધી છેદનું લક્ષણ આ પ્રમાણે છે– वज्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तये णियया । संभव य परिसुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ॥ જે બાહ્ય ક્રિયાથી ધર્મમાં બાધા થતી ન હોય અને જેનાથી નિર્મળતાની વૃદ્ધિ થતી હોય, તે ક્રિયાને છેદ કહે છે. કેટલાક આચાર્યના મતાનુસાર પાંચ ચારિત્રમાં પ્રથમ સામાયિક ચારિત્ર છે. તે અલ્પકાલીન છે. બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર જીવન પર્યંતનું છે, તેમાં દોષ લાગવાની અધિકતમ સંભાવના છે, તેથી છેદોપસ્થાપનીય ચારિત્રની શુદ્ધિ માટેના ઉપાયો પ્રદર્શિત કરતા આગમોને છેદ સૂત્ર કહે છે, કહ્યું છે કે– जम्हा तु होति सोधी छेद सुयत्थेण खलितचरणस्स । તમ્હા છેય સુયત્નો વતવ મોત્તુળ પુવ્વત ॥ વ્યવહાર ભાષ્ય, ગાથા 55 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૯ કોઈપણ નિમિત્તથી ચારિત્રમાં સ્ખલના થઈ હોય, તો તેની શુદ્ધિ છેદસૂત્રોના આધારે જ થાય છે, તેથી પૂર્વગત સૂત્રોને છોડીને શેષ સૂત્રમાં અર્થની દષ્ટિએ છેદ સૂત્ર બલવત્તર અને મહત્વપૂર્ણ છે. છેદની પ્રક્રિયા સાધકની શુદ્ધિ માટે છે. જેમ શરીરના હાથ-પગ આદિ કોઈ એક વિભાગમાં સડો થયો હોય, તે અંગની શુદ્ધિ માટે મલમ વગેરે લગાડવા છતાં શુદ્ધિ થતી ન હોય, સડો ધીરે ધીરે આખા શરીરમાં ફેલાવાની શક્યતા હોય, ત્યારે ડોક્ટરો તે દર્દીને બચાવી લેવા માટે ઓપરેશન દ્વારા શરીરના સડી ગયેલા ભાગનું છેદન કરી નાંખે છે. દર્દી પણ શરીરના એક ભાગના છેદનને સ્વીકારીને જીવન બચાવી લે છે. તેમ સાધકની સાધનામાં અતિચારોના, પાપ દોષના સેવનથી સડો થતો હોય, આલોચના આદિથી તેની શુદ્ધિ થઈ શકે તેમ ન હોય, વધતું જતું તે દોષ સેવન સમગ્ર સાધનાનો નાશ કરે તેમ હોય, ત્યારે આચાર્ય આદિ સાધકના સાધના માર્ગને સુરક્ષિત રાખવા માટે દોષ સેવનના ખંડરૂપે તેને પ્રાયશ્ચિત્ત આપીને તેની શુદ્ધિ કરે છે. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમું છેદ પ્રાયશ્ચિત્ત છે. તેમાં અમુક દિવસની દીક્ષા પર્યાયનો છેદ કરીને સાધકની શુદ્ધિ કરાય છે. છેદ સૂત્રોમાં સંયમી જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં થતાં દોષ સેવન તથા તેની શુદ્ધિ માટેના ઉપાય રૂપ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સંક્ષેપમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર આદિ આગમો સાધુ જીવનના આચારનું પ્રતિપાદન કરે છે, તો છેદ સૂત્રો ચારિત્ર શુદ્ધિના ઉપાયોનું દર્શન કરાવે છે. નિશીથ ભાષ્યમાં કહ્યું છે કે છેદ સૂત્રોના આધારે જ ચારિત્રની શુદ્ધિ થતી હોવાથી તે છેય છે અર્થાત્ ઉત્તમ સૂત્ર છે. છેદ સૂત્ર રચના :- દશાશ્રુતસ્કંધ સૂત્રની નિયુક્તિના મંતવ્ય અનુસાર આ ત્રણે છેદ સૂત્રો ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી નિર્યુઢ થયેલા છે. वंदामि भद्रबाहुं, पाईणं चरिय सयलसुयणाणि । સો પુત્તસ્સ ારામિસ (ખં) વસાસુ બ્વે વવહારે ॥ દશાશ્રુત. નિર્યુક્તિ 56 Page #63 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સમસ્ત આગમોના ભાવોનો અર્થરૂપે તીર્થકરોએ ઉપદેશ આપ્યો છે. ગણધરોએ તેને સૂત્ર રૂપે ગૂંથ્યા છે અને કાલક્રમે અનેક પૂર્વાચાર્યો તે તે ભાવોમાંથી કોઈ ચોક્કસ વિષયને સંક્ષિપ્ત રૂપ આપી શાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ કર્યા છે. સંક્ષેપમાં શાસ્ત્રના સર્વ ભાવો મૂલતઃ તીર્થકર કથિત છે, તેથી તે પરમ શ્રદ્ધેય, આદરણીય અને આચરણીય છે. છેદ સૂત્રોનો વણ્ય વિષય:- સામાન્ય રીતે છેદ સૂત્રોના વિષયને ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે. (૧) ઉત્સર્ગ માર્ગ (૨) અપવાદ માર્ગ (૩) દોષ સેવન (૪) પ્રાયશ્ચિત્ત. ઉત્સર્ગ માર્ગ :- જે નિયમોનું પાલન કરવું પ્રત્યેક સાધુ-સાધ્વીને અનિવાર્ય હોય, તે ઉત્સર્ગ માર્ગ છે. જેમ કે પંચ મહાવ્રતોનું પાલન કરવું તે સર્વ સાધુ-સાધ્વીઓ માટે સામાન્ય નિયમ છે. સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારના વસ્ત્રો કહ્યું છે. ચામડાંનાં વસ્ત્રો કલ્પતા નથી. આ સામાન્ય નિયમ છે, તે ઉત્સર્ગ માગે છે. તે નિયમોનું પ્રામાણિકતાથી પાલન કરનાર સાધુ પ્રશંસનીય અને આદરણીય બને છે. ઉત્સર્ગ માર્ગને સામાન્ય આચાર વિધિ કહે છે. અપવાદ માર્ગ વિશિષ્ટ પરિસ્થિતિમાં સામાન્ય આચાર વિધિના પાલનમાં જે છૂટ અપાય, તે અપવાદ માર્ગ છે, તેને વિશેષ વિધિ પણ કહે છે. જેમ કે- સાધુને ચામડાંના વસ્ત્ર કલ્પનીય નથી, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ રોગ આદિ વિશેષ પરિસ્થિતિમાં સાધુ ચર્મખંડનો ઉપયોગ વિવેકપૂર્વક કરી શકે છે. આ અપવાદ માર્ગ-વિશેષ વિધિ છે. તેના બે પ્રકાર છે– (૧) નિર્દોષ અપવાદ અને (૨) સદોષ અપવાદ. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનમાં જે છટ-આગાર રખાય, તે નિર્દોષ અપવાદ છે, જેમ કે- સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહીં, તે ઉત્સર્ગ માર્ગ છે, પરંતુ વૃદ્ધ, ગ્લાન કે તપસ્વી સાધુને અત્યંત જરૂરી હોય, તો તે થોડીવાર બેસી શકે છે, આ નિર્દોષ અપવાદ છે. નિર્દોષ અપવાદ સેવનનું પ્રાયશ્ચિત્ત હોતું નથી, પરંતુ સાધુ વિવેકપૂર્વક અત્યંત જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરે છે. જે ક્રિયા અનિવાર્ય પરિસ્થિતિમાં ઇચ્છા ન હોવા છતાં કરવી પડે છે, જે ક્રિયામાં હિંસાદિ દોષનું સેવન કરવું પડે છે; તે સદોષ અપવાદ છે; જેમ કે- સાધુએ જલમાર્ગે વિહાર ન કરવો, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ અનિવાર્ય પરિસ્થિતિમાં નદી પાર કરવી પડે, તો તે મહિનામાં બે વાર કરી શકે છે. આ સદોષ અપવાદ છે. સદોષ અપવાદના સેવન પછી તુરંત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને સાધક શુદ્ધિ કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩) દોષ સેવન :– ઉત્સર્ગ કે અપવાદ માર્ગનું, સંયમ સમાચારીનું ઉલ્લંઘન કરવું, વ્રત ભંગ કરવો, તે દોષ–સેવન છે. (૪) પ્રાયશ્ચિત્ત :– · દોષ વિશુદ્ધિ માટેની પ્રક્રિયાને પ્રાયશ્ચિત્ત કહે છે. કયા દોષની શુદ્ધિ માટે કયુ અને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું, તેનું વિસ્તૃત વર્ણન છેદ સૂત્રોમાં છે. પ્રાયશ્ચિત્તના દસ ભેદનું વિસ્તૃત વિવેચન શ્રી સ્થાનાંગ સૂત્રના દશામા સ્થાનમાં છે. ત્રણ પ્રકારના કલ્પ :– સંયમી જીવનના કલ્પ, નિયમો(મર્યાદા)ના ત્રણ પ્રકાર છે– (૧) વિધિ કલ્પ :– વિધેયાત્મક નિયમો, જેમ કે સાધુને શેષ કાળમાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પે છે. જે સૂત્ર પ્રયોગમાં પ્બર્ શબ્દ પ્રયોગ હોય, તે વિધિકલ્પ છે. (૨) નિષેધ કલ્પ :– નિષેધાત્મક નિયમો, જેમ કે– સાધુને ચાતુર્માસના વિહાર કરવો કલ્પતો નથી. જે સૂત્ર પ્રયોગમાં નો પ્બરૂ શબ્દપ્રયોગ હોય, તે નિષેધકલ્પ છે. (૩) વિધિ–નિષેધ કલ્પ :- વિધિ-નિષેધાત્મક નિયમો, જેમ કે સાધ્વીને વિધિપૂર્વક ટુકડા કરેલા અર્થાત્ શસ્ત્ર પરિણત તાલ પ્રલંબ કલ્પે છે પરંતુ અખંડ તાલ પ્રલંબ કલ્પતા નથી. જે સૂત્ર પ્રયોગમાં રુફ, જો પ્પરૂ બંને સૂત્ર પ્રયોગ હોય, તે વિધિ-નિષેધ કલ્પ છે. શાસ્ત્રમાં પ્રદર્શિત કેટલાક વિધિ-નિષેધો સાધુને માટે, કેટલાક સાધ્વીને માટે છે અને કેટલાક વિધિ-નિષેધો બંને માટે સમાન છે. આ રીતે છેદ સૂત્રોમાં ઉત્સર્ગ, અપવાદ, વિધિ-નિષેધ આદિ વિધાનો દ્વારા સાધુના જીવનોપયોગી સેંકડો સૂચનો છે, તેથી છેદ સૂત્રોને શ્રમણ જીવનની આચાર સંહિતા અથવા દંડ સંહિતા પણ કહી શકાય છે. ત્રણ છેદ સૂત્રોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે— (૧) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર :- આ પ્રથમ છેદ સૂત્ર છે. છેદ સૂત્રના વર્ણ વિષયને જોતાં સ્પષ્ટ થાય છે કે છેદ સૂત્રના બે કાર્ય છે– (૧) સાધકને દોષ સેવનથી બચાવવા અને (૨) પ્રમાદવશ સેવન કરેલા દોષની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવું. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધકને દોષથી બચવા માટેના વિષયોનું પ્રતિપાદન છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં તેનું બીજું નામ ‘આચાર દશા’ પ્રાપ્ત થાય છે. સમવાયાંગ સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કલ્પ અને વ્યવહાર સૂત્રની પૂર્વે આયાવસા નામ પ્રાપ્ત છે. તેમાં સાધુના આચાર શુદ્ધિ માટેના વિષયોની મુખ્યતા છે તેથી ‘આચાર દશા’ નામ વિષયને અનુરૂપ 58 Page #65 -------------------------------------------------------------------------- ________________ અને સાર્થક છે. આ સૂત્રમાં દશ અધ્યયન હોવાથી તેનું ‘દશાશ્રુતસ્કંધ’ નામ પ્રચલિત છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા શ્રમણ સૂત્રમાં તેનું વસા નામ પ્રાપ્ત થાય છે. વસાવ્પવવહાર... – શ્રી આવશ્યક સૂત્ર. આ સૂત્રની પ્રથમ ત્રણ દશામાં અસમાધિસ્થાન, શબલ દોષ, આશાતનાઓનું તથા અંતિમ બે દશામાં મહામોહનીય કર્મબંધ સ્થાન તથા નિદાનનું વર્ણન છે. જે સર્વ વિષયો સંપૂર્ણપણે ત્યાજ્ય છે. ચોથી દશામાં આચાર્ય-ગણિની આઠ આચાર સંપદાનું નિરૂપણ છે. જે ગીતાર્થ શ્રમણોને, આચાર્ય પદ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતાં શ્રમણોને અત્યંત ઉપયોગી છે અને અગીતાર્થ શ્રમણોને માટે પણ તેનું જ્ઞાન જરૂરી છે. પાંચમી દશામાં ચિત્ત સમાધિ સ્થાનનો બોધ સર્વ સાધકોને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપે છે. છઠ્ઠી દશામાં શ્રાવક પડિમા અને સાતમી દશામાં ભિક્ષુ પડિમાનો બોધ ક્રમશઃ શ્રાવક અને સાધુની સાધનાના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. આઠમી દશાનું નામ ‘ પર્યુષણા કલ્પ' છે. નિર્યુક્તિ અને ભાષ્ય ગ્રંથોને જોતાં પ્રતીત થાય છે કે પૂર્વે આઠમી દશામાં કેવળ સાધુ સમાચારીનું વર્ણન હતું. તીર્થંકર ચરિત્ર તથા સ્થવિરાવલીનો વિષય તેમાં ક્યારે જોડાઈ ગયો તેના માટે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. વર્તમાને આઠમી દશામાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકના નક્ષત્રોના નામનો જ ઉલ્લેખ છે. નવમી દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ બોલનું કથન છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રધાન છે. તે કર્મનો સંવર કરવા તેના બંધસ્થાનથી દૂર રહેવાનું સૂચન છે. દસમી દશામાં સંયમ અને તપનું ફળ મેળવવાના વિવિધ પ્રકારના સંકલ્પ(નિદાન)નું વર્ણન છે. આ નિદાનના ફળ સ્વરૂપે સાધક યથાયોગ્ય સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિપણુ આદિ પામે છે પરંતુ તે સાધક, મોક્ષથી દૂર રહે છે, માટે તેમાં તેવા નિદાન ન કરવાનું સૂચન છે. આ રીતે દશાશ્રુતસ્કંધનો વિષય સાધુ અને શ્રાવક બંનેને ઉપયોગી અને આચરણીય છે. બૃહત્કલ્પ :– આ સૂત્રનું પ્રાચીન નામ પ્પપુત્ત છે, પરંતુ ‘પર્યુષણા કલ્પ' કલ્પ સૂત્રના નામથી પ્રસિદ્ધ થયું, તેનાથી આ સૂત્રની ભિન્નતા પ્રદર્શિત કરવા સુત્ત જ બૃહત્કલ્પ સૂત્રના નામથી ઓળખાય છે. નંદી સૂત્રમાં, આવશ્યક સૂત્રમાં આગમના નામો છે, તેમાં બૃહત્કલ્પ નામ પ્રાપ્ત થતું નથી. 59 Page #66 -------------------------------------------------------------------------- ________________ કલ્પ શબ્દના અનેક અર્થ થાય છે. આચાર, મર્યાદા, રાજનીતિ મર્યાદા, ધર્મ મર્યાદા વગેરે. પ્રસ્તુત સૂત્રમાં “કલ્પ” શબ્દપ્રયોગ આચાર મર્યાદા અથવા ધર્મમર્યાદાનો સૂચક જે શાસ્ત્રમાં સાધુ જીવનની આચાર-મર્યાદાનું નિરૂપણ છે, તેને કલ્પસૂત્ર કહે છે. તેના છ ઉદ્દેશક છે. તેમાં લગભગ સેંકડો વિધિ-નિષેધ કલ્પ છે. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિની શુદ્ધિ માટે વિવિધ ઉત્સર્ગ-અપવાદ માર્ગનું વિસ્તૃત વર્ણન છે. આચાર શુદ્ધિ માટે, શ્રમણ જીવનની નિર્મળતા માટે સાધુ-સાધ્વીને આ સૂત્રનું જ્ઞાન અનિવાર્ય વ્યવહાર સૂત્ર - વ્યવહાર શબ્દનો પદ વિગ્રહ કરતાં વિ + અવ + દર = વ્યવહાર. જેના દ્વારા વિવિધ અથવા વિવાદાસ્પદ વિષયોનું અવતરણ અર્થાત્ નિરાકરણ થાય, સંશયાત્મક વિષયોનું નિર્ધારણ થાય, સમાધાન થાય, તેને વ્યવહાર કહે છે. જે શાસ્ત્રમાં તથા પ્રકારના વિષયોનું વર્ણન હોય, તેને વ્યવહાર સૂત્ર કહે છે. તેના દશ ઉદ્દેશક છે. આ સૂત્રમાં વ્યવહાર, વ્યવહારી તથા વ્યવહર્તવ્ય, આ ત્રણ વિષયોનું વર્ણન છે. (૧) વ્યવહાર- સાધન. આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહારનું કથન છે. (૨) વ્યવહારી- ગણ અથવા ગચ્છના સાધુઓના આચારની શુદ્ધિ કરાવનારા પાંચ પ્રકારના વ્યવહારથી ગચ્છનું સંચાલન કરનારા ગીતાર્થ આચાર્યાદિની યોગ્યતા તથા તેના કર્તવ્ય આદિનું વર્ણન છે. (૩) વ્યવહર્તવ્ય- આચાર્યાદિના આદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર સામાન્ય સાધુ-સાધ્વીઓ વ્યવહર્તવ્ય છે. જેમ કુંભાર(ક) દંડ ચક્ર આદિ (સાધન) દ્વારા કુંભ(કર્મ) તૈયાર થાય છે તેમ આચાર્યાદિ વ્યવહારી પુરુષ(ક) પાંચ પ્રકારના વ્યવહાર(સાધન) દ્વારા વ્યવહર્તવ્યસાધુ-સાધ્વીના આચારની શુદ્ધિ થાય છે. આ રીતે ત્રણે છેદસૂત્રો શ્રમણ સમાચારીના બંધારણ સમ છે. તેના આધારે ગચ્છાધિપતિ આચાર્યો ગણનું સંચાલન કરે છે, શ્રમણ સંસ્કૃતિની વાસ્તવિકતા જાળવી રાખવા, સંઘીય વ્યવસ્થાનું નિયમન કરવા માટે છેદસૂત્ર મહત્વ પૂર્ણ શાસ્ત્રો છે. વ્યાખ્યા સાહિત્ય - આ શાસ્ત્રો વિષયની દષ્ટિએ ગંભીર છે, સંક્ષિપ્ત સૂત્રો દ્વારા તેનું રહસ્ય, તેનો પૂર્વાપરનો સંદર્ભ સમજવો કઠિન છે. શ્રી ભદ્રબાહુ સ્વામી (દ્વિતીય) એ - 60 Page #67 -------------------------------------------------------------------------- ________________ કઠિન વિષયને સમજાવવા માટે ચારે છેદ સૂત્ર પર નિર્યુક્તિની રચના કરી છે. તે ઉપરાંત તેના પર ચૂર્ણિની રચના પણ થઈ છે. તથા બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર વિસ્તૃત ભાષ્યની રચના પણ થઈ છે. બૃહત્કલ્પ પર શ્રી સંઘદાસ ગણિએ લઘુ ભાષ્યની રચના કરી છે. ભાષ્યકારોએ પોતાની રચનામાં સૂત્રકારનો આશય સમજાવવા માટે તેની પૃષ્ઠ ભૂમિકારૂપે સંઘીય પરંપરા તથા તે તે વિષયોને અનુરૂપ પ્રસિદ્ધ દષ્ટાંતો આદિ દ્વારા વિસ્તૃત વર્ણન કર્યું છે. જે જૈન ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના અધ્યયન માટે ઉપયોગી થાય છે. શ્રી બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા છે. તેમાં પ્રાચીનનિર્યુક્તિ, ચૂર્ણિ અને ભાષ્ય ગ્રંથોના આધારે વિષય સમજાવ્યો છે. આચાર્ય શ્રી આત્મારામજી મ. સા. એ દશાશ્રુતસ્કંધ સૂત્ર પર સંસ્કૃત ટીકા લખી છે અને શ્રી અમોલક ઋષિજી મ.સા.એ સર્વ પ્રથમ હિન્દી અનુવાદ કર્યો છે. તે ઉપરાંત ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ.સા.એ તિળિ છેવસુત્તાઈt માં ભાવાર્થ અને વિસ્તૃત હિન્દી વિવેચન આપ્યું છે. પ્રવર્તક શ્રી અમરમુનિ મ.સા. એ પૂર્વ પ્રકાશનના આધારે આ આગમને સચિત્ર પ્રકાશિત કર્યું છે. આ રીતે પૂર્વ પ્રકાશિત આગમ સાહિત્યના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે. તેમાં સૂત્ર, ભાવાર્થ અને આવશ્યકતા અનુસાર વિવેચન છે. આભાર દર્શન :- પ્રાતઃસ્મરણીય સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુપ્રાણ, ભક્તજનોના આતમપ્રાણની જન્મશતાબ્દી ચીરસ્મરણીય બની રહે તે માટે સરલ સુબોધ ગુજરાતી ભાષામાં આગમ પ્રકાશન કરવાની મારા વડિલ ગુરુભગિની ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ. ની અંતર પ્રેરણા અને અમારા મુક્ત-લીલમ ગુણી સહિત શિષ્યા વૃંદનો અનેરો ઉત્સાહ, સમ્યક પુરુષાર્થ અને તેનાથી પણ સવિશેષ અંતરીક્ષથી સતત અને સતત અસ્મલિત વહેતી પૂજ્યપાદ ગુરુદેવોની કૃપાધારાએ આ આગમ પ્રકાશનનું અતિ ઉત્તમોત્તમ, વિરાટ સત્કાર્ય સમાપનના આરે પહોંચ્યું છે. તેમાં ત્રણ છેદ સૂત્રોનું (દશાશ્રુત સ્કંધ, બૃહકલ્પ અને વ્યવહાર સૂત્ર) પ્રકાશન થઈ રહ્યું છે. તે સમયે આસન્ન ઉપકારી ત્રિલોકીનાથ ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કરનાર સુધર્માસ્વામી, આગમ લિપિ બદ્ધ કરનાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને અંતરમાં અવધારી Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાભાવે વંદન કરું છું. ગોંડલ ગચ્છના આધ સંસ્થાપક નિદ્રા વિજેતા ૧૦૦૮ બ્રા. બ્ર. પૂ. ડુંગરસિંહજી મ.સા., પાટાનુપાટ બિરાજિત સંપ્રદાયના નભોમંડળે ચમકતા અનસ્ત સિતારા મમશ્રદ્ધામૂર્તિ પૂજ્ય જય-માણેક-પ્રાણ-રતિ-ગુરુ દેવની અસીમ-અસીમ કૃપાએ તેમજ મમ જીવન ઉપકારી સંયમ સંસ્કારદાત્રી ગુણીમૈયા પૂજ્યવરા મંગલમૂર્તિ મુક્તાબાઈ સ્વામી અને ભાવયોગિની પૂ. લીલમબાઈ મ.ના અવિરત વરસતા અંતરના આશીર્વાદ ત્રણ છેદ સૂત્રોના ભગવદ્ ભાવોને સંયમી જીવનની જાગૃતિના લક્ષ, સ્વના સ્વાધ્યાયના સહારે અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સમયે સૌ ઉપકારીવૃંદ પ્રત્યે અંતરથી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. વર્તમાન બિરાજિત ગોંડલ ગચ્છ શિરોમણિ પરમદાર્શનિક પૂ. જયંતિલાલજી મ.સા. જેઓએ આગમના રહસ્યો સભર અભિગમ મોકલી અનન્ય ઉપકાર કર્યો છે. વાણીભૂષણ પૂ. ગિરીશમુનિ મ.સા., આગમ દિવાકર જનકમુનિ મ.સા. નવકાર મંત્ર આરાધક પૂ. જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂ. હસમુખમુનિ મ.સા., તપસ્વી પૂ. ગજેન્દ્રમુનિ મ.સા., શાસનપ્રભાવક પૂ. નમ્રમુનિ મ.સા. તથા આગમ મનિષી પૂ.ત્રિલોક મુનિ મ.સા. વગેરે ગુરુ ભગવંતો મને હર હંમેશ માર્ગદર્શન આપતા રહ્યા છે તેઓશ્રીનો પણ હાર્દિક આભાર માની વંદન કરું છું. મમગુસ્સીમૈયા પૂ. લીલમબાઈ મ. જેઓના જીવનમાં અરિહંત આજ્ઞાનું ગુંજન અને મહાવીરના માર્ગનું મંથન ચરિતાર્થ છે તેવા ગુણીમૈયાએ સ્વસાધના અને તપ આરાધના સાથે પરામર્થકાજે છેલ્લા નવ-નવ વર્ષથી તન, મન, જીવન આગમ પ્રકાશન કાર્યને સમર્પિત કર્યું છે અને સહસંપાદિકા મારા ગુર્ભગિની સાધ્વી રત્ના ડૉ. આરતીબાઈ મ. અને સુબોધિકાબાઈ મ. એ પણ ગુણીના હૃદયભાવોને આત્મસાત્ કરી આગમ પ્રકાશન કાર્યમાં પરમાત્માના ભાવોને પામવા અજોડ સેવા આપી છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો શું ઉપકાર માનું? શું આભાર માનું? બધુ શબ્દાતીત છે. ' શબ્દની હોડલી શું લઈ જશે મારા ભાવનો ભારો શબ્દો તો સીમિત છે ભાવ અસીમિત છે ત્યાં હું ક્યાં પામુ કિનારો? તેમ છતાં આપ સૌના નવ-નવ વર્ષના અપ્રમતભાવે કરેલા આ પ્રચંડ પુરુષાર્થની ભૂરી ભૂરી અનુમોદના કરી, આ અનુવાદમાં રહેલી ત્રુટિઓને દૂર કરી સુઘડ, સચોટ, 0 62 Page #69 -------------------------------------------------------------------------- ________________ સુંદર સુવ્યવસ્થિત કરવા બદલ અંતરથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ આગમોના અનુવાદનું કાર્ય કરવામાં સહાયક બનનાર સહવર્તી મમ ગુરુભગિનીઓ પૂ. સુમનબાઈ મ., પૂર્ણાબાઈ મ., પૂર્વીબાઈ મ. નો પણ આ તકે આભાર માનું છું. ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રમુખ, ઉત્સાહી સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે દરેક આ અપૂર્વ વિરાટ સત્કાર્યને સફળ બનાવવા સક્રિય રહ્યા છે. આગમ પ્રત્યેના અહોભાવે શ્રી મુકુન્દભાઈ પારેખ, શ્રી મણીભાઈ શાહ, કુ. ભાનુબેન પારેખ વગેરેએ પ્રુફ સંશોધન કરી, નેહલભાઈએ આગમ મુદ્રિત કરી, જે સહકાર આપ્યો છે તે બદલ સૌનો પણ આભાર માનું છું. અહો તારક જિનેશ્વર પરમાત્મા ! આપના આગમ ભાવોમાં નિશદિન આત્માની ઉજાગર દશાએ અપ્રમતભાવે અવગાહન કરતાં મારા અનંતાનંત કર્મોનો ક્ષય કરી આત્મ જાગૃતિએ આત્મ ભાવમાં લીન બની આપના અનંત ગુણોમાં વિલીન થઈ પરમાત્મ દશાને પામવા સમ્યક પુરુષાર્થી બનું એ જ અંતર આરઝૂ. આ આગમોના અનુવાદકાર્યમાં મારી અલ્પમતિની ક્ષમતાએ ક્ષયોપશમ અનુસાર લખતા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય અને આગમ ભાવોની કંઈ આશાતાના થઈ હોય તો અનંતા સિદ્ધ ભગવંતો, ગુરુભગવંતોની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્... 63 પૂ. મુક્ત લીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી ડોલર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી ક્રમ વિષય અસ્વાધ્યાય કાલ એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૧ ૧૨-૧૩ આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]. ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ૨૧-૨૮] સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત ૨૯-૩ર [નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #71 -------------------------------------------------------------------------- ________________ श्री हशा- SCथ-व्यवहार सूत्र श्री हशा-5प-व्यव શ્રી દશા-કલ્પ-વ્યવહાર મૂ दशा-इत्थ-व्यवहार सूत्र श्री हशा શ્રી દશા-કલ્પ શ્રી દશાશ્રુતસ્કંદ સૂત્ર સ્થવિર રચિત છેદ શ્રી -વ્ય શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવાર સૂત્રની सूत्र શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા કલ્પ व्यवहा શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર -व्यवहार सूत्र श्री हशा श्री हशा उल्थ-व्यवहार सूत्र श्री हशा -કલ્પ-વ્યવહાર સૂત્ર દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન 1. ડૉ. सूत्र श्री हशा-5ल्प-व्यवह પાકપટ વહા સૂત્ર सूत्र श्री दृशा उल्थ-व्यव અવરબાઈમ આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે. Page #72 --------------------------------------------------------------------------  Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના પ્રથમ દશા પ્રાક્કથન છRORORRORDROR * ચાર છેદ સુત્રોમાં પ્રથમ છેદ સૂત્ર દશાશ્રુત સ્કંધ સુત્ર છે. છેદ સૂત્રોમાં સાધકને દોષથી દૂર રહેવાની સૂચના છે અને કદાચ પ્રમાદના કારણે દોષ સેવન થઈ જાય તો આત્મશુદ્ધિ માટે તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પ્રસ્તુત દશાશ્રુતસ્કંધમાં સાધુના મૂળગુણ અને ઉત્તર ગુણમાં લાગતા દોષોના કથનપૂર્વક તેનાથી દૂર રહેવાની સૂચના છે. * આ આગમના મૂળ બે નામ છે– (૧) આચાર દશા અને (૨) દશા. આ શાસ્ત્રનો મુખ્ય વિષય આચાર છે અને તે દસ અધ્યયન(દસા) દ્વારા કથિત હોવાથી શ્રી ઠાણાંગ સૂત્ર, સ્થાન–૧૦માં તેનું નામ આચાર દશા કહ્યું છે. (૨) આ સૂત્રમાં દસ અધ્યયન હોવાથી તેનું દશા નામ પણ પ્રચલિત છે. વર્તમાનમાં આ શાસ્ત્ર “દશાશ્રુતસ્કંધ'ના નામે પ્રસિદ્ધિને પામ્યું છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશા, અનુપમ અર્થનું પ્રતિપાદન કરતી આ વાણી ગુરુની સમીપે સાંભળવામાં આવતી હોવાથી શ્રુત અને વૃક્ષના અંધ(થડ)માંથી નીકળતી અનેક શાખાની જેમ પ્રભુના મુખ કમળમાંથી નીકળેલી આ વાણી અનેક ભવ્યજનોના કાનમાં પ્રવેશી તેના ક્ષાયોપથમિક જ્ઞાનને પ્રગટ કરવામાં કારણભૂત હોવાથી તે સ્કંધ સ્વરૂપ છે. * આ આગમના અધ્યયનને ઉદ્દેશક અથવા દશા કહેવામાં આવે છે. આ આગમમાં દસ દશા(અધ્યયન) છે. પ્રસ્તુત આગમની પ્રથમ દિશામાં વીસ અસમાધિ સ્થાનોનું વર્ણન છે. સંયમી જીવનના લઘુતર દોષો કે સામાન્ય દોષોને અસમાધિ સ્થાન કહે છે. જેમ શરીરમાં કાંટો વાગે, ફોડકી થાય, હાથ-પગાદિ અવયવોમાં દુઃખાવો થાય વગેરે સામાન્ય પીડાઓ પણ મનને વ્યાકુળ બનાવે છે, ચિત્ત સમાધિમાં રહેતું નથી, પીડા અનુભવાય છે, તેમ ઉત્તરગુણ સંબંધિત સામાન્ય ગણાતા દોષો પણ સંયમી જીવનમાં અસમાધિ ઉત્પન્ન કરે છે. ઉત્તરગુણના અતિચાર રૂપ દોષો અસમાધિ સ્થાન કહેવાય છે. શરીરમાં કેન્સર જેવા ભયાનક રોગની જેમ મૂળગુણ સંબંધિત મોટા-મોટા દોષો શબલ દોષ કહેવાય છે. * जेनाऽऽसेवितेन आतमपरोभयस्स वा इह परत्र उभयत्र वा असमाधी होति तं असमाधिट्ठाणं - ચૂર્ણિ. જેના સેવનથી સ્વ આત્માને, પર આત્માને કે સ્વ-પર ઉભય આત્માને, યત્ર-તત્ર સર્વત્ર અસમાધિ ઉત્પન્ન થાય, તેને અસમાધિ સ્થાન કહે છે. * અસમાધિ એટલે માનસિક સંતાપ અથવા ચિત્તની અસ્વસ્થતા અને સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. જે પ્રવૃત્તિથી સંયમી જીવનમાં સંતાપ, સંકલેશ ઉત્પન્ન થાય, તે અસમાધિ સ્થાન છે, આત્મવિરાધના અને સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિથી સંયમ દૂષિત બને છે, તેથી તેવી પ્રવૃત્તિ અસમાધિ સ્થાન કહેવાય છે. અસમાધિ ઉત્પન્ન કરે તેવી પ્રવૃત્તિ અનેક હોવાથી અસમાધિ સ્થાન પણ અનેક છે, પરંતુ પ્રસ્તુત દશામાં પ્રધાન એવા ૨૦ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાનના દોષો સામાન્ય દોષો છે, તેથી તેની શુદ્ધિ સામાન્ય પ્રાયશ્ચિત્તથી થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રથમ દશા : અસમાધિ સ્થાના RE/Zzzzzzzzzzz અસમાધિના વીસ સ્થાન :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता ? इमे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता, तं जहा १. दवदवचारी यावि भवइ, २. अप्पमज्जियचारी यावि भवइ, ३. दुप्पमज्जियचारी यावि भवइ, ४. अतिरित्त-सेज्जासणिए यावि भवइ, ५. राइणिअ-परिभासी यावि भवइ, ६. थेरोवघाइए यावि भवइ, ७. भूओवघाइए यावि भवइ, ८. संजलणे यावि भवइ, ९. कोहणे यावि भवइ, १०. पिट्टिमसिए यावि भवइ, ११. अभिक्खणं-अभिक्खणं ओहारइत्तायावि भवइ, १२. णवाणं अहिगरणाई अणुप्पण्णाई उप्पाइत्तायाधि भवइ, १३. पोराणाई अहिगरणाणं खामिअ विओसवियाई पुणो उदीरेत्ता भवइ, १४. अकाले सज्झायकारए यावि भवइ, १५. ससरक्खपाणिपाए यावि भवइ, १६. सद्दकरे यावि भवइ, १७. झंझकरे यावि भवइ, १८. कलहकरे यावि भवइ, १९. सूरप्पमाण-भोई यावि भवइ, २०. एसणाए असमिए यावि भवइ । एते खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिद्वाणा पण्णत्ता-त्ति बेमि ॥ ભાવાર્થ :- હે આયુષ્યમાનુ જંબૂ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિના સ્થાન કહ્યા છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા વીસ અસમાધિના સ્થાન કહ્યા છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન (નિમ્નોક્ત) પ્રકારે કહ્યા છે, જેમ કે (१) सही-सही यास (२) अंधारामा पोल्याविना यास (3) हुष्प्रभाईन-6पयोगविना પોંજીને ચાલવું (૪) અમર્યાદિત શય્યા-આસન વગેરે રાખવા (૫) રત્નાધિકોનો પરાભવ કરવો, તેઓની સામે બોલવું (૬) સ્થવિરો ઉપર દોષારોપણ કરી તેમનો ઉપઘાત-અપમાન કરવું (૭) પ્રાણીઓનો ઘાત ४२वो (८) भनमा रोष राणी पण्या ४२j (८) ओघ ४२वो, अधम टुवयन उवा (१०) निं २वी (૧૧) વારંવાર નિશ્ચયાત્મક (આ કામ કરીશ, આ સ્થળે જઈશ વગેરે) ભાષા બોલવી (૧૨) નવા-નવા અધિકરણ-કલેશ, ઝઘડા ઊભા કરવા (૧૩) ક્ષમાપના દ્વારા શાંત થયેલા અધિકરણ-ઝઘડાને પુનઃ તાજા કરવા અથવા ક્ષમાપના કરી લીધા પછી પુનઃ ઝગડા કરવા (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો (૧૫) સચિત્ત રજવાળા હાથ, પગ આદિને પોંજવા નહીં (૧૬) પ્રહર રાત્રિ વીત્યા પછી મોટા અવાજે બોલવું, કારણ વિના બોલવું, નિરર્થક બોલવું (૧૭) સંઘમાં ફાટ-ફૂટ પડાવવી, ભેદભાવ ઊભા કરાવવા (૧૮) કલહ-કજીયા Page #75 -------------------------------------------------------------------------- ________________ | દશા-૧ કરવા (૧૯) સવારથી સાંજ સુધી ખા-ખા કરવું (નવકારશી આદિ પચ્ચકખાણ ન કરવા) (૨૦) એષણા અસમિતિ એટલે અષણીય આહાર ગ્રહણ કરવો. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન કહ્યા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અસમાધિ ઉત્પન્ન કરે તેવા વીસ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાન એટલે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિઓ. ચિત્તની એકાગ્રતાથી મોક્ષ માર્ગમાં, સંયમ માર્ગમાં સ્થિત રહેવું, તે સમાધિ છે અને તેનાથી વિપરીત અર્થાત્ સંયમ માર્ગથી શ્રુત થવાય તેવા કાર્યને અસમાધિ કહે છે. જેમ બીમારી શરીરમાં શિથિલતા લાવે છે, તેમ કેટલીક પ્રવૃત્તિઓ સંયમને શિથિલ બનાવે છે, સંયમને શિથિલ કરે તેવા કાર્યને અસમાધિ સ્થાન કહે છે. સંયમને દૂષિત કરે તેવા અસંખ્યાત અસંયમ સ્થાનો હોવાથી અસંખ્યાત અસમાધિ સ્થાનો છે. અહીં સ્થવિર ભગવંતોએ મુખ્ય વીસ અસમાધિ સ્થાનોનું કથન કર્યું છે. અસમાધિસ્થાન તે ઉત્તરગુણ સંબંધિત દોષો છે. સુવું ને....શ્વમવલ્લા - સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે– અત્યં માફ કરવા, સુત્ત થતિ રાજધરણ૩ સાક્ષણસંહિકા, તને સાંપવાત - ચૂર્ણિ, અરિહંત ભગવંત અર્થરૂપે દેશના આપે છે અને ગણધરો શાસનના હિત અર્થે તેને સૂત્ર રૂપે ગૂંથે છે. તે બાર અંગ રૂપ આગમો ભગવાન કથિત અને ગણધર દ્વારા સંકલિત છે, આ રીતે મેં સાંભળ્યું છે એટલે સુધર્માસ્વામી કહે છે કે મેં તે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે. તથા પ્રકારનું સૂત્રકારનું કથન છે. દં ભાવર્દિ...૫UMT:- સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે. અહીં સ્થવિર શબ્દનો અર્થ વ્યાપક છે. ગણધર, ચૌદપૂર્વધર કે દશ પૂર્વધરને સ્થવિર કહ્યા છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ દશાશ્રુતસ્કંધસૂત્ર શ્રુતકેવળી સ્થવિર આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા સંકલિત છે. જે પુન નાયર ભવાદુ વા ભાવંત રૂતિ ગતિશય પ્રાતઃ I –ચૂર્ણિ. શબ્દથી અહીં ગણધર અથવા ભદ્રબાહુ સ્વામીનું ગ્રહણ થાય છે. તેઓ અતિશયને પ્રાપ્ત હોવાથી સૂત્રકારે તેમના માટે ભગવંત વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો પ્રયોગ ન કરતાં પ્રસ્તુતમાં સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે સ્થવિર-શ્રુતકેવળીના વચન પણ ભગવાનના વચન તુલ્ય હોય છે. શ્રુતકેવળીના વચન ભગવાનની જેમ સમ્યક હોય છે, તે પ્રતીતિ કરાવવા જ સૂત્રકાર તથા પ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. વિસ અસમાધિ સ્થાન :(૧) જલદી-જલદી ચાલવું – અતિ શીધ્ર ગતિએ ચાલવાથી ઈર્ષા સમિતિમાં ઉપયોગ રહેતો નથી, તેથી અનેક પ્રાણીઓની હિંસા થાય છે, પડી જવાથી કે અથડાય જવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૨) અપ્રમાર્જન–પજ્યા વિના ચાલવું :- જે સ્થાનમાં અંધારું હોય, જે સ્થાનમાં અથવા રસ્તા આદિમાં કીડી આદિ જીવો વધુ સંખ્યામાં હોય તેવા કોઈ પણ સ્થાનમાં દિવસે કે રાત્રે પોંજયા વિના ચાલવાથી જીવોની હિંસા થાય છે અને સાધુને દોષ લાગે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩) દુષ્યમાર્જન બરાબર પોજ્યા વિના ચાલવું - વિધિપૂર્વક જેટલી જગ્યામાં પગ મૂકવો હોય તેટલી પૂર્ણ જગ્યાને ન પોંજવી, ઉપેક્ષા ભાવથી થોડી જગ્યાને પોંજીને પજ્યા વિનાની ભૂમિ ઉપર પગ મૂકી ચાલવું, ઉપયોગ વિના જેમ-તેમ પોંજીને ચાલવું, તે દુષ્પમાર્જન કહેવાય છે. આ રીતે શીઘગમન, અપ્રમાર્જન કે દુષ્પમાર્જનમાં ઈર્યાસમિતિનું યથાર્થ પાલન ન થવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૪) જરૂરિયાતથી વધારે શય્યા સસ્તા૨ક રાખવાઃ- સાધુ સમાચારીમાં વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોને મર્યાદિત સંખ્યામાં રાખવાનું વિધાન છે, અહીં સૂત્રપાઠમાં શય્યા-સંસ્તારકનું કથન છે પરંતુ ઉપલક્ષણથી આસન, સ્થાન, વસ્ત્રાદિ સર્વનું ગ્રહણ થાય છે. સાધુ જરૂરિયાતથી વધારે શય્યા-સંસ્તારક(સૂવા-પાથરવાના ઉપકરણો) વગેરે રાખે તો તેનો ઉપયોગ પ્રતિદિન ન થવાથી, પ્રતિલેખના–પ્રમાર્જન ન થવાથી તેમાં જીવોની ઉત્પત્તિ થવાની સંભાવના રહે છે. તે જીવોની હિંસાથી સંયમમાં દોષ લાગે છે. (૫) રત્નાધિક સામે બોલવું – સંયમપર્યાયમાં જે મોટા હોય તથા જ્ઞાનાદિ ગુણોમાં અધિક હોય, તે રત્નાધિક કહેવાય છે. તે રત્નાધિક સામે બોલવાથી, વિવાદ કરવાથી રત્નાધિકની આશાતના થાય છે અને આશાતના કરવી, તે પ્રાયશ્ચિત્ત યોગ્ય કાર્ય છે. () સ્થવિરોનો ઉપઘાત કરવો :- અહીં શ્રુત સ્થવિર, વય સ્થવિર અને સંયમ સ્થવિર, આ ત્રણે પ્રકારના સ્થવિર સાધુઓનું ગ્રહણ થાય છે. તે સર્વ સ્થવિર સાધુઓની ચિત્ત સમાધિ જળવાઈ રહે, તથાપ્રકારનો વ્યવહાર કરવો તે પ્રત્યેક સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે. તે સાધુઓના આચાર દોષ કે શીલદોષને પ્રગટ કરવા, અન્ય કોઈપણ રીતે તેમની આશાતના કરવી, તેમની સમાધિનો ભંગ કરવો, તે સ્થવિરોનો ઉપઘાત છે, સ્થવિરોનો ઉપઘાત તે પોતાની અસમાધિનું નિમિત્ત બને છે. (૭) છકાયજીવોની હિંસા કરવી - અહીં મૂકવાણા- સૂત્રપાઠમાં ભૂત શબ્દપ્રયોગ સર્વ સ્થાવર જીવોનો વાચક છે પરંતુ ઉપલક્ષણથી ત્રસ જીવોનું પણ ગ્રહણ થાય છે. સંક્ષેપમાં ત્રસ અને સ્થાવર સર્વ જીવોની હિંસાથી સંયમ વિરાધના થાય અને હિંસાના કારણભૂત રાગ-દ્વેષાદિ મલિન ભાવોથી આત્મવિરાધના થાય છે. (૮-૯) મનમાં રોષ રાખીને બળવું અને કોધ કરવો :- મનમાં રોષ રાખવો અને અગ્નિની જેમ મનમાં બળ્યા કરવું તે સંજ્વલના છે, તે રોષ પ્રગટ કરવો, તે ક્રોધ છે. તે બન્નેથી સમાધિનો ભંગ થાય છે. (૧૦) નિંદા કરવી –ffટ્ટ એટલે પરોક્ષરૂપે, પીઠ પાછળ અને માંસ એટલે નિંદા કરનારા, અવર્ણવાદ બોલનારા. અન્યની નિંદા, દોષ દર્શન, તે માંસ ખાવા તુલ્ય છે. અન્યની નિંદા કરનાર પોતાના ગુણોનો નાશ કરે છે. તે સ્વયં કર્મબાંધે છે તથા બીજાને પણ અસમાધિ ઉત્પન્ન કરાવી કર્મ બાંધવામાં નિમિત્ત બને છે. (૧૧) વારંવાર નિશ્ચયાત્મક ભાષા બોલવી – સાધુને જે વિષયની પૂરી જાણકારી ન હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિષયક સંદેહ હોય, તે વિષયમાં “આ આમ જ છે, તે રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવાથી મૃષાવાદ થાય છે અને તે દ્વારા આત્મ વિરાધના અને સંયમ વિરાધના થાય છે. નિશ્ચયાત્મક ભાષા પ્રમાણે કાર્ય ન થાય, તો શાસનની નિંદા થાય છે, બોલનારનો અવર્ણવાદ થાય છે અને અનેક પ્રકારના અનર્થ સર્જાય છે, આ રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવી અસમાધિજનક છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ | દશા-૧ (૧૨) નવા નવા અધિકરણ(કલેશ) ઉત્પન કરવા :- ક્લેશ-કંકાશ અંતરમાં અસમાધિ ઉત્પન્ન કરે છે, આસપાસના વાતાવરણને દુઃષિત કરે છે, તેથી અન્યને પણ અસમાધિનું નિમિત્ત બને છે. શાસ્ત્રકારે ક્લેશ- કંકાશ માટે ધરખ (શસ્ત્ર) શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લેશરૂપી શસ્ત્ર આત્મગુણોની ઘાત કરે છે, નરક અને નિગોદના દુઃખ પ્રાપ્ત કરાવે છે, આ રીતે ક્લેશ કે ક્લેશજનક ભાષાનો પ્રયોગ કરવો, તે અસમાધિનું કારણ છે. (૧૩) શાંત થયેલા ક્લેશને ઉત્તેજિત કરવા :- ઢાંકેલી અગ્નિને ઉદિપિત કરવાથી તે પુનઃ સ્વ-પરને તાપિત કરે છે તેમ કઠોર કે માર્મિક ભાષા પ્રયોગથી કે તથા પ્રકારની કાયિક ચેષ્ટાથી એકવાર ઉપશાંત થયેલા ક્લેશને પુનઃ ઉત્તેજિત કરવાથી સ્વ-પરને અસમાધિ ઉત્પન્ન થાય છે. (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો - સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તથા મધ્યાહ્ન અને મધ્યરાત્રિના સમયે એક-એક મુહુર્તનો સમય અકાળ કહેવાય છે. કાલિકસુત્રોના સ્વાધ્યાય માટે બીજો અને ત્રીજો પ્રહર અકાળ છે. આ સિવાય ઔદારિક શરીર સબંધી ૧૦, આકાશસબંધી–૧૦અને પર્વતિથિ સબંધી–૧૦ અસ્વાધ્યાય કાળ, અકાળ કહેવાય છે. સુકાળ-સમયે વાવેલું બીજ સારું ફળ આપે છે, તેમ શાસ્ત્ર વિહિત કાળમાં કરેલો સ્વાધ્યાય પ્રશસ્ત ફળ આપે છે. અકાળમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનનો અવિનય, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન તથાદેવી ઉપદ્રવ આદિ દોષોની સંભાવના રહે છે, તેથી અકાળમાં સ્વાધ્યાય કરવો, તે અસમાધિસ્થાન છે. (૧૫) સચિત્ત રજયુક્ત હાથ-૫ગ આદિને પજવા નહિ- સાધુ ભિક્ષા માટે બહાર જઈને આવે, વિહાર કરીને આવે કે અન્ય કોઈપણ નિમિત્તથી બહાર જઈને આવે, ત્યારે તેના હાથ-પગ આદિ અવયવ પર સચિત્ત રજ ઊડીને પડી હોય અને તેને પોંજયા વિના સૂવા, બેસવા આહારાદિ કરવાથી પૃથ્વીકાયિક જીવોની હિંસા થાય છે અને તે અસમાધિનું કારણ બને છે. જિનકલ્પી સાધુ પોતાની ચર્યા અનુસાર જ્યાં સુધી હાથ, પગ વગેરે પર સચિત્ત રજ હોય છે ત્યાં સુધી સૂવા, બેસવા, આહારાદિ કરવાની ક્રિયા કરતા નથી. આ બોલનો બીજો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે કે ગુહસ્થના હાથ, પગ વગેરે પર સચિત્ત રજ લાગેલી હોય, તો તેના હાથે આહારાદિ લેવા, તે અસમાધિ સ્થાન છે. (૧) મોટા અવાજે બોલવું – સૂત્રપાઠમાં સરે શબ્દપ્રયોગ છે અર્થાત્ શબ્દનું ઉચ્ચારણ કરવું. તેના અનેક અર્થ થાય છે, જેમ કે મોટા અવાજે બોલવું, વિચાર્યા વિના બોલવું, કારણ વિના બોલવું, ઘણું બોલવું વગેરે રાત્રિનો પ્રથમ પ્રહર વીત્યા પછી સાધુને મોટા અવાજે બોલવાનો નિષેધ છે. તેમ કરવાથી અન્ય મનુષ્યોની નિદ્રા ભંગ થાય, પશુ-પક્ષીઓ ભયભીત બને, તો સ્વ-પરની વિરાધના થાય છે. અત્યંત વધારે બોલવું તે કલેશનું કારણ બની શકે છે. વિચાર્યા વિના જેમ-તેમ બોલવાથી અનેક અનર્થો સર્જાય છે. શાંતિ સમાધિનો ભંગ થાય છે. મૌન રહેવું, તે સર્વથી શ્રેષ્ઠ છે, મૌન એક પ્રકારનું તપ છે પરંતુ મૌન ન રહી શકે તો જરૂર વિના બોલવું સર્વથા અનુચિત છે, તેથી તે અસમાધિસ્થાન છે. (૧૭) સંઘમાં મતભેદ ઉત્પન્ન કરાવવા - સંઘ એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન થાય, તેવી યુક્તિઓનો પ્રયોગ કરવો. સંઘના સંગઠનમાં ભેદ થાય, ફાટફૂટ પડે તેવા વાક્ય બોલવાને ઝંઝા કહે છે. સંઘમાં ભેદ થવાથી ધર્મને હાનિ પહોંચે છે, શાસનની હીલણા થાય છે Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર અને અનેક અનર્થ સર્જાય છે, તેથી સંઘમાં ભેદ પડાવવો તે અસમાધિસ્થાન છે. (૮) કલહ કરવો :- કલહ એટલે વાયુદ્ધ. પ્રાયઃ અસત્ય ભાષાથી કલેશ ઉત્પન્ન થાય છે, ક્યારેક સત્ય ભાષણથી પણ કલેશ ઉત્પન્ન થાય છે. સત્ય, મૃદુ, શાંત ભાષા કલ્યાણકારી છે, તેથી અપ્રિય, કઠોર કે કલેશકારી ભાષાનો પ્રયોગ કરવો અસમાધિસ્થાન છે. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરવું – ભોજનના સમયે ભોજન કરી લીધા પછી પણ આખો દિવસ ખાતા રહેવાથી શરીર અસ્વસ્થ થાય છે, રસાસ્વાદની આસક્તિ વધે છે. સ્વાધ્યાયાદિ થઈ શકતા નથી, તેથી સંયમ વિરાધના તથા સ્વવિરાધના થાય છે. સંયમ નિર્વાહ માટે સાધુ મર્યાદિત ભોજન કરે છે. શાસ્ત્રોમાં છ કારણે આહાર કરવાનું કથન છે, તેથી વારંવાર આહાર કરવો, તે અસમાધિસ્થાન છે. (૨) અઝા આહારપાણી વગેરે ગ્રહણ કરવા - આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરે આવશ્યક વસ્તુઓ ૧૬ ઉગમનના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ એષણાના દોષોને ટાળીને નિર્દોષપણે ગ્રહણ કરવી જોઈએ. સદોષ વસ્તુ ગ્રહણ કરવાથી છકાય જીવોની હિંસા, સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. આ રીતે સાધુએ આત્મવિરાધના, જીવવિરાધના કે સંયમવિરાધના થાય તેવા પ્રત્યેક અસમાધિ સ્થાનનો ત્યાગ કરીને સમાધિસ્થાનનું સેવન કરવું જોઈએ, તેનાથી સંયમમાં સમાધિ પ્રાપ્ત થાય છે. તે પ્રથમ દશા સંપૂર્ણ | Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન ૭ બીજી દશા ŘORRORROROR પ્રાકથન પ્રસ્તુત બીજી દશામાં ૨૧ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. શબલ દોષો એટલે સંયમ ઘાતક દોષો. દુર્બળ વ્યક્તિ પોતાના ગજા ઉપરાંત વજન ઉપાડે તો તે મૃત્યુ પામે છે, તેમ ૨૧ પ્રકારની દૂષિત પ્રવૃત્તિથી સંયમનો નાશ થાય છે. સંયમ જીવનના મોટા-મોટા અપરાધો શબલ દોષ કહેવાય છે. શબલ દોષો ગુણના દોષો છે, તે મહાવ્રતોને દૂષિત કરે છે. તે સંયમ જીવનમાં વિશેષ અસમાધિને ઉત્પન્ન કરે છે, તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે. મૂળ સવત્ત અર્ધમાગધી શબ્દની સંસ્કૃત છાયા સવત્ત અને શવત થાય છે. (૧) સવત્ત એટલે બળવાન, ભારે. સબલ દોષ એટલે બળવાન–મોટા દોષો. તે સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરે છે. (૨) શવતનો અર્થ છે કાબર ચીતરું. શવન વુર ચારિત્ર ચૈ: ક્રિયાવિશેષનિમિત્તમૂર્ત સમ્પધને તે ક્રિયાવિશેષઃ રાવા કવ્યો । –મુનિહર્ષિણી ટીકા. જે ક્રિયાઓના નિમિત્તે ચારિત્ર શબલ કાબરચિતરું(મલિન, ડાઘ– વાળુ) બની જાય છે, તે ક્રિયાઓને શબલ દોષ કહે છે. * વૃત્તિકા૨ે શબલના બે પ્રકાર કહ્યા છે– (૧) દ્રવ્ય શબલ– કાબરચિતરા વર્ણવાળા ગાય, ઘોડા વગેરે દ્રવ્ય શબલ અને (ર) ભાવ શબલ- મહાવ્રત ઘાતક મોટા દોષોથી દૂષિત ચારિત્ર ભાવ શબલ છે. દોષ સેવનના ચાર પગથિયા છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, મૂળમ આદિમત્તુ તિવુ બંનેનું સવનો મતિ, વત્વ મને સખ્વમંત્તે । –ચૂર્ણિ. અતિક્રમાદિત્રણના સેવનથી શબલ દોષ થાય છે. અનાચારમાં સર્વથા વ્રત ખંડિત થાય છે. તલ્થ પવિત્તુળને અતિવમો, પમેળે વતિમો, હળે અતિવારો, પરિયોને બનાવો । કોઈ ગૃહસ્થ પોતાને ઘેર ભોજન માટે આવવા સાધુને આમંત્રણ આપે અને સાધુ સાંભળીને તેનો સ્વીકાર કરે તો અતિક્રમ, પાત્રા લઈને આમંત્રિત આહાર લેવા જાય તો વ્યતિક્રમ, પાત્રમાં આત્રિત આહારાદિ ગ્રહણ કરે તો અતિચાર અને આત્રિત આહારાદિ ભોગવે તો અનાચાર છે. અતિચાર પર્યંતના દોષ સેવનના ત્રણે પ્રકાર શબલ દોષ ૨૫ છે. મૂળ ગુણમાં દોષ લાગવા રૂપ શબલ દોષોના અનેક પ્રકાર સંભવે છે, પરંતુ અહીં ૨૧ શબ્દલ દોષ કહ્યા છે. અન્ય શબલ દોષ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. ܀܀܀܀܀ Page #80 -------------------------------------------------------------------------- ________________ ८ બીજી દશા : શબલ દોષ DUDDADAJA શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર वीश राजल घोष : १ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं एगवी सबला पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता । इमे खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता, तं जहा १. हत्थकम्मं करेमाणे सबले, २. मेहुणं पडिसेवमाणे सबले, ३. राइ - भोअणं भुंजमाणे सबले, ४. आहाकम्मं भुंजमाणे सबले, ५. रायपिंडं भुंजमाणे सबले, ६. उद्देसियं वा, कीयं वा, पामिच्चं वा, अच्छिज्जं वा, अणिसिट्टं वा, अभिहडं आहट्टु दिज्जमाणं वा भुंजमाणे सबले, ७. अभिक्खणं अभिक्खणं पडियाइक्खित्ता णं भुंजमाणे सबले, ८. अंतो छण्हं मासाणं गणाओ गणं संकममाणे सबले, ९. अंतो मासस्स तओ दगलेवे करेमाणे सबले, १०. अंतो मासस्स तओ माइट्ठाणे करेमाणे सबले, ११. सागारियपिडं भुंजमाणे सबले, १२. आउट्टियाए पाणाइवायं करेमाणे सबले, १३ आउट्टियाए मुसावायं वयमाणे सबले, १४. आउट्टियाए अदिण्णादाणं गिण्हमाणे सबले, १५. आउट्टियाए अणंतरहियाए पुढवीए ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेएमाणे सबले, १६. आउट्टियाए ससणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए ठाणं वा सेज्जं वा, णिसीहियं वा चेएमाणे सबले, १७. आउट्टियाए चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारूए जीवपइट्ठिए, सअंडे, सपाणे, सबीए, सहरिए, सउस्से, सउदगे, सउत्तिंगे पणग-दग मट्टी, मक्कडा-संताणए ठाणं वा, सेज्जं वा णिसीहियं वा चेएमाणे सबले, १८. आउट्टियाए मूलभोयणं वा, कंदभोयणं वा खंधभोयणं वा तयाभोयणं वा पवालभोयणं वा पत्तभोयणं पुप्फभोयणं वा फलभोयणं वा बीयभोयणं वा हरियभोयणं वा भुंजमाणे सबले, १९. अंतो संवच्छरस्स दस दगलेवे करेमाणे सबले, २०. अंतो संवच्छरस्स दस माइट्ठाणाई करेमाणे सबले, २१. आउट्टियाए सीओदग वियड वग्धारिएण हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिगाहित्ता भुंजमाणे सबले । एए खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता-त्ति बेमि ॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે– આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ એકવીશ શબલદોષ કહ્યા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દશા-૨ | ૯ ] પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા એકવીશ શબલદોષ કયા કહ્યા છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ એકવીશ શબલદોષ આ પ્રમાણે કહ્યા છે, જેમકે– (૧) હસ્તકર્મ કરવું (૨) મૈથુન સેવન કરવું (૩) રાત્રિભોજન કરવું (૪) આધાકર્મી આહાર વાપરવો (૫) રાજપિંડ વાપરવો (૬) સાધુના ઉદ્દેશથી બનાવેલો, સાધુ માટે ખરીદેલો, ઉધાર લાવેલો, ઝૂંટવીને લાવેલો, ભાગીદારની આજ્ઞા વિના લાવેલો, સાધુના સ્થાને સામે લાવેલો આહાર વાપરવો (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો (૮) છ મહિનાની અંદર એક ગણ-ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું (૯) એક મહિનાની અંદર ત્રણવાર ઉદક લેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૧૦) એક મહિનાની અંદર ત્રણવાર માયા કરવી. (૧૧) શય્યાતર-મકાનમાં રહેવાની આજ્ઞા આપનારના આહારાદિ વાપરવા (૧૨) જાણીજોઈને જીવ હિંસા કરવી (૧૩) જાણી જોઈને અસત્ય બોલવું (૧૪) જાણી જોઈને અદત્ત- નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી (૧૫) જાણી જોઈને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું, (૧૬) જાણી જોઈને સચિત્ત જલથી સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર રહેવું, સૂવું, બેસવું. (૧૭) જાણી જોઈને સચિત્ત શિલા પર, સચિત્ત પથ્થરના ઢગલા પર, ઘુણ-જીવો લાગેલા લાકડા પર તથા ઈડાયુક્ત, બેઇન્દ્રિયાદિ જીવયુક્ત, બીજયુક્ત, લીલાઘાસયુક્ત, ઝાકળ યુક્ત, પાણીયુક્ત, કીડીના દર યુક્ત, શેવાળયુક્ત, ભીની માટી પર તથા કરોળિયાના જાળા યુક્ત સ્થાન પર સ્વાધ્યાયાદિ કરવા રહેવું, સૂવું, બેસવું (૧૮) જાણી જોઈને મૂળ, કંદ, અંધ, છાલ, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરવું (૧૯) એક વર્ષની અંદર દશવાર ઉદકલેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૨૦) એક વર્ષમાં દશવાર માયાનું સેવન કરવું (૨૧) જાણી જોઈને ઠંડા-સચિત્ત પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા અથવા વાસણથી ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ ગ્રહણ કરી વાપરવા. ઉપરોક્ત એકવીશ શબલદોષ સ્થવિર ભગવંતોએ કહ્યા છે. વિવેચનઃ પ્રસ્તુત દશામાં એકવીસ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. મૂળ ગુણ તથા મહાવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારરૂપ દોષોનું સેવન થાય, તે શબલ દોષ છે. ક્યારેક પ્રમાદથી દોષ સેવન થઈ જાય તો સાધકે તુરંત તેની શુદ્ધિ કરી લેવી જોઈએ. સમવાયાંગ સૂત્રમાં પણ ૨૧ પ્રકારના શબલ દોષ કહ્યા છે. નિશીથ સૂત્રમાં આ દોષોની શુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સૂત્રકારે મુખ્ય ૨૧ શબલ દોષોનું કથન પ્રસ્તુત દશામાં કર્યું છે. (૧) હસ્તકર્મ :- હસ્ત કર્મ કરવા, કરાવવા, અનુમોદન કરવાથી શબલ દોષ લાગે છે. હસ્ત કર્મથી ચતુર્થ મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧, બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દે-૪ અને ઠાણાંગ સૂત્ર સ્થાન-પમાં તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૨) મૈથુન સેવન – અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર રૂપથી મૈથુન સેવન કરવું, તે શબલ દોષ રૂપ છે. મૈથુન સેવનથી ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્રમાં આ દોષનાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૩) રાત્રિભોજનઃ- સાધુ આજીવન રાત્રિભોજનના ત્યાગી હોય છે. રાત્રિભોજનનો ત્યાગ તે મૂળ ગુણ છે. દશવૈકાલિક સૂત્ર, બૃહક્કલ્પ સૂત્ર, નિશીથ સૂત્ર, ઠાણાંગ સૂત્ર વગેરેમાં ભિન્ન-ભિન્ન પ્રકારે તેના નિષેધનું કથન છે અને તેના પ્રાયશ્ચિત્તનું વિધાન બૃહત્કલ્પ, ઉદ્દે.–૫ તથા નિશીથ ઉદ્દે-૧૦માં છે. રાત્રિભોજનથી પહેલું મહાવ્રત દૂષિત થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૪) આધાકર્મ :- સાધુ-સાધ્વીના નિમિત્તે અગ્નિ, આદિના આરંભથી બનાવેલા આહારાદિને આધાકર્મ દોષયુક્ત આહાર કહે છે. એષણા સમિતિમાં તે ઉગમ દોષ કહેવાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં આધાકર્મ આહાર લેવાનો અને પ્રશંસા કરવાનો નિષેધ કર્યો છે તથા આધાકર્મ દોષયુક્ત આહારનો અંશ ભળી ગયો હોય તેવો આહાર ગ્રહણ કરનાર સાધુને બે પક્ષ(ગૃહસ્થ–સાધુ)નું સેવન કરનાર કહ્યા છે. ભૂલથી આધાકર્મી આહાર લેવાય ગયો હોય તોપણ તે વાપરવો કલ્પતો નથી. તેને પરઠી દેવાનું વિધાન છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધુ આધાકર્મી આહાર લેવાની ના પાડે ત્યારે તે આહાર લેવા માટે ગૃહસ્થ સાધુને માર મારે, છેદન-ભેદન કરે, તો પણ સાધુ આધાકર્મી દોષયુક્ત આહાર ગ્રહણ ન કરે. આધાકર્મી આહારાદિના સેવનથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૫) રાજપિંડ - જેનો રાજ્યાભિષેક થયો હોય, રાજચિન્હોથી યુક્ત હોય તેવા રાજા માટે બનાવેલા આહારાદિ રાજપિંડ કહેવાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં સાધુના બાવન અનાચારમાં રાજપિંડ ગ્રહણની ગણના છે. સાધુના દશ કલ્પમાં રાજપિંડ ગ્રહણ ન કરવો, તે એક કલ્પ છે. પહેલા અને અંતિમ તીર્થકરોના શાસનકાળમાં સાધુને માટે દશે કલ્પનું પાલન અનિવાર્ય હોવાથી રાજપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે, મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાળમાં સાધુને માટે આ કલ્પ સ્વૈચ્છિક હોવાથી તે સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવાનો પ્રતિબંધ નથી. તે સાધુઓ પોતાની ઇચ્છાનુસાર રાજપિંડ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. રાજાઓને ત્યાં ગોચરી જવામાં અનેક દોષની સંભાવના છે, જેમ કે- રાજા માટે બનાવેલો આહાર વિકારવર્ધક અને બલિષ્ટ હોય છે, તે સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી. રાજકુળમાં વારંવાર જવાથી લોકો અનેક પ્રકારની શંકાઓ કરે, સાધુના આગમનને અમંગલ સમજી કોઈ કષ્ટ આપે, સાધુને ચોર અથવા ગુપ્તચર માની પકડે, બાંધે, માર પણ મારે. આ રીતે સાધુની અને જિનશાસનની અવહેલના થાય છે. () કીત આદિ :- સાધુના નિમિત્તે ખરીદીને લાવેલા, ઉધાર લાવેલા, કોઈ પાસેથી ઝુંટવી લીધેલા, આજ્ઞા વિના અપાયેલા ભાગીદારીના પદાર્થો, તથા અન્ય પ્રામાદિથી સાધુના સ્થાનમાં સામે લાવીને આપેલા પદાર્થને ગ્રહણ કરવા, તે એષણાસમિતિની અંતર્ગત ઉગમના દોષો છે. તેના સેવનથી આરંભની અનુમોદના થાય છે, તેથી પ્રથમ મહાવ્રત અને જિનાજ્ઞાના ઉલ્લંઘનથી ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. () વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો - કોઈપણ પ્રત્યાખ્યાનનો એકવાર ભંગ કરવામાં આવે તો તે દોષ રૂપ જ છે પરંતુ વારંવાર ભંગ કરવામાં આવે તો તે શબલ દોષ કહેવાય છે. એકને એક ભૂલ વારંવાર કરવાથી તે આદતરૂપે પરિણમે છે. વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી તેના ઉપર કોઈને વિશ્વાસ રહેતો નથી, પ્રત્યાખ્યાન શુદ્ધ રીતે પાળવાની તેની લગની ઓછી થઈ જાય છે. પ્રત્યાખ્યાન મંગથી બીજું અને ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. (૮) ગણ પરિવર્તન :- એક આચાર્ય કે ગુરુની નિશ્રાને છોડીને બીજા આચાર્ય કે ગુરુની નિશ્રાનો સ્વીકાર કરવો, તેને ગણ સંક્રમણ કે ગચ્છપરિવર્તન કહેવાય છે. જ્ઞાનવૃદ્ધિ કે સંયમવૃદ્ધિના પ્રશસ્ત કારણથી સાધુ આચાર્યની આજ્ઞા લઈને બીજા ગચ્છમાં જઈ શકે છે પરંતુ દીક્ષા લીધા પછી છ માસમાં અથવા એકવાર ગચ્છ પરિવર્તન કર્યા પછી છ માસમાં બીજા ગચ્છમાં જવું કલ્યાણકારક નથી. ગુરુજનના પરિચયની પુષ્ટિ માટે, ધર્મ શ્રદ્ધા અને જ્ઞાનની વૃદ્ધિ માટે ગુરુ સમીપે છ માસ રહેવું અત્યંત જરૂરી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ દશા–૨ ૧૧ છ મહિનાની અંદર ગણપરિવર્તન કરવું તે ચંચલવૃત્તિનું પ્રતીક હોવાથી તેને શબલદોષ કહ્યો છે. આ પ્રમાણે કરવાથી સંયમની ક્ષતિ અને અપયશ થાય છે. (૯) ઉદક—àપ ઃ— પેની અને ઘૂંટણની વચ્ચેના ભાગ પ્રમાણ પાણીથી ઓછા પાણીમાં ચાલવું, તે ‘ ઉદક સંસ્પર્શ' કહેવાય છે અને અર્ધ જોધથી વધારે પાણીમાં ચાલવું ઉદકલેપ કહેવાય છે. સચિત્ત પાણીની અલ્પ વિરાધના પણ દોષ રૂપ જ છે, પરંતુ નદી પાર કરવી આવશ્યક હોય, તો એક માસમાં બે વાર નદી પાર કરી, તેનું પ્રાયશ્ચિત્ત લેવાથી તે શબલદોષ થતો નથી. જેમ કે- ચાતુર્માસ સમાપ્ત થયા પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ એક સ્થાનમાં માસકલ્પ (૨૯ દિવસ)થી વધારે રહી શકતા નથી. વિહારના પ્રથમ દિવસે નદી પાર કરીને સાધુ કોઈ ગામમાં પહોંચે, ત્યાં ૨૯ અહોરાત્રિ રહ્યા પછી ત્રીસમે દિવસે વિહારના સમયે પુનઃ નદી પાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, તો કપ મર્યાદાના પાલન માટે નદી પાર કરવી આવશ્યક બની જાય છે, તેથી સૂત્રકારે બે વાર ઉદકલેપની ગણના શબલદોષમાં કરી નથી. એક માસમાં ત્રણ, ચારવાર ઉદકલેપ અનાવશ્યક હોવાથી તે શબલદોષ કહેવાય છે. સેવા આદિ કાર્યોના નિમિત્તે વધારે વખત (ઉદકલેપ) પાણીમાં ચાલવું પડે તો તે શબલદોષ નથી. પાણીમાં ચાલવાથી પાણીના જીવો સહિત અનેક ત્રસપ્રાણી તથા લીલફુગ વગેરે અનંત જીવોની વિરાધના થાય છે. તેનાથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૧૦) માયા—સેવન :– માયા એક ભયંકર કષાય છે, ત્રણ શલ્યમાંથી એક શલ્ય છે. તેના સેવનમાં સંયમ અને સમ્યક્ત્વ બંનેનો નાશ થાય છે, તેથી સાધુઓએ ક્યારેય માયા સેવન કરવું ન જોઈએ. પ્રમાદના કારણે એક માસમાં બેથી વધુવાર માયા સેવન થઈ જાય, તો શબલ દોષ કહેવાય છે. આ સૂત્રમાં એક માસમાં ત્રણવાર માયા સેવનને શબલદોષ કહ્યો છે, પરંતુ એક અથવા બે વાર માયાસેવન કરવાને શબલદોષ કર્યો નથી, તેમાં ઉદકલેપની જેમ વિશેષ પરિસ્થિતિ જ મુખ્ય કારણ રૂપ છે. વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકમાં સ્પષ્ટીકરણ સાથે સમજાવ્યું છે કે ગ્લાન, બાળ કે વૃદ્ધ સાધુઓ માટે સ્થાન મેળવવું આવશ્યક હોય અને વિષમ પરિસ્થિતિમાં ક્યારેક કિંચિત્ માયાનું સેવન કરવું પડે છે. મહિનામાં બે વાર માયાસેવન કરી મકાન પ્રાપ્ત કરે, તે શબલદોષ નથી પરંતુ સામાન્ય કારણથી એકવાર પણ માયાસેવન કરે, તો પણ તે શબલદોષ સમજવો જોઈએ. માયા સેવનથી બીજું મહાવ્રત દૂષિત થાય છે. (૧૧) શય્યાતર પિંડ :– જે મકાનમાં સાધુ રહે, તે મકાન(શય્યા)ના દાતા શય્યાતર કહેવાય છે અને તેમના ઘરના આહારાદિ શય્યાતરપિંડ કે સાગારિયપિંડ કહેવાય છે. સર્વ તીર્થંકરના સાધુઓને શય્યાતરપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે. સાધુને ઉતરવા માટે મકાન મળવું દુર્લભ હોય છે અને તેમાં તે મકાન માલિકના ઘેરથી આહાર ગ્રહણ કરવામાં આવે તો, તેને તે ભાર રૂપે લાગે અને બીજી વાર મકાન આપવા માટે તેનું મન નારાજગી અનુભવે અને જો શય્યાદાતા ભક્તિપ્રધાન હોય તો શય્યાતરપિંડમાં આધાકર્માદિ દોષની સંભાવના રહે છે, માટે સાધુ શય્યા(સ્થાન) દાતાને ત્યાંથી આહાર-પાણી ગ્રહણ કરે નહીં. શય્યાતરપિંડ ગ્રહણમાં તીર્થંકરની આજ્ઞાનો ભંગ, એષણા સમિતિનું ઉલ્લંઘન અને પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૧૨,૧૩,૧૪) જાણી જોઈને હિંસા, અસત્ય, અદત્તનું સેવન કરે :– સાધુ પંચમહાવ્રતધારી હોય છે, તેને જીવન પર્યંત ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા, અસત્ય અને અદત્તનો ત્યાગ હોય છે. જો અજાણતાં તેનું Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સેવન થઈ જાય તો નિશીથસૂત્ર ઉદ્દેશક-રમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પરંતુ સંકલ્પપૂર્વક હિંસા આદિ કરે તો તે શબલદોષ કહેવાય છે. આ કૃત્યોથી મૂળગુણોની વિરાધના થાય છે અને સાધુનો સંયમ પણ શિથિલ થઈ જાય છે, તેથી સાધુ ક્યારેય હિંસા આદિનો સંકલ્પ કરે નહીં અને અસાવધાનીથી પણ તેવું કાર્ય ન થઈ જાય તેની સતત જાગૃતિ રાખે. (૧૫,૧૬,૧૭) જાણી જોઈને સચિત્ત પૃથ્વી, પાણીથી ભીની જમીન, વનસ્પતિયુક્ત જમીન ઉપર સવે, બેસેઃ- સાધુ પ્રત્યેક કાર્યમાં છકાય જીવોની વિરાધના ન થાય, તેવો વિવેક રાખે છે, વિવેક ચૂકીને પૃથ્વી આદિ જીવોની હિંસા થાય, તેવી રીતે સૂવું, બેસવું વગેરે ક્રિયા કરવી, તે શબલ દોષ છે. આચારાંગ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આઠ સૂત્રો કહ્યા છે, જેમકે (૧) સચિત્ત પૃથ્વી પાસેની ભૂમિ પર, (૨) ભેજવાળી ભૂમિ પર, (૩) સચિત્ત રજથી યુક્ત ભૂમિ પર, (૪) સચિત્ત માટી પથરાઈ ગઈ હોય તેવી જમીન પર, (૫) સચિત્ત ભૂમિ પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત પથ્થર આદિ પર, (૮) ગુણો લાગેલો હોય તેવા લાકડા પર તથા અન્ય કોઈ પણ ત્રસ, સ્થાવર જીવથી યુક્ત સ્થાન ઉપર બેસવું, સૂવું, ઊભા રહેવું, વગેરે પ્રવૃત્તિઓ સાધુને કહ્યું નહીં. અહીં તવિષયક ત્રણ સૂત્રો કહ્યા છે, સંકલ્પપૂર્વક કરાયેલા આ બધા કાર્ય શબલદોષ કહેવાય છે. સાધુ આ શબલદોષોનું કદાપિ સેવન ન કરે. સાધુ પ્રત્યેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરે. (૧૮) કંદમૂળ આદિ ભક્ષણ - મૂળ, કંદ આદિ વનસ્પતિના દશે વિભાગો સચેત છે, તેથી વનસ્પતિના મૂળ, કંદ, ફૂલ, ફળ આદિ સાધુને કલ્પનીય નથી. સાધુ નિર્દોષ અને પ્રાસુક-અચેત પદાર્થો જ ગ્રહણ કરે છે. ઉત્તરાધ્યયનસૂત્ર- અ. રમાં કહ્યું છે કે સુધાથી વ્યાકુળ સાધુનું શરીર એટલું કૃશ થઈ જાય કે શરીરની નસો દેખાવા લાગે, તો પણ વનસ્પતિનું છેદન સ્વયં કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, સ્વયં વનસ્પતિને રાંધે નહીં, તથા બીજા પાસે રંધાવે નહીં. સચેત વનસ્પતિના છેદન–ભેદન તથા ખાવાનો સાધુ માટે સર્વથા નિષેધ છે, કારણ કે તેમ કરવાથી વનસ્પતિકાયના જીવો પ્રત્યે અનુકંપા રહેતી નથી, પ્રથમ મહાવ્રતનો ભંગ થાય છે, તેથી સાધુએ સચિત્ત પદાર્થ ખાવાનો વિચાર પણ કરવો ન જોઈએ. (૧૯-૨૦) ઉદકલેપ–માયાસેવન - નવમા તથા દસમા શબલદોષમાં એક માસમાં ત્રણવાર ઉદકલેપ અને ત્રણ વાર માયાસેવનને શબલદોષ કહ્યો છે, અહીં એક વર્ષમાં દશવારના સેવનને શબલદોષ કહ્યો છે. નવવાર સુધીના સેવનને શબલદોષ ન કહેવાનું કારણ આ પ્રમાણે છે– ચાતુર્માસ પૂર્ણ થતાં નદી પાર કરી કોઈ ગામમાં ગયા. ત્યાં ર૯ દિવસનો કલ્પ પૂર્ણ કરી વિહાર કરતાં ફરી નદી પાર કરવાની પરિસ્થિતિ થાય, તો પ્રથમ કલ્પમાં બે વાર નદી પાર થાય છે. આ રીતે શેષકાલના આઠ માસમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં આઠ વાર અને પ્રથમ કલ્પમાં બે વારની ગણના કરતાં એક વર્ષમાં નવ વાર નદી પાર કરવી અનિવાર્ય બની જાય છે. તેથી શાસ્ત્રકારે નવ વાર નદી પાર કરવાને શબલ દોષ કહ્યો નથી પરંતુ તે મર્યાદાનું ઉલ્લંઘન થાય અર્થાત્ દસ વાર કે તેનાથી અધિક વાર નદી પાર થાય, તો તે શબલ દોષ છે. તે જ રીતે કોઈ વિશેષ પરિસ્થિતિમાં નવ વારથી વધુ માયાસ્થાનનું સેવન થાય, તો તે પણ શબલ દોષ છે. (ર૧) સચિત્ત પાણીથી યુક્ત પાત્રાદિથી ભિક્ષા ગ્રહણ કરવી - ભિક્ષાને માટે પ્રવિષ્ટ સાધુ જાણે કે Page #85 -------------------------------------------------------------------------- ________________ | દશા–ર ૧૩ | દાતાના હાથ, ચમચો, વાસણ, વગેરે ભીના-સચિત્ત પાણીવાળા છે, તો તેના વડે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પતી નથી. (એષણાના ‘લિપ્ત’ નામના નવમા દોષરૂપે આ નિષેધનું કથન દશવૈકાલિક સૂત્ર. અ.૫ તથા આચારાંગસૂત્ર શ્ર–૨, અ-૧, ઉ–માં છે). પાણીથી યુક્ત હાથ આદિથી ભિક્ષા લેવાથી અષ્કાયના જીવોની વિરાધના થાય છે. ખાદ્યપદાર્થોમાં સચિત્ત પાણી મિશ્રિત થવાથી સચિત્ત ખાવા-પીવાનો દોષ પણ લાગે છે. વીસમાં અસમાધિસ્થાનમાં એષણા સમિતિના ઉલ્લંઘનથી આ દોષનું કથન છે. અહીં જીવ વિરાધનાની અપેક્ષાએ તેને શબલદોષ કહ્યો છે. સમવાયાંગસૂત્રના ૨૧મા સમવાયમાં આ ૨૧ શબલદોષોનું વર્ણન છે. પ્રસ્તુત સૂત્રમાં અને સમવાયાંગ સૂત્રમાં કથિત શબલ દોષ સમાન જ છે, માત્ર ક્રમમાં તફાવત છે. અત્ર કથિત પાંચમા અને અગિયારમા શબલદોષને ત્યાં ક્રમશઃ અગિયારમો અને પાંચમો શબલદોષ કહ્યો છે. આ સર્વ શબલદોષોને સંયમના વિઘાતક તથા કર્મબંધનું કારણ જાણીને સાધુ તેનો ત્યાગ કરે અને શુદ્ધ સંયમની આરાધના કરે. તે બીજી દશા સંપૂર્ણ Page #86 -------------------------------------------------------------------------- ________________ * ૧૪ પ્રાકથન * પ્રસ્તુત ત્રીજી દશામાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. આશાતના શબ્દમાં આ+શાતના શબ્દ છે. બાય: સભ્ય ર્શનાઘવાપ્તિલક્ષળસ્તસ્ય શાતના-લંડન નિરુવસાવાશાતના – આચાર્ય અભયદેવ સૂરિષ્કૃત સમવાયાંગ ટીકા. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિને ‘આય’ કહે છે અને તે પ્રાપ્ત ગુણોની શાતના એટલે ખંડના—ડ્રાસ થવો, તેને આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે, તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ત્રીજી દશા KOROŘOOOOR * आशातणाणामं नाणादिआयस्स सातना, यकार लोपं कृत्वा आशातना भवति । –આચાર્ય જિનદાસ સૂરિષ્કૃત આવશ્યક ચૂર્ણિ. જ્ઞાનાદિના આય(પ્રાપ્તિ)ની શાતના-ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ય કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે. * * आ समन्तात् सामस्त्येन शात्यन्ते ध्वंस्यन्ते ज्ञानादिगुणा याभिस्ता आशातनाः चारित्रवर्तिनो લોન વિશેષ: ।- મુનિહર્ષિણી ટીકા. જેના દ્વારા જ્ઞાનાદિ ગુણો સર્વથા(સમસ્તરૂપે) નષ્ટ થઈ જાય તેને આશાતના કહે છે. તે ચારિત્રના દોષ વિશેષ છે. आसायणाओ दुविहा मिच्छा पडिवज्जणा य लाभे । નિર્યુક્તિકારે આશાતનાના બે પ્રકાર કહ્યા છે– (૧) મિથ્યા પ્રતિપાદન– વસ્તુ સ્વરૂપની અજ્ઞાનતાના કારણે અથવા અહંકારના કારણે મિથ્યા પ્રરૂપણા કરવી (૨) મિથ્યા પ્રતિપત્તિ લાભ– ગુરુજનો કે પૂજનીય ડિલોનો અવિનય, અવહેલના કરવી. * સમવાયાંગ સૂત્રના તેત્રીસમા સમવાયમાં તથા પ્રસ્તુત દશાશ્રુતસ્કંધની ત્રીજી દશામાં બીજા પ્રકારની તેત્રીસ આશાતનાનું કથન છે અને આવશ્યક સૂત્રના ચોથા શ્રમણસૂત્રમાં પ્રથમ પ્રકારની આલોક-પરલોક, કાળ, ધર્મ, શ્રુતદેવ વગેરે સંબંધી ૩૩ આશાતઓનું કથન છે. ܀܀܀܀܀ Page #87 -------------------------------------------------------------------------- ________________ ६शा-3 ત્રીજી દશા : આશાતના DRDDDDDDD ૧૫ तेत्रीस खाशातनाओ : १ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहि तेत्तीसं आसायणाओ पण्णत्ताओ, तं जहा १. सेहे रायणियस्स पुरओ गंता भवइ, आसायणा सेहस्स । २. सेहे रायणियस्स सपक्खं गंता भवइ आसायणा सेहस्स । ३. सेहे रायणियस्स आसण्णं गंता, भवइ आसायणा सेहस्स । ४. सेहे रायणियस्स पुरओ चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ५. सेहे रायणियस्स सपक्खं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ६. सेहे रायणियस्स आसण्णं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ७. सेहे रायणियस्स पुरओ णिसीइत्ता भवइ आसायणा सेहस्स । ८. सेहे रायणियस्स सपक्खं णिसीइत्ता भवइ, आसायणा सेहस्स । ९. सेहे रायणियस्स आसण्णं णिसीइत्ता भवइ आसायणा सेहस्स । भावार्थ :હે આયુષ્માન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ, આ પ્રમાણે કહ્યું છે કે નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ તેત્રીશ આશાતના કહી છે. પ્રશ્ન- તે સ્થવિર ભગવંતોએ કઈ તેત્રીશ આશાતના કહી છે ? ઉત્તર– તે સ્થવિર ભગવંતોએ આ પ્રમાણે તેત્રીશ આશાતના કહી છે, જેમ કે 1 (१) शैक्ष, रत्नाधिङ साधुनी आागण यासे, तो ते शैक्षथी थती आशातना छे. (२) शैक्ष, रत्नाधि સાધુની બાજુમાં અડોઅડ ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિ નજીક(રત્નાધિકની પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) ચાલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૪) શૈક્ષ, રત્નાધિક સાધુની આગળ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૫) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં અડોઅડ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૬) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે (पाछण स्पर्श थाय तेभ सगोसग) उमो रहे, तो ते शैक्षनी खाशातना छे. (७) शैक्ष, रत्नाधि साधुनी આગળ બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૮) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજુમાં બેસે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૯) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિપાસે(પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) બેસે તો તે શૈક્ષથી થતી આશાતના થાય છે. २ १०. सेहे रायणिएणं सद्धिं बहिया वियारभूमिं णिक्खंते समाणे तत्थ सेहे पुव्वतरागं आयमइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । ११. सेहे रायणिएणं Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર सद्धिं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खते समाणे तत्थ सेहे पुव्वतरागं आलोएइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १२. केइ रायणियस्स पुव्व-संलवित्तए सिया, तं सेहे पुव्वतरागं आलवइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १३. सेहे रायणियस्स राओ वा वियाले वा वाहरमाणस्स अज्जो ! के सुत्ते के जागरे ? तत्थ सेहे जागरमाणे रायणियस्स अपडिसुणेत्ता भवइ आसायणा सेहस्स । भावार्थ :(૧૦) શૈક્ષ, રત્નાધિક સાધુ સાથે વિચાર ભૂમિ—ડિલ ભૂમિમાં ગયો હોય અને રત્નાધિક साधुनी पहेला सायमन (शौय शुद्धि) डरे, तो ते शैक्षथी थती आशातना थाय छे. (११) शैक्ष, रत्नाधि સાથે બહાર વિચારભૂમિ(સ્થંડિલ) અથવા વિહાર(સ્વાધ્યાય) ભૂમિમાં ગયો હોય ત્યારે રત્નાધિક સાધુની પહેલા ગમનાગમનની આલોચના કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૨) કોઈ વ્યક્તિ, રત્નાધિક સાથે વાર્તાલાપ કરવા માટે આવે ત્યારે શૈક્ષ રત્નાધિકની પહેલા જ વાર્તાલાપ કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૩) રાત્રે અથવા વિકાલ એટલે સંધ્યા સમયે રત્નાધિક સાધુ શિષ્યને સંબોધન કરીને કહે, હે આર્ય ! કોણ કોણ સુતા છો અને કોણ કોણ જાગો છો ? એ સમયે જાગતો હોય તો પણ ગુરુને ઉત્તર ન આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. ૧૬ ३ १४. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स आलोएइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १५. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स उवदंसेइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १६. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागं उवणिमंतेइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १७. सेहे रायणिएणं सद्धिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं रायणियं अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्धं खद्धं दलयइ भवइ, आसायणा सेहस्स । १८. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता रायणिएणं सद्धिं आहारेमाणे तत्थ सेहे खद्धं-खद्धं डागं-डागं उसढं-उसढं रसियं-रसियं मणुण्णं-मणुण्णं मणामं मणामं णिद्धं-णिद्धं लुक्खं-लुक्खं आहारा भवइ आसायणा सेहस्स । भावार्थ :- (૧૪) શૈક્ષ અન્ન, પાણી, મેવો અને મુખવાસ આ પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષ પાસે તેની આલોચના કરે અને પછી રત્નાધિક પાસે કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૫) શૈક્ષ અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને બતાવે અને પછી રત્નાધિકને બતાવે તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૬) શૈક્ષ અન્ન, પાણી, મેવો, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને (ભોજન માટે) આમંત્રિત કરે અને પછી રત્નાધિકને આમંત્રિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૭) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય અને અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને રત્નાધિકને પૂછયા Page #89 -------------------------------------------------------------------------- ________________ દશા—૩ ૧૭ વિના જે સાધુને આપવાની પોતાની ઈચ્છા હોય તેને જલદી-જલદી, વધારે માત્રામાં આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૮) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય, અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચારે પ્રકારના આહારને લાવીને રત્નાધિક સાધુ સાથે આહાર કરતા સમયે શૈક્ષ, પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારના શ્રેષ્ઠ, તાજા, સરસ, મનોજ્ઞ, મનોવાંછિત, ઘેવરાદિ સ્નિગ્ધ અને પાપડાદિ રુક્ષ આહારને જલદી-જલદી અધિક માત્રામાં આરોગી લે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. १९. सेहे रायणियस्स वाहरमाणस्स, अपडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २०. सेहे रायणियस्स वाहरमाणस्स तत्थगए चेव पडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २१. सेहे रायणियं किं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स । २२. रायणियं तुमं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स । २३. सेहे रायणियं खद्धं-खद्धं वत्ता भवइ, आसायणा सेहस्स । २४. सेहे रायणियं तज्जाएणं पडिहणित्ता भवइ आसायणा सेहस्स । ભાવાર્થ :(૧૯) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ ન સાંભળ્યું કરે અર્થાત્ સાંભળ્યું ન હોય તેમ મૌન રહે (ઉત્તર ન આપે), તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૨૦) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, પોતાના સ્થાન પર બેઠાં બેઠાં જ તેમની વાત સાંભળે (તેમની સામે ઉપસ્થિત ન થાય), તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૧) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, શું કહો છો ? તેમ દૂરથી જ પૂછે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૨) શૈક્ષ, રત્નાધિકને તું-તું, એમ તુંકારે બોલાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૩) શૈક્ષ, રત્નાધિક સામે પ્રયોજનથી વધુ અર્થાત્ નિરર્થક, કઠોર વચન બોલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૪) શૈક્ષ, રત્નાધિકને પ્રતિવચન કહે અર્થાત્ તેમના જ વચનથી તેમનો તિરસ્કાર કરે (રત્નાધિક બીમાર સાધુની વૈયાવચ્ચ કરવા માટે કહે, તો તમે જ વૈયાવચ્ચ કેમ કરતા નથી ? તેવા પ્રતિવચન કહે), તો તે શૈક્ષની આશાતના છે. ५ २५. सेहे रायणियस्स कहं कहेमाणस्स इति एवंति वत्ता भवइ आसायणा सेहस्स । २६. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमरसी' ति वत्ता भवइ, आसायणा सेहस्स । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमणसे भवइ, आसायणा सेहस्स । २८. सेहे रायणियस्स कहं कहेमाणस्स परिसं भेत्ता भवइ, आसायणा सेहस्स । २९. सेहे रायणियस्स कहं कहेमाणस्स कहं आच्छिदित्ता भवइ, आसायणा सेहस्स । ३० सेहे रायणियस्स कहं कहेमाणस्स तीसे परिसाए अणुट्टियाए अभिण्णाए अवोच्छिण्णाए अव्वोगडाए दोच्चंपि तच्चंपि तमेव कहं कहित्ता भवइ, आसायणा सेहस्स । ભાવાર્થ:- (૨૫) શૈક્ષ, રત્નાધિકને આ આમ કહેવું જોઈએ, આમ કહેવું ન જોઈએ' તેવા વચન કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૬) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તમને યાદ આવતું નથી, તમે ‘આ ભૂલી ગયા છો' એ પ્રમાણે કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૭) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પ્રસન્ન ન થાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૮) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પરિષદને વિસર્જિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૯) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તેમાં વિક્ષેપ ઊભો કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૦) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સમયે પરિષદ(સભા) સમાપ્ત થઈ ન હોય, છૂટી પડી ન હોય, વિખેરાય ન હોય, વિભક્ત થઈ ન હોય તે પૂર્વે અર્થાત્ ધર્મસભા વ્યવસ્થિત બેઠેલી જ હોય ત્યારે શૈક્ષ પરિષદમાં તે જ ધર્મકથા (રત્નાધિકે કરેલી ધર્મકથા) બે-ત્રણવાર દોહરાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. |६ ३१. सेहे रायणियस्स सिज्जा-संथारंग पाएणं संघट्टित्ता हत्थेणं अणणुण्णवित्ता गच्छइ, आसायणा सेहस्स । ३२. सेहे रायणियस्स सिज्जासंथारए चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्टित्ता वा भवइ, आसायणा सेहस्स । ३३. सेहे रायणियस्स उच्चासणसि वा, समासणंसि वा चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्ठित्ता वा भवइ आसायणा सेहस्स । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ, त्ति बेमि । ભાવાર્થ :- (૩૧) શૈક્ષ દ્વારા રત્નાધિક સાધુના શય્યા-સંસ્તારકને અજાણતા પગ લાગી જાય, તોપણ શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યો જાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩ર) શૈક્ષ, રત્નાધિકના શધ્યા-સંસારક, ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૩) શૈક્ષ, રત્નાધિકથી ઊંચા આસન ઉપર કે સમાન આસન પર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. સ્થવિર ભગવંતોએ આ તેત્રીસ આશાતના કહી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. દેવ, ગુરુની વિનય-ભક્તિ ન કરવી, દેવ, ગુરુનો અવિનય અભક્તિ કે અપરાધ કરવો, આજ્ઞાનો ભંગ કરવો, નિંદા કરવી, અવહેલના કરવી તથા ગુરુ પ્રતિ અબહુમાન કે અનાદરનો અંતરભાવ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય, તેને આશાતના કહે છે. સૂત્રકારે શિષ્યની વિવિધ પ્રકારની ૩૩ ચેષ્ટાઓનું ૩૩ આશાતનારૂપે કથન કર્યું છે. સંદે-શૈક્ષ.સિલો વા તત્થો વા આરવ ૩વા નોતું તેના સળે રેહા –ચૂર્ણિ. જે સૂત્ર ભણવા રૂપી ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ આચાર પાલન રૂપી આસેવનશિક્ષા શીખે છે, તે શિક્ષા–શિક્ષણ યોગ્ય અગીતાર્થ સાધુ શૈક્ષ કહેવાય છે અથવા આચાર્ય–ઉપાધ્યાયને છોડીને શેષ સર્વ સાધુઓ શૈક્ષ કહેવાય છે. રળિય:- રાત્વિક, રત્નાધિક. રળિો આરિતો મહત્તો ના પરિવાળા દીક્ષા પર્યાયમાં મોટા હોય તે આચાર્યાદિ રાત્વિક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નવાળા સાધુ તથા આચાર્ય, ગુરુ અથવા પર્યાય જ્યેષ્ઠ સર્વ સાધુઓને રાત્વિક કે રત્નાધિક કહેવાય છે. આ ૩૩ આશાતનાઓમાં ૧ થી ૯ આશાતનાઓ રત્નાધિકની આગળ, બરાબર બાજુમાં અને પાછળ, આ ત્રણ પરિસ્થિતિમાં ચાલવા, ઊભા રહેવા અને બેસવા સંબંધિત નવ ક્રિયાની છે. આ આશાતનાઓથી ગુરુની મર્યાદા અને ગરિમાની અવહેલના થાય છે, ગુરુના મહત્ત્વનો હ્રાસ થાય છે. ગુરુની નિકટમાં કે ગુરુની આગળ ચાલવાથી લોકો ગુરુના દર્શન કરી ન શકે, શિષ્યની પીઠ ગુરુને દેખાય, તે શિષ્યના અવિનયને પ્રગટ કરે છે. ગુરુની નિકટમાં કે ગુરુની પડખે ચાલે તો લોકોને ગુરુ કોણ? શિષ્ય કોણ? તે ખબર ન પડે, ગુરુનું મહત્ત્વ ઘટે, તે શિષ્યના વિનયાભાવને પ્રગટ કરે છે. ગુરુની પાછળ ગુરુના પગ Page #91 -------------------------------------------------------------------------- ________________ દશા—૩ ૧૯ વગેરેનો સ્પર્શ થાય તેમ અતિનિકટ ચાલે તો ગુરુની અવહેલના થાય છે, તે ક્રિયા શિષ્યના અવિવેકની સૂચક છે. શિષ્યને ગુરુની આગળ, પાછળ કે બાજુમાં ચાલવા, બેસવા કે ઊભા રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો ઉચિત અંતર રાખીને, ગુરુનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિવેકપૂર્વક ચાલવું, બેસવું કે ઊભા રહેવું જોઈએ. ગુરુ આજ્ઞાપૂર્વક નિકટમાં પણ ચાલવા આદિ ક્રિયાથી આશાતના થતી નથી. રત્નાધિકની સાથે જવું, આવવું, બોલવું, ચાલવું, આલોચના કરવી વગેરે પ્રત્યેક પ્રવૃત્તિમાં શિષ્ય ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રવૃત્તિઓ રત્નાધિકના કર્યા પછી કરવી જોઈએ, તેમની પૂર્વે કરે તો તે તેની આશાતના કરે છે. ૧૦ થી ૧૧ આ ત્રણ આશાતના વિચાર ભૂમિ-ઉચ્ચાર ભૂમિ અર્થાત્ મળાદિ પરઠવાની ભૂમિ કે વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિમાં ગયા પછી આલોચનાદિ પ્રવૃત્તિ ગુરુની પૂર્વે કરવાથી થતી આશાતના સંબંધિત છે. શિષ્યે રત્નાધિકના વચનો શાંત મનથી સાંભળવા જોઈએ, તેના વચનની ઉપેક્ષા કરવી ન જોઈએ. ગુરુના કે રત્નાધિકોના વચનોની ઉપેક્ષા કરે, રત્નાધિકો પાસે આવેલા આગંતુક સાધુ કે ગૃહસ્થ સાથે પહેલા સ્વયં વાર્તાલાપ કરી લે. તેમાં ગુરુની માનહાનિ થાય છે. ૧૨-૧૩ આ બે આશાતનાં તત્સંબંધિત છે. શિષ્ય આહારાદિ લાવીને પહેલાં રત્નાધિકને બતાવે, તેમને તેમાંથી આહારાદિ લેવા આમંત્રણ આપે, તેમને પૂછ્યા વિના અન્ય સાધુને આહાર માટે આમંત્રણાદિ ન કરે, આસક્તિથી સારો-સારો આહાર ગુરુની પહેલાં વાપરી ન લે, તે શિષ્યનો વિનય છે. શિષ્ય તથાપ્રકારનો અવિનયપૂર્વકનો વ્યવહાર ન કરે, તો તે તેની આશાતના કરે છે. ૧૪ થી ૧૮ આશાતના તત્સંબંધિત છે. શિષ્ય ગુરુ સાથે વાર્તાલાપ કરવામાં, વિનય ભક્તિ કરવામાં તેમનું સન્માન કરવું જોઈએ. તેઓની સામે બોલવું, ઉત્તર ન આપવો, તુંકારે બોલાવવા, તે અવિનય છે. ૧૯ થી ૨૪ આશાતના તત્સંબંધિત છે. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય પ્રસન્ન ચિત્તે સાંભળે, સભા વચ્ચે અપમાનજનક, શરમજનક, ગુરુની હીલના થાય તેવા શબ્દો ન બોલે. ગુરુની ધર્મસભામાં અવિનય પૂર્ણ વ્યવહારથી જે આશાતના થાય તેનું કથન ૨૫ થી ૩૦ આશાતનાઓમાં છે. ન શિષ્ય ગુરુના શરીરની કે ઉપકરણની અવજ્ઞા ન કરે. ગુરુના આસન આદિ ઉપર ઊભા રહેવું આદિ અવિનય ભાવ છે, ગુરુની ગરિમા ખંડિત થાય છે. તત્સંબંધિત ૩૧ થી ૩૩ આશાતના છે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેમાં આશાતના થતી નથી. આજ્ઞાપૂર્વક ગુરુની આગળ ચાલે કે ગુરુના આસન ઉપર બેસે, તો પણ આશાતના થતી નથી કારણ કે ગુરુ આજ્ઞા સર્વોપરી છે. શિષ્યની પ્રત્યેક ક્રિયામાં ગુરુ પ્રતિ બહુમાન અને આદરભાવ પ્રગટ થવો જરૂરી છે, શિષ્યના વિનયપૂર્વકના વ્યવહારથી ગુરુની ગરિમા વધે, ગુરુનું ગૌરવ જળવાઈ રહે છે. શિષ્ય નિરહંકારભાવે પ્રત્યેક પ્રવૃત્તિ કરે, તો પોતાનો સ્વચ્છંદ નાશ પામે છે, કષાયો ઉપશાંત થાય છે, સંયમ સાધના પરિપક્વ બને છે અને શાસનનો મહિમા વધે છે. આ રીતે આશાતનાનો ત્યાગ કરવો, તે સ્વ-પર હિતકારી છે. આ ૩૩ આશાતનાઓના પ્રાયશ્ચિત્તનું વિધાન નિશીથ સૂત્રના દસમા ઉદ્દેશકમાં છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં અન્ય રીતે ૩૩ આશાતનાનું પણ કથન છે. અરિહંત, સિદ્ધાદિ વિશિષ્ટ ગુરુજનો ઉપરાંત સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની આશાતના તથા લોક-પરલોક, કાળ, શ્રુત, ધર્મ આદિની આશાતનાનું કથન છે. ।। ત્રીજી દશા સંપૂર્ણ | Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ચોથી દશા પાક્કથન CROR ORDCRORDCROR * પ્રસ્તુત દશામાં આઠ પ્રકારની ગણિસંપદાનું વર્ણન છે. સાધુઓના ગણ-સમુદાયના નાયક આચાર્યને ગણિ કહે છે. સંપદા એટલે ઐશ્વર્ય, વૈભવ. સંપદાના બે પ્રકાર છે, (૧) દ્રવ્ય સંપદા અને (૨) ભાવ સંપદા. શિષ્ય સમુદાય ગણિની દ્રવ્ય સંપદા છે અને જ્ઞાનાદિ ગુણો ભાવ સંપદા છે. આ બંને સંપદાથી સંપન્ન સાધુ આચાર્યગણિ પદને સુશોભિત કરે છે. સંપલ મળી કુર્દ સંપનો 1 ગુણોથી સંપન્ન હોવું, તે જ ગણિની સંપદા છે. + ગણિ શિષ્ય-શિષ્યાઓના અનુશાસક હોય છે. શિષ્યોની સારણા-વારણા તથા શિષ્ય સમૂહની સુયોગ્ય વ્યવસ્થા માટે ગણિની નિતાંત આવશ્યકતા છે અને ગણની સુચારુ વ્યવસ્થા માટે ગણિમાં વિશિષ્ટ ગુણો હોવા આવશ્યક છે. * વ્યવહાર સુત્રના ત્રીજા ઉદ્દેશકમાં આચાર્યની આવશ્યક ઔચિત્ય પૂર્ણ યોગ્યતાને તેમના ગુણ કહ્યા છે. પ્રસ્તુતમાં વિભિન્ન દષ્ટિએ આઠ પ્રકારની ગણિસંપદાના આઠ ગુણોનું વિસ્તૃત વર્ણન છે. (૧) આચાર સંપદા:- ગણિ જિનેશ્વર કથિત પંચાચારના પાલનથી સમૃદ્ધ હોય છે. (૨) શ્રત સંપદા - ગણિ આગમોના સૂત્ર, અર્થ, પરમાર્થના જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. (૩) શરીર સંપદા - ગણિ ઉત્તમ સંઘયણ અને ઉત્તમ સંસ્થાન સંપન્ન, સશક્ત અને સ્વસ્થ-નિરોગી કાયાથી સમૃદ્ધ હોય છે. (૪) વચન સંપદા:- ગણિ સર્વ જન ગ્રાહ્ય વચન અને સત્ય, પ્રિયકારી, હિતકારી વાણીથી સમૃદ્ધ હોય (૫) વાચના સંપદા:- ગણિ શિષ્યોને સ્વાધ્યાયમાં નિયુક્ત કરી શાસ્ત્રના રહસ્યોને સમજાવતી વાચના શક્તિથી સમૃદ્ધ હોય છે. () મતિ સંપદા - ગણિ તીવ્ર સ્મરણ શક્તિ, ઔત્પાતિકી આદિ ચારે પ્રકારની બુદ્ધિ, હેય-ત્યાજ્યનો ત્યાગ, ઉપાદેય-ગ્રાહ્યને ગ્રહણ કરાવતી વિવેક બુદ્ધિથી સમૃદ્ધ હોય છે. (૭) પ્રયોગ સંપદા:- ગણિ સમાધાનકારી બુદ્ધિ, સુયોગ્ય નિર્ણય શક્તિ અને વાદ સામર્થ્યથી સમૃદ્ધ હોય છે. (૮) સંગ્રહ પરિક્ષા સંપદા - ગણિ શિષ્ય સમુદાય માટે વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે એકત્રિત કરવામાં અને તેઓની આવશ્યકતાનુસાર વિતરણ કરવાની વિચક્ષણતાથી સમૃદ્ધ હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ [ ૨૧ | ચોથી દશ ચોથી દશાઃ ગણિસંપદા RE/Zzzzzzzzzzz આઠ પ્રકારની ગણિસંપદા - | १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता । कयरा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता ? इमा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा ૨. કયારસંપિયા, ૨. સુસંપા, રૂ. રીરસંપા, ૪. વળHપયા, . वायणासंपया, ६. मइसंपया, ७. पओगमइसंपया, ८. संगहपरिण्णा णामं अट्ठमा સપયા | ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. પ્રશ્ન- હે ભગવાન! તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે? ઉત્તર- તે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા આ પ્રમાણે કહી છે, જેમ કે– (૧) આચાર સંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહપરિજ્ઞા સંપદા. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં સ્થવિર ભગવંતોએ કહેલી આઠ પ્રકારની ગણિ સંપદાઓનો નામોલ્લેખ છે. સાધુઓના સમુદાયને ગણ અથવા ગચ્છ કહેવામાં આવે છે. ગણના અધિપતિ સાધુ ગણિ અથવા ગચ્છાધિપતિ કહેવાય છે. તેઓના ગુણો, તેમની સંપદા-સંપત્તિ છે. જર-ઝવેરાત ગૃહસ્થોની સંપત્તિ છે તેમ ગુણો ગણિની સંપત્તિ છે. ગણિ આ સંપદાથી સંપન્ન હોય, તે જરૂરી છે. ગુણો વિના ગણિ ગણની રક્ષા કરી શકતા નથી અને ગણની રક્ષા કરવી તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે. આ સૂત્રમાં ગણિની સંપત્તિ જેવા મુખ્ય આઠ ગુણોના નામોનું કથન છે. (૧) આચાર સંપદા:| २ से किं तं आयारसंपया ? आयारसंपया चउव्विहा पण्णत्ता, तं जहासंजम-धुव-जोग-जुत्ते यावि भवइ, असंपग्गहिय-अप्पा, अणियत-वित्ती, वुड्डसीले यावि भवइ । से तं आयारसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! આચાર સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર– આચાર સંપદાના ચાર પ્રકાર છે, યથા- (૧) સંયમમાં ધ્રુવ યોગ યુક્તતા-સંયમની ક્રિયાઓમાં હંમેશાં લીન રહેવું (૨) અસંપ્રગૃહીતાત્મા- અહંકાર રહિત રહેવું (૩) અનિયતવૃત્તિતા- એક જ સ્થાને સ્થિર ન રહેવું અર્થાત્ અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરવું (૪) વૃદ્ધશીલતાવૃદ્ધોની જેમ ગંભીરસ્વભાવવાળા થવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ ગણિસંપદાનું વર્ણન છે. ગણિનો પ્રથમ આવશ્યક ગુણ છે આચાર સંપન્નતા. જેનો આચાર શુદ્ધ હોય તેનો વ્યવહાર અને વિચાર પણ શુદ્ધ હોય છે. આચાર :- ભિન્ન-ભિન્ન રીતે આચારની અનેક વ્યાખ્યાઓ થાય છે– (૧) વીતરાગ પરમાત્મા કથિત આચરણને આચાર કહે છે. (૨) આ + વાર, આ - મર્યાદા, વાર - આચરણ કરવું. મર્યાદામાં રહીને, મર્યાદાપૂર્વક આચરણ કરવું, મર્યાદામાં વિચરવું, તેને આચાર કહે છે (૩) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ પ્રકારના(પંચાચાર) આચારનું પાલન કરવું, તે આચાર છે (૪) જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાનો કે મોક્ષ પ્રાપ્તિ અર્થે જે અનુષ્ઠાન વિશેષનું આચરણ કરવામાં આવે, તે આચાર છે (૫) ગુણ વૃદ્ધિ માટેના આચરણને અર્થાત્ સાધુજનોના આચરણને આચાર કહે છે () તીર્થકર ગણધરાદિના આચારને અનુસરીને જ્ઞાનાદિના સેવનની વિધિને આચાર કહે છે (૭) પ્રથમ અંગસૂત્ર આચારાંગ સૂત્રના અધ્યયનથી પંચાચારનું જ્ઞાન થાય છે, તેથી તે પણ આચાર કહેવાય છે અર્થાત્ આચારાંગ સૂત્રમાં વર્ણિત વિષયોના આચરણને આચાર કહે છે. ગણિ માટે આ આચાર સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે. આચાર સંપદાના ચાર અંગ છે, યથા(૧) સંયમધુવયોગયુક્તતા:- સંયમમાં ધ્રુવયોગ એટલે સંયમ સાથે યોગોનો નિશ્ચલ સંબંધ, મન, વચન, કાયા, આ ત્રણ યોગ સંયમમાં લયલીન બની જાય તે સંયમધુવયોગયુક્તતા કહેવાય છે. સંયમની ક્રિયાઓમાં મન, વચન, કાયાના યોગોને ધ્રુવ એટલે નિશ્ચલ, સ્થિર રાખવા આવશ્યક છે. ત્રણે યોગની સ્થિરતા અને એકાગ્રતાથી જ સંયમ ક્રિયાઓનું યોગ્ય તથા યથાર્થ રીતે પાલન થઈ શકે છે. ચંચળતા કે અસ્થિરતા સાધનામાં બાધક છે. (૨) અસંપ્રગુહીતાત્મા :- જેનો આત્મા અહંકારથી રહિત છે, તે અસંપ્રગૃહીતાત્મા કહેવાય છે. ગણિએ હું આચાર્ય છું, હું ગચ્છાધિપતિ છું વગેરે પદ પ્રાપ્તિના અહંકારથી રહિત, જાતિ આદિના મદથી રહિત બની વિનીત ભાવે રહેવું જોઈએ. અહંકારનો ભાવ આચાર શુદ્ધિમાં બાધક બને છે. (૩) અનિયતવૃત્તિતા:- અનિયત – અનિશ્રિત એટલે અપ્રતિબદ્ધ, વૃત્તિ-વિહાર, ગણિએ અપ્રતિબદ્ધપણે વિચરણ કરવું જોઈએ. ગણિએ કોઈ સ્થાન કે વ્યક્તિ સાથે આસક્તિના બંધનથી બંધાઈને એક સ્થાનમાં સ્થિર રહેવું ન જોઈએ. ગામોગામ વિહાર કરવાથી જ આચાર શુદ્ધિ અને ધર્મની પ્રભાવના થઈ શકે છે. (૪) વઢશીલતા:- તેના ત્રણ અર્થ છે– (૧) જ્ઞાન અને દીક્ષા પર્યાયમાં વૃદ્ધ અર્થાત્ મોટા હોય, તેના જેવા શીલ, સંયમ, નિયમ, ચારિત્રમાં પરિપક્વ બનવું જોઈએ. શરીર અને મન વિકાર રહિત હોય તે વૃદ્ધશીલ કહેવાય છે. (૨) વૃદ્ધ અને ગ્લાનની સેવા માટે ઉત્સુક રહેતા સાધુ જેવા થવું, તે વૃદ્ધશીલતા કહેવાય છે (૩) વૃદ્ધની જેમ ગંભીર, શાંત સ્વભાવવાળા થવું. ગણિએ બાળભાવ ન રાખતા પ્રૌઢતા ધારણ કરવી જોઈએ. ક્યારેક લઘુવયમાં આચાર્ય પદની પ્રાપ્તિ થાય છે પરંતુ તેના વિચારોની ગંભીરતા, વિશાળ તા અને પ્રૌઢતા હોવી જરૂરી છે. (ર) શ્રુત સંપદા:| ३ से किं तं सुयसंपया ? सुयसंपया, चउव्विहा पण्णत्ता, तं जहा- बहुस्सुए Page #95 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ | ૨૩ ] यावि भवइ, परिचियसुए यावि भवइ, विचित्तसुए यावि भवइ, घोसविसुद्धिकारए यावि भवइ । से तं सुयसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર– શ્રુતસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જાણકાર થવું. (૨) પરિચિત શ્રુતતા- સૂત્ર અને સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું (૩) વિચિત્ર(વિવિધ) શ્રુતતા– સ્વસમય(સ્વધર્મ) અને પરસમય(અન્ય ધર્મો)ના જાણકાર થવું (૪) ઘોષવિશુદ્ધકારકતા- શુદ્ધ ઉચ્ચારણ કરનાર થવું. આ ચાર પ્રકારની શ્રુતસંપદા છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં શ્રુતસંપદાના ચાર અંગનું નિરૂપણ છે. આચાર શુદ્ધિ માટે તેમજ શાસન પ્રભાવના માટે શ્રુતજ્ઞાનની અનિવાર્યતા છે. શ્રુતજ્ઞાનના માધ્યમથી જ સાધના માર્ગને સાધત જાણી શકાય છે અને શ્રુતજ્ઞાન દ્વારા જ સાધકોને સાધનાનું માર્ગદર્શન આપી શકાય છે, તેથી આચાર્ય–ગણિ શ્રુતજ્ઞાનના આધારે શીઘ્ર નિર્ણય લેવામાં સક્ષમ હોવા જરૂરી છે, તેઓને શાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. શ્રુતજ્ઞાન ગણિની સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે. શ્રુત સંપદાના ચાર અંગ આ પ્રમાણે છે, યથા(૧) બહુશ્રુતતા :- અનેક આગમોના જ્ઞાતા-જાણકાર હોય, તે બહુશ્રુત કહેવાય છે. જે સમયે જેટલા શાસ્ત્ર ઉપલબ્ધ હોય, તેને હેતુ-દષ્ટાંતથી યથાર્થ રીતે જાણવા, ઉપલબ્ધ વિશાળ શ્રુતમાંથી મુખ્ય સુત્ર ગ્રંથોનું ચિંતન-મનનપૂર્વક અધ્યયન કરવું અને તેના માધ્યમે તાત્વિક નિર્ણયની ક્ષમતા હોવી, તે ગણિનો ગુણ છે. (ર) પરિચિત શ્રતતા :- શાસ્ત્રને હદયંગમ કરી, તેના પરમાર્થને સમજી, કાયમ સ્મૃતિમાં રાખવા. આગમોના મર્મજ્ઞ થવું. સૂત્ર અને તેના અર્થને ક્રમથી (આદિથી અંત) તથા વ્યુત્કમ(અંતથી આદિ) પર્યત ધારા પ્રવાહથી વાંચવા સમર્થ થવું. (૩) વિચિત્ર શ્રતતા :– વિચિત્ર એટલે વિવિધ પ્રકારે. નય-નિક્ષેપ, ભેદ-પ્રભેદ, ઉત્સર્ગ-અપવાદ, સ્વ સમય (સિદ્ધાંત)-પર સમય આદિ અનેક રીતે સૂત્રને જાણવા. મત-મતાંતર વગેરેની ચર્ચા માટે વિવિધ ગ્રંથોના અભ્યાસમાં પારંગત થવું. (૪) ઘોષવિશુદ્ધકારકતા :- ગદ્ય-પદ્યમય સૂત્ર પાઠોના હૃસ્વ, દીર્ઘ, સંયુક્તાક્ષર, ઉદાત્ત-અનુદાત્ત આદિ ઘોષ પ્રમાણે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. આચાર્ય ચતુર્વિધ સંઘના નાયક છે, તીર્થકરોની પરંપરાના વાહક છે, શુદ્ધ ઉચ્ચારણપૂર્વકની શાસ્ત્રવાચનાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય છે અને શાસ્ત્ર પરંપરાનું યથાર્થ રીતે વહન થઈ શકે છે. (૩) શરીર સંપદા - ४ से किं तं सरीरसंपया ? सरीरसंपया चउव्विहा पण्णत्ता, तं जहाआरोहपरिणाहसंपण्णे यावि भवइ, अणोतप्पसरीरे यावि भवइ, थिरसंघयणे यावि भवइ, बहुपडिपुण्णिदिए यावि भवइ । से तं सरीरसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! શરીરસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- શરીરસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) આરોહપરિણાહ સંપન્નતા– શરીરની ઊંચાઈ તથા જાડાઈનું પ્રમાણ ઉચિત હોય Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (ર) અનવત્રાપ્ય શરીરતા– સુરૂપ, સુડોળ શરીરના ધારક હોય (૩) સ્થિર સંહનનતા– શરીરનો બાંધો સુદૃઢ હોય (૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા– સર્વ ઇન્દ્રિયો પરિપૂર્ણ હોય – આ ચાર પ્રકારની શરીરસંપદા છે. વિવેચનઃ २४ પ્રસ્તુત સૂત્રમાં શરી૨ સંપદાનું વર્ણન છે. શુભનામ કર્મના ઉદયે પ્રભાવશાળી, સુડોળ, સુંદર લાવણ્ય–કાંતિમય શરીર પ્રાપ્ત થાય છે. શરીરની સ્વસ્થતા અને સુદર્શનીયતા વ્યક્તિત્વને પ્રતિભા સંપન્ન બનાવે છે અને તે ધર્મ પ્રભાવનામાં સહાયક બને છે. રોગી, અશોભનીક(વિકલાંગ) શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક બનતું નથી. ગણિ માટે સુડોળ, કાંતિમય, પ્રભાવશાળી, સુંદર શરીર સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. શરીર સંપદાના ચાર અંગ છે, યથા (૧) આરોહ—પરિણાહ સંપન્નતા :- આરોહ એટલે ઊંચાઈ અને પરિણાહ એટલે પહોળાઈ. ગણિનું શરીર સપ્રમાણ હોય છે. ગણિનું શરીર અતિ ઊંચું-અતિ નીચું(ઠીંગણું), અતિ જાડું—અતિ પાતળું ન હોય. (૨) અનવત્રાપ્ય શરીરતા :- અવત્ર એટલે અંગોપાંગની હીનતા. ખૂંધ આદિ નીકળ્યા હોય તેવી બેડોળતા, કુરૂપતા અને અંગોપાંગની હીનતા આદિ ન હોય તેને અનવત્ર કહે છે. ગણિનું શરીર સપ્રમાણ અને સુવ્યસ્થિત હોય છે. તેઓ બીજાને હાસ્યાસ્પદ અને પોતાને શરમજનક શરીરના ધારક ન હોય. ગણિ સુંદર દેહાકૃતિના ધારક હોય છે. (૩) સ્થિર સંહનનતા :- ગણિ સુદઢ શરીરના ધારક હોય છે. બળવાન શરીરવાળા જ ઉપદેશાદિથી ગચ્છનો નિર્વાહ કરી શકે છે. (૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા :- ગણિના શરીરમાં આંખ, નાક, કાન વગેરે સર્વ ઇંદ્રિયોની પરિપૂર્ણતા હોવી જરૂરી છે, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા સમિતિ, ગુપ્તિના પાલનમાં સહાયક બને છે. (૪) વચન સંપદા ઃ ५ से किं तं वयणसंपया ? वयणसंपया चउव्विहा पण्णत्ता, તેં નહાआदेयवयणे यावि भवइ, महुरवयणे यावि भवइ, अणिस्सियवयणे यावि भवइ, असंदिद्धवयणे यावि भवइ । से तं वयणसंपया । = ભાવાર્થ:- પ્રશ્ન- વચનસંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- વચનસંપદાના ચાર પ્રકારના છે, જેમકે– (૧) આઠેય વચન – જેનું વચન સર્વને ગાલ્લુ હોય. (૨) મધુર વચન– મધુરભાષી હોય (૩) અનિશ્રિત વચન– રાગ-દ્વેષ રહિત વચન બોલનાર હોય (૪) અસંદિગ્ધ વચન– સંદેહરહિત વચન બોલનાર હોય, આ ચાર પ્રકારની વચનસંપદા છે. વિવેચનઃ ધર્મના પ્રચાર–પ્રસારનું મુખ્ય સાધન વાણી છે. સમસ્ત વ્યવહારનું કારણ વાણી છે. સત્ય, પ્રિય, હિતકારી વચનો ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. વચન સંપદાના ચાર અંગ છે, યથા(૧) આઠેય વચન :– ગુરુના આદેશ વચનો, આજ્ઞાકારી વચનો અને હિતશિક્ષાના વચનોને શિષ્ય હર્ષથી સ્વીકારે, લોકો પણ તેમના વચનોને પ્રમાણ રૂપ માને, તેવી પ્રભાવકતા જે વચનોમાં (વાણીમાં) હોય, તે આઠેય વચન છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ | ૨૫ | સુદીર્ઘકાલ પર્યત સત્ય, હિત, મિત અને પરિમિત વાણી બોલનાર વચન-સંયમીની આરાધના કરે છે, તેમ જ મૌનની આરાધના કરનાર વચનનું તપ કરે છે, આ પ્રકારની આરાધનાથી જીવ આદેય નામકર્મનો બંધ કરે છે. આચાર્યોએ પૂર્વભવમાં આ પ્રકારની આરાધના કરી હોવાથી તેમને આદેય વચન-વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગણિ આદેય વચનથી જ અનુશાસન કરી શકે છે. (ર) મધુર વચન - માધુર્ય પૂર્ણ, ગંભીર વચનો મધુર વચન કહેવાય છે. વચનની મધુરતા વ્યક્તિને સર્વજન પ્રિય બનાવે છે, તેવી વ્યક્તિ સહજતાથી, સરળતાથી અનુશાસન કરી શકે છે, તેથી ગણિ સાર ગર્ભિત, આગમ સંમત મધુર વચનો બોલે છે. તેઓ નિરર્થક, મોક્ષ માર્ગથી વિરોધી કર્કશ કે કઠોર વચનો બોલતા નથી. (૩) અનિશ્ચિત વચન - નિશ્રિત એટલે રાગ-દ્વેષ યુક્ત વચનો અને અનિશ્રિત એટલે રાગ-દ્વેષમુક્ત વચનો. સર્વજનને હિતકારક, નિષ્પક્ષ વચનો શાંત ભાવે બોલવા. ગણિએ ચતુર્વિધ સંઘનું સંચાલન કરવાનું હોવાથી પક્ષપાત રહિત ભાષા બોલવી જોઈએ. (૪) અસંદિગ્ધ વચન - સંદિગ્ધ એટલે સંશય, સંદેહ કે શંકાયુક્ત વચનો અને અસંદિગ્ધ એટલે ઇષ્ટ અર્થને વ્યક્ત કરતાં અસંશયાત્મક, સ્પષ્ટ, સત્ય વચન બોલવા. સંદેહ રહિત, સ્પષ્ટ વચનથી શિષ્યો શાસત્રોના રહસ્યોને, શાસ્ત્રોની આજ્ઞાને કે આરાધનાના માર્ગને સમજી શકે છે, તેથી ગણિ સંદિગ્ધ-સંદેહાત્મક વચન ન બોલે. - સંક્ષેપમાં ગણિના વચનો સર્વજનોને ગ્રાહુ, મધુર, પક્ષપાતરહિત અને સ્પષ્ટ હોય છે. તેવા ગુણસંપન્ન વચનો જ ગણિની સંપદા છે. (૫) વાચના સંપદા - | ६ से किं तं वायणासंपया ? वायणासंपया चउव्विहा पण्णत्ता, तं जहाविजयं उद्दिसइ, विजयं वाएइ, परिणिव्वावियं वाएइ, अत्थणिज्जावए यावि भवइ । से त वायणासंपया । ભાવાર્થ - પ્રશ્ન-વાચના સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર-વાચના સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) વિચિંત્ય ઉદિશતિ– શિષ્યની યોગ્યતાનો નિશ્ચય કરીને સૂત્ર ભણવાનું સૂચન કરે (૨) વિચિંત્ય વાચયતિ–શિષ્યની યોગ્યતાનો વિચાર કરીને સૂત્રાર્થની વાચના આપે (૩) પરિનિર્વાપ્ય વાચયતિ–પહેલાં ભણાવેલા સૂત્રાર્થને શિષ્ય ધારણ કરી લે, તેની ધારણા દઢ થઈ જાય પછી આગળ અધ્યયન કરાવે. (૪) અર્થ નિર્યાપકતા–અર્થની સંગતિપૂર્વક નય અને પ્રમાણથી અધ્યયન કરાવે, આ ચાર પ્રકારની વાચના સંપદા છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં વાચના સંપદાના ચાર અંગનું પ્રતિપાદન છે. ગુરુ મુખેથી સાંભળેલા શાસ્ત્રના રહસ્યોને સરળ, સ્પષ્ટ ભાષામાં શિષ્ય સમક્ષ પ્રગટ કરવા, શિષ્ય સમુદાયને શાસ્ત્રના અર્થ સમજાવવા, તેને વાચના કહે છે. સર્વ ગુણ સંપન્ન એકલી વ્યક્તિ વિશાળ કાર્યક્ષેત્રમાં વધુ સફળ થઈ શકતી નથી, તેથી ગણિએ વાચના દ્વારા બહુશ્રુત, ગીતાર્થ, પ્રતિભા સંપન્ન શિષ્યો તૈયાર કરવા જોઈએ. હેતુ, દષ્ટાંત આદિ દ્વારા શાસ્ત્રની વાચના આપવી તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) વિચિંત્ય ઉદિશતિ - વિચિંત્ય- વિચાર કરીને, ઉદિશતિ (ઉદ્દેશ) સૂચન કરે. ગણિ શિષ્યમાં વિનય, ઉપશાંતતા, ઇન્દ્રિય વિજય વગેરે ગુણો છે કે નહીં? શિષ્ય કયા સૂત્રમાં પ્રવેશ કરી શકે તેમ છે? તેનો વિચાર કરીને તેની યોગ્યતા અનુસાર સૂત્રના અધ્યયનનું સૂચન કરે છે. શિષ્યની પાત્રતા અને રસ, રુચિ પ્રમાણે સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે તો તે તેમાં શીધ્ર પ્રવેશ કરી પ્રગતિ કરી શકે છે. (૨) વિચિંત્ય વાચયતિ :- વિચાર કરીને વાચના આપે. શિષ્યની ધારણા(સ્મરણ) શક્તિનો વિચાર કરીને (જાણીને) પ્રમાણ, નય, હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સૂત્ર, અર્થ અને ગૂઢાર્થની વાચના આપે. (૩) પરિનિર્વાણ વાચયતિ - પરિ– સર્વ પ્રકારે, નિર્વાણુ- નિઃસંદેહરૂપે મનમાં બેસી જાય, સ્મૃતિમાં ઉતરી જાય. પૂર્વે શીખવેલા સૂત્ર–અર્થ સ્મૃતિમાં ધારણ થઈ જાય, યાદ રહી જાય પછી આગળ ભણાવવું. ગણિ શિષ્યની કંઠસ્થ શક્તિ અને તેની ધારણા શક્તિનો ક્રમશઃ વિકાસ થાય તેનું ધ્યાન રાખીને, પૂર્વે શીખાવેલાં સૂત્રાથે સર્વ પ્રકારે સ્મૃતિમાં રહી જાય તત્પશ્ચાત્ નવું અધ્યયન કરાવે. (૪) અર્થનિર્યાપકતા :- અર્થ- જીવ. અજીવાદિ તત્ત્વોના પરમાર્થને. નિર્યાપક- વિવિધ વ્યક્તિથી સ્પષ્ટ કરવા. શિષ્ય સંક્ષિપ્ત વાચના દ્વારા અપાયેલા સૂત્ર અને અર્થ ગ્રહણ કરી લે, ત્યારપછી નય-પ્રમાણ, પ્રશ્નોત્તર, અન્ય વિષયોના ઉદ્ધરણો આપીને પરમાર્થને સમજાવે તથા ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં સૂત્રના આધારે ઉચિત નિર્ણય લેવાનું સમજાવે. સ્યાદ્વાદ નય-નિક્ષેપ આદિના રહસ્યોને પોતે જાણીને બીજાને શીખવે, તે અર્થ નિર્યાપકતા છે. આ રીતે શિષ્યની યોગ્યતા પ્રમાણે ક્રમશઃ શાસ્ત્રવાચના આપવાથી શાસ્ત્રપરંપરા યથાર્થ જળવાઈ રહે છે અને શિષ્યની અભ્યાસ રુચિ વધે છે, જ્ઞાન પ્રાપ્તિમાં પ્રસન્નતા રહે છે અને તેનો સાધનામાર્ગ પરિપક્વ બને છે. (૬) મતિ સંપદા:| ७ से किं तं मइसंपया ? मइसंपया चउव्विहा पण्णत्ता, तं जहाउग्गहमइसपया, ईहामइसपया, अवायमइसपया, धारणामइसपया । ભાવાર્થ :- પ્રશ્ન- મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અતિસંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) અવગ્રહ મતિસંપદા- સામાન્યરૂપે અર્થને જાણવો. (૨) ઈહામતિ સંપદા- સામાન્યરૂપે જાણેલા અર્થને વિશેષરૂપે જાણવાની ઇચ્છા થવી. (૩) અવાયમતિ સંપદા- ઈહાથી જાણેલી વસ્તુનો વિશેષરૂપે નિશ્ચય કરવો. (૪) ધારણામતિ સંપદા- નિશ્ચય કરાયેલી વસ્તુને કાલાંતરમાં પણ યાદ રાખવી. ८ से किं तं उग्गहमइसंपया ? उग्गहमइसंपया छव्विहा पण्णत्ता, तं जहाखिप्पं उगिण्हेइ, बहु उगिण्हेइ, बहुविहं उगिण्हेइ, धुवं उगिण्हेइ, अणिस्सियं उगिण्हेइ, असंदिद्धं उगिण्हेइ । से तं उग्गहमइसंपया । एवं ईहामई वि । एवं अवायमई वि । ભાવાર્થ :- પ્રશ્ન- અવગ્રહ મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અવગ્રહમતિ સંપદાના છે પ્રકાર છે, જેમકે – (૧) શીધ્ર ગ્રહણ- અર્થ આદિને શીધ્ર ગ્રહણ કરવા (૨) બહુ ગ્રહણ- ઘણા અર્થને ગ્રહણ કરવા (૩) બહુવિધ ગ્રહણ- અનેક પ્રકારના અર્થને ગ્રહણ કરવા (૪) ધ્રુવ ગ્રહણ– નિશ્ચિતરૂપથી Page #99 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૨૭ ] અર્થને ગ્રહણ કરવા (૫) અનિશ્રિત ગ્રહણ– અનુક્ત (ગુરુએ હજુ કહ્યા ન હોય તેવા) અર્થને પોતાની પ્રતિભાથી ગ્રહણ કરવા (૬) અસંદિગ્ધ ગ્રહણ- સંદેહ રહિત અર્થને ગ્રહણ કરવા. આ રીતે ઈહા મતિ સંપદાના પણ છ પ્રકાર છે અને આ જ રીતે અવાય મતિ સંપદાના પણ છ પ્રકાર છે. | ९ से किं तं धारणामइसंपया ? धारणामइसंपया छव्विहा पण्णत्ता, तं जहाबहु धरेइ, बहुविहं धरेइ, पोराण धरेइ, दुद्धर धरेइ, अणिस्सिय धरेइ, असदिद्ध धरेइ । से तं धारणामइसंपया । से तं मइसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- ધારણા મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- ધારણા મતિસંપદાના છ પ્રકાર છે, જેમ કે– (૧) ઘણા સૂત્રના અર્થને ધારણ કરવા (૨) એક સૂત્રના અનેક પ્રકારના અર્થને ધારણ કરવા (૩) જૂની ધારણાને ધારણ કરવી-સ્મૃતિમાં રાખવી. (૪) કઠિન અર્થને ધારણ કરવા (૫) અન્ય કોઈ આધાર વિના અનુકૂળ યોગ્ય અર્થને નિશ્ચિતરૂપે પોતાની પ્રતિભા દ્વારા ધારણ કરવા. (૬) જાણેલા અર્થને સંદેહ રહિત ધારણ કરવા–આ ધારણા મતિસંપદા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગણિની મતિસંપદાનું વર્ણન છે. પાંચ ઇદ્રિય અને મનથી જે જ્ઞાન થાય, તેને મતિ કહે છે અથવા ઔત્પાતિકાદિ ચાર પ્રકારની બુદ્ધિને મતિ કહે છે. પ્રત્યેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ગુણ હોય છે, તે બંને ગુણોને સમજી યોગ્ય–ઉચિત નિર્ણય કરવો, નિર્ણિત કરેલા વિષયને દીર્ઘકાળ પર્યત સ્મૃતિમાં રાખવા, કોઈપણ વિષયને સ્પષ્ટ સમજવા, વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું સુયોગ્ય સમાધાન કરવું, ગૂઢ વચનના આશયને શીધ્ર સમજી લેવા, આ પ્રકારની તીક્ષ્ણ બુદ્ધિ અને ધારણા શક્તિ તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા(૧) અવગ્રહ મતિ :- નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત ‘આ કાંઈક છે', તેવા સામાન્યને ગ્રહણ કરતાં અવ્યક્ત જ્ઞાનને અવગ્રહ કહે છે, જેમ કે- આ કાંઈક સૂત્રાર્થ છે, તેવું અવ્યક્ત જ્ઞાન અવગ્રહ મતિ છે. (૨) ઈહા મતિ :- અવગ્રહ દ્વારા જાણેલા વિષયમાં બાધક કારણોના અભાવમાં, સાધક કારણોની ઉપસ્થિતિ વિચારીને, “આ આમ હોવું જોઈએ તેમ નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે, જેમ કે– આ સૂત્રનો અર્થ આમ હશે કે નહીં? તેવી શંકા પછી આ સૂત્રનો અર્થ આમ હોવો જોઈએ, તેવું જ્ઞાન ઈહામતિ છે. (૩) અવાય મતિ – ઈહા દ્વારા જાણેલ વિષયનો નિશ્ચય થઈ જવો તે અવાય મતિ છે, જેમ કે– આ સૂત્રનો આ જ અર્થ છે, તેવું નિશ્ચયાત્મક જ્ઞાન અપાય મતિ છે. (૪) ધારણા મતિ – અવાય દ્વારા નિશ્ચિત વિષયને અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિરૂપે ધારણ કરવા, તેને ધારણા મતિ કહે છે. “આ સૂત્રનો આ જ અર્થ છે તેમ નિશ્ચિત અર્થમાં અંતર્મુહૂર્ત સુધી સતત ઉપયોગ રહે, તેને અવિશ્રુતિ કહે છે. અવિશ્રુતિના કારણે આત્મપ્રદેશોમાં સ્મૃતિરૂપે તે વિષય સંખ્યાત, અસંખ્યાત કાળ સુધી સંગ્રહિત થાય અથવા તેના સંસ્કાર પડે, તેને વાસના કહે છે. કાલાંતરે તે સંસ્કારો જાગૃત થાય, તે અર્થ સ્મૃતિ પટ ઉપર આવે, તેને ધારણા મતિ કહે છે. અવગ્રહ, ઈહા, અવાય મતિના છ-છ પ્રકાર :- અવગ્રહાદિ ત્રણે ય મતિના છ-છ ભેદ છે. (૧) શીઘા ગ્રહણ કદાવરણીય કર્મના ક્ષયોપશમથી સૂત્રાર્થના આશયને શીધ્ર જાણી લે, તેને શીધ્ર ગ્રહણ કહે છે Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૨) બહુગ્રહણ– અનેક જાતિ(પ્રકાર)ની ભિન્ન-ભિન્ન વસ્તુના ગ્રહણને બહુ કહે છે. ભિન્ન-ભિન્ન પ્રકારના ઘણા સૂત્રોના અર્થોને એક સાથે જાણી લે, તેને બહુ ગ્રહણ કહે છે (૩) બહુ વિધ ગ્રહણ– એક જ પ્રકારની વસ્તુના અનેક ગુણધર્મોને એક સાથે જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે. એક પ્રકારના સૂત્રોના ઘણા અર્થોને જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે (૪) ધ્રુવ ગ્રહણ− સ્થિરરૂપે, નિશ્ચિત રૂપે સૂત્રાર્થ ગ્રહણ થાય તેને ધ્રુવ ગ્રહણ કહે છે (૫) અનિશ્રિત ગ્રહણ– કોઈના આધાર કે આશ્રય વિના વિષય ગ્રહણ થાય, તેને અનિશ્રિત ગ્રહણ કહે છે, જેમ કે- સૂત્રના જે અર્થ ગુરુએ દર્શાવ્યા ન હોય પરંતુ સ્વમતિથી તે અર્થને સ્વયં જાણી લે, તે અનિશ્રિત ગ્રહણ છે (૬) અસંદિગ્ધ ગ્રહણ– સંશય કે સંદેહ વિના નિશ્ચયાત્મક રૂપે અર્થનું ગ્રહણ થાય, તેને અસંદિગ્ધ ગ્રહણ કહે છે. રઢ ધારણા મતિના પ્રકાર ઃ- ધારણા મતિના છ પ્રકાર છે– (૧) બહુ ધારણા– ઘણા પ્રકારના સૂત્રોના અર્થોની એક સાથે ધારણા કરવી (૨) બહુવિધ ધારણા– એક જ પ્રકારના સૂત્રોના ઘણા અર્થોની ધારણા એક સાથે કરવી (૩) પુરાણ ધારણા- અતીત કાલીન વસ્તુની ધારણા કરવી. અમુક આચાર્ય અમુક વર્ષ, અમુક માસ, પક્ષ, પ્રહર, પલ, વિપલમાં દીક્ષિત થયા છે. સામાન્ય વ્યક્તિ ભૂલી જાય તેવા કાલ ગણનાના જ્ઞાનને ધારણ કરવું, તે પુરાણ ધારણા કહેવાય છે. સૂત્રાર્થ સંબંધી જૂની પુરાણી ધારણાઓની ધારણા કરવી. (૪) દુર્ધર ધારણા– બુદ્ધિના અતિ પરિશ્રમથી જે ધારણ થઈ શકે, તેને દુર્ધર કહે છે. ભંગજાળ, ગુણશ્રેણી મારોહણ જેવા કઠિન સૂત્રાર્થોની ધારણા કરવી (૫) અનિશ્રિત ધારણા— હેતુ, દૃષ્ટાંતાદિ વિના ઔદ્ઘાતિકી બુદ્ધિ દ્વારા સૂત્રાર્થની ધારણા કરવી (૬) અદિગ્ધ ધારણા– સંશય, સંદેહ રહિત સ્પષ્ટ સૂત્રાર્થની ધારણા કરવી. અવગ્રહાદિના છ પ્રકાર અને ધારણાના આ છ પ્રકારમાં બહુ, બહુવિધ, અનિશ્રિત, અસંદિગ્ધ આ ચાર પ્રકાર સમાન છે. અવગ્રહાદિમાં શીઘ્ર અને ધ્રુવ, આ બે પ્રકારના સ્થાને ધારણામાં પુરાણ અને દુર્ધર, આ બે પ્રકાર છે. આ રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન સંપન્નતા તથા ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિ સંપન્નતા આચાર્યને પ્રભાવક બનાવે છે. (૭) પ્રયોગ સંપદા ઃ १० से किं तं पओगसंपया ? पओगसंपया चठव्विहा पण्णत्ता, , तं जहा- आयं विदाय वायं पउंज्जित्ता भवइ, परिसं विदाय वायं पउंज्जित्ता भवइ, खेत्तं विदाय वायं पठंज्जित्ता भवइ, वत्थं विदाय वायं पठंज्जित्ता भवइ । से तं पओगसंपया । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવાન ! પ્રયોગ સંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર-પ્રયોગ સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) આત્મ વિદિત્વા વાદ પ્રોક્તા–પોતાની શક્તિને જાણી વાદવિવાદનો (શાસ્ત્રાર્થનો) પ્રયોગ કરવો. (૨) પરિષદ વિદિત્વા વાદ પ્રોક્તા- પરિષદના ભાવોને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો. (૩) ક્ષેત્ર વિદિત્વા વાદ પ્રોક્તા- ક્ષેત્રને જાણીને વાદવિવાદનો પ્રયોગ કરવો (૪) વસ્તુ વિદિત્વા વાદ પ્રયોક્તા– વસ્તુના વિષયને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો, આ પ્રયોગસંપદા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ગણિની પ્રયોગ સંપદાનું વર્ણન છે. અહીં વાદ સામર્થ્યને પ્રયોગ કર્યો છે. ગણિ Page #101 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ ૨૯ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વાદ સમયે પોતાના શ્રુત અને બુદ્ધિ સામર્થ્યનો પ્રયોગ કરી સ્વમતનું સ્થાપન કરે છે, આ લોકોત્તરવાદ સામર્થ્ય ગણિની સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા— (૧) આત્મ વિદિત્વા વાદ પ્રયોક્તા :– ગણિ પોતાના પ્રમાણ, નયાદિ જ્ઞાનની નિપુણતા રૂપ સામર્થ્યને, વિદિત્યા– જાણીને, પ્રતિવાદીની માન્યતા, યોગ્યતા, તેના સામર્થ્ય(બળ)ને જાણીને વાદમાં પ્રયુક્ત થાય છે અર્થાત્ વાદમાં જોડાય છે. (૨) પરિષદ વિદિત્વા વાદ પ્રયોક્તા :– ગણિ પરિષદ-સભાને જાણીને અર્થાત્ આ સભા જાણકાર લોકોની છે, અજાણકાર લોકોની છે કે દુર્વિદગ્ધ-અણઘડ લોકોની છે ? આ સભા બૌદ્ધાદિ કયા મતવાદીઓની છે ? તે જાણીને તથા ઉપસ્થિત પરિષદની યોગ્યતા, રુચિ, ભાવના, આત્મ સન્માન અને પોતાની ક્ષમતાનું ધ્યાન રાખીને વાદ(પ્રવચન)નો વિષય નિશ્ચિત કરે છે. (૩) ક્ષેત્ર વિદિત્વા વાદ પ્રયોક્તા :– વાદ(ચર્ચા)નું ક્ષેત્ર આર્ય છે કે અનાર્ય છે ? તે ક્ષેત્રમાં રહેતા લોકો સુલભ બોધિ છે કે દુલર્ભ બોધિ ? વગેરે જાણીને તથા તે ક્ષેત્રનું વાતાવરણ, તે ક્ષેત્રવાસી લોકોનો વિચાર કરી વાદ કરે છે. (૪) વસ્તુ વિદિત્વા વાદ પ્રયોક્તા :– (૧) વાદના વિષય વસ્તુને જાણીને અર્થાત્ દ્રવ્યાનુયોગનો વિષય કઠિન છે કે નહીં ? તેનો વિચાર કરીને વાદ કરે (૨) વસ્તુ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય ત્રણ પ્રકારની હોય છે, ક્રોધાદિ હેય(છોડવા યોગ્ય) છે, ક્ષમાદિ ઉપાદેય(ધારણ કરવા યોગ્ય) છે અને પરદોષ ઉપેક્ષણીય છે, તે જાણીને વાદનો પ્રયોગ કરે (૩) સાથે રહેતા બાલ, ગ્લાન(બીમાર), વૃદ્ધ, નવદીક્ષિત, તપસ્વી સાધુઓની ચિત્ત સમાધિનું ધ્યાન રાખીને શિષ્યોના હિતાહિતનો વિચાર કરીને અને વાદના પરિણામના લાભાલાભની તુલના કરીને વાદ કરે. જેમ વૈદ્ય રોગનું નિદાન કરી, પથ્ય ઔષધ આપે ત્યારે તે સફળ થાય છે તેમ ગણિ વાદના પ્રારંભમાં ઉપરોક્ત ચારે પ્રકારે પરીક્ષણ કર્યા પછી વાદમાં પ્રવૃત્ત થાય છે અને તે જ સંપૂર્ણ સફળતાને પ્રાપ્ત કરે છે. (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા ઃ ११ से किं तं संगहपरिण्णा संपया ? संगहपरिण्णा संपया चउव्विहा पण्णत्ता, तं जहा- बहुजणपाउग्गयाए वासावासेसु खेत्तं पडिलेहित्ता भवइ, बहुजणपाउग्गयाए पाडिहारिय-पीढ-फलग-सेज्जा - संथारयं ओगिण्हित्ता भवइ, कालेणं कालं समाणइत्ता अहागुरुं संपूएत्ता भवइ । से तं संगहपरिण्णासंपया । મવર, ભાવાર્થ:- પ્રશ્ન- સંગ્રહપરિક્ષા સંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સંગ્રહપરિક્ષા સંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) વર્ષાકાળમાં અનેક મુનિઓને રહેવા યોગ્ય ક્ષેત્રનું પ્રતિલેખન કરવું (૨) અનેક મુનિઓ માટે પાઢીહારા પીઢ-બાજોઠ, ફલક-પાટ, પાટિયા, શય્યા-શરીર પ્રમાણ પથારી, સંસ્તારક-ઘાસ આદિનું અઢી હાથનું આસન ગ્રહણ કરવું. (૩) યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું અને કરાવવું. (૪)ગુરુજનોના યથાયોગ્ય સત્કાર, સન્માન કરવા. આ સંગ્રહ પરિજ્ઞા સંપદા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહ સંપદાનું વર્ણન છે. અહીં સંગ્રહ શબ્દ સંગ્રહ અને ઉપગ્રહ, આ બંને ભાવનો Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વાચક છે અર્થાત્ ગણ કે સમુદાય માટે આવશ્યક વસ્તુઓ ગ્રહણ કરવી અને તેનું વિતરણ કરવું. સંગ્રહ અને ઉપગ્રહ આચાર્યનો આવશ્યક ગુણ છે. વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે સાધુચર્યાના નિયમાનુસાર એકત્રિત કરવા તે સંગ્રહ અને શિષ્યોની આવશ્યકતાનુસાર, તેનું નિષ્પક્ષ ભાવે, યોગ્ય રીતે વિતરણ કરવું તે ઉપગ્રહ કહેવાય છે. સંગ્રહ–સ્વીકાર:, વવવતોનું વા, રિજ્ઞા પરિજ્ઞાનમ્। –મુનિહર્ષિણી ટીકા. સંગ્રહ એટલે સ્વીકાર અથવા અવલોકન અને રિજ્ઞા એટલે જ્ઞાન. ગણિ શિષ્ય સમુદાય માટે કયા ઉપકરણો ક્યાંથી મળશે ? તેનું અવલોકન કરી, પૂર્ણ જ્ઞાન મેળવી, તે ઉપકરણો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એકત્રિત કરીને તેનું વિતરણ કરે છે. ગણિની સંગ્રહ-ઉપગ્રહની નિપુણતા, એ તેની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા— ३० (૧) ક્ષેત્ર પ્રતિલેખના :– ગણિ-આચાર્યમાં એવો ઉત્સાહ હોય કે તે જુદા-જુદા દેશોમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરીને લોકોની ધર્મ ઉપરની શ્રદ્ધા-ભક્તિને સુદઢ કરે, તેઓને ધર્માનુરાગી બનાવે કે જેથી ચાતુર્માસ યોગ્ય ક્ષેત્રની સુલભતા રહે. ગણિ પોતાના વિશાળ શિષ્ય સમુદાય માટે વર્ષાવાસ(ચાતુર્માસ) યોગ્ય સ્થાન ક્ષેત્રની ગવેષણા-પ્રતિલેખન કરે છે. (૨) પ્રાતિહારિક વસ્તુ ગ્રહણ :– આચાર્ય કુશળતાપૂર્વક ગામ-નગરમાં રહેતા લોકોમાં આતિથ્ય (સુપાત્ર દાન) ભાવનાની વૃદ્ધિ કરાવે કે જેથી બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, અધ્યયનશીલ સાધુ-સાધ્વીઓ તથા આચાર્ય, ઉપાધ્યાયનો નિર્વાહ તથા સેવા શુશ્રુષા સહજ રીતે થઈ શકે, તેઓ માટે પીઢ, ફલક, શય્યા, સંસ્તા૨ક વગેરે પાઢીહારી વસ્તુની પ્રાપ્તિ સુલભ બને. ગણિ શિષ્ય પરિવાર માટે શાસ્ત્રોક્ત વિધિથી સર્વ ઉપકરણો એકત્રિત કરે છે. (૩) કાળ સન્માન-કાળાનુષ્ઠાનતા :- ગણિ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પ્રતિલેખન, આહાર-ઉપધિની ગવેષણા, અધ્યયન, અધ્યાપન આદિ સર્વ અનુષ્ઠાનો વિધિપૂર્વક અને તેના યથાયોગ્ય સમયે કરે છે. તેઓ કાળ પ્રમાણે અનુષ્ઠાન કરનાર હોય, તે જ કાળનું સન્માન કહેવાય છે. (૪) ગુરુ સન્માન :– દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ તથા સંયમ દાતા, વાચના દાતા, ગુરુજનો પ્રતિ બહુમાન અને આદર ભાવ રાખે, તેઓનો સત્કાર-સન્માન કરે છે. આચાર્યનો વિનયપૂર્વકનો વ્યવહાર જોઈને તેમના શિષ્ય તથા શ્રાવક સમુદાયમાં વિનયનો વિકાસ થાય છે. સંઘ નાયક આચાર્ય, ગણનાયક ગણિમાં આ આઠે સંપદાઓ હોવી જરૂરી છે. આ સંપદાઓના કારણે જ તેઓ સંઘની સુરક્ષા અને વિકાસ કરી શકે છે, જિનશાસનની પ્રભાવના કરી શકે છે. આઠે સંપદાઓ સ્વતઃ મહત્વપૂર્ણ છે અને પરસ્પર એકબીજાને પૂરક બને છે. અગીતાર્થ સાધુઓનું જીવન આ સંપદાથી સંપન્ન ગણિના નેતૃત્વમાં જ સુરક્ષિત રહે છે. શિષ્યપ્રતિ આચાર્યનું કર્તવ્ય ઃ १२ आयरिओ अंतेवासि इमाए चउव्विहाए विणयपडिवत्तीए विणइत्ता भवइ णिरिणत्तं गच्छइ, तं जहा આયા-વિપળ, સુય-વિપળ, વિષ્લેવા-વિપળ, રોગિષાયાविणणं । Page #103 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ ૩૧ ભાવાર્થ :આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય પ્રતિપતિ શીખવીને ઉૠણ થાય છે, જેમ કે– (૧) આચાર વિનય, (૨) શ્રુતવિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષ નિર્ઘાતનાવિનય. १३ से किं तं आयार- विणए ? आयार- विणए चउव्विहे पण्णत्ते, तं जहासंयमसामायारी यावि भवइ, तवसामायारी यावि भवइ, गणसामायारी यावि भवइ, एकल्लविहारसामायारि यावि भवइ । से तं आयार- विणए । ભાવાર્થ :- પ્રશ્ન- આચાર વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- આચાર વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) સંયમની સમાચારી શીખવવી. (૨) તપની સમાચારી શીખવવી (૩) ગણની સમાચારી શીખવવી (૪) એકાકી વિહારની સમાચારી શીખવવી, તે આચારવિનય છે. १४ से किं तं सुय-विणए ? सुय-विणए चउव्विहे पण्णत्ते, तं जहा - सुत्तं वाएइ, અત્યં વાડુ, હિય વાણ્ડ, બિસ્સેસ વાડ્ । ત્તે તેં સુય-વિનમ્ । ભાવાર્થ:- પ્રશ્ન– શ્રુતવિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- શ્રુતવિનયના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) મૂળસૂત્રોને ભણાવવા, (૨) સૂત્રોના અર્થને ભણાવવા, (૩) શિષ્યોને હિતકારી ઉપદેશ આપવો, (૪) સૂત્રાર્થને વિધિપ્રમાણે સંપૂર્ણ ભણાવવા, તે શ્રુત વિનય છે. १५ से किं तं विक्खेवणा- विणए ? विक्खेवणा- विणए चउव्विहे पण्णत्ते, तं जहा- अदिट्ठधम्मं दिट्ठपुव्वगत्ताए विणएत्ता भवइ, दिट्ठपुव्वगं साहम्मियत्ताए विणएत्ता भवइ, चुयधम्माओ धम्मे ठावइत्ता भवइ, तस्सेव धम्मस्स हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए अब्भुट्टेत्ता भवइ । से तं विक्खेवणा- विणए । ભાવાર્થ:પ્રશ્ન-વિક્ષેપણાવિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- વિક્ષેપણાવિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) જે સંયમધર્મને પૂર્ણરૂપે સમજ્યા ન હોય, તેને સંયમ ધર્મ સમજાવવો. (૨) સંયમધર્મના જાણકારને જ્ઞાનાદિ ગુણોથી સ્વયંની સમાન બનાવવા. (૩) ધર્મથી ચ્યુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર કરવા. (૪) સંયમધર્મમાં સ્થિત શિષ્યના હિત માટે, સુખ, સામર્થ્ય અને મોક્ષ માટે તથા ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય તે માટે પ્રવૃત્ત રહેવું, આ વિક્ષેપણા વિનય છે. १६ से किं तं दोसणिग्घायणा-विणए ? दोसणिग्घायणा-विणए चडव्विहे पण्णत्ते, तं जहा - कुद्धस्स कोहं विणएत्ता भवइ, दुट्ठस्स दोसं णिगिण्हित्ता भवइ, कंखियस्स कंखं छिंदित्ता भवइ, आया- सुप्पणिहिए यावि भवइ । से तं दोसणिग्घायणा विणए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! દોસનિર્ધાતના વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- દોસનિર્ઘાતના વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) તથાપ્રકારનું શિક્ષણ આપી ક્રોધી વ્યક્તિના ક્રોધને દૂર કરવો. (૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર કરવો. (૩) આકાંક્ષાવાળી વ્યક્તિની આકાંક્ષાનું નિવારણ કરવું. (૪) પોતાના આત્માને સંયમમાં લીન રાખવો. આ દોષ નિર્ઘાતના-વિનય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં શિષ્ય પ્રતિ આચાર્યના કર્તવ્યનું કથન છે. આઠ સંપદાઓથી સંપન્ન સાધુને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩ર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, ત્યારે તે ચતુર્વિધ સંઘના ધર્મશાસ્તા-ધર્મશાસક બને છે અને ત્યારે તેના ઉપર સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી આવે છે. તેની મુખ્ય જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષનિર્ધાતના વિનય. (૧) આચાર વિનય :- ગણિ અર્થાત્ આચાર્યનું મુખ્ય કર્તવ્ય છે કે સૌ પ્રથમ તે શિષ્યોને મોક્ષ સાધક એવા જ્ઞાનાચારાદિ આચાર સંબંધી શિક્ષાઓથી સુશિક્ષિત કરે. તે આચારસબંધી શિક્ષા ચાર પ્રકારની છે સંયમ સમાચારી- સર્વ સાવધ–પાપકારી વ્યાપારનો ત્યાગ કરી, સમ્યક આચરણનો સ્વીકાર કરવો, તેને સંયમ કહે છે અને સમાચારી એટલે સ્વીકૃત વ્રત-નિયમનું યથાર્થ પાલન કરવું. આચાર્ય સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે અને અન્યને તેનું પાલન કરાવે છે. સંયમ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ-નિષેધનું જ્ઞાન કરાવવું, કાળ-અકાળનું જ્ઞાન કરાવવું, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, પરિષહવિજય આદિનો યથાર્થ બોધ આપવો, તે આચાર સમાચારી છે. આચાર્ય સંયમનું પાલન કરનારા સાધકોને પ્રોત્સાહિત કરે છે અને કોઈ સાધક પરિષહ-ઉપસર્ગમાં કલેશ અને દુઃખ પામે, વિચલિત થઈ જાય, તો તેને સંયમમાં સ્થિર કરે છે. તપ સામાચારી- અનશનાદિ બાર પ્રકારના તપના આચરણને તપ સામાચારી કહે છે. શિષ્યોને તપશ્ચર્યાઓના ભેદ-પ્રભેદોનું જ્ઞાન આપવું, તેઓની તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવા, હંમેશાં તપશ્ચર્યા કરી શકાય તે માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની તથા પારણામાં પરિમિત અને પથ્ય આહાર ગ્રહણની વિધિનું જ્ઞાન કરાવવું. ગણ સામાચારી– ગીતાર્થ-અગીતાર્થ સર્વ સાધુની સંયમસાધના નિર્વિધને સંપન્ન થાય તે માટે આચારશાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે નક્કી કરાયેલા ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમોનું (સમાચારીનું) સમ્યગુજ્ઞાન કરાવવું. ગચ્છના નિયમાદિ પાલનમાં ખેદ અનુભવતા સાધુઓને મધુર વચનથી નિયમાદિ પાલનમાં પ્રોત્સાહિત કરવા. એકાકી વિહાર સમાચારીગણની સામૂહિકચર્યાનો ત્યાગ કરી એકાકી વિહારચર્યા કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાળની સાવધાનીઓનું તથા એકાકી વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું અને એકલા વિચરનારની સામાચારીનું જ્ઞાન કરાવવું, કારણ કે સાધુનો બીજો મનોરથ છે કે હું ગચ્છના સામૂહિક કર્તવ્યોથી મુક્ત થઈને ક્યારે એકાકી વિહારચર્યા ધારણ કરું” તેથી એકાકી વિહારચર્યાની વિધિનું જ્ઞાન કરાવવું, તે આચાર્યનો ચોથો આચાર વિનય છે. (૨) શ્રત વિનય :- શ્રત એટલે આગમ જ્ઞાન તે શીખવવું, આચાર્યનું બીજું કર્તવ્ય છે. આ શ્રુત સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે– (૧-૨) આચારધર્મના પ્રશિક્ષણ સાથે શિષ્યોને આગમ શાસ્ત્રના સૂત્ર અને અર્થની સમુચિત વાચના દઈ શ્રુતસંપન્ન બનાવવા. (૩) તે સૂત્રાર્થના જ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવા સમયે સમયે તેને હિતશિક્ષા આપવી. શિષ્યની બુદ્ધિ આદિની પરીક્ષા કરીને, તેને હિતકર થાય તેવું ભણાવવું. (૪) શિષ્યોને પ્રમાણ નય દ્વારા સૂત્રાર્થના પરમાર્થ સમજાવવા. છેદસૂત્ર આદિ સર્વ આગમોની ક્રમશઃ વાચના આપવી અને વાચના સમયે આવનાર વિદનોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આચાર્યનો આ ચાર પ્રકારનો વિનય છે. (૩) વિક્ષેપણા વિનય :- શિષ્યના મિથ્યાત્વાદિ દુર્ગણો દૂર કરી, સમ્યકત્વાદિ ધર્મમાં સ્થાપન કરવા અથવા પર મતના આક્ષેપોથી નિગ્રંથ પ્રવચન પ્રતિ શંકા શીલ અને વિક્ષિપ્ત ચિત્તવાળા શિષ્યોના વિક્ષેપને દૂર કરવા, તેને વિક્ષેપણા વિનય કહે છે. (૧) ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ શિષ્યોને ધર્મનું સ્વરૂપ સમજાવવું અર્થાત મિથ્યાત્વી જીવોને મિથ્યાત્વમાંથી બહાર કાઢી સમ્યમાર્ગમાં લાવવા. (૨) સાધુ ધર્મના પાલન Page #105 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૩૩ ] માટે નિરુત્સાહી બનેલાને સાધુધર્મ સ્વીકારવા માટે ઉત્સાહિત કરવા, યથાર્થ સંયયધર્મ સમજાવવો અર્થાત્ સમ્યકત્વી ગૃહસ્થોને ગૃહસ્થ ધર્મમાંથી બહાર કાઢી સંયમ માર્ગમાં લાવવા. (૩) ધર્મથી શ્રુત થયેલાને ધર્મમાં સ્થિર કરવા. સમ્યકત્વ(શ્રદ્ધા)થી ટ્યુત થયેલાને પુનઃ શ્રદ્ધામાં સ્થાપિત કરવા અને સંયમ માર્ગથી પતિત થયેલાને વિવેકપૂર્વક ફરીને સંયમમાં સ્થિર કરવા (૪) શ્રદ્ધાળુ શિષ્યોના આ લોક-પરલોક, બંને લોકના હિત માટે, સુખ માટે, ક્ષેમ માટે અને કલ્યાણ માટે સંયમધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં તત્પર રહેવું. આચાર્યનો આ ચાર પ્રકારનો આ વિક્ષેપણા વિનય છે. (૪) દોષનિર્ધાતના વિનય :- શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન થયેલા દોષોને દૂર કરવા, તે દોષ નિર્ધાતના વિનય છે. ક્રોધાદિ કષાયને દોષ કહે છે અને તેના નિવારણને નિર્ધાતના કહે છે. આચાર્ય વિશાળ શિષ્ય પરિવારની સુયોગ્ય વ્યવસ્થા કરે છે. શિષ્યો પોત-પોતાની સાધનામાં રત હોય છે, તેમ છતાં ક્યારેક કર્મોદયને વશ શિષ્ય ક્રોધાદિ દોષોનું સેવન કરે ત્યારે આચાર્ય તેનું નિવારણ કરે છે. તે દોષ નિવારણ સંબંધિત વિનયના ચાર પ્રકાર છે– (૧) શિષ્યો ક્રોધને વશ થાય ત્યારે આચાર્ય ક્રોધના દુષ્ફળ બતાવીને, ક્ષમાદિનો ઉપદેશ આપીને, મૃદુ વચનથી તેને શાંત કરે છે, ક્રોધને ઉપશાંત કરવાના ઉપાય રૂ૫ આચારને શીખવાડે છે. (૨) શિષ્યની રાગદ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરીને તેનું નિવારણ કરાવે છે. શિષ્ય વિષય-કષાયાદિને આધીન બને ત્યારે તેનાથી નરક, નિગોદ આદિ દુર્ગતિની પ્રાપ્તિ રૂપ વિપાક બતાવી, આચાર્ય તે દોષોનું નિવારણ કરાવે છે. (૩) અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન બનેલા શિષ્યોની આકાંક્ષાઓને ઉચિત ઉપાયોથી દૂર કરે. શિષ્યને અન્યના આડંબર જોઈને, બીજાના વસ્ત્ર, પાત્ર, ભોજન, અધ્યયન, વિહાર આદિ જોઈને તેની અભિલાષા જાગે, તે આકાંક્ષા કહેવાય છે. આચાર્ય યોગ્ય ઉપદેશ દ્વારા તેનું નિવારણ કરે છે. (૪) આચાર્ય આ વિભિન્ન દોષોનું નિવારણ કરાવી શિષ્યને સંયમમાં સુદઢ કરે છે. શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા પોતે ખેદયુક્ત ન થાય, શ્રદ્ધાથી વિચલિત ન થાય પરંતુ પોતાના આત્માને સંયમગુણોથી પરિપૂર્ણ બનાવી રાખે છે. રાજા સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન અને પ્રજાનો પ્રતિપાલક હોય છે, તે યશકીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે, તેમ જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પ્રતિપાલના કરતા સ્વયં સંયમની આરાધના કરે છે અને શિષ્યોની સંયમ સાધનામાં પૂર્ણતઃ સહાયક બને છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતીસૂત્ર શ.૫, ઉદ્દે-૬ માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનાર આચાર્ય-ઉપાધ્યાય તે જ ભવમાં, બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આચાર્ય પ્રતિ શિષ્યનું કર્તવ્ય:|१७ तस्सेवं एवं गुणजाइयस्स अंतेवासिस्स इमा चउव्विहा विणयपडिवत्ती भवइ, तं जहा- उवगरणउप्पायणया, साहिल्लया, वण्णसंजलणया, भारपच्चोरुहणया। ભાવાર્થ :- ગુણવાન આચાર્યના અંતેવાસી શિષ્યની આ ચાર પ્રકારની વિનય પ્રતિપત્તિ છે, જેમ કે – (૧) ઉપકરણોત્પાદનતા- સંયમી જીવનમાં ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. (૨) સહાયતા–બાળ, ગ્લાન, અશક્ત સાધુઓને સહાયતા કરવી. (૩) વર્ણસંકલનતા-ગણ અને ગણિના ગુણ પ્રગટ કરવા. (૪) ભાર પ્રત્યારોહણતા- ગણિએ સોંપેલા ગણના ભારનો નિર્વાહ કરવો. १८ से किं तं उवगरणउप्पायणया ? उवगरणउप्पायणया चउव्विहा पण्णत्ता, तं Page #106 -------------------------------------------------------------------------- ________________ | ४ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जहा- अण्णुप्पण्णाई उवगरणाइं उप्पाइत्ता भवइ, पोराणाई उवगरणाइं सारक्खित्ता भवइ संगोवित्ता भवइ, परित्तं जाणित्ता पच्चुद्धरित्ता भवइ, अहाविहिं संविभइत्ता भवइ । से तं उवगरणउप्पायणया ।। भावार्थ:- प्रश्र- 6५४२५॥त्यानता विनयना 240 २ छ ? उत्तर- 6५४२त्याहनता વિનયના ચાર પ્રકાર છે, જેમ કે- (૧) નવીન ઉપકરણોને પ્રાપ્ત કરવા. (૨) પ્રાપ્ત ઉપકરણોનું સંરક્ષણ અને સંગોપન-સાર સંભાળ રાખવી (૩) જે મુનિની પાસે અલ્પ ઉપધિ હોય તેની પૂર્તિ કરવી. (૪) શિષ્યો માટે ઉપકરણોના યથાયોગ્ય વિભાગ કરીને આપવા, તે ઉપકરણોત્પાદનતા વિનય છે. | १९ से किंतसाहिल्लया? साहिल्लया चउव्विहा पण्णत्ता,तंजहा- अणुलोमवइसहिए यावि भवइ, अणुलोमकायकिरियया यावि भवइ, पडिरूवकायसंफासणया यावि भवइ, सव्वत्थेसु अपडिलोमया यावि भवइ। से तं साहिल्लणया । भावार्थ:- प्रश्र-सहायता विनयना 240 प्रारछ ?6त्तर-सहायता विनयना यार प्रारछे, જેમ કે – (૧) અનુલોમવાકસહિતતા-ગુરુને અનુકૂળ વચન બોલવા અર્થાત્ ગુરુ જે કહે તેનો વિનયપૂર્વક स्वीर ४२वो. (२) अनुलोमाययिता- गुरु ते प्रमाणे प्रवृत्ति १२वी (3) प्रति३५४ाय સંસ્પર્શતા– ગુરુની યથોચિત સેવા–શુશ્રુષા કરવી, શારીરિક-માનસિક શાતા ઉપજાવવી (૪) સર્વાર્થે અપ્રતિલોમતા- સર્વકાર્યોમાં ગુરુની ઇચ્છા પ્રમાણે અનુકૂળ વ્યવહાર કરવો, તે સહાયતા વિનય છે. २० से किं तं वण्णसंजलणया? वण्णसंजलणया चउव्विहा पण्णत्ता, तं जहाआहातच्चाणं वण्णवाई भवइ, अवण्णवाइं पडिहणित्ता भवइ, वण्णवाई अणुवूहइत्ता भवइ, आय वुड्डसेवी यावि भयइ । से तं वण्णसंजलणया । भावार्थ :- श्र-संपनविनयन 240 २ छ ? 612-qए संसनता विनयन। यार प्रारछेभ:- (१) गुरुना यथातथ्य योनी प्रशंसा ४२वी. (२) गुरुना सववाह-निंह કરનારને નિરુત્તર કરવા (૩) ગુરુના વર્ણવાદી(ગુણગ્રામ કરનાર)ને ઉત્સાહિત કરવા (૪) સ્વયંવૃદ્ધોની સેવા કરવી. આ વર્ણ સંજ્વલનતા વિનય છે. | २१ से किं तं भारपच्चोरुहणया ? भारपच्चोरुहणया चउव्विहा पण्णत्ता, तं जहा असंगहिय-परिजणं संगहित्ता भवइ, सेहं आयरगोयरं संगहित्ता भवइ, साहम्मियस्स गिलायमाणस्स अहाथामं वेयावच्चे अब्भुट्टित्ता भवइ, साहम्मियाणं अहिगरणंसि उप्पण्णंसि तत्थ अणिस्सिवस्सिए अपक्खग्गहिय-मज्झत्थभावभूए सम्म ववहरमाणे तस्स अधिगरणस्स खमावणाए विओसमणयाए सया समियं अब्भुट्टित्ता भवइ । कह णु साहम्मिया अप्पसद्दा, अप्पझज्झा, अप्पकलहा, अप्पकसाया, अप्पतुमतुमा, सजमबहुला, सवरबहुला, समाहिबहुला, अप्पमत्ता, संजमेणं तवसा अप्पाणं भावेमाणा-एवं च णं विहरेज्जा । से तं भारपच्चोरुहणया। एसा खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता -त्ति बेमि ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૩૫ ] ભાવાર્થ :- પ્રશ્ન- ભાર પ્રત્યારોહણતા વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- ભારપ્રત્યારોહણતા વિનયના ચાર પ્રકાર છે, જેમકે – (૧) અસંગ્રહિત-સંગૃહિત ભાર પ્રત્યારોહણતા- ભાર પ્રત્યારોહક અર્થાત્ ગુરુએ જેને ગચ્છના કાર્યનો ભાર સોંપ્યો હોય, તે સાધુએ અસંગૃહિત– ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુને પુનઃ ગચ્છમાં સંગૃહિત (સંગ્રહ) કરવા. (૨) શૈક્ષ આચાર ગોચર સંગૃહિતતા ભારપ્રત્યારોહણતા- શૈક્ષ- નૂતન દીક્ષિત શિષ્યોને આચાર-ગોચર અર્થાત્ સંયમની વિધિ શીખવાડવી તથા શુદ્ધ આચાર, પાલનમાં સહાયક થવું, (૩) સાધર્મિક ગ્લાન સાધુ વૈયાવચ્ચ ભારપ્રત્યારોહણતા- સાધર્મિક રોગી સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું, (૪) સાધર્મિક કલેશ નિવારણ ભારપ્રત્યારોહણતા- સાધર્મિકોમાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય, તો રાગ-દ્વેષનો પરિત્યાગ કરીને, કોઈનો પક્ષ ગ્રહણ ન કરતાં મધ્યસ્થ ભાવ રાખવો અને સમ્યક વ્યવહારનું પાલન કરતાં તે કલહના ક્ષમાપન અને ઉપશમ માટે હંમેશા તત્પર રહેવું. સાધર્મિકોમાં બોલાચાલી ન થાય, ઝંઝટ ન થાય, કલહ, કષાય, તૂ તા ન થાય, તેનો વિચાર કરવો. સાધર્મિક સાધુઓ, સંયમબહુલ, સંવરબહુલ, સમાધિબહુલ બની અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરે, તેવી ભાવના રાખવી, તે ભારપ્રત્યારોહણતા વિનય છે. આ પ્રમાણે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં આઠ સંપદાથી શોભતા ગણિ અને ગણ પ્રત્યે શિષ્યના ચાર પ્રમુખ કર્તવ્યોનું વર્ણન છે. ગચ્છનું સંચાલન કરવામાં, ગચ્છના સર્વ સાધુઓની વ્યવસ્થામાં, ગચ્છના સર્વાગી વિકાસમાં ગણનાયકને સહાયક બનવું, તે શિષ્યનું પરમ કર્તવ્ય છે. સૂત્રકારે શિષ્યના ચાર મુખ્ય કર્તવ્યોનું કથન કર્યું છે. (૧) ઉપકરણ ઉત્પાદન – ઉપકરણોની ગવેષણ અને સંરક્ષણમાં કુશળતા પ્રાપ્ત કરવી. તેના ચાર પ્રકાર છે. (૧) જે ઉપકરણો પૂર્વે અપ્રાપ્ત હોય અને વર્તમાનમાં પણ મળવા દુર્લભ હોય, તેવા આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો ગવેષણા કરીને મેળવવા. (૨) મેળવેલા ઉપકરણોને સુરક્ષિત રાખવા. જીર્ણ ઉપકરણોનું સમારકામ કરીને, સીવીને રક્ષણ કરવું. દિવસમાં બે વાર પ્રતિલેખન કરી રક્ષણ કરવું. ઉપકરણોને એક સ્થાનમાં મૂકી રાખવાથી તેમાં જીવોત્પત્તિ થાય છે અને તેથી સંયમની વિરાધના થાય છે માટે પ્રતિલેખનાદિ દ્વારા ઉપકરણોનું સંરક્ષણ કરવું (૩) પરીત–ઉપકરણની ન્યૂનતા(અલ્પતા) જાણીને, યાચના દ્વારા તે તે ઉપકરણો પ્રાપ્ત કરીને, તેની પૂર્તિ કરવી. અન્ય ગચ્છમાંથી અધ્યયન આદિ માટે આવેલા સાધુઓ પાસે અથવા સમાન સમાચારીવાળા અન્ય મુનિઓ પાસે ઉપકરણ અલ્પ હોય તો જેને જે ઉપધિની આવશ્યકતા હોય તેને તે ઉપધિ આપવી. (૪) સહવર્તી સર્વ સાધુઓને યથાયોગ્ય વિભાગ કરી ઉપધિ આપવી અથવા જેને યોગ્ય જે ઉપધિ હોય તેને તે આપવી. (૨) સહાયક થવું - ગણિ–ગણને અનુકૂળ રહીને સહાયક બનવું, તેના ચાર પ્રકાર છે– (૧) ગુરુજનોને અનુકુળ અને હિતકારી વચન બોલવા. તેના આદેશ કે નિર્દેશનો ‘તહત્તિ'– જેવી આપની આજ્ઞા, તેમ કહીને સવિનય સ્વીકાર કરવો. (૨) બેસવું, બોલવું, ઊભા રહેવું, હાથ અને પગ આદિ અંગોપાંગોનું સંચાલન વગેરે કાયાની બધી પ્રવૃત્તિઓ ગુરુને અનુકૂળ રહે તેમ કરવી. એક પણ પ્રવૃત્તિ ગુરુજનોને Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રતિકૂળ ન થાય તેનો વિવેક રાખવો. (૩) ગુરુજનોના શરીરે માલીશ વગેરે સેવાકાર્ય વિવેકપૂર્વક કરવા, તેમના શરીરને સમાધિ થાય, તે રીતે વૈયાવચ્ચ કરવી. (૪) ગુરુજનોના બધા કાર્યો તેઓના આદેશાનુસાર કરવા તથા ભાવ, ભાષા, પ્રવૃત્તિ, પ્રરૂપણા વગેરે સર્વ કાર્ય કપટ રહિત ભાવે, તેમની અનુકૂળતાનુસાર કરવા, એક પણ કાર્ય તેઓની રુચિથી વિપરીત ન કરવું. (૩) વર્ણ સંજલનતા ગુણાનુવાદ - વર્ણ એટલે વર્ણન, ગચ્છ કે ગણિના ગુણોનું વર્ણન અર્થાતુ ગુણગ્રામને સંકલન-પ્રકાશિત કરવા અર્થાત્ ગણ, ગણિ અને જિનશાસનના ગુણગ્રામ કરવા. તેના ચાર પ્રકાર છે(૧) આચાર્ય આદિના યથાતથ્ય ગુણોનું કીર્તન કરવું, અર્થાત્ તેમના ગુણો પ્રગટ કરવા. (૨) અવર્ણવાદ, નિંદા અથવા અસત્ય આક્ષેપ કરનારને ઉચિત્ત પ્રત્યુત્તર દઈ નિરુત્તર કરવા તથા પ્રબળ યુક્તિઓથી પ્રતિપક્ષીને એ રીતે હતપ્રભ કરવા કે જેથી ભવિષ્યમાં તે તેવું દુઃસાહસ ન કરી શકે. (૩) આચાર્ય આદિના ગુણકીર્તન કરનારને ધન્યવાદ આપીને ઉત્સાહિત કરવા. તેનો જનસમાજને પરિચય આપવો. (૪) સ્વયં વડિલો સંતોની સેવાભક્તિ કરવી તથા યથોચિત આદર સન્માન કરવું. તેમના ઇગિત-આકાર(હાવભાવ) જાણી અનુકૂળ આચરણ કરવું. (૪) ભાર પ્રત્યારોહણતા :- ગુરુએ ભાર-કાર્ય કરવાનો જેને અધિકાર આપ્યો હોય, કાર્ય માટે નિયુક્ત કર્યા હોય, તેવા ઉત્તરાધિકારી શિષ્ય, તે કાર્ય કરવા જોઈએ. આચાર્યના કારભારને સંભાળવો તે શિષ્યનું કર્તવ્ય છે, તેના ચાર પ્રકાર છે, જેમ કે- (૧) ક્રોધાદિને વશ બની ગચ્છને છોડી જનાર શિષ્યોને કોમળ વચનથી હિતશિક્ષા આપીને, સમજાવીને ગચ્છમાં ફરી પાછા બોલાવવા. (૨) ગણમાં વિદ્યમાન નવદીક્ષિત, સામાન્ય બુદ્ધિવાળા શિષ્યોને આચાર વિધિનું જ્ઞાન કરાવવું અને શુદ્ધઆચારનો અભ્યાસ કરાવવો. (૩) રોગથી પીડિત સાધર્મિક સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવા ઉદ્યમવંત રહેવું. જ્યાં, જ્યારે, જેને સેવાની જરૂર હોય તેની તન-મનથી સેવા કરવી. (૪) શ્રમણોમાં પરસ્પર કલહ અથવા વિવાદ થાય તો તેનું નિષ્પક્ષભાવથી નિરાકરણ કરાવવું અને એ રીતની વ્યવસ્થા, ઉપાય કરવા કે જેથી સાધર્મિક સાધુઓમાં કલહ આદિ થવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય અને ગચ્છના સાધુ-સાધ્વીઓના સંયમ ભાવ, સમાધિભાવ આદિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે. આ રીતે ગચ્છહિતના કાર્ય કરનાર, આચાર્યના આદેશોનું પાલન કરનાર શિષ્યો મહાન કર્મનિર્જરા કરતા ગચ્છના સંરક્ષક બને છે. તે જિનશાસનની સેવા તથા સંયમઆરાધના કરી સુગતિને પ્રાપ્ત કરે છે. વચ્ચે શું અને વી. તે ચોથી દશા સંપૂર્ણ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૩૭ ] પાંચમી દશા | પ્રાકથન છROCRORDRORDROR * પ્રસ્તુત દશાનું નામ ચિત્ત સમાધિ છે. ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પરમ આનંદને ચિત્ત સમાધિ કહે છે. ચિત્ત ધર્મ ધ્યાનમાં કે મોક્ષ માર્ગમાં તન્મય, સ્થિર બની જાય, તેને પણ ચિત્ત સમાધિ કહે છે. + દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમાધિના ચાર પ્રકાર છે– ઇંદ્રિયના શબ્દાદિ વિષયો તથા ભૌતિક પદાર્થો વગેરે દ્રવ્યોમાં ચિત્ત તન્મય બની જાય તે દ્રવ્ય સમાધિ છે; મનોહર ક્ષેત્ર વગેરેમાં ચિત્ત લીન બની જાય, તે ક્ષેત્ર સમાધિ છે; કોઈ કાળ વિશેષમાં ચિત્ત સમાહિત થઈ જાય, તે કાળ સમાધિ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં ચિત્ત એકાગ્ર બની જાય તે ભાવ સમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી અને કુશલ ચિત્તની ઉદીરણાથી સહજ રીતે ભાવ સમાધિ ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની આરાધના કરતાં સાધકના ચિત્તની નિર્મળતાથી અને સ્થિરતાથી તેને જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, તે ભાવસમાધિ છે. * પ્રસ્તુત દશામાં ભાવ સમાધિ પ્રાપ્ત કરવાની વિધિ, તેના સ્વરૂપાદિ તથા સમાધિથી પ્રાપ્ત અપૂર્વ લાભનું વર્ણન છે. પ્રથમ દશામાં અસમાધિના ૨૦ કારણોનું કથન છે અને આ દશામાં ભાવસમાધિ પ્રાપ્ત કરવાના ૧૦ ઉપાયો દર્શાવ્યા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ | 3८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પાંચમી દશા : ચિત્ત સમાધિ સ્થાન P/PP/PP/PE/Peze/Z/ प्रारंभ:| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता । कयरा खलु ताई थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता? इमाई खलु ताई थेरेहिं भगवतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता, तं जहाભાવાર્થ – હે આયુષ્યમાન જંબૂ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્તસમાધિસ્થાન કહ્યા છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના ક્યા દશ સ્થાન કહ્યા છે? ઉત્તર– સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના આ દશ સ્થાન કહ્યા छे,तेसा प्रभाएछ| २ ते णं कालेणं तेणं समएणं वाणियग्गामे णयरे होत्था । एत्थ णयरवण्णओ भाणियव्वो । तस्स जं वाणियगामस्स णयरस्स बहिया उत्तर-पुरस्थिमे दिसीभाए दूतिपलासए णामं चेइए होत्था । चेइयवण्णओ भाणियव्वो । जियसत्तू राया । तस्स धारणी णामं देवी । एवं समोसरणं भाणियव्वं जाव पुढविसिलापट्टए । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । अज्जो! इति समणे भगवं महावीरे समणा णिग्गंथा य णिग्गंथीओ य आमंतित्ता एवं वयासी इह खलु अज्जो ! णिग्गंथाणं वाणिग्गंथीणं वा इरियासमियाणं, भासासमियाणं, एसणासमियाणं, आयाण-भंड-मत्त-णिक्खेवणा-समियाण, उच्चार-पासवण-खेलसिंघाण-जल्लपारिट्ठवणियासमियाणं, मणसमियाणं, वयसमियाण, कायसमियाणं, मणगुत्तीणं, वयगुत्तीणं, कायगुत्तीणं गुत्तीणं गुतिंदियाणं, गुत्तंबंभयारीणं, आयट्ठीणं, आयहियाणं, आयजोईणं, आयपरक्कमाणं, पक्खियपोसहिएसु समाहिपत्ताणं झियायमाणाणं इमाइं दस चित्तसमाहिठाणाई असमुप्पण्णपुव्वाइं समुप्पज्जेज्जा, तं जहाભાવાર્થ :- કાળે–ચોથા આરાના અંતમાં અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયમાં વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તે વાણિજ્યગ્રામનગરની બહાર ઈશાનખૂણામાં દૂતિપલાશ નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા અને તેની ધારણી નામની રાણી હતી. નગર, ઉદ્યાન, રાજા વગેરેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. આ રીતે સમવસરણ પર્યત કહેવું યાવતું ત્યાં પૃથ્વીના શિલાપટ્ટક પર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા. ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ ત્યાં આવી Page #111 -------------------------------------------------------------------------- ________________ દશા-૫ | ૩૯ | ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, ધર્મદેશના સાંભળ્યા પછી પરિષદ પાછી ફરી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ અને સાધ્વીઓને “હે આર્યો !' આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું – જે સાધુ અને સાધ્વીઓ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણ ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલ્લ પરિષ્ઠાપનાસમિતિનું પાલન કરે છે. મન સમિતિ, વચન સમતિ, કાય સમિતિ; મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિથી ગુપ્ત હોય છે, જે ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્માનું હિત કરનાર, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધોમાં સમાધિને પ્રાપ્ત અને શુભધ્યાન કરનાર છે. તેઓને અપૂર્વ(પૂર્વે અપ્રાપ્ત) ચિત્તસમાધિના દશસ્થાન પ્રાપ્ત થાય છે. વિવેચન: પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિના સ્થાન આદિના ઉપદેશના સ્થાન રૂ૫ નગરીનું અતિદેશાત્મક વર્ણન અને ચિત્ત સમાધિને પ્રાપ્ત કરતાં સાધુઓના વિશિષ્ટ ગુણોનું કથન છે. चित्तसमाहिठाणं:-चित्तं-अंत:करण विशेषस्तस्य समाधिः समाधानं चित्त समाधिः, प्रशस्त ભવઃ તલ્થ સ્થાનાનિ જાનિ | અંત:કરણને ચિત્ત કહે છે, તેના સમાધાન એટલે પ્રશસ્ત ભાવને સમાધિ કહે છે. આચિત્ત સમાધિના કારણોને સ્થાન કહે છે અર્થાતુ આત્માના પ્રશસ્ત પરિણામની પ્રાપ્તિના કારણોને ચિત્ત સમાધિના સ્થાન કહે છે. ભગવાને ચંપાનગરીમાં ચિત્ત સમાધિના દસ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિને પ્રાપ્ત કરનાર સાધુ-સાધ્વીઓના કેટલાક વિશિષ્ટ ગુણોનું વર્ણન છે, યથા– વાનિયાં - ઈર્યાસમિતિવાન. રિયા – ગમન કરવું, સમિતિ-સાવધાનીપૂર્વક, સમ્યગુ રીતે યતનાપૂર્વક. છકાય જીવોની રક્ષા માટે ધોંસર પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિને જોઈને ચાલનારા. માંસામય – ભાષા સમિતિવાન. સાવધ-પાપકારી ભાષાને છોડીને વિવેકપૂર્વક નિરવદ્ય-નિર્દોષ વચનો બોલનારા. પરીમિયા – એષણા સમિતિવાન. એષણા – ગવેષણા-શોધ કરવી. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ-નિર્દોષ આહારની શોધ કરીને, તેને ગ્રહણ કરનારા. આયા-કંમત્ત-બિહેવામિયા - આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિવાન. આદાનગ્રહણ કરવું, ભંડ-પાત્ર, માત્ર-માત્રક પાત્ર, નિક્ષેપણા – મૂકવું. સમ્યક્ પ્રકારે પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ભંડોપકરણોને લેનારા-મૂકનારા. ૩ર- પવન--સિંધા-નપરિકૂવથા સમિયા - ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલસિંઘાણ-જલ્લ પરિષ્ઠાપના સમિતિવાન.વડીનીત, લઘુનીત, કફ, મેલ, નાકની લીંટને યતનાપૂર્વક પરઠનારા. મળકિયાષ :- મન સમિતિવાન. અકુશલ મનનો-મનના વિચારોનો ત્યાગ કરીને કુશલ મનની પ્રાપ્તિ કરનારા, મનની શુદ્ધિ માટે પ્રવૃત્ત થનારા. વયનિયા - વચન સમિતિવાન. મૃષા, કઠોર, પાપકારી વચનોનો પરિહાર કરીને સમ્યક, સત્યકારી, પ્રિયકારી વચનો બોલનારા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર કાયમવાળ - કાયસમિતિવાન. કાયાથી થતી પ્રાણઘાતક પ્રવૃત્તિઓનો પરિહાર કરીને પ્રાણીઓની રક્ષાકારી, સહાયકારી પ્રવૃત્તિ કરનારા. મધુપુર – મનગુપ્તિવાન. આર્તધ્યાન-રૌદ્રધ્યાન યુક્ત મનથી નિવૃત્ત થઈને. કુશલ અકુશલ બને પ્રકારના મનનો વિરોધ કરનારા. વાપુરી - વચન ગુપ્તિવાન. કુશલ-અકુશલ બંને પ્રકારના વચનોનો વિરોધ કરનારા. #ાયરી - કાય ગુપ્તિવાન. કાયાને કાયોત્સર્ગાદિ દ્વારા નિશ્ચલ બનાવીને, કાયાની શુભ-અશુભ સર્વ પ્રવૃત્તિઓનો નિરોધ કરનારા. સમિતિમાં સમ્યક પ્રવૃત્તિની મુખ્યતા છે જ્યારે ગુપ્તિમાં નિરોધ-નિવૃત્તિની મુખ્યતા છે. તિરિયાળ - ગુખેન્દ્રિય. ઇંદ્રિયોનો નિગ્રહ કરનારા. ગુવંશવારા:- ગુપ્ત બ્રહ્મચારી. ગુપ્ત એટલે રક્ષિત, શુભ અનુષ્ઠાનોના આચરણ દ્વારા આત્માનું રક્ષણ કરનારા અર્થાત્ આજીવન બ્રહ્મચારી. આવઠ્ઠi - આત્માર્થી. આત્માના-મોક્ષના અભિલાષી અથવા આત્મસ્થિત-આત્મભાવમાં સ્થિર થયેલા દિયાનં:- આત્મહિતા. સ્વ-પર સર્વ જીવોનું હિત-કલ્યાણ કરનારા, છકાય જીવના રક્ષક, છકાય જીવોના પ્રતિપાલક. ગાયનો - આત્મયોગી. પોતાના મન, વચન, કાયાને વશ કરનારા. પરિઉપપણું સાહિત્તા - પાક્ષિક પૌષધમાં સમાધિને પ્રાપ્ત. પાક્ષિક અર્થાત્ પ્રત્યેક પક્ષની આઠમ, પૂનમ આદિ પર્વતિથિઓના પૌષધ અર્થાતુ સ્વાધ્યાય, ધર્મ જાગરણ, તપાદિ કરનારા. સાધુઓ સર્વ સાવધકારી-પાપકારી કાર્યોના ત્યાગી હોય છે તેઓ માટે પૌષધ શબ્દ ધર્મજાગરિકા, તપાદિ અર્થમાં પ્રયુક્ત થયો છે. ઉપવાસ, ધર્મ જાગરણ, સ્વાધ્યાય આદિ દ્વારા આત્મગુણો પુષ્ટ થતાં હોવાથી તે અનુષ્ઠાનો પણ પૌષધ કહેવાય છે. ફિયાયમMIS :- ધર્મધ્યાનાદિ શુભ ધ્યાન કરનારા સાધકોને અપૂર્વ ચિત્ત સમાધિના દસ સ્થાનો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં ચિત્ત સમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત થવાનું કથન સાપેક્ષ છે, તેમ સમજવું. આ સુત્ર દ્વારા શ્રમણોપાસકો વગેરેને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ છે, તેમ નથી. આ દસ સ્થાનમાંથી કેટલાક સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કેટલાક સ્થાન શુભ પરિણામી સંજ્ઞી જીવોને પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉત્થાનિકા – ઉત્થાનિકા એટલે પ્રારંભનું કથન. અધ્યયન, દશા વગેરેનો પ્રારંભ કેવી રીતે થયો? તેના વિધાનને ઉત્થાનિકા કહે છે. પ્રસ્તુત દશામાં બે પ્રકારની ઉત્થાનિકા જોવા મળે છે. ઉત્થાનિકાના પ્રારંભમાં કહ્યું છે કે સ્થવિર ભગવંતોએ આ દસ ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે. આ સૂત્ર સ્થવિર ભગવંત રચિત છે. તેથી આ ઉત્થાનિકા તેમના દ્વારા કહેવાયેલી હોય તેમ જણાય છે. ત્યારપછી કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ સાધુ-સાધ્વીને આમંત્રિત કરીને ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ દશા-૫ ૪૧ ] પ્રસ્તુત સૂત્ર જે અંગ શાસ્ત્રમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું હોય, તે અંગ સૂત્રમાંથી આ ઉત્થાનિકા લેવામાં આવી હોય, તેમ અનુમાન કરી શકાય છે. ચિત્ત સમાધિના દસ સ્થાન :| ३ |१. धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जेज्जा, सव्वं धम्म जाणित्तए । २. सण्णिजाइसरणेणं सण्णिणाणं वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अप्पणो पोराणियं जाइं सुमरित्तए । ३. सुमिणदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अहातच्चं सुमिणं पासित्तए । ४. देवदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, दिव्वं देवढि दिव्वं देवजुई दिव्वं देवाणुभावं पासित्तए । ५. ओहिणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोगं जाणित्तए । ६. ओहिदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोयं पासित्तए । ७.मणपज्जवणाणे वा असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा अंतो मणुस्सखेत्तेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए। ८. केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं जाणित्तए । ९. केवलदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं पासित्तए । १०. केवलमरणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा सव्वदुक्खपहीणाए। ભાવાર્થ - તે ચિત્ત સમાધિના દસ સ્થાન આ પ્રમાણે છે(૧) પૂર્વે અનુત્પન્ન(પહેલાં ક્યારે ય ઉત્પન્ન થયું નથી તેવું) ધર્મ ચિંતન-ધર્મ ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે ધર્મના સ્વરૂપને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૨) પૂર્વે અનુત્પન્ન સંજ્ઞી ભવની સ્મૃતિ(સ્મરણ) કરાવતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના સંજ્ઞી પંચેન્દ્રિયપણાના પૂર્વ ભવોને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૩) સ્વપ્ન દર્શનમાં પૂર્વે ક્યારેય નહીં જોયેલા વિશિષ્ટ યથાર્થ સ્વપ્ન જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૪) પૂર્વે ક્યારેય દર્શન નહીં થયેલા દેવ દર્શન (દવોના સાક્ષાત્કાર)થી, દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ(દેવ પ્રભાવ) જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (પ-૮)પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન-અવધિદર્શન ઉત્પન્ન થાય, ત્યારે તે અવધિજ્ઞાન-અવધિદર્શનથી રૂપી પદાર્થોને જાણીને-જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૭) પૂર્વે અનુત્પન્ન મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને (વિચારોને) જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૮૯) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય, ત્યારે સંપૂર્ણ લોકાલોકને જાણીને જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧૦) પૂર્વે અનુત્પન્ન કેવળ મરણ(વળીનું નિર્વાણ-મોક્ષ ગમન) પ્રાપ્ત થાય ત્યારે સર્વ દુ:ખોનો અંત થવાથી આત્મા શાશ્વત સમાધિમાં સમાધિસ્થ બને છે, વિવેચનઃ સર પ્રસ્તુત સૂત્રમાં ચિત્તને પ્રસન્ન બનાવનારા દસ સ્થાનોનું વર્ણન છે. જેમ કોઈ પુરુષાર્થશીલ વ્યાપારીને ઇચ્છિત ધનરાશિ પ્રાપ્ત થાય ત્યારે અત્યંત ખુશી થાય છે, તેમ સંયમ સાધનામાં લીન મોક્ષાર્થી સાધકને સૂત્રોક્ત દસ આત્મગુણોમાંથી કોઈપણ આત્મગુણની પ્રાપ્તિ થાય, ત્યારે તેને અનુપમ આત્માનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદને જ અહીં ચિત્ત સમાધિ કહી છે. તે દસ સ્થાન આ પ્રમાણે છે– (૧) ધર્મ ચિંતન – ધર્મ ચિંતન-આત્મ સ્વભાવ, જીવ-અજીવ આદિ દ્રવ્યોનું સ્વરૂપ, લોકાલોકનું સ્વરૂપ, જીવ અને કર્મ સંબંધનું સ્વરૂપ વગેરે આત્મલક્ષી ચિંતનથી સાધકને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ધર્મજ્ઞાન દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે ધર્મ ચિંતન આત્મસમાધિનું મૂળભૂત કારણ છે. (૨) જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્તિ :– પોતાના પૂર્વના સંજ્ઞી પંચેન્દ્રિય ભવોનું સ્મરણ થાય, પૂર્વભવનું જ્ઞાન થાય, તેને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વના ભવો જાણી શકાય છે. જાતિ સ્મરણ જ્ઞાનને પ્રાપ્ત સાધક ચિત્ત સમાધિને પ્રાપ્ત કરે છે. (૩) યથાર્થ સ્વપ્ન દર્શન ઃ- યથાર્થ-મોક્ષ ફળદાયી સ્વપ્ન જોવાથી સાધકને ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. ભૌતિક પદાર્થની પ્રાપ્તિ સૂચક સ્વપ્નથી ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે દ્રવ્ય સમાધિ જ છે. ધર્મ ચિંતન દ્વારા સૂતેલી વ્યક્તિને યથાર્થ(ભાવી ફળ સૂચક) સ્વપ્ન દ્વારા ભાવ સમાધિ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં તેવા સ્વપ્ન દર્શનની જ વિવક્ષા છે તેમ જાણવું. = (૪) દેવ દર્શન :– સાધકના ચારિત્ર-તપના પ્રભાવે દેવ સેવામાં ઉપસ્થિત થાય છે, દેવની દૈવી પ્રક્રિ આદિને જોવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને સમાધિને પ્રાપ્ત થાય છે. (૫–૬) અવધિજ્ઞાન-અવધિદર્શન પ્રાપ્તિ :– ઇંદ્રિયોની સહાયતા વિના, અવધિ જ્ઞાનાવરણીય, અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદાપૂર્વક રૂપી પદાર્થનો વિશેષ અને સામાન્ય બોધ થાય અર્થાત્ રૂપી પદાર્થને જાણવા-જોવાની શક્તિને અવધિજ્ઞાન-અવધિદર્શન કહે છે. તે પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત સમાધિને પામે છે. (૭) મન:પર્યવ જ્ઞાન પ્રાપ્તિ – મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મના થોપશમથી અઢીતીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની શક્તિને મનઃપર્યવજ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ સમાધિને પામે છે. (૮–૯)કેવળજ્ઞાન-કેવળદર્શન :– કેવળ જ્ઞાનાવરણીય તથા કેવળ દર્શનાવરણીય કર્મના ક્ષયથી ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને વિશેષ અને સામાન્ય રૂપે જાણે-જુએ, તેને કેવળજ્ઞાન-કેવળ દર્શન કર્યું છે. કેવળ જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરનાર જીવ મોહનીયાદિ ચારે ઘાતિ કર્મનો ક્ષય ઘઈ જવાથી પરમ સમાધિને પામે છે. (૧૦) કેવળ મરણ-મુક્તિ ગમન – કેવળ જ્ઞાનને પ્રાપ્ત કેવળી ભગવાન ચરમ ભવનું આયુષ્ય કર્મ પૂર્ણ થતાં શેષ સર્વ અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત થાય છે. તેમનું મૃત્યુ કેવળજ્ઞાન સહિત હોવાથી તેને કેવળ મરણ કહ્યું છે. કેવળ મરણને પ્રાપ્ત જીવ મોક્ષને જ પામે છે. તે જીવ સિદ્ધ ગતિમાં શાશ્વત, અનંત આત્મસમાધિને પામે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ | દશા-૫ ચિત્ત સમાધિના ઉપાય તથા પરિણામ: ओयं चित्तं समादाय, झाणं समणुपस्सइ । धम्मे ठिओ अविमणो. णिव्वाणमभिगच्छइ ॥१॥ ગાથાર્થ– મુનિ ધર્મના ચિંતન દ્વારા ચિત્તને ઓજ-રાગ-દ્વેષથી રહિત સ્વવશ કરીને, ચિત્તનો નિરોધ કરીને એકાગ્રતા રૂ૫ ધ્યાનને પ્રાપ્ત કરે છે અને શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિવાર્ણને પ્રાપ્ત કરે છે. णं इमं चित्तं समादाए, भुज्जो लोयंसि जायइ । अप्पणो उत्तम ठाण, सण्णीणाणेण जाणइ ॥२॥ ગાથાર્થ– આ રીતે (જાતિ સ્મરણ જ્ઞાનથી) ચિત્તસમાધિને ધારણ કરીને આત્મા પુનઃ પુનઃ લોકમાં ઉત્પન થતો નથી અર્થાત્ દીર્ઘકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતો નથી. તે સંશી જ્ઞાનથી (જાતિસ્મરણજ્ઞાનથી) પોતાના ઉત્તમ સ્થાનને અર્થાતુ મોક્ષને જાણે(પામે) છે. अहातच्चं तु सुमिणं, खिप्पं पासेइ संवुडे । सव्वं वा ओहं तरई, दुक्खओ य विमुच्चइ ॥३॥ ગાથાર્થ– સંવૃત્ત (સંયમી, દમેન્દ્રિય) આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને સર્વ સંસારરૂપી સમુદ્રને શીધ્ર તરી જાય છે અને શારીરિક તથા માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. पंताई भयमाणस्स, विवित्तं सयणासणं । अप्पाहारस्स दंतस्स, देवा दंसेति ताइणो ॥४॥ ગાથાર્થ- આંત-પ્રાંત(નીરસ, લખું-સૂકું) ભોજન કરનારા, વિવિક્ત(સ્ત્રી, પશુ, પંડગ રહિત નિર્દોષ) શયન-આસન વાપરનારા, અલ્પાહારી, ઇદ્રિયોનો નિગ્રહ કરનારા અને છકાયજીવોના રક્ષક સંયત-સાધુને દેવદર્શન થાય છે. सव्वकाम विरत्तस्स, खमतो भय-भेरवं । तओ से ओहि भवइ, संजयस्स तवस्सिणो ॥५॥ ગાથાર્થ સર્વ કામભોગોથી વિરક્ત, ભયજનક-ભયંકર પરિષહઉપસર્ગોને સહન કરનારા સંયત, તપસ્વી મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. तवसा अवहडु-लेस्सस्स, दसणं परिसुज्झइ । उड्ढे अहे तिरियं च, सव्वं समणुपस्सइ ॥६॥ ગાથાર્થ– તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરનારા મુનિને અતિવિશુદ્ધ અવધિદર્શન પ્રાપ્ત થાય છે અને તે દર્શન દ્વારા તે ઊર્ધ્વલોક, અધોલોક અને આખા તિરછાલોકને જોઈ શકે છે. सुसमाहियलेस्सस्स, अवितक्कस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, आया जाणाइ पज्जवे ॥७॥ ગાથાર્થ– સુસમાધિવાન પ્રશસ્ત વેશ્યાવાળા, વિકલ્પથી રહિત, ભિક્ષુ-ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા અને Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સર્વપ્રકારના બંધનોથી મુક્ત આત્મા મનના પર્યવોને-મનોગત ભાવોને જાણે છે. जया से णाणावरणं, सव्वं होइ खयं गयं । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥८॥ ગાથાર્થ– જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જાણે છે. जया से दंसणावरणं, सव्वं होइ खयं गए । तया लोगमलोगं च, जिणो पासइ केवली ॥९॥ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ગાથાર્થ– જ્યારે દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જુએ છે. पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गए । असेसं लोगमलोगं च, पासइ सुसमाहिए ॥१०॥ ગાથાર્થ– પડિમા(અભિગ્રહ)નું વિશુદ્ધરૂપે આરાધન કરવાથી અને મોહનીયકર્મનો ક્ષય થવાથી સુસમાહિત આત્મા સંપૂર્ણ લોક અને અલોકને જુએ છે. जहा मत्थए सूईए हताए हम्मइ तले । एवं कम्माणि हम्मंति, मोहणिज्जे खयं गए ॥११॥ ગાથાર્થ– જેમ તાડવૃક્ષના અગ્ર(મુખ્ય) ભાગ ઉપર સોઈ કે તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહાર કરવાથી તે વૃક્ષ તૂટીને નીચે પડી જાય છે, તેમ મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષ કર્મો નાશ પામે છે. सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सइ । एवं कम्मा णस्संति मोहणिज्जे खयं गए ॥१२॥ ગાથાર્થ – જેમ સેનાપતિનું મૃત્યુ થતાં સેના નાશ પામે છે, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં સર્વ કર્મનો ક્ષય થાય છે. धूमहीणे जहा अग्गी, खीयइ से णिरिंधणे । एवं कम्माणि खीयंति, मोहणिज्जे खयं गए ॥१३॥ ગાથાર્થ જેમ ધૂમાડા રહિત અગ્નિ ઈધન ન મળવાથી નાશ પામે (બુઝાઈ જાય) છે, તે રીતે મોહનીયકર્મનો ક્ષય થવાથી સર્વ કર્મોનો ક્ષય થાય છે. सुक्क मूले जहा रुक्खे, सिंचमाणे ण रोहइ । एवं कम्मा ण रोहंति, मोहणिज्जे खयं गए ॥ १४ ॥ ગાથાર્થ— જેમ સૂકા મૂળવાળા વૃક્ષને પાણીનું સિંચન કરવા છતાં પણ તે ફરીને અંકુરિત થતું નથી, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં શેષકર્મો પણ ઉત્પન્ન થતાં નથી. जहा दड्ढाणं बीयाणं, ण जायंति पुर्णकुरा । મ્મવીશ્યુ વલ્હેવુ, ન નાયંતિ ભવ7 || Page #117 -------------------------------------------------------------------------- ________________ દશા-૫ [ ૪૫] ગાથાર્થ– બળી ગયેલા બીજથી અંકુર ઉત્પન્ન થતાં નથી, તે રીતે કર્મ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતાં નથી. चिच्चा ओरालियं बोंदि, णाम-गोयं च केवली । आउयं वेयणिज्ज च, छित्ता भवइ णीरए ॥१६॥ ગાથાર્થ– દારિકશરીરનો ત્યાગ કરી તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીયકર્મનું છેદન કરીને કેવળ ૧ ભગવાન કર્મ–રજથી સર્વથા રહિત થાય છે. एवं अभिसमागम्म, चित्तमादाय आउसो । લેખિ-સુદ્ધિમુવામિ, માયા સોધિમુવેદ II –ત્તિ વેમ ! ગાથાર્થ– હે આયુષ્યમાન શિષ્ય! આ રીતે સર્વ પ્રકારે સમાધિને જાણીને, ચિત્ત-અંતઃકરણને રાગ અને દ્વેષથી રહિત બનાવીને,ક્ષપકશ્રેણીની શુદ્ધિને પ્રાપ્ત કરીને મુનિ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાતુ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થવિર ભગવાન કહે છે. વિવેચન : - પ્રસ્તુત સુત્રના ગદ્ય-પદ્યમાં ચિત્ત સમાધિ સ્થાનનું સ્વરૂપ, ચિત્ત સમાધિ પ્રાપ્ત કરનાર સાધકના ગુણ, સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાય અને તેના ફળનું વર્ણન છે. ચિત્ત સમાધિના સ કારણ - (૧) ધર્મ ધ્યાનની પ્રાપ્તિ (૨) જાતિસ્મરણજ્ઞાન (૩) યથાર્થ સ્વપ્ન દર્શન (૪) દેવ દર્શન (૫) અવધિજ્ઞાન પ્રાપ્તિ (૬) અવધિ દર્શન પ્રાપ્તિ (૭) મન:પર્યવજ્ઞાન પ્રાપ્તિ (૮) કેવળજ્ઞાન પ્રાપ્તિ (૯) કેવળદર્શન પ્રાપ્તિ (૧૦) મોક્ષ પ્રાપ્તિ. સૂત્રમાં દસસ્થાન ગધપાઠ અને પધપાઠ ગાથા રૂપે કહ્યા છે. ગદ્યપાઠમાં આ દસ ચિત્તસમાધિ સ્થાનોનું કથન છે અને પદ્યમાં(ગાથાઓમાં) આ સમાધિસ્થાનોની પ્રાપ્તિ ક્યા પ્રકારની સાધના કરનાર સાધુને થાય છે? તે કહ્યું છે અને આ સમાધિસ્થાનનું શું પરિણામ આવે છે? તે દર્શાવ્યું છે. પ્રથમ દસ ગાથામાં નવ સમાધિસ્થાનના કથન પછી પાંચ ગાથામાં મોહનીયકર્મના ક્ષયનું મહત્ત્વ વિવિધ ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે, યથા(૧) તાડવૃક્ષમાં શીર્ષસ્થાનનું સોઈથી છેદન કરવું - જેમ તાડવૃક્ષમાં તેના શીર્ષસ્થાનની મહત્તા છે. શીર્ષ સ્થાનના અર્થાત્ મુખ્ય સ્થાનના છેદનથી વૃક્ષનો સંપૂર્ણ નાશ થાય છે, તેમ આઠ કર્મમાં મોહનીય કર્મ શીર્ષસ્થાને છે. તેનું છેદન થતાં સર્વ કર્મનો નાશ થાય છે. (૨) યુદ્ધમાં સેનાપતિનું મૃત્યુ થવું :- યુદ્ધમાં હજારો સૈનિકો લડતાં હોવા છતાં એક સેનાપતિના પરાજયથી કે મૃત્યુથી સર્વ સૈનિકો પરાજિત ગણાય છે, તેમ મોહનીય કર્મના પરાજયથી કે નાશથી સર્વ કર્મ પરાજિત થાય છે. (૩) અગ્નિમાં ઈધનનો અભાવ :- અગ્નિને પ્રજ્વલિત રાખવા ઈધનની અનિવાર્યતા છે. ઈધન વિના અગ્નિ પ્રજ્વલિત રહેતો નથી. તેમ સંસાર પરંપરાને જીવંત રાખવા મોહનીય કર્મ ઈધન સમાન છે. મોહનીય કર્મરૂપી ઈધનના અભાવથી સંસાર પરંપરાનો અંત થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૪) વૃક્ષના મૂળનું સૂકાઈ જવું:- મૂળ સૂકાઈ જતાં વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે, તેમ મોહનીય કર્મ રૂપ મૂળ સૂકાઈ જતાં સંસાર વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે. (૫) બીજનું બળી જવું - બળી ગયેલું બીજ પુનઃ અંકુરિત થતું નથી. તેમ મોહનીયકર્મ રૂપ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર અંકુરિત થતાં નથી. સૂત્રકારે વિવિધ ઉપમાઓ દ્વારા ભવભ્રમણ કરાવનારા આઠ કર્મમાં મોહનીયકર્મની પ્રધાનતા સ્પષ્ટ કરી છે. મોહનીય કર્મનો નાશ થતાં ભવભ્રમણનો અંત થાય છે, તેથી અધ્યાત્મ સાધનામાં મોહનીય કર્મના નાશની જ પ્રધાનતા છે અને ચિત્ત સમાધિમાં પણ મોહનીય કર્મની ઉપશાંતતા જરૂરી છે. આ રીતે સૂત્રકારે ચિત્તસમાધિ વર્ણન સાથે પ્રાસંગિક રીતે મોહનીય કર્મના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. પ્રસ્તુત દશામાં દસ ચિત્તસમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત કરવાનું પ્રાસંગિક કથન છે, તેથી શ્રાવકો વગેરેને ચિત્તસમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ ન સમજવો. કોઈ સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ શુભ પરિણામી અન્ય સંજ્ઞીજીવોને પણ ચિત્ત સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. છે પાંચમી દશા સંપૂર્ણ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના | છઠ્ઠી દશા | પ્રાક્કથન છROCRORDRORDROR * પ્રસ્તુત છઠ્ઠી દશાનું નામ ઉપાસક પ્રતિમા (વાસ-પડિયા) છે. પૂર્વની પાંચ દશામાં મુખ્યરૂપે શ્રમણોની આચારસંહિતાનું કથન છે જ્યારે આ દશામાં શ્રાવકના આચારનું દિગ્દર્શન કરાવ્યું છે. કે જેઓ શ્રમણોની સમીપે ધર્મનું શ્રવણ કરે છે, શ્રમણોની સેવા, ઉપાસના કરે છે, તેઓ ઉપાસક કે શ્રમણોપાસક કહેવાય છે. શ્રાવક અને શ્રમણોપાસક એકાર્થક છે, અર્થાત્ એક જ અર્થને પ્રગટ કરે છે, તેમ છતાં કોઈક અપેક્ષાએ બંને શબ્દના અર્થમાં થોડો તફાવત છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યકત્વી જીવ દર્શન શ્રાવક કહેવાય છે, તેથી સમ્યગ્દર્શનના ધારક જીવો શ્રાવક પદના અધિકારી છે. વ્રતોને ધારણ કરે ત્યારે તે શ્રમણોપાસક કહેવાય છે. આગમમાં સમોવાણ નાપશબ્દનો પ્રયોગ ૧૨ વ્રતધારી શ્રાવકો માટે કરવામાં આવ્યો છે. આ દષ્ટિએ અવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રાવક અને દેશવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રમણોપાસક કહે છે. * પડિમા, પ્રતિમા. પ્રતિજ્ઞા એકાર્થક શબ્દ છે. વ્રત વિશેષતપ વિશેષ કે અભિગ્રહનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. વૃત્તિકાર પ્રતિમા શબ્દનો અર્થ કરતાં કહે છે કે પ્રતિમા એટલે સમાનતા, અન્યના બાહ્ય વેશની સમાનતા દ્રવ્ય પ્રતિમા અને ઉચ્ચકોટિના સાધકોના ગુણોની સમાનતા પ્રાપ્ત કરવી, તે ભાવપ્રતિમા છે. * પ્રસ્તુતમાં ઉપાસકની અગિયાર પ્રતિમાનું વર્ણન છે. તેનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. પ્રથમ દર્શન પ્રતિમા છે. તેમાં ધર્મના ભિન્ન-ભિન્ન સર્વ પાસાઓ પ્રત્યે રુચિ-શ્રદ્ધા હોય છે. બીજીથી અગિયારમી પ્રતિમામાં ક્રમશઃ સમ્યકુચારિત્રની આરાધના વિધિનું કથન છે. * એક-એક પ્રતિમાના પાલન દ્વારા શ્રમણોપાસક ચારિત્રમાં ક્રમશઃ વિકાસ કરતો જાય છે. અગિયાર પ્રતિમાની આરાધનામાં થતો ક્રમિક વિકાસ આ પ્રમાણે છે- (૧) ધર્મ રુચિ (૨) અણુવ્રતાદિનું પાલન (૩) યથાસમયે સામાયિક–દેસાવગાસિક વ્રત પાલન (૪) પર્વ તિથિના પૌષધ વ્રત (૫) પૌષધમાં રાત્રિ કાઉસ્સગ્ગ (૬) સ્નાન, રાત્રિભોજન, ધોતીનો કચ્છ બાંધવો, મૈથુન સેવન વગેરેનો ત્યાગ (૭) સચિત્તાવાર ત્યાગ (૮) સ્વયં આરંભ (પાપકારી કાર્ય) કરવાનો ત્યાગ (૯) આરંભ કરાવવાનો ત્યાગ (૧૦) પોતાના માટે બનાવેલા ભોજનનો ત્યાગ (૧૧) શ્રમણ જેવી વેશભૂષા, ઉપકરણ ધારણ કરી સ્વજનોના ઘેરથી ભિક્ષા કરી શ્રમણ જેવા નિયમોનું પાલન. આ રીતે શ્રમણોપાસક અગિયારમી “શ્રમણભૂત પ્રતિમામાં શ્રમણ જેવી અવસ્થાએ પહોંચી જાય છે. આત્મ સાધનાનો આ સુંદર ક્રમારોહ પ્રત્યેક ગૃહસ્થ સાધક માટે મનનીય છે, આદરણીય અને કરણીય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર છઠ્ઠી દશાઃ ઉપાસક પડિમા PE/PE/PE/PE/Ez777) પ્રારંભઃ| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ तं जहा- [दसण-पडिमा, वय-पडिमा, सामाइय-पडिमा, पोसह-पडिमा,काउस्सग्ग-पडिमा,बंभचेर-पडिमा, सचित्तपरिण्णायपडिमा, आरंभपरिण्णिणाय-पडिमा, पेसपरिण्णाय-पडिमा, उद्दिट्ठभत्त परिण्णायપતિમા, સમભૂથ-પતિમ I] ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ અગિયાર ઉપાસક પડિમા કહી છે. પ્રશ્નસ્થવિર ભગવંતોએ કઈ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે જેમ કે- [(૧) દર્શનપ્રતિમા (૨) વ્રતપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા (૪) પૌષધપ્રતિમા (૫) કાયોત્સર્ગપ્રતિમા (૬) બ્રહ્મચર્યપ્રતિમા (૭) સચિત્તત્યાગપ્રતિમા (૮) આરંભત્યાગપ્રતિમા (૯) પ્રખ્યત્યાગપ્રતિમા (૧૦) ઉદિષ્ટભક્તત્યાગપ્રતિમા (૧૧) શ્રમણભૂતપ્રતિમા. આમા પ્રથમ ઉપાસકપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે.] નોંધઃ- અન્ય પ્રતોમાં પ્રથમ સૂત્રના આ સૂત્રપાઠમાં પારસ ૩વાસ-પતિમાં પણ -પછી અગિયાર ઉપાસક પડિમાના નામવાળો સૂત્રપાઠ નથી, તેના સ્થાને અક્રિયાવાદી–ક્રિયાવાદીનું વિસ્તૃત વર્ણન છે. - પ્રસ્તુત આગમની અન્ય દશાઓનું નિરીક્ષણ કરતાં જણાય છે કે પૂર્વની પ્રથમાદિ દશાઓમાં તે-તે બોલોના નામો દર્શાવ્યા છે, પ્રથમ દશાના પ્રથમ સુત્રમાં વસં અમદદ પUUUત્તા, નહીં- પછી ૧૬નવા વગેરે ૨૦ અસમાધિ સ્થાનોના નામનો સુત્ર પાઠ છે. બીજી, ત્રીજી આદિ દશામાં પણ તે તે બોલના નામદર્શક સૂત્રપાઠ છે. સાતમી દશામાં વારસ બહુપરિમા પણTો , તં નહ- પછી માલિયા fમસ્તુપતિ આદિ ૧૨ ભિક્ષુ પડિમાના નામનો સૂત્રપાઠ છે અને ત્યારપછી સૂત્રોમાં ક્રમશઃ ૧૨ પડિમાઓનું વર્ણન છે. આ આગમની અન્ય સર્વ દશાની જેમ અહીં તં કદ પછી ઉપાસક પડિમાના નામ આવશ્યક જણાતા પ્રસ્તુતમાં શ્રી સમવાયાંગ સૂત્રના આધારે પડિમાના નામનો સૂત્રપાઠ કસમાં રાખ્યો છે. આ દશામાં પ્રથમ સૂત્રગત સં - પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી સંબંધી વિસ્તૃત વર્ણનનો પાઠ અપ્રાસંગિક, અસંગત, અતિવિસ્તૃત અને અનુપયુક્ત જણાય છે, યથા– (૧) અહીં શ્રાવકોની પડિમાના કથનનો પ્રસંગ છે, તેથી અહીં અક્રિયાવાદી વગેરેનું વર્ણન અપ્રાસંગિક છે. (૨) શ્રાવકો વ્રતધારી હોય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ | દશા ૪૯ ] તેઓના વિશિષ્ટ વ્રત રૂપ મોક્ષસાધક ક્રિયારૂપે પડિમા(અભિગ્રહ)ના વર્ણન સમયે અક્રિયાવાદીનું વર્ણન અસંગત છે (૩) ચૌદ પૂર્વધર, શ્રત કેવળી શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નિર્યુક્તિમાં આ દશાઓ નાની હોવાનું સૂચન છે–દીનો ૩ રૂના અફાયમાગો | નિયુક્તિ ગાથા-પ. આ દશાઓ નાની છે, તેનું વિસ્તૃત વર્ણન અંગ સૂત્રમાં છે. દરીઓ ૩રૂમો નિગૂઢાગો અનુવાદદ્દા - નિર્યુક્તિ ગાથા-૬. આ દશાઓ નાની છે, શિષ્યો પર અનુગ્રહ(ઉપકાર) માટે પૂર્વમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. નિર્યુક્તિની આ ગાથા દ્વારા સ્પષ્ટ થાય છે કે અક્રિયાવાદીનું અતિવિસ્તૃત વર્ણન અહીં સંગત નથી. (૪) છેદ સૂત્રના વિષયને અનુરૂપ ન હોવાથી આ સૂત્રપાઠ અહીં અનુપયુક્ત છે. લિપિકાળમાં પ્રમાદથી કે લિપિદોષથી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયનનો આ (પ્રાય:) સૂત્રપાઠ અહીં સમાવિષ્ટ થઈ ગયો હોય, તેમ જણાતા પ્રસ્તુતમાં આ સૂત્રપાઠને સૂત્ર ક્રમાંક વિના કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે. [अकिरियावादी यावि भवइ-णाहियवादी णाहियपण्णे णाहियदिट्ठी, णो सम्मावादी, णो णितियावादी णसति-परलोगवादी । णत्थि इहलोए, णत्थि परलोए, णत्थि माता, णत्थि पिता, णत्थि अरहता, णत्थि चक्कवट्टी, णत्थि बलदेवा, णत्थि वासुदेवा, णत्थि सुक्कडदुक्कडाणं फलवित्तिविसेसो । णो सुच्चिण्णा कम्मा सुचिण्णफला भवति । णो दुच्चिण्णा कम्मा दुच्चिण्णफला भवंति, अफले कल्लाणपावए, णो पच्चायतिं जीवा, णत्थि णिरयादि ह णत्थि सिद्धी । से एवंवादी एवंपण्णे एवंदिट्ठी एवं छंदरागमभिणिविढे यावि भवइ । से य भवइ महिच्छे महारंभे महापरिग्गहे अहम्मिए अहम्माणुए अहम्मसेवी अहम्मिट्ठ अधम्मक्खाई अधम्मरागी अधम्मपलोई अधम्मजीवी अधम्मपलज्जणे अधम्मसीलसमृदाचारे अधम्मेण चेव वित्तिं कप्पेमाणे विहरइ ।] જીવ-અજીવાદિ તત્વોના અસ્તિત્વને નહીં સ્વીકારનારા આ અક્રિયાવાદી(નાસ્તિક-મિથ્યાત્વી) છે. નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞા, નાસ્તિકદષ્ટિવાળા તેઓ સમ્યવાદી નથી. પદાર્થની નિત્યતાના વિરોધી હોવાથી તેઓ નિત્યવાદી નથી. આ લોક (પુણ્ય-પાપ), પરલોક (સ્વર્ગ, નરક, પુનર્જન્માદિ)ને માનતા ન હોવાથી તેઓ પરલોકવાદી નથી. તેઓની દષ્ટિએ માતા-પિતા નથી; અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, નરક, નૈરયિક નથી; સુકૃત્ય દુષ્કૃત્યના ફળ નથી; શુભકર્મ શુભ ફળ આપે, અશુભ કર્મ અશુભ ફળ આપે, આ સિદ્ધાંત પણ નથી; સારા-નરસા કાર્યોનું કોઈ ફળ નથી; આત્માને પરલોકમાં ઉત્પન્ન થવાપણું નથી; નરક, સ્વર્ગ, મોક્ષ આદિ નથી; તેઓ આ પ્રમાણે કહે છે, તેઓની બુદ્ધિ તથા દષ્ટિ આ પ્રકારની છે, તેઓનું ચિંતન સાંસારિક રાગથી ગ્રસ્ત છે અર્થાતુ નાસ્તિકવાદીનું ચિંતન અને આચરણ આ પ્રકારનું હોય છે. તેઓ મોટી ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાવાળા હોય છે, તે મહારંભી અને મહાપરિગ્રહી હોય છે, તેઓ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનારા અથવા અધર્મની અનુજ્ઞા દેનારા, અધર્મિષ્ઠ, અધર્મની જ ચર્ચા કરનારા, અધર્મમય જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મના કાર્યમાં અનુરક્ત, અધર્મમય શીલ અને અધર્મમય આચારવાળા તથા પાપયુક્ત ધંધાથી આજીવિકા ઉપાર્જન કરતાં જીવન પસાર કરે છે. ["हण, छिंद, भिंद" वेकत्तए लोहियपाणी पावो चंडो रुद्दो खुद्दो साहस्सिओ Page #122 -------------------------------------------------------------------------- ________________ | ५० શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર उक्कंचण-वंचण-माया-णिअडी-कवङ-कूङ-साइ-संपयोगबहुले दुस्सीले दुपरिचए दुरणुणेए दुव्वए दुप्पडियाणंदे णिस्सीले णिग्गुणे णिम्मेरे णिपच्चक्खाण-पोसहोववासे असाहू । सव्वाओ पाणाइवायाओ अप्पडिविरए जावज्जीवाए । एवं जाव सव्वाओ कोहाओ, सव्वाओ माणाओ, सव्वाओ मायाओ, सव्वाओ लोभाओ, सव्वाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्ण परपरिवादाओ अरतिरतिमायामोसाओ मिच्छादसणसल्लाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ ण्हाणुम्मद्दणा-अब्भंगणवण्णगविलेवण-सद्द-फरिस रस-गंध-मल्लालंकाराओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ सगड-रह-जाण-जुग्ग- गिल्लि-थिल्लि-सीया-संदमाणिय-सयणासणजाण- वाहण-भोयणपवित्थरविधीओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आस-हत्थि-गो-महिस-गवेलय-दासीदास-कम्मकरपोरुसाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कय-विक्कय-मासद्धमास रूवगसंववहाराओ अपडिविरए जावज्जीवाए, हिरण्णसुवण्ण-धण-धण्ण-मणि-मोत्तिय-संखसिलप्पवालाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कूडतूल-कूडमाणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आरभ्भ-समारंभाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ करण-कारावणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ पयण-पयावणाओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-तालण-वह-बंध-परिकिलेसाओ अपडिविरए जावज्जीवाए। जे यावण्णे तहप्पगारा सावज्जा अबोधिआ कम्मता परपाणपरित्ता वणकडा कज्जति (ततो वि अ णं अपडिविरए जावज्जीवाए ।] તેઓ હંમેશાં આ પ્રકારની આજ્ઞા આપતા રહે છે– “આ પ્રાણીઓને ડંડા વગેરેથી મારો, તેના અંગોપાંગ કાપી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો અથવા શૂળ આદિથી વીંધી નાંખો, ચામડી ઉતરડી નાંખો” તેના હાથ પ્રાણીઓના લોહીથી ખરડાયેલા રહે છે, તે અત્યંત ક્રોધી, ભયંકર, રૌદ્ર અને નીચ, પાપકૃત્ય કરવામાં અત્યંત સાહસિક હોય છે. તેઓ પ્રાયઃ પ્રાણીઓને ઉપર ઉછાળીને શૂળી પર ઝીલે છે, બીજાને દગો આપે છે, છળ-કપટ કરે છે, બગવૃત્તિથી બીજાને છેતરે છે, ઠગે છે– દંભ કરે છે. લોકોને ઠગવા માટે દેશ, વેશ અને ભાષા બદલે છે, અસલી વસ્તુ બતાવી નકલી વસ્તુ આપે છે. તે દુઃશીલ-દુરાચારી અથવા દુષ્ટ સ્વભાવવાળા, માંસભક્ષણ, મદિરાપાન આદિનું સેવન કરનારા દુષ્ટવૃત્તિ અને દુરાચરણ કે દુર્વ્યવહાર કરવામાં આનંદ માનનારા દુર્જન હોય છે. તે સર્વ પ્રકારની હિંસાથી કે સર્વ પ્રકારના અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી; ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢ રે પાપસ્થાનોથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. તે આજીવન સંપૂર્ણ રીતે સ્નાન, તેલમર્દન, સુગંધિત પદાર્થો લગાડવા, સુગંધિત ચંદનાદિનું ચૂર્ણ લગાડવું, વિલેપન કરવું, મનોહર શબ્દ, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ઉપભોગ કરવો, પુષ્પમાલા વગેરે અલંકાર ધારણ કરવા, ઈત્યાદિ ઉપભોગ-પરિભોગના સાધનોનો ત્યાગ કરતા નથી; સર્વ પ્રકારે ગાડી (શકટ) રથ, યાન-સર્વ પ્રકારના વાહન અર્થાત્ જળયાન, આકાશયાન-વિમાન, ઘોડાગાડી આદિ સ્થળયાન, સવારી; જુગ્ન-ડોળી, ગિલ્લી-પાલખી, થિલી-ઊંટનું પલાણ, હાથી અંબાડી, શિયા–શિબિકા, ચંદમાનિકા-પુરુષ પ્રમાણ પાલખી તથા શય્યા, આસન, યાન-વાહન, ભોગ અને ભોજન આદિ પરિગ્રહને વધારવાની વૃત્તિને જીવન પર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના ક્રય-વિક્રય તથા માસા, અર્ધા માસા અને તોલા આદિ વ્યવહારોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ | દશા-૬ | ૫૧ | તે સોના, ચાંદી, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ આદિ બહુમૂલ્ય પદાર્થોના સંગ્રહથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી, તે સર્વ પ્રકારના ખોટા તોલ-માપ જીવનપર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના આરંભ-સમારંભ તથા સર્વ પ્રકારના દુષ્કૃત્યો કરવા, કરાવવાથી; સર્વ પ્રકારની પચન-પાચન આદિ સાવધ ક્રિયાઓથી, પ્રાણીઓને મારવા, પીટવા, ધમકાવવા, પ્રહાર કરવા, વધ કરવા અને બાંધવા તથા તેને પીડા આપવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી. આ પ્રકારના સર્વ કાર્યો તથા અન્ય પણ પરપીડાકારી સાવધ કર્મો જે બોધિબીજનાશક છે, જે બીજા પ્રાણીઓને સંતાપ દેનારા છે, આ પ્રકારનું ક્રૂર આચરણ કરે છે અને તેવા દુષ્કૃત્યોથી પણ તે જીવનપર્યત નિવૃત્ત થતા નથી. [से जहाणामए केइ पुरिसे कल-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थआलिसंदगसईणा-पलिमथ एमादिएहिं अयए करे मिच्छादंड पउंजइ । एवामेव तहप्पगारे પુરિસન્નાતિત્તિર-વટ્ટી-તાવ-પોય #fપંગત-મિય-મહિસ-વરહ-હિનોધ-શુHसिरीसवादिएहिं अयए कूरे मिच्छादंड पउंजइ । जावि य से बाहिरिया परिसा भवति, तं जहा-दासेइ वा, पेसेइ वा भतएइ वा भाइल्लेइ वा कम्मारएइ वा भोगपुरिसेइ वा । तेसिंपि य णं अण्णयरगसि अहालघुयंसी अवराधंसि सयमेव गरुयं दंड वत्तेति, तं जहा-इम दंडेह, इमं मुंडेह, इमं वज्झेह, इमं तालेह, इमं अदुबंधण करेह, इमं णियलबंधणं करेह, इम हडिबंधणं, करेह, इमं चारगबंधणं करेह, इमं णियलजुयलसंकोडियमोडित करेह, इम हत्थच्छिण्णं करेह, इमं पायच्छिण्णं करेह, इमं कण्णच्छिण्णं करेह, इमं णक्कच्छिण्णं करेह, इम ओट्ठच्छिण्ण करेह, इम सीसच्छिण्ण करेह, इमं मुखच्छिण्ण करेह इम मज्झच्छिण्ण करेह, इमं वेयच्छिण्ण करेह, इमं हियउप्पाडियं करेह, एवं णयण-दसण-वसण-जिब्भुप्पाडियं करेह। इमं ओलंबित करेह, इमं उल्लबित करेह, इमं घंसिययं करेह, इमं घोलिययं करेह, इमं सूलाइययं करेह, इमं सूलाभिण्णं करेह, इमं खारवत्तियं करेह, इमं दब्भवत्तिय करेह, इम सीहपुच्छिययं करेह, इमं वसभपुच्छिययं करेह, इम कडग्गिदड्वयं करेह, इमं काकिणिमसखावियय करेह, इमं भत्तपाणणिरुद्धयं करेह, इमं जावज्जीवबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं कुमारेणं मारेह ।] જેમ કોઈ પુરુષ ચણા, મસૂર, તલ, મગ, અડદ, વટાણા, કળથી, આલિiદક ધાન્ય વિશેષ, પરિમંથક– કાળા ચણા આદિના લીલા છોડ કે પાકને નિરર્થક ક્રૂરતા પૂર્વક ઉખેડી નાંખવા રૂપ મિથ્યાદંડની પ્રવૃત્તિ કરે છે. તેમજ તે અધર્મી પુરુષ તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ, મૃગ, ભેંસ, સૂવર, ગ્રાહઘડિયાલ કે મગરમચ્છ, ગોહ, કાચબા, જમીન પર સરકીને ચાલનારા સરીસૃપ આદિ પ્રાણીઓને અપરાધ વિના જ ક્રૂરતા પૂર્વક વ્યર્થ દંડે છે. તે ક્રૂર પુરુષો પોતાના દાસ, દૂત, દૈનિક વેતન પર રાખેલા નોકરો, ભાગીદારો, સામાન્ય કામ કરનારા કર્મચારીઓ, ભોગની સામગ્રી દેનારા ભોગ્યપુરુષો ઈત્યાદિ બાહ્ય પરિષદના લોકોમાંથી કોઈનો જરાપણ અપરાધ થઈ જાય તો સ્વયં તેને ભારે દંડ આપે છે, જેમ કે- આ પુરુષને ડંડાથી પીટો, તેનું માથું મૂંડી નાંખો, તેનો તિરસ્કાર કરો, ફટકારો, હાથ પાછળ બાંધો, હાથ-પગમાં હાથકડી અને બેડી નાંખો, હેડ બંધનમાં નાંખો, કારાગારમાં બંધ કરો, સાંકળથી જકડીને તેનાં અંગોને મરડી નાંખો, તેના હાથ-પગ, કાન, નાક, હોઠ, માથું અને મોટું કાપો, વેદ-પુરુષેન્દ્રિય અને અંગોને કાપો, Page #124 -------------------------------------------------------------------------- ________________ પર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ચાબુક મારીને તેની ખાલ ઉતારો, તેની આંખો કાઢી નાંખો, અંડકોશ ખેંચો, દાંત પાડી નાંખો, જીભ ખેંચો, ઊંધો લટકાવો, જમીન પર ઘસડો, પાણીમાં ડૂબાડો, શૂળીમાં પરોવો, શૂળ ભોંકીને તેના ટુકડે ટુકડા કરો, અંગો છેદી તેના ઉપર મીઠું છાંટો, મૃત્યુદંડ આપો, સિંહના પૂછડા સાથે બાંધો, બળદના પૂછડા સાથે બાંધો, વાંસની અગ્નિમાં બાળો, માંસ કાપીને કાગડાઓને ખવડાવો, ભોજન-પાણી દેવાનું બંધ કરો, માર મારીને, બંધન કરીને જીવનભર કેદમાં નાંખો, કોઈ પણ પ્રકારે તેને ભયંકર ઢોર માર મારો. [जावि य से अभितरिया परिसा भवति, तं जहा- माताइ वा, पिताइ वा, भायाइ वा भगिणिइ वा, भज्जाइ वा, धूयाइ वा, सुण्हाइ वा, तेसिं पि य ण अण्णयरसि अहालहुसगसि अवराहसि सयमेव गरुयं डंडं वत्तेति, तं जहा-सीतोदगंसि कायं ओबोलित्ता भवइ । तहप्पगारे पुरिसज्जाते दंडमासी दंडगरुए दंडपुरक्खडे अहिते अस्सि लोयसि अहिते परंसि लोयसि । से दुक्खेति से सोयति एवं जूरिते तिप्पेति पिट्टेति परितप्पति । से दुक्खणसोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पण-वह-बंध परिकिले-साओ अप्पडिविरते भवति ।] આ ક્રૂર પુરુષો પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ આવ્યંતર પરિષદના લોકોમાંથી કોઈનો જરા પણ અપરાધ થાય તો તેને ભારે દંડ આપે છે. જેમ કે- તેને ઠંડા પાણીમાં ડુબાડે છે યાવત તે બધા પ્રકારના દંડ આપે છે. આ પ્રકારના આચરણથી સ્વયં પોતાના આ લોકનું અને પરલોકનું અહિત કરે છે. તે ક્રૂરકર્મા પુરુષ અંતર્બાહ્ય બંને પ્રકારના લોકોને દુઃખ પમાડે છે. શોક કરાવે છે ઝૂરણા કરાવે છે, સંતાપ ઉપજાવે છે. પીડા પમાડે છે, વિશેષ પરિતાપ ઉપજાવે છે. આ રીતે તે પુરુષ બીજાઓ માટેના દુઃખ, શોક, ઝૂરણા, સંતાપ, વધ બંધન આદિ ક્લેશ કરાવવાની દુષ્પવૃત્તિઓથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. [एवामेव से इत्थिकामभोगेहिं मच्छिए गिद्धे गढिए अज्झोववण्णे जाव वासाइ चउपंचमाई छदसमाणि वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुजित्ता भोगभोगाइ पसवित्ता वेराययणाई संचिणित्ता 'बहूई कूराई कम्माइं ओसण्णं संभारकडेण कम्मुणा- से जहाणामए अयगोलेइ वा, सेलगोलेइ वा, उदयंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपतिट्ठाणे भवइ । एवामेव तहप्पगारे पुरिसज्जाते वज्जबहुले, धुतबहुले पंकबहुले, वेरबहुले, दंभ-णियडि-साइबहुले, अयसबहुले, अप्पत्तियबहुले, उस्सण्णं तसपाणघाती कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलपतिट्ठाणे भवइ ।] આ રીતે તે અધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામ ભોગોમાં તથા અન્ય ઇન્દ્રિયના વિષયોમાં મૂર્ણિત, વૃદ્ધ, અત્યંત આસક્ત તથા તલ્લીન થઈને પૂર્વોક્ત પ્રકારે ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી અર્થાત્ અલ્પ કે અધિક સમય સુધી શબ્દાદિ વિષય ભોગનો ઉપભોગ કરીને પ્રાણીઓ સાથે વેરનો બંધ બાંધીને, ઘણાં ઝૂરકર્મોનો સંચય કરીને, પાપકર્મના ભારથી દબાઈ જાય છે. જે રીતે કોઈ લોઢાના ગોળા કે પત્થરના ગોળાને પાણીમાં નાંખવાથી તે ગોળો પાણીના તળિયાનું અતિક્રમણ કરીને અર્થાતુ પાણીની નીચે પૃથ્વીતલ પર બેસી જાય છે, તેવી રીતે પાપકર્મોના ભારથી દબાયેલો અત્યધિક પાપથી યુક્ત, પૂર્વકૃત કર્મોથી અત્યંત ભારે, કર્માંકથી અતિમલિન, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, અત્યંત અવિશ્વસનીય, દંભી, કપટી, દેશ, Page #125 -------------------------------------------------------------------------- ________________ | દશા પ૩ ] વેશ અને ભાષા બદલીને ધૂર્તતા કરવામાં અતિનિપુણ, અપયશના કામ કરનાર તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક; તે પુરુષ આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મરીને પૃથ્વીતળને ઓળંગીને નીચે નરકતલમાં(નરકમાં) સ્થિત થાય છે. _ [ते ण णरगा अंतो वट्ठा बाहिं चउरसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधकारतमसा ववगयगह-चंद-सूर-णक्खत्त-जोइसपहा । मेद-वसा-मस-रुहिर-पूयपडल- चिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्धिगधा काउ अगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा। असुभा णरयस्स वेदणाओ। णो चेव ण णरएसु णेरइया णिद्दायति वा पयलायति वा सुतिं वा रतिं वा धितिं वा मतिं वा उवलभंति । ते णं तत्थ उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं चंड रुक्खं दुग्गं तित्वं दुरहियासंणरएसु णेरइया णिरयवेयणं पच्चणुभवमाणा विहरति । से जहाणामए रुक्खे सिया पव्वतग्गे जाते मूलच्छिण्णे अग्गे गुरुए जतो णिण्णं, जतो दुग्गं, जतो विसम, ततो पवडति । एवामेव तहप्पगारे पुरिसज्जाते गब्भातो गब्भं जम्मातो जम्म मारातो मार दुक्खातो दुक्ख दाहिणगामिए णेरइए किण्हपक्खिते आगेमेस्साणं दुल्लभबोधिते यावि भवति ।] તે નરકના નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ હોય છે તથા નીચે અસ્ત્રાના આકારના; નિત્ય અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર, માંસના કીચડથી ખરાડાયેલો છે. તે અપવિત્ર, બીભત્સ, અશુચિમય, અત્યંત દુર્ગધમય, કાપોત રંગની અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ સમાન વર્ણવાળા છે; તેનો સ્પર્શ અત્યંત કઠોર છે. તે દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા છે. તે નરકમાં રહેનારા નૈરયિકો ક્યારેય સુખપૂર્વકની નિદ્રા કે પ્રચલા-બેઠાં-બેઠાંનિદ્રાને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓને શ્રુતિ-ધર્મશ્રવણ, રતિ વિષયમાં રુચિ, ધૃતિવૈર્ય અને મ-િવિચારવાની બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે નારકી ત્યાં કઠોર, વિપુલ, પ્રગાઢ, કટુ, કર્કશ, પ્રચંડ, દુઃખદ, દુર્ગમ્ય, તીવ્ર, દુઃસહ્ય નરક વેદના ભોગવતા પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. જેમ પર્વતના આગળના ભાગમાં કોઈ વૃક્ષ ઉત્પન્ન થયું હોય, તેનું મૂળ કાપી નાંખવામાં આવે, તો તે વૃક્ષ પોતાના ભારથી નીચે, વિષમ કે દુર્ગમ સ્થાન પર(ખીણમાં) પડી જાય છે. તેમ પૂર્વોક્ત પાપી પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને તથા એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકાવાસમાં ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં દુર્લભ-બોધિ થાય છે. આ પ્રથમ અધર્મપક્ષીય સ્થાન છે. તે અનાર્ય છે. આર્ય પુરુષો દ્વારા આચરણ કરવા યોગ્ય નથી, તે કેવળ-જ્ઞાનરહિત કાવત્ સમસ્ત દુઃખોનો નાશ કરનાર માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રકારે અધર્મ નામના પ્રથમ સ્થાનની વિચારણા છે.] [किरियावादी यावि भवति, तं जहा-आहियवादी आहियपण्णे आहियदिट्ठी सम्मावादी णीयावादी संति परलोगवादी अत्थि इहलोगे, अत्थि परलोगे, अत्थि माता, अत्थि पिता, अत्थि अरहंता, अत्थि चक्कवट्टी, अत्थि बलदेवा, अत्थि वासुदेवा, अत्थि सुकडदुक्कडाणं फलवित्तिविसेसे । सुचिण्णा कम्मा सुचिण्णफला भवति । दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति, सफले कल्लाणपावए, पच्चायति जीवा, अत्थि णिरयादि ह अस्थि सिद्धी । से ए वंवादी एवंपण्णे एवंदिट्ठीच्छंदररागमभिणिविटे आवि भवति । से य भवति महिच्छे जाव उत्तरगामिए णेरइए सुक्कपक्खिते आगमेस्साणं सुलभबोधिते यावि भवति ।] Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર જીવ–અજીવાદિ તત્ત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરનારા આ ક્રિયાવાદી(આસ્તિક) છે. આસ્તિકવાદી, આસ્તિકપ્રજ્ઞા, આસ્તિકદષ્ટિવાળા તેઓ સમ્યવાદી છે, તેઓ નિત્યવાદી, પરલોકવાદી છે તેઓની દૃષ્ટિએ આ લોક છે, પરલોક છે, માતા–પિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. તેઓના મતે સુકૃત્ય- દુષ્કૃત્યનું ફળ મળે છે, શુભ કર્મોનું શુભ અને અશુભ કર્મોનું અશુભ ફળ મળે છે; કલ્યાણકારી– સારા નરસા કાર્યો સફળ (ફળવાળા) છે. જીવને તેના ફળ મળે છે યાવત્ નરક છે, નૈરયિક છે, દેવ છે, મોક્ષ છે, આ પ્રમાણે તેઓ કહે છે. તેઓની સમ્યક બુદ્ધિ અને સમ્યક દષ્ટિ આ પ્રકારની છે. તેઓની બુદ્ધિ પ્રશસ્ત ધર્મરાગમાં રત રહે છે તે મહાન ઇચ્છાવાળા હોય છે. (કોઈ દુષ્કર્મના પ્રભાવે તે નરકમાં જાય તો) ઉત્તરગામી(અલ્પવેદનાવાળા) શુક્લપાક્ષિક નૈરયિક થાય છે અને તે આગામી કાળમાં સુલભ બોધિ બને છે. તેઓને ક્રિયાવાદી કહે છે. અગિયાર ઉપાસક પ્રતિમા ઃ ૫૪ २ तत्थ खलु इमा पढमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ, तस्स गं बहूई सीलवय-गुणवय- वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं णो सम्मं पट्ठविय-पुव्वाइं भवंति । से तं पढमा उवासगपडिमा । ભાવાર્થ: પહેલી ઉપાસક પ્રતિમા– આ પ્રતિમાને ધારણ કરનારા પ્રતિમાધારી શ્રાવક સર્વધર્મમાં રુચિવાળા હોય છે અર્થાત્ શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મમાં શ્રદ્ધાવાન હોય છે, પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોતા નથી. આ પ્રથમ ઉપાસક પ્રતિમા છે. ३ | अहावरा दोच्चा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ, तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवति । से णं सामाइयं देसावगासियं णो सम्मं अणुपालित्ता भवइ । से तं दोच्चा उवासगपडिमा । ભાવાર્થ:- બીજી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે. શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે, પરંતુ તે સામાયિક અને દેશાવગાશિકવ્રતના સમ્યક પ્રતિપાલક હોતા નથી. આ બીજી ઉપાસક પ્રતિમા છે. ૪ | अहावरा तच्चा उवासगपडिमा - सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहूइं सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाणपोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवंति । सेणं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउदसि अट्ठमि उदि पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं णो सम्मं अणुपालित्ता भवइ । से तं तच्चा उवासगपडिमा । ભાવાર્થ :ત્રીજી ઉપાસક પ્રતિમા–આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે, તે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સભ્ય ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાશિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ६शा । ५५ । પરંતુ ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વતિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરતા નથી, આ ત્રીજી ઉપાસકપ્રતિમા છે. | ५ अहावरा चउत्था उवासग पडिमा सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई सम्म पट्टवियाइ भवति । से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउद्दसि-अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्म अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग(उवासग) पडिम णो सम्म अणुपालित्ता भवइ। चउत्थी उवासगपडिमा । ભાવાર્થ :- ચોથી ઉપાસકપ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યક પરિપાલન કરે છે, ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા વગેરે પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરે છે, પરંતુ એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યક પરિપાલન કરતા નથી. આ ચોથી ઉપાસકપ્રતિમા છે. | ६ अहावरा पंचमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहई सीलवयगुणवयवेरमणपच्चक्खाणपोसहोववासाई सम्मं पट्टवियाई भवंति। से णं सामाइयं देसावगासियं सम्म अणुपालित्ता भवइ । से णं चउद्दसि अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्म अणुपालित्ता भवइ । से णं ए गराइयं काउस्सग्गपडिमं सम्म अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोई, मउलिकडे, बंभयारी (दिया बंभचारी, रई परिमाणकडे) य णो भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं पंच मासं विहरइ । से तं पंचमा उवासगपडिमा । ભાવાર્થ - પાંચમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે. તે સામાયિક અને દેશાવગાસિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે. તે ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વતિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. તે એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું પણ સમ્યક પરિપાલન કરે છે, પરંતુ અસ્નાન, દિવસભોજન, મુકુલીકરણ-ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યનું સભ્યપરિપાલન કરતા નથી (અર્થાત્ દિવસે બ્રહ્મચર્ય અને રાત્રે મૈથુન પરિમાણ કરે છે). તે આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી ઉપાસક પ્રતિમા છે. | ७ अहावरा छट्ठा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ जाव से णं एगराइयं काउस्सग्गपडिम सम्म अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोइ, Page #128 -------------------------------------------------------------------------- ________________ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર मउलिकडे, (दिया वा राओ वा) बंभयारी यावि भवइ । सचित्ताहारे से अपरिण्णाए भवइ । से णं एयारूवेण विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं छम्मासे विहरेज्जा। छट्ठा उवासगपडिमा। ભાવાર્થ :- છઠ્ઠી ઉપાસક પ્રતિમા–આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવતું (ઉપરોક્ત સર્વ નિયમોનું પાલન કરે છે) એક રાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યફપ્રકારે પાલન કરે છે. તે અસ્નાન, દિવસમાં ભોજન, ધોતીને કચ્છ ન લગાવવો અને દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય આદિનું પાલન કરે છે, પરંતુ તે સચિત્ત આહારના પરિત્યાગી હોતા નથી. આ રીતના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ છ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ છઠ્ઠી ઉપાસક પ્રતિમા છે. | ८ अहावरा सत्तमा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ जाव राओव रायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवति । आरंभे से अपरिणाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं सत्तमासे विहरेज्जा । से तं सत्तमा उवासगपडिमा। ભાવાર્થ :- સાતમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે વાવ તે રાવ્યાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, પરંતુ તે આરંભ કરવાના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ સાત મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી ઉપાસકપ્રતિમા છે. | ९ अहावरा अट्ठमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जाव राओवरायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवइ । आरभ्भे से परिणाए भवइ । पेसारंभे से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं अट्ठमासे विहरेज्जा। से तं अट्ठमा उवासगपडिमा । ભાવાર્થ :- આઠમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાન હોય છે યાવત તે રાચાપરાત્ર અર્થાતુ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, તે સર્વ આરંભના પરિત્યાગી હોય છે, પરંતુ તે બીજા પાસે આરંભ કરાવવાનારા પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ આઠમી ઉપાસકપ્રતિમા છે. |१० अहावरा णवमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जावराओवरायं बंभयारी यावि भवइ सचित्ताहारे से परिणाए भवइ । आरंभे से परिणाए भवइ। पेसारंभे से परिण्णाए भवइ । उद्दिट्ठभत्ते से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव Page #129 -------------------------------------------------------------------------- ________________ | ६शा उक्कोसेणं णवमासे विहरेज्जा, से तं णवमा उवासगपडिमा । ભાવાર્થ :- નવમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવતુ તે રાચાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે. તે આરંભના પરિત્યાગી હોય છે. તે બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે, પરંતુ ઉદિષ્ટભક્ત-પોતાના નિમિત્તે બનાવેલા આહાર ગ્રહણના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ નવમાસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે, આ નવમી ઉપાસકપ્રતિમા છે. |११ अहावरा दसमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जाव उहिट्ठभत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, सिहाधारए वा । तस्स णं आभट्ठस्स वा समाभट्ठस्स वा कप्पंति दुवे भासाओ भासित्तए, तं जहा- जाणं वा जाणं, अजाणं वा णो जाणं । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं दस मासे विहरेज्जा, से तं दसमा उवासगपडिमा । ભાવાર્થ :- દસમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવત્ તે ઉદિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે મસ્તકના વાળનું મુરમુંડન કરે છે અથવા શિખા જેટલા વાળને ધારણ કરે છે. કોઈ વ્યક્તિ તેને એકવાર કે વારંવાર કાંઈ પૂછે, તો તેને બે ભાષામાં અર્થાતુ બે પ્રકારે જવાબ આપી શકે છે, જેમ કે- તે વિષયમાં જો જાણતા હોય તો કહે કે હું જાણું છું અને તે વિષયમાં જાણતા ન હોય તો કહે કે હું જાણતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે, અથવા ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ દસ મહિના સુધી આ પ્રતિમાઓનું પાલન કરે છે. તે દશમી ઉપાસક પ્રતિમા છે. |१२ अहावरा एक्कारसमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जाव उद्दिट्ठभत्ते से परिणाए भवइ । से णं खुरमुंडए वा, लुचसिरए वा, गहियायारभंडगणेवत्थे । जारिसे समणाणं णिग्गंथाणं धम्मो, तं सम्मं कारणं फासेमाणे, पालेमाणे, पुरओ जुगमायाए पेहमाणे, दडेण तसे पाणे, उद्धटु पायं रीएज्जा, साह? पायं रीएज्जा, वितिरिच्छं वा पायं कटु रीएज्जा, सति परक्कमे संजयामेव परिक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । केवलं से णायए पेज्जबंधणे अवोच्छिण्णे भवइ । एवं से कप्पइ णायविहिं एत्तए । तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए, णो से कप्पइ भिलिंगसूवे पडिग्गाहित्तए । तत्थ णं से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे पडिगाहित्तए, णो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए । तत्थ से Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર पुवागमणेणं दोवि पुवाउत्ताई, कप्पंति से दोवि पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दोवि पच्छाउत्ताई णो कप्पंति दोऽवि पडिगाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप्पइ पडिग्गाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पच्छाओ णो से कप्पइ पडिग्गाहित्तए । तस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स कप्पइ एवं वदित्तए - समणोवासगस्स पडिमापडिवण्णस्स भिक्खं दलयह । तं एयारूवेणं विहारेणं विहरमाणं केइ पासित्ता वदिज्जा- केइ आउसो ! तुमं वत्तव्वं सिया? समणोवासए पडिमा-पडिवण्णए अहमंसी ति वत्तव्वं सिया । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं एक्कार- समासे विहरेज्जा । से तं एकादसमा उवासगपडिमा । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एकारस उवासगपडिमाओ पण्णत्ताओ। ભાવાર્થ :- અગિયારમી ઉપાસકપ્રતિમા :- આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં સચિવાળા હોય છે યાવત તે ઉદ્દિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે અસ્ત્રથી માથાનું મુંડન કરે છે અથવા કેશનો લોચ કરે છે. તે સાધુના આચાર, ભંડોપકરણ અને સાધુવેશ ધારણ કરે છે. શ્રમણ નિગ્રંથો માટે પ્રરૂપિત ધર્મને સમ્યકરૂપે કાયાથી સ્પર્શ કરતાં, પાલન કરતાં, સાડા ત્રણ હાથભૂમિ જોતાં-જોતાં ચાલે ત્યારે ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડીને ચાલે, પગ સંકોચીને ચાલે કે ત્રાંસા પગ રાખીને ચાલે અર્થાત્ લાંબા ડગલા મૂકીને, ટૂંકા ડગલા મૂકીને અથવા પેની કે એડી ઉપર સાવધાનીથી ચાલે છે. જો બીજો જીવરહિત માર્ગ હોય, તો તે માર્ગે યતનાથી ચાલે પરંતુ જીવ જંતુવાળા માર્ગે ચાલે નહીં. (પ્રતિમાધારીને) જ્ઞાતિજનો(કુટુંબીઓ સાથેના) પ્રેમબંધનનો વિચ્છેદ થયો નથી, માટે તેને જ્ઞાતિજનોના ઘેર ગોચરી માટે જવું કલ્પ છે. ગૃહસ્થના ઘરમાં પ્રતિમા ધારીના આગમન પહેલાં ભાત તૈયાર ગયા હોય અને દાળ પાછળથી રાંધી હોય, તો તે પ્રતિમધારીને ભાત લેવા કલ્પે છે, પરંતુ દાળ લેવી કલ્પતી નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ થઈ ગઈ હોય અને ભાત પાછળથી તૈયાર થયા હોય, તો દાળ લેવી કહ્યું છે પરંતુ ભાત લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ-ભાત બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કલ્પ છે, દાળ-ભાત બંને પ્રતિમા ધારીના આગમન પછી તૈયાર થયા હોય તો બંને લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં જે આહાર તૈયાર થઈ ગયો હોય અર્થાત્ અગ્નિ ઉપરથી ઉતારી લીધો હોય, તે આહાર લેવો કહ્યું છે અને જે આહાર પ્રતિસાધારીના આગમન પછી તૈયાર થયો હોય અર્થાતુ પ્રતિમા ધારીના આવ્યા પછી અગ્નિ ઉપરથી આહાર ઉતારેલો હોય, તો તે લેવો કલ્પતો નથી. ગૃહસ્થના ઘરમાં ભોજન-પાણી (ભિક્ષા) માટે પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ કેપ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો. આ પ્રકારની ચર્યાથી વિચરતાં જોઈને કોઈ તેને પૂછે કે પ્રશ્નહે આયુષ્યમાન ! તમે કોણ છો? ઉત્તર- હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું, તે રીતે તેણે કહેવું જોઈએ. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ અગિયાર મહિના સુધી વિચરણ કરે છે, આ અગિયારમી ઉપાસક પ્રતિમા છે. સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક Page #131 -------------------------------------------------------------------------- ________________ | દશા-૬ ૫૯ | પ્રતિમા કહી છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન છે. સાધુઓની સમીપે ધર્મશ્રવણ કરતાં હોવાથી કે સાધુઓની ઉપાસના-સેવા કરતાં હોવાથી શ્રાવકોને ઉપાસક અથવા શ્રમણોપાસક કહે છે. શ્રાવકોમાં કેટલાક વ્રતરહિત પરંતુ સમ્યગુદષ્ટિવાન હોય છે, તે દર્શન શ્રાવક કહેવાય છે. કેટલાક શ્રાવકો સમ્યગુદષ્ટિ સંપન્ન અને વ્રતધારક બને હોય છે પરંતુ ઉપાસકો અવશ્ય વ્રતધારક દેશવિરતિધર જ હોય છે. અહીં ઉપાસકોની પ્રતિમાનું વર્ણન છે. ૩વાસી ડિમ:- ઉપાસક પ્રતિમા. તિન બાદ વિરોષ | અભિગ્રહ વિશેષ ધારણ કરવા, વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. પ્રતિમામાં નિયત સમય સુધી અતિચાર રહિત, કોઈપણ પ્રકારના આગાર-છૂટ વિના દેઢતાપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રૂપે શ્રાવક વ્રત-નિયમના ધારક હોય છે. સમ્યગ્દષ્ટિ આત્મા વ્રત ધારણ કરે ત્યારે પાંચમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યારપછી તે વ્રતધારી શ્રાવક કહેવાય છે. શ્રાવક બાર વ્રતોમાંથી યથાશક્તિ વ્રતોને ધારણ કરી શકે છે. કેટલાક શ્રાવકો એકવ્રતધારી હોય છે, કેટલાક બાર વ્રતધારી હોય છે અને કેટલાક શ્રાવકો ઉપાસક પ્રતિમાના ધારણ પણ હોય છે. શ્રાવક પોતાના વ્રતોમાં આગાર અર્થાત્ વિવિધ પ્રકારની છૂટ રાખી શકે છે. પ્રતિમામાં પણ વિવિધ પ્રકારના વ્રત, પ્રત્યાખ્યાન ધારણ કરવામાં આવે છે, પણ તેમાં કોઈપણ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. પ્રતિમાધારકની યોગ્યતા - દીર્ઘ સંયમ પર્યાયવાળા અને વિશિષ્ટ કૃતજ્ઞાનના ધારક સાધુ જ ભિક્ષુ પ્રતિમા ધારણ કરી શકે છે તેમ શ્રાવક બાર વ્રત પાલનના અભ્યાસી અને અલ્પાંશે પણ શ્રુતજ્ઞાનના ધારક શ્રાવક પ્રતિમાઓનું વહન કરી શકે છે. જો કે આવી યોગ્યતાનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી પણ વિશિષ્ટનિયમ ધારણ કરનાર સાધક સામાન્ય રૂપે વ્રતના ધારક હોય જ છે, તે સમજી શકાય તેવી વાત છે. પ્રતિમા ધારીની ગૃહસ્થ કાર્યની પ્રવૃત્તિ-નિવૃત્તિ – પ્રતિમાધારી શ્રાવકોએ સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, પરંતુ સાતમી પ્રતિમા સુધી ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક નથી, તે પ્રતિમાઓમાં ધારણ કરેલા નિયમોનું શુદ્ધ રીતે પાલન કરવું અતિ આવશ્યક ગણાય છે. આઠમી પ્રતિમાથી ક્રમશઃ ગૃહ કાર્યોનો ત્યાગ કરતાં-કરતાં અગિયારમી પ્રતિમામાં સંપૂર્ણ રીતે ગૃહકાર્યોનો ત્યાગ થઈ જાય છે અને તે પ્રતિમધારી શ્રાવક સાધુ જેવા આચારનું પાલન કરે છે. સવ્વધર્મ – સર્વધર્મમાં રુચિ. શ્રતધર્મ, ચારિત્રધર્મ, ક્ષમા-આર્જવાદિયતિધર્મજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ રૂપ ધર્મ દાન–શીલાદિ ધર્મ વગેરે સર્વધર્મમાં રુચિ(શ્રદ્ધા). પ્રતિમાલારી ઉપાસકને જીવ-અજીવાદિ સર્વ પદાર્થોના ધર્મ(સ્વભાવ)માં યથાર્થરુચિ અર્થાત્ સમ્યક શ્રદ્ધા હોય છે. પ્રથમ દર્શન પ્રતિમામાં સમ્યત્વની જ પ્રધાનતા છે. શેષ પ્રતિમાઓમાં ક્રમશ: શ્રાવક વ્રતોની આરાધના પ્રધાન બને છે, પરંતુ અગિયારે-અગિયાર પ્રતિમાની પાર્થભૂમિમાં ધર્મરુચિ અગ્રસ્થાન પામે છે. સીત-ગુણવ-વેરમણશીલવ્રત, ગુણવ્રત, વેરમણવ્રત(અણુવ્રત); સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અતિથિસંવિભાગ, આ ચાર શિક્ષાવ્રતને અહીં શીલવ્રત કહ્યા છે. દિશાવ્રત, ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત, અનર્થદંડ વિરમણ વ્રત, આ ત્રણ ગુણવ્રત છે અને વેરમણ શબ્દથી પાંચ અણુવ્રતનું ગ્રહણ થાય છે. આ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રાણાતિપાત વેરમણ આદિ વ્રતોની આરાધના યથાયોગ્ય બીજીથી અગિયાર અર્થાત્ ૧૦ પ્રતિમામાં આવશ્યક છે. o પદ્મવાળ :- પ્રત્યાખ્યાન. નિષિદ્ધ વસ્તુઓના ત્યાગનો સંકલ્પ કરીને તેની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો. નવકારશી આદિ તપના પ્રત્યાખ્યાન કરવા. વિવિધ પ્રકારના તપ-ત્યાગની પ્રતિજ્ઞા કરવી, તેને પચ્ચક્ખાણ કરે છે. પોલોવવાસારૂં:-પૌષધીપવાસ. જેના દ્વારા ધર્મની કે આત્મગુણોની પુષ્ટિ થાય અને કુશળ અનુષ્ઠાનની વૃદ્ધિ થાય તે પૌષધ કહેવાય છે. ઉપવાસ સહિત પૌષધ કરવામાં આવે, તો તે પૌષધોપવાસ કહેવાય છે. પૌષધના ચાર પ્રકાર છે–(૧) આહાર પૌષધ- દેશથી કે સર્વથી આહાર ત્યાગ (૨) શરીર પૌષધદેશથી કે સર્વથી શરીર સંસ્કારનો ત્યાગ. (૩) બ્રહ્મચર્ય પૌષધ– દેશ કે સર્વથી અબ્રહ્મચર્યનો ત્યાગ (૪) વ્યાપાર પૌષધ- દેશથી કે સર્વથી વ્યાપારનો પરિત્યાગ કરવો. પૌષધોપવાસની આરાધના બીથી અગિયારમી, આ દસ પ્રતિમામાં કરવામાં આવે છે. પદ્મવિયાર્ં :– પ્રસ્થાપિત. પ્રતિમાધારી ઉપાસક વ્રતાદિમાં પ્રસ્થાપિત થાય છે, પાલન કરે છે, વૃદ્ધિ - ચર્તુદશી, ચૌદશ, મદ્ભુમિ - આઠમ, દ્દિદુ - અમાસ, પુખ્તમપ્તિ - પૂર્ણમાસી, પૂર્ણિમા, પૂનમ. અલિબાનઅસ્નાન, સ્નાન ન કરવું(સ્નાન ત્યાગ), વિયડો - વિકટ ભોજી. દિવસે ભોજન કરવું અર્થાત્ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. મલિઝ્ડ - ધોતીની લાંગ ખુલ્લી રાખવી અર્થાત્ ધોતીને કચ્છ ન મારવો. સચિત્તાદાર- સર્ચત વસ્તુ, જેમાં જીવ છે તેવા અશનાદિ ચાર પ્રકારનો આહાર કરવો, કાચા ચણા (જીંજરા), અપક્વ ઔષધિ વગેરે સચેત અશન છે, સચેત (કાચું) પાણી, તત્કાલમાં સર્ચત મીઠાં આદિથી મિશ્રિત પાણી વગેરે સચેત પાન છે, તરબૂચ, કેરી વગેરે મીઠા ફળાદિ સચેત ખાદ્ય છે અને તંબૂલ(પાન), હરડે, દાતણ વગેરે સચેત સ્વાદિમ છે, આતંગે- આરંભ. સાવધ-પાપકારી કાર્યો કરવા, કૃષિ, વાણિજ્ય, રસોઈ બનાવવાદિ કાર્ય સ્વયં કરવા તે આરંભ છે પેસાથે- પ્રેષ્યારંભ. નોકરાદિ અન્ય વ્યક્તિ પાસે આરંભપાપકારી કાર્યો કરાવવા. પ્રેય્યારંભ કરાવવા કરતાં સ્વયં પાપકારી કાર્ય કરવામાં પરિણામની તીવ્રતા વધ હોય છે, સદ્ગિમો - ઉદ્દિષ્ટ ભક્ત. પ્રતિમાધારી માટે બનાવેલો આહાર, ગુળનાયાર્ પે માળે-યુગ-ધોસર પ્રમાણ જોઈને ચાલતાં. ઈર્યાસમિતિપૂર્વક ઘોસર પ્રમાણ અર્થાત્ સાધુ કે પ્રતિમાધારી ઉપાસક સાડા ત્રણ હાથ સુધીની ભૂમિનું નિરીક્ષણ કરતાં ચાલે, તે ક્ષેત્રમાં કોઈ જીવ જંતુ હોય તો, તેની વિરાધના ન થાય તેમ ચાલે. ઉપાસક પ્રતિમાનું સ્વરૂપ :– (૧) દર્શન પ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યક્ત્વમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દઢ સમ્યક્ત્વની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતોમાં છે વંલળસાવદ્ ભવફ (તે દર્શન શ્રાવક થાય છે), એવો પાઠ પણ મળે છે. પ્રથમ પ્રતિમાધારી શ્રાવકને માત્ર દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. દર્શન શ્રાવક એક પણ વ્રતધારી હોતા નથી. પ્રથમ પ્રતિમા ધારક શ્રાવક બાર વ્રતના પાલક તો પહેલેથી હોય જ છે તેથી તેને કેવળ દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. (૨) વ્રત પ્રતિમા ઃ— વ્રત પ્રતિમાધારી શ્રાવક દૃઢ સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું Page #133 -------------------------------------------------------------------------- ________________ દશા-૬ 1 નિરતિચાર પાલન કરે છે. ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યયાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ ડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે. આ પ્રતિમામાં ઉપાસક ૧૨ વ્રતોની સમ્યક્ આરાધના માટે યોગ્યતા મેળવી લે છે, તો પણ સામાયિક અને દેસાવગાસિક (નવમા દસમા શિક્ષાવ્રત) વ્રતોનું યથાકાલમાં સમ્યક અનુપાલન કરી શકતા નથી. (૩) સામાયિક પ્રતિમા ઃ- સમ્યગ્દર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ ડિમામાં સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધન કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. આ આરાધનાની અવધિ(કાળ) ત્રણ મહિનાની છે. = (૪) પૌષધ પ્રતિમા :– પહેલી, બીજી અને ત્રીજી પ્રતિમાથી આગળ વધતાં આરાધક પૌષધ પ્રતિમા સ્વીકારીને આઠમ, ચૌદસ વગેરે છ પર્વતિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા ઃ– કાયોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યંત સાથે જ રહે છે. તેના ત્યાગનો અભિપ્રાય તેની આસક્તિ અથવા મમતા છોડવાનો છે. કાર્યોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેનાં મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદસે એક અહોરાત્રિ કાઉસ્સગ્ગ અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. (૬) બ્રહ્મચર્ય પ્રતિમા :– આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાધારી શ્રાવક માટે સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારને જોવા વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેરાભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતા નથી. ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતા નથી. પરંતુ તેઓ સચિત્ત આહારનો ત્યાગ કરતા નથી, કારણવશ ચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિત્તાહારવર્જન પ્રતિમા ઃ- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ તેઓ આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા :– પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં આરંભ અથવા હિંસા કરતા નથી. આરંભ કરવાનો પૂર્ણ ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જયન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ આઠ મહિના છે. (૯) પ્રેષ્ટત્યાગ પ્રતિમા ઃ– પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે. તેઓ સ્વયં આરંભ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ | દર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદ્દિષ્ટ– પોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો ત્યાગ કરે છે. તે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તત્સંબંધી આદેશ આપતા નથી તથા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. તે વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે, તો તે હું જાણું છું” અથવા “જાણતો નથી’ આટલો જ જવાબ આપે છે. આ પ્રતિમાના આરાધક સુરમુંડન કરાવે અથવા શિખા પણ રાખે છે. (૧૧) શ્રમણ ભત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં શ્રમણ અથવા સાધુની જેવા આચારનું પાલન કરે છે. તેની બધી ક્રિયાઓ શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, પાત્રા વગેરે ઉપકરણ ધારણ કરે છે, અસ્ત્રાથી મુંડન કરે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે. સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને ઉપાસક પોતાના સ્વજનો-જ્ઞાતિજનોના ઘેર જ જાય છે, કારણકે તેના રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો નથી. તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ અગિયાર મહિનાનો છે. પ્રતિમાઓનું કાલમાન:- પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમની ચાર પ્રતિમાની કાળ મર્યાદાનું કથન નથી. પાંચમીથી અગિયારમી પ્રતિમાનો ક્રમશઃ પાંચ મહિનાથી અગિયાર મહિનાના કાળનો ઉલ્લેખ સૂત્રમાં છે. તે અનુસાર પ્રથમ પ્રતિમાનું કાલમાન એક મહિનો, બીજી પ્રતિમાનું બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના અને ચોથી પ્રતિમાનું કાલમાન ચાર મહિનાનું માનવાની પરંપરા છે. આ પ્રમાણે ગણના કરતાં અગિયાર ઉપાસક પ્રતિમાની કુલ મર્યાદા પાંચ વર્ષ અને છ મહિના થાય છે. અગિયાર પ્રતિમાની આરાધના પૂર્ણ થયા પછી અગિયારમી પ્રતિમા જેવો આચાર જીવન પર્યંત રહે તે શ્રેયકારી છે પરંતુ આ વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી. આ પ્રતિમાઓની આરાધના ક્રમશઃ કરવાની કે ક્રમ વિના કોઈપણ પ્રતિમાની આરાધના કરી શકાય કે કેમ? તેનું સ્પષ્ટ વિધાન સૂત્રમાં નથી. શ્રી ભગવતી સૂત્રમાં કાર્તિક શેઠનું જીવન વૃત્તાંત છે તે પ્રમાણે એક પ્રતિમાને અનેકવાર ધારણ કરી શકાય છે. ગદvors Téવા, ફુદં વા...:- છ થી અગિયાર પ્રતિમાનો જઘન્ય કાળ એક, બે, ત્રણ દિવસ છે. આ જઘન્ય સ્થિતિના વિષયમાં ચૂર્ણિકારનો અભિપ્રાય એ છે કે પ્રતિમા ગ્રહણ કર્યા પછી ૧, ૨, ૩ દિવસમાં પ્રતિમાધારકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા કોઈ ૧, ૨, ૩ દિવસમાં દીક્ષા ગ્રહણ કરે તો તેની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. આ બે કારણ ન હોય તો આ પ્રતિમાની અવધિ પાંચ, છ માસ આદિ છે. પ્રથમ પ્રતિમાના નિયમ આગળની સર્વ પ્રતિમાઓમાં પાલન કરવાના હોય છે. પ્રથમ પ્રતિમામાં કથિત ધર્મરુચિ'નું પાલન ૧ થી ૧૧ પ્રતિમામાં થાય છે. બીજી પ્રતિમામાં કથિત શીલ, ગુણવ્રતાદિનું પાલન ૨ થી ૧૧ પ્રતિમામાં થાય છે. આ રીતે પૂર્વની પ્રતિમાના નિયમ પછી-પછીની પ્રતિમામાં પાલન કરવા આવશ્યક છે, પરંતુ પછીની પ્રતિમાના નિયમોનું પાલન પૂર્વની પ્રતિમામાં આવશ્યક નથી, જેમ કે પ્રથમ પ્રતિમામાં બીજી પ્રતિમાના નિયમનું પાલન જરૂરી નથી. સિM/...ો ભવ:- અસ્નાન, દિવસ ભોજન(રાત્રિ ભોજન ત્યાગ), ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન છઠ્ઠી પ્રતિમામાં કરવાનું હોવાથી પાંચમી પ્રતિમાના આરાધક શ્રાવક, તે નિયમોનું પાલન કરતા નથી. આ સર્વ પ્રતિમાઓની રચના શૈલી એવી છે કે જે પ્રતિમામાં જે વ્રત નિયમનું પાલન કરવાનું Page #135 -------------------------------------------------------------------------- ________________ દશા હોય, તેનું વિધાન કર્યા પછી આગળની પ્રતિમામાં જે વ્રત-નિયમનું પાલન કરવાનું હોય, તેનો પૂર્વની પ્રતિમામાં નિષેધ કર્યો છે, જેમ કે– પ્રથમ પ્રતિમામાં સ— ધમ્મર્ફે યાવિ મવદ્ તે સૂત્રપાઠ પછી સીલવય...જો સમ્મ ધ્રુવિય...મવંતિ પાઠ છે. બીજી પ્રતિમામાં સીલવયં....સમ્ન પિદુનિયારૂં મવંતિ સૂત્રપાઠ પછી નિષેધ સૂચક સામાડ્યું...નો સમ્મ અનુપાલિત્તા મવરૂ સૂત્રપાઠ છે. સૂત્રકારે આ રચના પદ્ધતિ સર્વ પ્રતિમાના વર્ણનમાં અપનાવી છે. B આ રચના પદ્ધતિ અનુસાર છઠ્ઠી પ્રતિમામાં સિળાળ...મારીઅસ્નાન...બ્રહ્મચર્ય પાલનના વિધાનનો પાઠ છે, તેનો પૂર્વની પાંચમી પ્રતિમાના પાઠમાં નિષેધ હોવો જોઈએ. પ્રાયઃ પ્રતોમાં લિપિદોષ કે પ્રમાદ દોષના કારણે આવો નિષેધ સૂચક પાઠ પાંચમી પ્રતિમાના સૂત્રપાઠમાં નથી. બ્યાવરથી પ્રકાશિત પ્રત પ્રમાણે અહીં નિષેધ સૂચક ગસિગાળણ...અંમનારી ખો મવપાઠને ગ્રહણ કર્યો છે. તે ઉપરાંત છઠ્ઠી પ્રતિમામાં વિયા વા રાઓ વા વંશયારી દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનનું વિધાન છે. પૂર્વની પાંચમી પ્રતિમામાં તેના નિષેધ માટે વંમારી ખો મવદ્ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રાયઃ પ્રતોમાં વિયા વમવનારી ત્તિ પરિમાળ હે પાઠ છે, તેને અહીં કૌંસમાં રાખ્યો છે. || છઠ્ઠી દશા સંપૂર્ણ ॥ ܡ Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૪] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સાતમી દશા | પ્રાકથન RDCRORRORDROR * પ્રસ્તુત દશામાં ભિક્ષુની બાર પડિમા–પ્રતિમાઓનું વર્ણન છે. ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર વગેરે આગમોમાં ભિક્ષુ(સાધુ)ની અનેક પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે, જેમ કે– યવમધ્યા પ્રતિમા, વજમધ્યા પ્રતિમા, ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતો ભદ્ર પ્રતિમા, સપ્ત સપ્તમિકા પ્રતિમા, અષ્ટ અષ્ટમિકા પ્રતિમા, મોક પ્રતિમા, સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, એકલવિહાર પ્રતિમા, કાયોત્સર્ગ પ્રતિમા વગેરે. સાધક વૈર્ય, સહિષ્ણુતા, ધ્યાન આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે વિવિધ પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહો) ધારણ કરી સાધનાને ઉજ્જવળ અને દઢ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. * સાધકની તપ, સંયમ, ધ્યાન વૃત્તિને દઢ કરવા આ દશામાં બાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. આ પ્રતિમા પાલનનું લક્ષ્ય કર્મ નિર્જરા દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું છે. * આ બાર પ્રતિમાઓના નામ તેના ક્રમના આધારે છે. પ્રથમની સાત પ્રતિમાની કાલ મર્યાદા એક-એક મહિનાની છે અને તેથી જ વૃત્તિકારે તે રોમાલિ, સિનલિય ના અર્થ બીજી માસિક પ્રતિમા, ત્રીજી માસિકી પ્રતિમા, ચોથી માસિક પ્રતિમા આદિ કર્યા છે. આ રીતે સાત મહિનામાં સાત પ્રતિમા સંપન્ન થાય છે. પછીની ત્રણ પ્રતિમા સાત-સાત અહોરાત્રિની છે તેને પ્રથમ સપ્ત અહોરાત્રિકી, બીજી સપ્ત અહોરાત્રિકી, અને ત્રીજી સપ્ત અહોરાત્રિની પ્રતિમા કહેવામાં આવે છે અને ત્યારપછીની એક અહોરાત્રિી અને એક રાત્રિકી પ્રતિમા કહેવાય છે. આ બાર પ્રતિમા આઠ મહિનામાં પૂર્ણ થાય છે. * પ્રત્યેક પ્રતિમામાં સાધકે સૂત્ર કથિત ૧૬ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનો ઉદ્દેશ શરીર શુશ્રષા અર્થાત શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ અને ધૈર્ય અને શુરવીરતાપૂર્વક નિયમોનું અનુપાલનનો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ દશા-૭. ૫ | સાતમી દશા : ભિક્ષુ પ્રતિમા 2/ PETER/Ez777) બાર ભિક્ષુ પ્રતિમા :| १ सुयं मे आउसं, तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खपडिमाओ पण्णत्ताओ ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ, तं जहा ૨. માસિયા મિજકુ-વિના, ૨. વોમસિયા મિલુ-પડકા, રૂ. તિલિયા fમજવું-પડિમા, ૪. વડાલિયા બિનg-હિમા, ૫. પંરમાસિયા મિજબુ-પકિમી, ६. छमासिया भिक्खुपडिमा, ७. सत्तमासिया भिक्खु-पडिमा, ८. पढमा सत्तराइदिया भिक्खु-पडिमा, ९. दोच्चा सत्तराइदिया भिक्खु-पडिमा, १०. तच्चा सत्तराईदिया भिक्खु-पडिमा, ११. अहोराइदिया भिक्खु-पडिमा, १२. एगराइया fમણુ-પડિમ | ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છેઆ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષપ્રતિમા કહી છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ કઈ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે, જેમ કે (૧) માસિકી ભિક્ષુ પ્રતિમા (૨) બીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૩) ત્રીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૪) ચોથી માસિકી ભિક્ષુ પ્રતિમા (૫) પાંચમી માસિકી ભિક્ષુ પ્રતિમા () છઠ્ઠી-માસિકી ભિક્ષુ પ્રતિમા (૭) સાતમી માસિકી ભિક્ષુ પ્રતિમા (૮) પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૯) બીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૦) ત્રીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૧) અહોરાત્રિ (એક રાત દિવસ)ની ભિક્ષુ પ્રતિમા (૧૨) એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ભિક્ષુની બાર પડિમાના નામોનું કથન છે. પકિના:- પ્રતિજ્ઞા, પ્રતિમા. કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠિન નિયમો-અનુષ્ઠાનો માટે શાસ્ત્રમાં પડતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ અથવા વિશિષ્ટ પ્રકારના તપ અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કે ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવે છે. પ્રતિમા ધારકની પાત્રતા – ભાષ્ય ગ્રંથોમાં આ પ્રતિમાના આરાધકની યોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ ત્રણ સંતાનના ધારક, ૨૦ વર્ષની સંયમ પર્યાયવાળા અને ૨૯ વર્ષની ઉંમરવાળા તથા જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ પર્યત જ્ઞાનના ધારક સાધુ, ગુરુની આજ્ઞાપૂર્વક પ્રતિમાઓનું વહન કરી Page #138 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શકે છે. પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જવાથી વર્તમાનમાં આ ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સંભવિત નથી. આઠ ગુણના ધારક સાધુ એકલ વિહાર કરી શકે છે.આ પ્રતિમાનું વહન કરનાર સાધક આઠ મહિના એકલા વિચરે છે, તેથી તે શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શક્તિમાન, અલ્પાધિકરણ, ધૃતિમાન અને વીર્ય સંપન્ન, આ આઠ ગુણથી સંપન્ન હોવા જરૂરી છે. પ્રતિમાનું કાલમાન - બાર પ્રતિમાના કાલમાન વિષયક ટીકાકારે સ્પષ્ટતા કરી છે કે તો માસિયા, તિ નલિયા આ પાઠથી બે માસની, ત્રણ માસની, તેમ અર્થ ન કરતાં દ્વિતીય માસિકી, તૃતીયા માસિકી, આ પ્રકારે અર્થ કરવો જોઈએ કારણ કે આ પ્રતિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મ કાલના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં પ્રતિમાનું પાલન થતું નથી અથવા પૂર્વની પ્રતિમાઓના એક, બે માસ પણ ત્યાર પછીની પ્રતિમામાં સમાવિષ્ટ થઈ જાય છે, તેથી દ્વિમાસિકી, ત્રિમાસિકી તે પ્રકારે કથન કરાય છે અથવા પ્રત્યેક પ્રતિમાનો સમય એક માસનો જ છે પરંતુ પ્રત્યેક પ્રતિમામાં આહારની દત્તીઓની વૃદ્ધિના કારણે ક્રમશઃ દ્વિમાસિકી, ત્રિમાસિકી આ પ્રકારે કથન કરાય છે. આ પ્રતિમાની આરાધના શેષકાળના અર્થાતુ શિયાળા અને ઉનાળાના આઠ મહિનામાં કરવામાં આવે છે. એકથી સાત પ્રતિમા એક-એક મહિનામાં પૂર્ણ થાય છે, તેથી તેના સાત મહિના. આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમા સાત-સાત દિવસની છે, તેથી ૭ X ૩ = ૨૧ દિવસ અને રરમા દિવસે પારણું કરે; ૨૩મા, ૨૪મા દિવસે છઠ્ઠ કરી અગિયારમી પ્રતિમાનું આરાધના કરે અને ૨૫મા દિવસે પારણું કરે; ૨૬, ૨૭, ૨૮મા દિવસે અટ્ટમ કરી બારમી પ્રતિમાનું આરાધન કરે, આઠમા મહિનાના ૨૯મા દિવસે અટ્ટમનું પારણુ કરી પ્રતિમા પૂર્ણ કરાય છે. આ રીતે આઠ મહિનામાં બાર પ્રતિમાની આરાધના થાય છે. પ્રતિમામાં તપશ્ચર્યા– ૧ થી ૭ પ્રતિમામાં દત્તીની મર્યાદાનુસાર આહાર-પાણી ગ્રહણ કરવામાં આવે છે. દરી- દાતા દ્વારા દર્વી-કડછી, વાટકો કે અન્ય કોઈપણ પાત્ર દ્વારા અપાતા પદાર્થની ધારા ન તૂટે, અખંડ એક ધારાથી અપાતા આહારને એક દત્તી આહાર કહેવામાં આવે છે અથવા ગૃહસ્થો એક વારમાં જેટલો અને જે આહાર વહોરાવે, તે અને તેટલો આહાર ગ્રહણ કરવો, તેને એક દત્તી ભોજન કહે છે. આ રીતે એક અખંડધારામાં ગૃહસ્થ જેટલું પાણી વહોરાવે, તે ગ્રહણ કરવું, તેને એક દત્તીપાણી કહે છે. ધારા ખંડિત થાય એટલે દત્તી સમાપ્ત થઈ જાય છે. પ્રથમ એક મહિના પર્યત એક દત્તી આહાર અને દત્તી પાણી લેવામાં આવે છે, બીજા મહિને બે દત્તી, ત્રીજા મહિને ત્રણ દત્તી ...તેમ આહાર પાણીની એક-એક દત્તી વધારતા સાતમા મહિને સાતમી પ્રતિમાના આરાધક સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરે છે. આઠમીથી દસમી પ્રતિમામાં ૨૧ દિવસ એકાંતર ઉપવાસ(નિર્જળા) અને પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે, પારણાના દિવસે આવશ્યકતાનુસાર આહાર-પાણીની દત્તી ગ્રહણ કરી શકે છે. અગિયારમી પ્રતિમામાં પાણીરહિત-ચૌવિહારા બે ઉપવાસ(છઠ્ઠ) અને બારમી પ્રતિમામાં ચૌવિહારા ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરવામાં આવે છે. આઠમી, નવમી, દસમી પ્રતિમામાં વિશિષ્ટ આસનોમાં સ્થિત થઈ કાયોત્સર્ગ, ધ્યાન કરવાનું હોય છે. તેમાં ક્રમશઃ આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસન, પાર્ષાસન અને નિષદ્યાસનમાં કાયોત્સર્ગ કરે છે, નવમી પ્રતિમામાં દંડાસન, લટાસન અને ઉત્કટાસનમાં કાયોત્સર્ગ કરે છે અને દસમી પ્રતિમામાં Page #139 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ | ૭ | ગોદુહાસન, વીરાસન, આમ્રકુન્ધાસનમાં કાર્યોત્સર્ગ કરે છે. અગિયારમી પ્રતિમામાં અહોરાત્ર પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે અને બારમી પ્રતિમામાં પણ એક રાત્રિ પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે પણ રાત્રિ પર્યત એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરી નિર્નિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરે છે. આ રીતે બારે પ્રતિમામાં સાધુ વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરે છે. તેના વિશિષ્ટ નિયમો (અભિગ્રહો)નું વર્ણન હવે પછીના સૂત્રોમાં કરવામાં આવ્યું છે. માસિકી-પ્રતિમાધારી ભિક્ષુનો વ્યવહાર :| २ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उववज्जति, त जहा- दिव्वा वा, माणुसा वा, तिरिक्खजोणिया वा, ते उप्पण्णे सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુ હંમેશાં શરીરની પરિચર્યા અને મમત્વભાવથી રહિત હોય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચસબંધી, ઉપસર્ગ આવે તો મુખની રેખા પણ ન બદલાય તેમ સહન કરે, ક્રોધ રહિત ભાવે, ક્ષમાભાવ સાથે સહન કરે, અદીન ભાવે-લાચાર બન્યા વિના સહન કરે, સમ્યક રીતે સમભાવથી જીવવવાની આશા અને મરણના ભય રહિત બની સહન કરે છે. | ३ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहित्तए, एगा पाणगस्स । __ अण्णायउञ्छं, सुद्धोवहडं, णिज्जूहित्ता बहवे दुप्पय-चउप्पय-समण-माहणअतिहि-किविण वणीमगे कप्पइ से एगस्स भुजमाणस्स पडिग्गाहित्तए । णो दुण्ह णो तिण्हंणो चउण्हंणो पंचण्हंणो गुम्विणीए णो बाल-वच्छाए, णो दारगं पेज्जमाणीए, णो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, अह पुण एवं जाणेज्जा, एगं पायं अंतो किच्चा एगं पायं बाहिं किच्चा एलुयं विक्खभइत्ता, एवं से दलयइ एवं से कप्पइ से पडिग्गाहित्तए, एवं से णो दलयइ, एवं से णो कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમા ધારી સાધુને એક દત્તી (એક ધારે પ્રાપ્ત) ભોજન અને એક દત્તી પાણી લેવા કહ્યું છે. પ્રતિમાધારી સાધુ અજ્ઞાત કુળ–સાધુના આગમનને જાણતા ન હોય તેવા ઘરમાંથી શુદ્ધ-ઉગમાદિ દોષ રહિત, બીજાને માટે બનાવેલા આહારની દત્તી ગ્રહણ કરે છે. દાસ-દાસી દ્વિપદ, ગાય-ભેંસ આદિ ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારી આદિ ભોજન લઈને ચાલ્યા ગયા હોય ત્યાર પછી પ્રતિમા ધારી ભિક્ષુને આહાર ગ્રહણ કરવા કહ્યું છે. એક વ્યક્તિ ભોજન કરી રહી હોય અર્થાત્ જે આહાર-પાણી પર એકની માલિકી હોય, ત્યાંથી આહારપાણીની દત્તી લેવી કહ્યું છે. બે, ત્રણ, ચાર અથવા પાંચ વ્યક્તિ એક સાથે બેસીને ભોજન કરતી હોય અર્થાતુ બે-ત્રણ વ્યક્તિની માલિકી હોય તેવા આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. ગર્ભવતી સ્ત્રી, નાનાબાળકો હોય તેવી અને બાળકને દુગ્ધપાન કરાવતી સ્ત્રી પાસેથી (દત્તી) લેવી કલ્પતી નથી. જેના બંને પગ ડેલી(ઉંબરા)ની અંદર અથવા બંને પગ Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ડેલીની બહાર હોય તેવી સ્ત્રી પાસેથી દત્તી લેવી કલ્પતી નથી, પરંતુ એક પગ ડેલી (ઉંબરા)ની અંદર અને એક પગ ડેલીની બહાર હોય અર્થાતુ ડેલી(ઉંબરો) બે પગની વચ્ચે હોય, તે રીતે ઊભા રહીને ભિક્ષા આપે તો આહાર-પાણીની દત્તી લેવી કહ્યું છે. આ રીતે ન આપે તો આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. | ४ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स तओ गोयरकाला पण्णत्ता। तं जहा- आदि, मज्झे, चरिमे । आदि चरेज्जा, णो मज्झे चरेज्जा, णो चरिमे चरेज्जा । मज्झे चरेज्जा, णो आदि चरिज्जा, णो चरिमे चरेज्जा । चरिमे चरेज्जा, णो आदि चरेज्जा, णो मज्झे चरेज्जा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુને ભિક્ષાચર્યાના ત્રણ કાલ કહ્યા છે, જેમ કે– (૧) દિવસનો પ્રથમ ભાગ (૨) દિવસનો મધ્યભાગ અને (૩) દિવસનો અંતિમભાગ. (૧) દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો મધ્ય અને અંતિમ ભાગમાં ન જાય. (૨) દિવસના મધ્યભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને અંતિમ ભાગમાં ન જાય. (૩) દિવસના અંતિમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને મધ્યભાગમાં ન જાય. | ५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा- पेडा, अद्धपेडा, गोमुतिया, पतंगवीहिया, संबुक्कावट्टा, गंतुपच्चागया । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને માટે છ પ્રકારે ગોચર વિધિ કહી છે, યથા(૧) પેડા-ચોરસ પેટીના આકારે, વચ્ચેના ઘરો છોડી, ચારે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (ર) અર્ધપેડા-અર્ધપેટીના આકારે વચ્ચેના ઘરો છોડી, બે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૩) ગોકુત્રિકા-બળદના મૂત્રના આકારે અર્થાત્ ડાબી, જમણી બાજુના સામસામા ઘરેથી ભિક્ષાચર્યા કરે. | (૪) પતંગવીથિકા-પતંગિયાની ગતિની જેમ અક્રમથી આડા-અવળા ગમે તે ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૫) શંખકાવર્તા-શંખાવર્તના આકારની જેમ અર્થાતુ ગોળાકારે રહેલા ઘરેથી ભિક્ષાચર્યા કરે. () ગંતુ-પ્રત્યાગતા-સીધા માર્ગે જતાં કે આવતાં ક્રમબદ્ધ ઘરેથી ભિક્ષાચર્યા કરે. | ६ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स जत्थ णं केइ जाणइ गामसि वा जाव माडबसि वा कप्पइ से तत्थ एगराइयं वसित्तए । जत्थ ण केइ ण जाणइ कप्पइ से तत्थ एगरायं वा दुराय वा वसित्तए । णो से कप्पइ एगरायाओं वा दुरायाओं वा पर वत्थए । जे तत्थ एगरायाओं वा दुरायाओं वा परं वसति से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને(જ્યાં) કોઈ ઓળખતા હોય તેવા ગામમાં વાવતુ મડંબમાં એક રાત રહેવું કહ્યું છે. જ્યાં(જે સ્થાનમાં) કોઈ ઓળખતા ન હોય તેવા સ્થાનમાં એક કે બે રાત રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધુ રહેવું કલ્પતું નથી. પ્રતિમાધારી સાધુને એક કે બે રાતથી જેટલા દિવસ વધુ રહે તેટલા દિવસનો દીક્ષાછેદ અથવા પરિહારતાનું પ્રાયશ્ચિત્ત આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ | | દ૯ ] | ७ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ चत्तारि भासाओ भासित्तए, तं जहा- जायणी, पुच्छणी, अणुण्णवणी, पुट्ठस्स वागरणी । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી અણગારને ચાર પ્રકારની ભાષા બોલાવી કહ્યું છે, જેમ કે(૧) યાચની ભાષા- આહારાદિની યાચના માટે બોલાતી ભાષા, (૨) પૃચ્છની ભાષા- માર્ગ આદિ પૂછવા માટે બોલાતી ભાષા, (૩) અનુજ્ઞાપની ભાષા- આજ્ઞા લેવા માટે બોલાતી ભાષા, (૪) પૃષ્ઠ વ્યાકરણી ભાષા- પ્રશ્નના ઉત્તર આપવા માટે બોલાતી ભાષા. ८ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ उवस्सया पडिलेहित्तए, तं जहा- अहे आरामगिहसि वा, अहे वियडगिहसि वा, अहे रूक्खमूलगिहंसि वा, एवं तओ उवस्सया अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમધારી અણગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયો(થાન)નું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) ઉદ્યાનગૃહ- ઉધાનમાં બનેલા ઘરો (૨) વિવૃતગૃહ– ચારે બાજુથી ખુલ્લા અને ઉપરથી આચ્છાદિત (ઢાંકેલા) ઘરો (૩) વૃક્ષ મૂળગૃહ– વૃક્ષની નીચે અથવા ત્યાં બનેલા ઘરો. આ ત્રણ ઉપાશ્રય (સ્થાન)ની આજ્ઞા લેવી અને ત્યાં રહેવું પ્રતિમાધારી સાધુને કહ્યું છે. | ९ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ संथारगा पडिलेहित्तए, तं जहा- पुढविसिलं वा, कट्ठसिलं वा, अहासंथडमेव वा संथारगं। एवं तओ संथारगा अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ:- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને ત્રણ પ્રકારના સંસ્તારકોનું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) પથ્થરની શિલા, (૨) લાકડાની પાટ, (૩) ગૃહસ્થ કારણવશ પોતાના માટે પહેલાથી પાથરી રાખેલા સંસ્તારક(ઘાસની પથારી). આ ત્રણ સંતારકની આજ્ઞા લેવી અને તેના ઉપર સૂવું કહ્યું છે. |१० मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स इत्थी वा पुरिसे वा उवस्सय उवागच्छेज्जा, णो से कप्पइ त पडुच्च णिक्खमित्तए वा, पविसित्तए वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં સ્ત્રી અથવા પુરુષ(મૈથુન સેવનાદિ માટે) આવે, તો પ્રતિમાધારી સાધુને બહાર હોય તો અંદર આવવું અને અંદર હોય તો બહાર નીકળવું કલ્પતું નથી.(પોતે જ્યાં હોય ત્યાં જ મધ્યસ્થ ભાવથી તપ-સંયમમાં લીન રહે.) | ११ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स केई उवस्सयं अगणिकाएणं झामेज्जा णो से कप्पइ तं पड़च्च णिक्खमित्तए वा पविसित्तए वा। तत्थं णं केइ बाहाए गहाय आगसेज्जा णो से कप्पइ तं अवलंबित्तए वा पच्चवलंबित्तए वा, कप्पइ अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં કોઈ આગ લગાવે, તો તેને ઉપાશ્રયની અંદર હોય તો બહાર જવું અને બહાર હોય તો અંદર આવવું કલ્પતું નથી. જો કોઈ તેનો હાથ પકડીને ખેંચે, તો તેનું અવલંબન, પ્રલંબન લેવું કલ્પતું નથી અર્થાત્ તેનો હાથ પકડીને અથવા ઢસડાઈને બહાર નીકળ Page #142 -------------------------------------------------------------------------- ________________ ७० શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વું કલ્પતું નથી, પરંતુ ઇર્યાસમિતિપૂર્વક પોતાની મેળે બહાર નીકળવું કલ્પે છે. १२ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स पायंसि खाणू वा कंटए वा हीरए वा सक्करए वा अणुपवेसेज्जा णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा कप्पइ से अहारियं रीइत्तए । भावार्थ :માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુના પગમાં તીક્ષ્ણ ઠૂંઠું (સૂકા લાકડાની અણી, ફાંસ વગેરે), કાંટા, કાચ અથવા કાંકરા લાગી જાય તો તેને કાઢવા અથવા તેનું વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કલ્પે છે. १३ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स अच्छिसि पाणाणि वा बीयाणि वा, रए वा परियावज्जेज्जा, णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा, कप्पइ से अहारियं रीइत्तए । भावार्थ :માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુની આંખમાં સૂક્ષ્મ પ્રાણી(જીવ) બીજ, રજ, વગેરે પડે તો તેને કાઢવા અથવા વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કહ્યું છે. १४] मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जत्थेव सूरिए अत्थमेज्जा तत्थेव जलंसि वा थलंसि वा दुग्गंसि वा णिण्णंसि वा पव्वयंसि वा विसमंसि वा गड्ढाए वा दरीए वा कप्पड़ से तं रयणिं तत्थेव उवाइणावित्तए णो से कप्पइ पयमवि गमित्तए । कप्पइ से कल्लं पाउप्पभायाए रयणीए जाव जलते पाईणाभिमुहस्स वा दाहिणाभिमुहस्स वा पडीणाभिमुहस्स वा उत्तराभिमुहस्स वा अहारियं रीइत्तए । भावार्थ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ વિહાર કરતા હોય ત્યારે જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ ઊભા રહી જાય છે, તે કોઈ જલ સ્થાન(સૂકાયેલું તળાવ અથવા તળાવનો કિનારો) હોય, સ્થળ હોય, દુર્ગમસ્થાન હોય, અથવા નીચું સ્થાન હોય, પર્વત હોય અથવા વિષમસ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય, ત્યાં જ આખી રાત પસાર કરે છે, એક પણ ડગલું આગળ વધવું કલ્પતું નથી. કાલે અર્થાત્ બીજા દિવસનું પ્રભાત થાય યાવત્ જાજવલ્યમાન સૂર્યોદય થાય ત્યારે તેને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તરાભિમુખ(પૂર્વાદિ દિશા તરફ) ઇર્યાસમિતિપૂર્વક જવું કલ્પે છે. I १५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो से कप्पइ अणंतरहियाए पुढवीए णिद्दाइत्तए वा पयलाइत्तए वा । केवली बूया- आयाणमेयं । से तत् णिद्दायमाणे वा पयलायमाणे वा हत्थेहिं भूमिं परामुसेज्जा । [ तम्हा ] अहाविहिमेव ठाणं ठाइत्तए णिक्खमित्तए । उच्चारपासवणेणं उप्पाहिज्जा णो से कप्पइ उगिण्हित्तए वा, णिगिरिहत्तए वा । कप्पर से पुव्वपडिलेहिए थंडिले उच्चार-पासवणं परिट्ठवित्तए, तमेव उवस्सयं आगम्म ठाणं ठाइत्तए । Page #143 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ | ૭૧ | ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ સચિત્ત પૃથ્વીની પાસે રહ્યા હોય, તો ત્યાં તેને નિદ્રા લેવી અથવા ઊંઘી જવું કલ્પતું નથી. કેવળી ભગવાને તેને કર્મબંધનું કારણ કહ્યું છે. ત્યાં નિદ્રા લેતા, ઊંઘી જતા પોતાના હાથ આદિથી સચિત્ત પૃથ્વીનો સ્પર્શ થઈ જાય, તો પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે, તેથી તે સાવધાનીપૂર્વક ત્યાં સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. જો ત્યાં તેને મળ-મૂત્ર નિવારણની આવશ્યકતા હોય તો તેને રોકી રાખવા કલ્પતા નથી. પડિલેહણ કરેલી ભૂમિમાં મળમૂત્રની ઉત્સર્ગ ક્રિયા કરીને અર્થાત્ પરઠીને પુનઃ તે સ્થાને આવી સાવધાનીપૂર્વક સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. | १६ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ ससरक्खेणं काएणं गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । अह पुण एवं जाणेज्जा ससरक्खे सेयत्ताए वा जल्लत्ताए वा मल्लत्ताए वा पकत्ताए वा विद्धत्थे, से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને સચિત્ત રજયુક્ત શરીરે ગૃહસ્થના ઘરમાં આહારપાણી લેવા માટે જવું-આવવું કલ્પતું નથી. જો પોતે જાણે કે શરીર પર લાગેલ સચિત્ત રજ પસીનાથી, શરીરના મેલથી, હાથના મેલથી હાથ આદિના સ્પર્શથી કે ઉત્પન્ન થયેલા મેલથી વિધ્વસ્ત થઈ ગઈ છે અર્થાત્ અચિત્ત થઈ ગઈ છે, તો તેને ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી લેવા માટે જવું-આવવું કહ્યું છે. | १७ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ सीओदगवियडेण वा उसिणोदग-वियडेण वा हत्थाणि वा पायाणि वा दंताणि वा अच्छीणि वा मुहं वा उच्छोलित्तए वा पधोइत्तए वा । णण्णत्थ लेवालेवेण वा भत्तमासेण वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું વગેરે અવયવો એકવાર કે વારંવાર ધોવા કલ્પતા નથી, પરંતુ શરીરના અવયવો કોઈ પણ પ્રકારના લેપથી અથવા આહારથી લિપ્ત થયા હોય, તો તેને ધોઈને શુદ્ધ કરી શકે છે. |१८ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पइ आसस्स वा हत्थिस्स वा गोणस्स वा महिसस्स वा सुणस्स वा कोलसुणगस्स वा वग्घस्स वा दुट्ठस्स वा आवयमाणस्स पयमवि पच्चोसक्कित्तए । अदुट्ठस्स आवयमाणस्स कप्पइ जुगमित्तं पच्चोसकित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી અણગારની સામે અશ્વ, હાથી, બળદ, ભેંસ, જંગલી ડુક્કર, કૂતરા, વાઘ વગેરે દુષ્ટપ્રાણીઓ આક્રમણ કરે, તો તેનાથી ભયભીત થઈને એક ડગલું પણ પાછળ હટવું કલ્પતું નથી. જો કોઈ અદુષ્ટ(સીધા-સરળ) પશુ સ્વભાવિક રૂપે જ માર્ગમાં સામે આવી જાય(અને તે પશુ સાધુથી ભયભીત બની જાય તો) તો તેને માર્ગમાં જગ્યા આપવા માટે બે ડગલા (યુગ માત્ર) અથવા ધોસર પ્રમાણ- સાડાત્રણ હાથ દૂર જવું કલ્પ છે. | १९ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णो कप्पइ छायाओ Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર सीयं ति णो उण्हं एत्तए उण्हाओ उण्हं ति णो छायं एत्तए । जं जत्थ जया सिया तं तत्थ अहियासए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને – અહીં ઠંડી વધારે છે, તેમ વિચારી છાયામાંથી તડકામાં તથા અહીં ગરમી વધારે છે, તેમ વિચારી તડકામાંથી છાયામાં જવું કલ્પતું નથી. જ્યારે જ્યાં જે પરિસ્થિતિ હોય, તેને ત્યાં રહીને સહન કરે. २० एवं खलु एसा मासिया भिक्खुपडिमा अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સમ્મ સિરા, પાલિત્તા, સહિરા, તારિતા, વિદત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે આ એક માસની ભિક્ષુપ્રતિમા સૂત્રોનુસાર, કલ્પ-આચાર અનુસાર, માર્ગ અનુસાર, યથાતથ્ય(સત્યતા પૂર્વક) સમ્યક રીતે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતા પૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધના કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં માસિકી પ્રતિમાધારી ભિક્ષુના સમગ્ર જીવન વ્યવહારનું કથન છે. માસિકી પ્રતિમાધારીના જે નિયમોનું પ્રસ્તુતમાં કથન છે, તે સર્વ નિયમો શેષ અગિયાર પ્રતિસાધારી અર્થાત્ બારે બાર પ્રતિમાધારી સાધુઓએ આ નિયમોનું પાલન કરવાનું હોય છે. પ્રથમ માસિકી પ્રતિમાની આરાધના કરનાર સાધુને એક દત્તી આહાર અને એક દત્તી પાણીની લેવી કહ્યું છે. ભિક્ષ પ્રતિમાના વિશિષ્ટ અભિગ્રહો(નિયમો) :- પ્રતિમાધારી સાધુ ગોચરી સંબંધી સામાન્ય નિયમોનું પાલન કરે જ છે. તે ઉપરાંત કેટલાક વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરે છે. પ્રતિમાધારી સાધુના આહાર ગ્રહણના વિધિનિષેધો (૧) ગણાયજીં- અજ્ઞાત કુળમાંથી થોડો આહાર ગ્રહણ કરે. સાધુ પધારવાના છે, તેવું ન જાણતા હોય, તે ઘરને અજ્ઞાતકુળ કહે છે. ઉંછ – થોડું લેવું. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્યથી- ગૃહસ્થ ઉપભોગ કરી લીધા પછી વધેલો આહાર દ્રવ્ય ઉછ કહેવાય છે. (૨) ભાવથી– વિશેષ સત્કાર, સન્માન વિના સામાન્ય ભિક્ષની જેમ આપે, તે ભાવ ઉંછ છે. (૨) ઉદ્દગમાદિ દોષથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરે. (૩) બીજા માટે બનાવેલા આહારને ગ્રહણ કરે. (૪)દાસ-દાસી, ગાય-ભેંસ, અન્ય શ્રમણો, બ્રાહ્મણો, વાચકો વગેરેને દાતા દ્વારા ભોજન અપાઈ ગયા પછી આહાર ગ્રહણ કરે. (૫) એકની માલિકીના આહારને ગ્રહણ કરે, બે ત્રણ, ચાર અને તેનાથી વધુ વ્યક્તિની માલિકીના આહારને ગ્રહણ ન કરે. (૬) ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર ગ્રહણ ન કરવો, તે જિનકલ્પી સાધુનો કલ્પ છે. સ્થવિર કલ્પી-પ્રતિમધારી સાધુ ગર્ભને છમાસ થયા હોય તેવી ગર્ભવતી સ્ત્રી બેઠી હોય તો ઊભી થઈને, ઊભી હોય તો બેસીને આપે, તે તેના હાથે આહાર ગ્રહણ ન કરે, બેઠી હોય અને બેઠા-બેઠા, ઊભી હોય અને ઊભા-ઊભા આહાર આપે તો ગ્રહણ કરી શકે છે. (૭) નવજાત બાળકવાળી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૮) બાળકને દૂધપાન કરાવતી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૯) ભિક્ષાદાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, તો જ આહાર ગ્રહણ કરે. (૧૦) દિવસના ત્રણ વિભાગમાંથી કોઈ પણ એક સાધુનો કરી ૨ ગ્રહણ ન કરે જતી સ્ત્રી બેક Page #145 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ [ ૭૩ ] જ વિભાગમાં આહાર ગ્રહણ કરે છે. (૧૧) ગોચરી ભ્રમણના પેટાદિ છ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે ભ્રમણ કરી ગોચરી ગ્રહણ કરે છે. પ્રતિમાધારી સાધુઓના વિહાર, શયા-સંસારક, આદિ કેટલાક વિશિષ્ટ નિયમો આ પ્રમાણે છે– (૧) પ્રતિમધારી સાધુ કોઈ પણ ગામમાં એક કે બે દિવસથી વધુ રહે નહીં. (૨) પ્રતિમાકાળ દરમ્યાન પ્રાયઃ મૌન રહે છે. બોલવું પડે તો યાચના કરવા માટે યાચની ભાષા, માર્ગ પૂછવા પૃચ્છની ભાષા, સ્થાન આદિની આજ્ઞા લેવા આજ્ઞાપની ભાષા અને પ્રશ્નના ઉત્તર આપવા અનુજ્ઞાપની ભાષા બોલે છે અને એકલવિહાર કરે છે.(૩) ઉધાનમાં, વૃક્ષ નીચે અને ઉપરથી આચ્છાદિત પણ ચારે બાજુથી ખુલ્લા, આ ત્રણ પ્રકારના સ્થાનમાં રહે છે.(૪) પૃથ્વીશિલા, લાકડાની પાટ અને ઘાસ પાથરીને તૈયાર કરેલું આસન, આ ત્રણ પ્રકારના સંસ્તારક ગ્રહણ કરે છે. (૫) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં અન્ય ક્રિયા અર્થે અન્ય કોઈ આવે તો પણ નિર્ધારિત સમયે જ વિહાર કરે છે.(૬) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં આગ લાગે તો પણ અન્યત્ર જાય નહીં. (૭) પગમાં કાંટો, કાચ આદિ વાગે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં. (૮) આંખમાં કણું પડે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં. વૃત્તિકાર તેની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે આંખમાં ઉડતાં કોઈ ત્રસ પ્રાણી કે નાના જીવજંતુ પડે તો સાધુ તે જીવજંતુ જીવિત હોય ત્યાં સુધી આંખની પલક ન પાડે, આંખ બંધ ન કરે. જો તે જંતુ બહાર નીકળી શકતું ન હોય તો અનુકંપાથી પ્રતિમાધારી સાધુ તેને બહાર કાઢી શકે છે. પ્રતિમાધારી દઢ મનોબળી, કષ્ટ સહિષ્ણુ, શરીરના મમત્વ અને શુશ્રષાના ત્યાગી હોય છે. તે જીવરક્ષા માટે આંખમાંથી જીવજેતુને કાઢે, તે અપવાદ માર્ગ છે. (૯) સૂર્યાસ્ત પહેલા યોગ્ય સ્થાને પહોંચી જાય, તેમને સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલવું કલ્પતું નથી. સૂર્યાસ્ત સમયે સ્થિત થઈ જાય ત્યાં આજુબાજુ સચેત ભૂમિ હોય તો ત્યાં નિદ્રા લેવી(ઊંધી જવું) કલ્પતી નથી. (૧૦) શરીરના અવયવ ઉપર સચેત રજ ઊડીને પડે, તો સ્થિર ઊભા રહી જાય, પરસેવાદિથી તે રજ અચેત થાય પછી જ ગોચરી આદિ માટે જાય. (૧૧) અચેત પાણીથી શરીરાવયવ અપવાદ માર્ગે પણ ધુએ નહીં. (૧૨) સામેથી મદોન્મત્ત હાથી, અશ્વ, વાઘ, સિંહાદિ પ્રાણી આવે તો ભયભીત બની પોતાનો માર્ગ છોડે નહીં. (૧૩) ઠંડી, ગરમીને નિવારવાનો વિચાર કે પ્રયત્ન કરે નહીં. પ્રતિમાની આરાધના માટે શાસ્ત્રકારે અત્ત, અહaખું આદિ પાંચ પદનો પ્રયોગ કર્યો છે. 'સૂત્ર' શબ્દ વિધિસૂત્રનો સૂચક છે, 'કલ્પ'—મર્યાદા અથવા વ્યવસ્થાનો, 'માર્ગ–પદ્ધતિના અનુસરણનો, 'તત્ત્વ-પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપનો અને 'સામ્ય' શબ્દ સમભાવનો સૂચક છે. આ રીતે અનં-સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર, સરખે-કલ્પ-મર્યાદા અનુસાર. અel -માર્ગ-જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગ અનુસાર અથવા ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગ અનુસાર, અતબં-યથાતથ્ય-પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપ અનુસાર. અદાસએ-સમભાવપૂર્વક. તેમજ પ્રતિમાની આરાધનાની પૂર્ણતા માટે શાસ્ત્રકારે 'રે' આદિ ક્રિયા પદનો પ્રયોગ કર્યો છે. I r- કેવળ મનોરથ માત્ર નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરવી. પાને- વારંવાર ઉપયોગપૂર્વક, સાવધાનતાપૂર્વક તેનું પાલન કરવું. સો– શોભિત. પારણાના દિવસે ગુરુ આજ્ઞાનુસાર આહાર ગ્રહણ કરીને વ્રતને શોભિત કરવું અથવા શોધિત–સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને અથવા દોષસેવન થઈ જાય, તો તુરંત તે દોષની આલોચનાદિ કરીને વ્રતને શોધિત–શુદ્ધ કરવું. Page #146 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર तीरेइ- व्रतनी डासभर्यााने पूरी ४२वी. पूरे - व्रतने परिपूर्ण २. किट्टेइ- डीर्तन-व्रतना अमु अमु अनुष्ठानों में पूर्ण र्या छे, ते प्रारे व्रतनो महिमा प्रगट ४२वो. अणुपालेइ - व्रत पूर्ण थया पछी पए। तेनी अनुमोहना-प्रशंसा ४२वी. આ રીતે પ્રતિમાધારી ભિક્ષુ કોઈપણ પ્રકારના આગાર વિના કઠોરતમ નિયમોનું પાલન કરતા શરીરના મમત્ત્વનો ત્યાગ કરીને ચારિત્ર ભાવને દઢતમ બનાવે છે. બીજીથી સાતમી માસિકી પ્રતિમા ઃ | २१ | दो-मासियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव आणाए अणुपालित्ता भवइ । णवरं दो दत्तिओ भोयणस्स पडिग्गाहित्तए दो पाणस्स । ति-मासियं तिण्णिदत्तीओ । चऊ-मासियं चत्तारि दत्तीओ | पंच-मासिय पंच दत्तिओ । छ- मासियं छ दत्तीओ । सत्त-मासियं सत्त दत्तिओ । जत्तिया मासिया तत्तिया दत्तिओ । I ભાવાર્થ :- બીજી માસિકી ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરનાર સાધુ યાવત્ આ પ્રતિમાનું (પ્રથમ માસિકી પ્રતિમાની જેમ) જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિશેષતા એ છે કે તેને પ્રતિદિન બે દત્તી આહારની અને બે દત્તી પાણીની ગ્રહણ કરવી કલ્પે છે. ત્રીજી માસિકી પ્રતિમામાં ત્રણ દત્તી, ચોથી માસિકી પ્રતિમામાં ચાર દત્તી, પાંચમી માસિકી પ્રતિમામાં પાંચ દત્તી, છઠ્ઠી માસિકી પ્રતિમામાં છ દત્તી અને સાતમી માસિકી પ્રતિમામાં સાત દત્તી આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પે છે. જેટલામી માસિકી પ્રતિમા હોય, તેટલી દત્તી લેવી કલ્પે છે. (પ્રથમથી સાતમી માસિકી પ્રતિમાધારી ભિક્ષુનો સમગ્ર વ્યવહાર એક સમાન હોય છે.) प्रथम सात रात्रि हिवसनी (आडभी) भिक्षु प्रतिभा : २२ पढमं सत्तइंदियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्टकाए जाव अहियासेज्जा । कप्पर से चउत्थेनं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणीए वा उत्ताणगस्स वा, पासिल्लगस्स वा, णेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व-माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा । तत्थं णं उच्चार-पासवणेणं उब्बाहिज्जा, णो से कप्पइ उच्चार- पासवणं उगिहित्तए वा, णिगिरिहत्तर वा कप्पर से पुव्वपडिलेहियंसि थंडिलंसि उच्चार-पासवणं परिट्ठवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । एवं खलु एसा पढ मा सत्तराइंदिया भिक्खुपडिमा अहासुयं जाव आणाए अणुपालित्ता भवइ । Page #147 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ ૭૫ ] ભાવાર્થ :- પ્રથમ સાત દિવસ-રાત(અહોરાત્રીની પ્રતિમાના ધારક ભિક્ષુ, શરીર પ્રત્યે મમત્વથી રહિત કાવત પરિષહાદિને સહન કરે છે. તે ચૌવિહારા ઉપવાસ કરીને, ગ્રામ યાત્રાજધાનીની બહાર ઉત્તાનાસન-ચતા સુઈને, પાર્ષાસનપડખાભેર સૂઈને, નિષદ્યાસન-સુખાસનમાં બેસીને કાયોત્સર્ગમાં સ્થિર થાય છે. કાયોત્સર્ગ(ધ્યાન)થી પતિત કરે તેવા દેવ, મનુષ્ય, અથવા તિર્યંચ સબંધી ઉપસર્ગો આવે, તો પણ તે અણગાર ધ્યાનથી વિચલિત કે પતિત થતાં નથી. મળમૂત્ર નિવારણને રોકતા નથી, પરંતુ પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિપર મલમૂત્રનો ત્યાગ કરીને, ફરી સ્વસ્થાને આવી વિધિવત્ કાયોત્સર્ગ કરે છે. આ રીતે આ પહેલી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમાનું સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન કરે છે. બીજી સાત દિવસ-રાત્રિની (નવમી) ભિક્ષુપ્રતિમા :| २३ एवं दोच्चा सत्तराईदिया वि । णवरं-दंडाइयस्स वा, लगडसाइस्स वा, उक्कुडुयस्स वा ठाणं ठाइत्तए। सेसं तं चेव जाव आणाए अणुपालित्ता भवइ। ભાવાર્થ :- આ રીતે બીજી સાત દિવસ-રાત(અહોરાત્ર)ની ભિક્ષુ પ્રતિમાનું પણ વર્ણન જાણવું. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં દંડાસન, લકુટાસન અથવા ઉત્કટુકાસનમાં સ્થિત થાય છે. શેષ સર્વ નિયમોનું પૂર્વવતુ પાલન કરે છે યાવતું જિનાજ્ઞા અનુસાર (આ પ્રતિમાનું) પાલન કરે છે. ત્રીજી સાત દિવસ-રાત્રિની (દસમી) ભિક્ષુપ્રતિમા :२४ एवं तच्चा सत्तराईदिया वि । णवरं-गोदोहियाए वा वीरासणीयस्स वा अंबखुज्जस्स वा ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે ત્રીજી સાત દિવસ-રાતની (દસમી) ભિક્ષુ પ્રતિમાનું વર્ણન છે. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં ગોદુહાસન, વીરાસન કે આમ્રકુન્શાસનમાં સ્થિત થઈને કાયોત્સર્ગાદિ કરવામાં આવે છે. શેષ વર્ણન પૂર્વવત્ યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાત અહોરાત્ર પ્રમાણવાળી આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમાઓનું વર્ણન છે. વકલ્થ માં પણM– પાણી રહિત ઉપવાસ. આઠમી, નવમી અને દસમી, આ ત્રણ પ્રતિમામાં સાધક ત્રણ સપ્તાહ પર્યત ઉપવાસ અર્થાત્ એકાંતર ઉપવાસ કરે છે અને પારણામાં દિવસે આયંબિલ કરે છે. દત્તીની મર્યાદા સિવાય ગોચરી સંબંધી અન્ય સર્વ નિયમોનું પૂર્વની પ્રતિમાઓની જેમ જ પાલન કરે છે. સાધક આ ત્રણે પ્રતિમાઓમાં ઉપવાસના દિવસે ગામની બહાર જઈને સૂત્રોક્ત કોઈ પણ આસને સ્થિર થઈને કાયોત્સર્ગ કરે છે. આ ત્રણે પ્રતિમાઓમાં માત્ર આસનનું અંતર છે. આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસને, પાર્ષાસને કે નિષદ્યાસને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) ઉત્તાનાસન- ઉત્તાનાસનમાં સાધક ચત્તા સુઈને કાયોત્સર્ગ કરે છે. ઉત્તાનશાયિતા (૨) પાર્ષાસનમાં સાધક પડખાભેર સુઈને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. પાર્શ્વ શાયિતા (૩) નિષધાસન- નિષધાસનમાં સાધક પદ્માસન કે પલાંઠી વાળીને બેસીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. ઔષધિકાસન નૈષધિકાસન Page #149 -------------------------------------------------------------------------- ________________ દશા-૭ ૭૭ નવમી પ્રતિમામાં સાધક દંડાસન, લકુટાસન અને ઉક્કુડાસને કાર્યોત્સર્ગ કરે છે. (૧) દંડાસન – દંડાસનમાં સાધક પગલાંબા કરી, હાથ-પગ અંતર રહિત શરીરને સ્પર્શે તેમ રાખીને દંડની જેમ સુઈને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. દંડાસન (૨) લકુટાસન :– વૃક્ષની લાકડી વાંકી-ચૂકી રહે છે તેમ આ આસનમાં શરીરનો કેટલોક ભાગ જમીનથી અહ્વર રહે છે અને કેટલોક ભાગ જમીનને સ્પર્શીને રહે છે. તેમાં એક પડખે સૂઈને હથેળી ઉપર માથું અને તે હાથની કોણી જમીન ઉપર ટેકવીને, એક પગનો પંજો ભૂમિ ઉપર રહે, એક પડખું ભૂમિને સ્પર્શે છે અને બીજા પગની એડી પહેલાં પગના ઘૂંટણ ઉપર રાખે છે. લ ટાસન (૩) ઉત્કૃટુકાસન– આ આસનમાં સાધક પગના બંને તળિયા ભૂમિ ઉપર સ્થિત કરી, પૂંઠ જમીનથી અતર રાખીને, હાથ અંજલીબદ્ધ કરી, ઉભડક બેસીને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૮ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દસમી પ્રતિમામાં સાધક ગોહાસને, વીરાસને કે આમ્રકુબ્બાસને સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે. દસમી પ્રતિમાના ત્રણે આસનમાં પ્રાયઃ શરીર જમીનથી અદ્ધર રહે છે. (૧) ગોકુહાસન- આ આસનમાં સાધક ઘૂંટણ જમીનથી અદ્ધર રહે તેમ પગના પંજા ઉપર બેસીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. પી . ગોદુહાસન (૨) વીરાસન - આ આસનમાં સાધક ખુરશી ઉપર બેઠેલા મનુષ્યની નીચેથી ખુરશી કાઢી લીધા પછી જે સ્થિતિ હોય તે રીતે જમીન ઉપર બંને પગ રાખીને શરીર જમીનથી અદ્ધર રહે તેમ સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે. વીરાસન (૩) આ પ્રકાસન(અંત કબ્બાસન)- આ આસનમાં સાધક બંને પગના પંજા ઉપર ઊભા રહી, ઘૂંટણથી પગને વાંકાવાળી-સીધા ઊભા રહીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. જેમ કેરી ગોળ અને નીચેથી કાંઈક વળેલી હોય છે તેમ આ આસનમાં પગ થોડા વળેલા રહે છે. એક દિવસ-રાત્રિની (અગિયારમી) ભિક્ષુપ્રતિમા - २५ एवं अहोराइंदियावि । णवरं-छट्टेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं काएणं दो वि पाए साह? Page #151 -------------------------------------------------------------------------- ________________ | ६ -७ | ७९ वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે એક અહોરાત્ર(દિવસરાત્રિ)ની પ્રતિમાનું પણ વર્ણન છે. વિશેષતા એ છે કે પાણી રહિત છઠ્ઠ(બે ઉપવાસ)કરીને ગ્રામ, યાવતુ રાજધાનીની બહાર શરીરને થોડું ઝૂકાવીને, બને પગને સંકોચીને અને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને(એક અહોરાત્ર પર્યત) કાયોત્સર્ગ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. એક રાત્રિની ભિક્ષુપ્રતિમા - | २६ एगराइयं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव अहियासेज्जा । कप्पइ से अट्टमेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं कारणं, एगपोग्गलट्ठिईए दिट्ठीए अणिमिस-णयणेहिं अहापणिहिएहिं गत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं दो वि पाए साहटु वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए । तत्थ से दिव्वमाणुस्सतिरिक्खिजोणिया उवसग्गा समुपज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा । तत्थ से उच्चारपासवणेणं उव्वाहिज्जा, णो से कप्पइ उच्चारपासवणं उगिण्हित्तए वा णिगिण्हित्तए वा । कप्पइ से पुव्वपडिलेहियसि थंडिलंसि उच्चारपासवणं परिझुवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષપ્રતિમા ધારણ કરનાર સાધુ યાવત ઉપસર્ગોને સહન કરે. તે નિર્જળ અટ્ટમભક્ત(ચૌવિહારા ત્રણ ઉપવાસ) કરીને ગામ વાવ રાજધાનીની બહાર શરીર થોડું ઝુકાવી, એક પુદ્ગલ-પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર રાખીને અનિમેષ દૃષ્ટિએ અને નિશ્ચલ અંગોથી સર્વ ઇન્દ્રિયોને ગોપવી, બંને પગ સંકોચીને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને કાયોત્સર્ગમાં સ્થિર રહે છે. તે સમય દરમ્યાન કાયોત્સર્ગ ધ્યાનથી વિચલિત કે પતિત કરે, તેવા દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે, તો પણ તે અણગાર વિચલિત કે પતિત થતાં નથી. જો મળ-મૂત્રની નિવારણની આવશ્યક્તા જણાય તો પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિ ઉપર મળ -મૂત્રનો ત્યાગ કરીને પોતાને સ્થાને આવીને વિધિવત્ પુનઃ કાયોત્સર્ગમાં સ્થિત થઈ જાય છે. २७ एगराइयं भिक्खुपडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए, असुभाए, अक्खमाए अणिस्सेयसाए, अणणुगामियत्ताए भवति, तं जहा- उम्मायं वा लभेज्जा, दीहकालियं वा रोगायंक पाउणिज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भसिज्जा ।। __ एगराइयं भिक्खुपडिमं सम्मं अणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भवति । तं जहा Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ओहिणाणे वा से समुप्पज्जेज्जा, मणपज्जवणाणे वा से समुप्पज्जेज्जा, केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा । ___एवं खलु एसा एगराइयं भिक्खुपडिमं अहासुयं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સન્મ cely ifસત્તા, પતિત્તા, રોહિતા, તરિત્તા, જિગ્દિત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता या वि भवइ । एयाओ खलु ताओ थेरेहिं भगवतेहिं बारस भिक्खु पडिमाओ पण्णत्ताओ। त्ति बेमि ।। ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન કરનાર સાધુને ત્રણ સ્થાન અહિતકારી, અશુભકારી, અકલ્યાણકારી, અશ્રેયકારી અને ભવિષ્યમાં દુઃખકારી થાય છે, જેમ કે– (૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) દીર્ઘકાલીન રોગ અને આંતકની પ્રાપ્તિ (૩) કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું. એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કરનાર સાધુને માટે નિમ્નોક્ત ત્રણ સ્થાન હિતકારી, શુભકારી, કલ્યાણકારી, શ્રેયકારી અને ભવિષ્યમાં સુખકારી થાય છે, જેમ કે– (૧) અવધિજ્ઞાનની પ્રાપ્તિ (૨) મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ (૩) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું યથાસૂત્ર-સૂત્રોનુસાર, યથાકલ્પ-આચાર અનુસાર, યથામાર્ગ-માર્ગાનુસાર અને યથાતથ્ય-સત્યતાપૂર્વક, સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતાપૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધન કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. આ રીતે સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અગિયારમી–બારમી પ્રતિમાનું વર્ણન છે. અગિયારમી પ્રતિમામાં સાધક પાણી રહિત છઠ્ઠ તપ કરે છે અને અંતિમ રાત્રિના ગામની બહાર અહોરાત્ર પર્યત કાયોત્સર્ગમાં સ્થિત થાય છે, તેથી તે અહોરાત્રિકી પ્રતિમા કહેવાય છે. બારમી પ્રતિમામાં સાધક પાણી રહિત અઠ્ઠમ તપ કરે છે અને અંતિમ રાત્રિમાં ગામ બહાર એક રાત્રિ પર્યત કાયોત્સર્ગ કરે છે અને તેમાં એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર રાખે છે. પ પાટ્ટિા રિક્ષ - એક પુલ ઉપર દષ્ટિ સ્થિર કરવી, તેનું તાત્પર્ય એ છે કે દષ્ટિને ચારે બાજુ ન ફેરવતા નાસિકા ઉપર, પગના નખ ઉપર કે ઉમ્મિલિત દષ્ટિપથના કોઈ એક પદાર્થ ઉપર દષ્ટિને સ્થિર કરવી. દષ્ટિ સ્થિર થતાં મન સ્વતઃ સ્થિર થાય છે. બારમી પ્રતિમામાં અપલક દષ્ટિએ સાધક એક રાત્રિ પર્યત સ્થિર થાય છે. પ્રતિમા આરાધનાનું ફળ :- ભિક્ષુ પ્રતિમાની આરાધનાથી કર્મોની મહાનિર્જરા થાય છે. બારમી પ્રતિમાની સમ્યક આરાધના ન થાય તો ઉન્માદ, રોગાંતક અને ધર્મ ભ્રષ્ટતા આ ત્રણ દુષ્કળ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે અને સમ્યક આરાધના થાય, તો અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપી સુફળની પ્રાપ્તિ થાય છે. | સાતમી દશા સંપૂર્ણ | Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૮૧] આઠમી દશા | | પ્રાકકથન છROROCRORDROROR * પ્રસ્તુત દશાનું નામ પર્યુષણા કલ્પ છે. ચાતુર્માસના બે કલ્પમાં પર્યુષણ પર્વતના કલ્પને પર્યુષણા કલ્પ કહેવામાં આવે છે. દશાશ્રુતસ્કંધની દશાઓમાં એક-એક વિષયનું નિરૂપણ છે. તે અનુસાર આ દશામાં પણ પર્યુષણાકલ્પ સંબંધી એક જ વિષયનું પ્રતિપાદન હોવું જોઈએ, પરંતુ વર્તમાનમાં આ દશામાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય છ ઘટનાના નક્ષત્રનું કથન કરતું એક જ સૂત્ર ઉપલબ્ધ છે. * નિયુક્તિકારે આદશાની નિર્યુક્તિમાં પર્યુષણકલ્પમાં પાલન કરવા યોગ્ય સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યું છે અને નિર્યુક્તિના પ્રારંભમાં પર્યુષણા શબ્દની વ્યાખ્યા કરી છે. આ દશા ઉપર નિયુક્તિની ૬૭ ગાથા છે. * એક માન્યતા એવી છે કે “કલ્પસૂત્ર” આ દશાના જ અંગરૂપ હતું અને પાછળથી તેણે સ્વતંત્ર રૂ૫ ધારણ કર્યું. નિક્તિને જોતા તે વાત સંગત લાગતી નથી અને સર્વ ઇતિહાસકારો પણ તે વાતમાં એક મત નથી. નિક્તિકારના સમય પછી આ દશાનો કેટલોક ભાગ લુપ્ત થઈ ગયો હોય તેમ અનુમાન થાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આઠમી દશા : પર્યુષણા કલ્પ Tazlaze 22/2/2/2 ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય ઘટનાઓઃ १ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्था, तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते, हत्थुत्तराहिं गब्भाओ गब्र्भ साहरिए, हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, हत्थुत्तराहिं अनंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुणे केवलवरनाणदंसणे समुप्पण्णे, साइणा परिणिव्वुए भगवं जाव भुज्जो भुज्जो उवदंसे । ભાવાર્થ :તે કાળે અર્થાત્ અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંતિમ સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા. (૧) ભગવાન ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. (૨) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનનું એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. (૩) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો. (૪) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મુંડિત થઈને અગારધર્મમાંથી અણગાર ધર્મમાં પ્રતિ થયા. (૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ય, પરિપૂર્ણ અને શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયું. (૬) સ્વાતિનક્ષત્રમાં ભગવાન મોક્ષ–પરમનિર્વાણને પ્રાપ્ત થયા યાવત્ ભગવાને વારંવાર સ્પષ્ટરૂપે ધર્મનો ઉપદેશ આપ્યો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મહત્વપૂર્ણ છ ઘટના સમયના નક્ષત્ર યોગનું કથન છે. (૧) ચ્યવન– આ અવસર્પિણી કાળના ચોથા આરાના ૭૫ વર્ષ અને ૮ાા મહિના શેષ હતા ત્યારે અષાઢ સુદ–ની મધ્યરાત્રિએ હસ્ત નક્ષત્ર જેની ઉત્તર(પછી) છે, તેવું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હતું ત્યારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ દસમા પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને(દેવાયુ પૂર્ણ કરીને) બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદામાતાની કુક્ષીમાં અવતિરત થયો. (૨) ગર્ભ સંહણ– ભગવાન મહાવીર સ્વામીની ગર્ભાવસ્થાની ૮૩મી રાત્રે આસો વદ–૧૩(ગુજરાતી ભાદરવા વદ–૧૩)ની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગમાં હરિણૈગમેષી દેવે દેવાનંદામાતાની કુક્ષીમાંથી મહાવીર સ્વામીના ગર્ભનું સંહરણ કર્યુ અને ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાના રાણી ત્રિશલા માતાની કુક્ષીમાં(ગર્ભને) સ્થાપિત કર્યો. (૩) જન્મ– ત્રિશલા માતાએ ચૈત્ર સુદ–૧૩ના મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ | દશા-૮ (૪) દીક્ષા– વર્ધમાન કુમાર(મહાવીર સ્વામી) ૩૦ વર્ષની ઉંમરે માગસર વદ–૧૦(ગુજરાતી કારતક વદ-૧૧)ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં પ્રવ્રજિત થયા. (૫) કેવળજ્ઞાન- સંયમ સ્વીકાર કર્યા પછી ૧રા વર્ષનો સાધના કાળ પૂર્ણ થતાં ઋજુવાલિકા નદીના તટે, શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, છઠ તપયુક્ત, ગોદુહાસને ધ્યાનસ્થ પ્રભુને વૈશાખ સુદ-૧૦ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્યુની નક્ષત્રના યોગમાં કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. () નિર્વાણ– કેવળી પર્યાયમાં ૩૦ વર્ષ પછી, સંપૂર્ણ આયુષ્યના સાડા બોતેર(કરા) વર્ષ વ્યતીત થયા ત્યારે અપાપાપુરી(પાવાપુરી)માં હસ્તિપાલ રાજાની સભામાં, છઠતપયુક્ત ભગવાન કારતક વદ-અમાસ(ગુજરાતી આસો વદ-અમાસ)ના મધ્યરાત્રિએ સ્વાતિ નક્ષત્રના યોગમાં નિર્વાણ પામ્યા. અહીં ભગવાનના જીવનની મુખ્યતમ ઘટનાનો ઉલ્લેખ માત્ર છે. ભગવાનના જીવનનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર—બીજા શ્રુતસ્કંધના પંદરમાં અધ્યયનમાં વર્ણિત છે. નિર્યુક્તિની ગાથા જતાં જણાય છે કે આ દશાનું જ સ્વરૂપ નિર્યુક્તિકારની સામે હશે, તે આજે ઉપલબ્ધ નથી. આ દશાની ૭ નિર્યુક્તિ ગાથા ઉપલબ્ધ છે. તેમાં પ્રારંભની ગાથાઓમાં પર્યુષણા (કલ્પ)ની વ્યાખ્યા છે અને તત્પશ્ચાત્ સંયમ સમાચારોનું વર્ણન છે. ચાતુર્માસના ચાર મહિના સાધુ-સાધ્વી એક સ્થાને રહે છે, તે ચાતુર્માસકલ્પને પર્યુષણાકલ્પ, વર્ષાવાસકલ્પાદિ કહે છે. તથા ચૂર્ણિકાર નિર્યુક્તિકારે તેની વિભિન્ન વ્યાખ્યાઓ કરી છે, યથા परिवसणा पज्जुसणा पज्जोसमणा य वासवासो य । પન સોલર તિ ય વા નેકો જાહેર II નિર્યુક્તિ ગાથા-પ૬ (૧) – વત્તરિ ના વિિિત્ત વિક્ષા એક જ સ્થાનમાં ચાર મહિના રહેવું, તે પરિવસણા. (૨) અબ્બાસુ રિસાસુ ન રહમતીતિ પમ્બુલબT | સર્વ દિશાઓમાં (ચારે બાજુ) પરિભ્રમણ ન કરવું તે પોસણા. (૨) પર સવ્વ ભાવે, ૩ નિવારે પોતાના સર્વથા ભાવે એક સ્થાનમાં (આત્મભાવમાં) રહેવું તે પોસમાણા. (૪) વરસાસુ સત્તાર માતા – મચ્છતિ વસાવાનો વર્ષાકાળના ચાર મહિના માટે એક સ્થાનમાં વાસ કરવો, રહેવું, તે વર્ષાવાસ. () નિબાપાને પરસે રેવ વાસ૩ હિત્ત વસંતતિ પઢમસમોસરમાં વરસાદના સમયે નિર્વાઘાત–વ્યાઘાત ન થાય તેવા ક્ષેત્રમાં પ્રવેશ કરીને રહેવું, તે પ્રથમ સમવસરણ. (૬) ૩ડુતો एक्केक्कं मासं खेत्तोग्गहो भवति वरिसासु चत्तारि मासा एग खेत्तोग्गहो भवतित्ति जिट्ठोग्गहो। ઋતુબદ્ધકાળ અર્થાત્ શેષકાળમાં એક-એક માસ પર્યત ક્ષેત્રનું ગ્રહણ (ક્ષેત્ર ગ્રહણની આજ્ઞા) હોય છે અને વર્ષાકાળમાં ચાર માસ માટે ક્ષેત્ર ગ્રહણ થાય છે, તે ઋતુબદ્ધની અપેક્ષાએ યેષ્ઠ-વધુ ગ્રહણ હોવાથી જેઠ ગ્રહ કહેવાય છે. આ સર્વ વ્યાખ્યા એક અર્થને અર્થાત્ ચાતુર્માસ કલ્પને જ સૂચિત કરે છે. નિર્યુક્તિ કથિત સંયમ સમાચારી - (૧) સાધુ-સાધ્વીએ ચોમાસાનો એક મહિનો અને વીસ દિવસ વ્યતીત થયા પછી અર્થાત્ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ. જે આસાદ વાવલિયાને નવી નિરાતે મારે તે પોપતિ ! – નિયુક્તિ ગા. ૭૧ની ચૂર્ણિ. (૨) સાધુ-સાધ્વી જે મકાનમાં ચાતુર્માસ નિવાસ કરે ત્યાંથી તેને પ્રત્યેક દિશામાં બે ગાઉ અર્થાત્ અયોજનથી આગળ ન જવું જોઈએ. Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર उभओवि अद्धजोयण सअद्धकोसं च तं हवति खेतं । હો સો ઝોયા, નોટૂળ વાળા II – નિર્યુક્તિ ગાથા ૭૮ સાધુ જે સ્થાનમાં રહ્યા હોય, તે ક્ષેત્રથી બે ગાઉ દૂર ગૌચરી આદિ માટે જઈ શકે છે. સાધુના સ્થાનથી બંને દિશામાં બે-બે ગાઉની ગણના કરતાં ચાર ગાઉ અર્થાતુ એક યોજનાની ક્ષેત્ર મર્યાદા થાય છે, પરંતુ ક્યારેક બે ગાઉ દૂર ગૌચરી ગયેલા સાધુને ઉચ્ચારાદિ બાધાના નિવારણ માટે જવું પડે, તો તે અર્ધા ગાઉ વધુ આગળ જઈ શકે છે. બંને દિશાના અર્ધા-અ ગાઉની ગણના કરતા એક ગાઉ થાય છે. આ રીતે સાધુની ક્ષેત્ર મર્યાદા એક યોજન અને એક ગાઉ થાય છે, તેને સૂત્રકારે સોસ નોયને કહ્યું છે. (૩) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ વિનયનો ઉપયોગ ન કરવો જોઈએ. રોગાદિના કારણે વિષયનો ઉપયોગ કરવો હોય, તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરી શકે છે. विगतिं वितगीभीओ विगइगयं जो उ भुंजए भिक्खू । વિના વિકાસ મા વિતી વિહિં વન છે – નિર્યુક્તિ-૮૪ વિરત નામ આવતત્વ રામન ભિક્ષુ-સાધુ સંયમથી વિવિધ પ્રકારે અસંયમ તરફ લઈ જનાર વિગયયુક્ત ભોજન કરે તો વિગત સ્વભાવવાળો તે આહાર સાધુને બલાત્ અસંયમમાં લઈ જાય છે. (૪) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને શય્યા સસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે, જીવરક્ષા માટે તે આવશ્યક છે. कारणओ उडुगहिते उज्झिऊण गेण्हति अण्णंपरिसाडी। વારસ તિરિ કરેલા નિ પજેજ | – નિર્યુક્તિ-૮૬ ઋતુકલ્પ–શેષ કાળમાં કારણ વિશેષથી ગ્રહણ કરેલા સંસ્તારક છોડી દીધા પછી ચાતુર્માસમાં આવશ્યકતાનુસાર સંસ્તારક ગ્રહણ કરે. ગુરુ આદિને આપવાના હોય તો ત્રણ અને શેષ સર્વ સાધુ એક-એક સંસ્તારક ગ્રહણ કરી શકે છે. (૫) ચાતુર્માસામાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક(પાત્ર) ગ્રહણ કરવા કહ્યું છે, જેમ કે- (૧) ઉચ્ચાર (વડીનીતનું) માત્રક (૨) પ્રશ્રવણ(લઘુનીતનું) માત્રક (૩) કફ માત્રક. उच्चार-पासवण-खेल मत्तए तिन्नि तिहि गेहति । સંગ-આઇસક્કા મુઝવણ ૩ોતિ ! – નિર્યુક્તિ-૮૭ (૬) સાધુ-સાધ્વીએ પર્યુષણા–સંવત્સરીની આરાધના સમયે ગાયની રુંવાટી જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાતુ ગાયની રુંવાટી જેટલા વાળ હોય તો પણ લોન્ચ કરવો આવશ્યક છે. धुवलोओ उ जिनाणं निच्चं थेराण वासवासासु । અભિનાગસ વ, નાસિમે II નિયુક્તિ-૮૭ જિનકલ્પી, સ્થવિરકલ્પી, ગચ્છવાસી સર્વ સાધુઓએ વર્ષાવાસમાં (સંવત્સરી પૂર્વે) ધ્રુવ લોચમાથાના વાળ, મૂંછ આદિનો લોચ કરવો આવશ્યક છે. અસમર્થ, ગ્લાન સાધુએ પણ તે રાત્રિનું (સંવત્સરીનું) અતિક્રમણ ન કરવું જોઈએ. (૭) સાધુ-સાધ્વીને ચાતુર્માસ પહેલા ભાવ થયેલા શ્રદ્ધાવાન સિવાય કોઈને ચાતુર્માસમાંદીક્ષાદેવી કલ્પતી નથી. (૮) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ સમિતિ, ગુપ્તિના પાલનમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. Page #157 -------------------------------------------------------------------------- ________________ દશા-૮ [ ૮૫ ] (૯) સાધુ-સાધ્વીને પર્યુષણા પછી પૂર્વના કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી અર્થાત્ કલેશયુક્ત ભાવોને છોડી દેવા જોઈએ. इरिएसण भासाणं मन वयसा काइए य दुच्चिरिए । હરખ વસાયા સંવરિ વિગતવ i નિર્યુક્તિ-૯૦ ઇર્યાસમિતિ, ભાષાસમિતિ ઉપલક્ષણથી એષણાદિ સર્વ સમિતિ, મન, વચન, કાયગુપ્તિમાં સાધુએ ઉપયોગવાન રહેવું જોઈએ. અધિકરણ-કલેશ, કષાયનું સંવત્સરીએ ઉપશમન કરવું જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપ ચાતુર્માસમાં કરી લેવા જોઈએ. ને આઠમી દશા સંપૂર્ણ Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર નવમી દશા. પ્રાક્કથન RDCRORRORDROR * પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાનોનું કથન છે. મહામોહનીય કર્મ-જીવને મૂઢ કે વિવેક શૂન્ય બનાવે, તે મોહનીય કર્મ છે. ઉત્કૃષ્ટસ્થિતિવાળા મોહનીય કર્મને મહામોહનીય કર્મ કહે છે. * શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં મોહનીય કર્મના બે ભેદ કહ્યા છે દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. ત્યાં આ બંને પ્રકારના મોહનીય કર્મનું વિસ્તૃત વર્ણન છે. તેમાં મુખ્યત્વે દેવ, ગુરુ, ધર્મની આશાતનાથી દર્શન મોહનીય અને ક્રોધાદિ કષાયોથી ચારિત્ર મોહનીયના કર્મબંધનું નિરૂપણ છે. તે જ ભાવો જ્યારે તીવ્રતમ થાય, કષાયજન્ય હિંસા, અસત્ય આદિ ક્રૂરતમ પ્રવૃત્તિ થાય, ત્યારે મહામોહનીય કર્મનો બંધ થાય છે. * મહામોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે. જીવના અનંત સંસાર પરિભ્રમણનું કારણ, મહામોહનીય કર્મ છે. * અનંત સંસાર પરિભ્રમણથી મુક્ત થવા માટે સાધના કરતાં સાધકો મહામોહનીયકર્મ બંધના કારણોને જાણીને, તેનાથી સર્વથા દૂર રહીને, પોતાની સાધનાને સફળ બનાવી શકે તે દષ્ટિકોણથી સુત્રકારે સાધુના લક્ષે પ્રસ્તુત વિષયનું નિરૂપણ કર્યું છે. આ વિષયનો બોધ શ્રાવક-શ્રાવિકાઓને પણ અત્યંત ઉપયોગી છે. તેઓએ પણ આ મહામોહનીય કર્મબંધ સ્થાનથી દૂર રહેવું જોઈએ. Page #159 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ [ ૮૭ ] નવમી દશા : મહામોહનીય બંધ સ્થાન 27/7/272/PP/PE મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાન :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे णाम चेइए, वण्णओ । कोणिय राया । धारिणी देवी । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । ____ अज्जो ! ति समणे भगवं महावीरे बहवे णिग्गंथा य णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- एवं खलु अज्जो ! तीसं मोहणिज्जठाणाई जाइं इमाई इत्थी वा पुरिसो वा अभिक्खण-अभिक्खणं आयरेमाणे वा, समायरेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ, तं जहाભાવાર્થ :- કાળમાં-અવસર્પિણી કાળમાં, તે સમયમાં-ચોથા આરાના અંત ભાગમાં ચંપાનામની નગરી હતી. પૂર્ણભદ્રનામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ત્યાં કોણિકરાજા રાજ્ય કરતા હતા. તેની ધારિણીદેવી પટ્ટરાણી હતી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. પરિષદ ચંપાનગરીમાંથી નીકળી. પૂર્ણભદ્ર ચૈત્યમાં ધર્મશ્રવણ માટે આવી. ભગવાને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મશ્રવણ કરી પરિષદ ચાલી ગઈ.(ત્યાર પછી) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું, હે આર્યો! જે સ્ત્રી અથવા પુરુષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું સામાન્ય રૂપે આચરણ કરે છે કે વિશેષરૂપે વારંવાર આચરણ કરે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે, યથાહિંસાજન્ય મહામોહ બંધના છ સ્થાનો: जे केइ तसे पाणे, वारिमज्झे विगाहिआ । २ उदएणऽक्कम्म मारेइ, महामोह पकुव्वइ ॥१॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીમાં ડુબાડીને, ધોધના ધસમસતા પ્રવાહમાં નાંખીને મારે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે. આ પ્રથમ મહામોહ બધસ્થાન છે. पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं । अंतो णदंतं मारेइ, महामोहं पकुव्वइ ॥२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓના મોઢે, નાક વગેરે શ્વાસ લેવાના દ્વારોને બંધ કરીને અર્થાતુ શ્વાસ રૂંધીને, ગળું દબાવીને અને શ્વાસ રૂંધાતા અંદરજ આર્તનાદ કરતાં પ્રાણીઓને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ બીજું મહામોહ બંધ સ્થાન છે. जायतेयं समारब्भ, बहुं ओरुभिया जणं । अंतो धूमेण मारेइ, महामोहं पकुव्वइ ॥३॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ભાવાર્થ :- જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને કે પૂરીને અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાથી ગુંગળાવીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીજુ મહામોહ બંધસ્થાન છે. सीसम्मि जो पहणइ, उत्तमंगम्मि चेयसा । विभज्ज मत्थय फाले, महामोह पकुव्वइ ॥४॥ ભાવાર્થ :- જે વ્યક્તિ કલુષિત ચિત્તથી(મારવાના વિચારથી) પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી, માથાને ફોડે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોથે મહામોહ બંધ સ્થાન છે. सीसा वेढेण जे केइ, आवेढेइ अभिक्खणं । तिव्वासुभसमायारे, महामोह पकुव्वइ ॥५॥ ભાવાર્થ :- જે વ્યક્તિ તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને, અનેક આંટા દઈ ચામડું વીંટીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પાંચમું મહામોહ બંધ સ્થાન છે. पुणो-पुणो पणिहीए, हणित्ता उवहसे जणं । પકને અનુલ વડે, મહામો પશ્વ //દ્દા ભાવાર્થ :- જે મલિન મનથી કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ ગાંડા-ભોળા આદિ મનુષ્યોને ઇરાદાપૂર્વક બીલા આદિ કઠોર ફળથી, દંડ આદિથી મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ છઠ્ઠ મહામોહ બધસ્થાન છે. અસત્ય-કપટજન્ય મહામોહ બંધના ચાર સ્થાનો:T મૂઢયારી બિહિષ્ણા, માય માયા છો ! असच्चवाई णिण्हाई, महामोह पकुव्वइ ॥७॥ ભાવાર્થ :- જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સાતમું મહામોહબંધ સ્થાન છે. धंसेइ जो अभूएणं, अकम्मं अत्तकम्मुणा । अदुवा तुमकासित्ति, महामोह पकुव्वइ ॥८॥ ભાવાર્થ :- જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી કલંકિત કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે અથવા તેં જ આ કાર્ય કર્યું છે, આ રીતે દોષોનું આરોપણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ આઠમું મહામોહ બંધસ્થાન છે. __ जाणमाणो परिसाए, सच्चामोसाणि भासइ । अक्खीण-झंझे पुरिसे, महामोहं पकुव्वइ ॥९॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે, અસત્ય ભાષણ દ્વારા કલહને ઉતેજિત કરે છે. તે મહામોહનીયકર્મ બાંધે છે. આ નવમું મહામોહ બધસ્થાન છે. अणायगस्स णयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥१०॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ [ ૮૯ ] उवगसंतपि झंपित्ता, पडिलोमाहिं वग्गुहिं ।। भोग-भोगे वियारेइ, महामोहं पकुव्वइ ॥११॥ ભાવાર્થ :- મંત્રીઓના વિશ્વાસે શાસન ચલાવનાર રાજાનો કુટિલ મંત્રી દરબારીઓમાં ફાટફૂટ પડાવી, ષડયંત્ર દ્વારા રાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લે, રાણીઓના શીલને ખંડિત કરે, તેનો વિરોધ કરનારા સામંતોનો તિરસ્કાર કરી, તેઓના સુખભોગનો નાશ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ દસમું મહામોહબંધન સ્થાન છે. અબ્રહ્મચર્ય સંબંધિત અસત્યજન્ય મહામોહ બંધના બે સ્થાનો: अकुमारभूए जे केई कुमार-भूए-त्ति हं वए । इत्थी-विसय सेवी ए, महामोहं पकुव्वइ ॥१२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ બાળબ્રહ્મચારી ન હોવા છતાં સ્વયંને બાળબ્રહ્મચારી કહેવડાવે અને ગુપ્ત રીતે સ્ત્રીનું સેવન કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અગિયારમું મહામોહ બંધન સ્થાન છે. વંશવાજી ને જે, “જમવાર ત્તિ ' વણ . गद्दहेव्व गवां मज्झे, विस्सरं णयइ णदं ॥१३॥ अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे । इत्थी-विसए-गेहिए, महामोह पकुव्वइ ॥१४॥ ભાવાર્થ :- બ્રહ્મચારી ન હોવા છતાં હું બ્રહ્મચારી છું, એ રીતે ખોટું બોલનારા, ગાયોની વચ્ચે ગધેડાની જેમ અયોગ્ય બકવાટ કરે છે. પોતાના આત્માનું અહિત કરનારા જે મૂર્ખ-માયાવી મહામૃષા બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બારમે મહામોહ બધસ્થાન છે. કૃતજ્ઞતાજન્ય મહામોહના બંધ સ્થાનો - जं णिस्सिओ उव्वहइ, जससाहिगमेण वा । तस्स लुब्भसि वित्तंसि, महामोहं पकुव्वइ ॥१५॥ ભાવાર્થ :- જે વ્યક્તિ જેના આશ્રયે આજીવિકા પ્રાપ્ત કરતા હોય, જેની સેવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ તેરમું મહામોહ બંધસ્થાન છે. ईसरेण अदुवा गामेणं, अणीसरे ईसरीकए । तस्स संपय-हीणस्स, सिरी अतुलमागया ॥१६॥ इस्सा-दोसेण आविटे, कलुसाविल-चेयसे । जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ ॥१७॥ ભાવાર્થ :- ઐશ્વર્યશાળી કે ઋદ્ધિ સંપન્ન ગ્રામવાસીઓની મદદથી જે દીન, અનાથ, સંપત્તિવિહિન વ્યક્તિ અનુપમ સંપત્તિ પામી હોય, તે વ્યક્તિ ઇર્ષાને વશ બનીને, કલુષિત ચિત્તથી તે ઉપકારીના લાભમાં અંતરાયભૂત બને છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચૌદમું મહામોહ બંધિસ્થાન છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૯૦ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વિશ્વાસઘાતથી હિંસાજન્ય મહામોહના બે બંધસ્થાનો:क सप्पी जहा अंडउडं भत्तारं जो विहिंसइ । __ सेणावई पसत्थारं, महामोह पकुव्वइ ॥१८॥ ભાવાર્થ :- જેમ સર્પિણી પોતે જ પોતાના ઈડાને ગળી જાય છે તેમ જે પોતાના સ્વામી (પાલક), સેનાપતિ (રક્ષક) અને શાસનકર્તા(કલાચાર્ય, ધર્માચાર્ય)ને મારી નાંખે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પંદરમું મહામોહ બંધિસ્થાન છે. जे णायगं च रट्ठस्स, णेयारं णिगमस्स वा । सेटुिं च बहुरवं हंता, महामोहं पकुव्वइ ॥१९॥ ભાવાર્થ :- જે રાષ્ટ્રનાયકની, ગામના સ્વામીની તથા લોકપ્રિય વ્યક્તિની વાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સોળમું મહામોહ બંધસ્થાન છે. बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं । एयारिसं णरं हता, महामोह पकुव्वइ ॥२०॥ ભાવાર્થ :- જે અનેક માણસોના નાયક, અનેક પ્રાણીઓ માટે સમુદ્રમાં દ્વીપ સમાન અર્થાત્ આપત્તિ- કાળમાં રક્ષા કરનારા, અંધકારમાં અથડાતા પ્રાણીઓ માટે દીપકની જેમ જ્ઞાન રૂપી પ્રકાશથી સન્માર્ગે લાવનારની ઘાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તરમું મહામોહ બધસ્થાન છે. ધર્મભ્રષ્ટતા તથા ધર્મ નિંદાજન્ય મહામોહ બંધના સ્થાનો: उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं । विउक्कम्म धम्माओ भंसेइ, महामोह पकुव्वइ ॥२१॥ ભાવાર્થ :- જે પાપથી નિવૃત્ત થયેલા દીક્ષાર્થી, સંયમી, સુતપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઢારમે મહામોહ બંધિસ્થાન છે. तहेवाणंत-णाणीणं, जिणाणं वरदसिणं । तेसिं अवण्णवं बाले, महामोह पकुव्वइ ॥२२॥ ભાવાર્થ :- જે અનંત જ્ઞાની(કેવળજ્ઞાની), વરદર્શી(કેવળદર્શની) જિનેન્દ્રદેવના અવર્ણવાદ બોલે, નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણીસમું મહામોહ બંધસ્થાન છે. णेयाउयस्स मग्गस्स, दुढे अवयरइ बहु । तं तिप्पयंतो भावेइ, महामोह पकुव्वइ ॥२३॥ ભાવાર્થ :- જેષ્ટાત્માઅનેકભવ્યજીવોનેન્યાયમાર્ગસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનસમ્યક્યારિત્રરૂપમોક્ષ માગ)થી ભ્રષ્ટ કરે છે. ન્યાય માર્ગની ષપૂર્વક નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ વીસમું મહામોહ બધસ્થાન છે. ગુરુ અવજ્ઞાનન્ય મહામોહના બંધસ્થાન : आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिसइ बाले, महामोहं पकुव्वइ ॥२४॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ ભાવાર્થ: જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધસ્થાન છે. आयरिय-उवज्झायाणं, सम्मं ण पडितप्पइ । અપ્પડિપૂર્વે થન્દ્રે, મહામોર્ફ પબ્લક્ ॥૨॥ ભાવાર્થ:જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બંધસ્થાન છે. મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહ બંધના આઠ સ્થાનો ९ : अबहुस्सुए य जे केई, सूएणं पविकत्थइ । સખ્ખાય-વાયું વયજ્ઞ, મહામોઈ પવ્વર્ ॥૨૬॥ अतवस्सिए जे केई, तवेणं पविकत्थइ | सव्वलोयपरे तेणे, महामोहं पकुव्वइ ॥ २७॥ ૯૧ ભાવાર્થ:બહુશ્રુત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે. ભાવાર્થ: તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે. साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए । पभू ण कुणइ किच्चं, मज्झपि से ण कुव्वइ ॥२८॥ सढे णियडी-पण्णाणे, कलुसाउलचेयसे । अप्पणो य अबोहीए, महामोहं पकुव्वइ ॥ २९ ॥ ભાવાર્થ :- અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા આ મારો પ્રત્યુપકાર(સેવા) શું કરવાનો ? તેમ સમજી, વિચારીને સાધારણાર્થી એટલે પોતાની નિર્જરા માટે, રોગીના હિત માટે, વૈયાવચ્ચરૂપ કર્તવ્યને કરતો નથી તે શઠ, માયામાં નિપુણ-માયાવી, કલુષિત પરિણામી, આત્માનું અહિત(અબોધિ) કરનાર, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પચીસમું મહામોહ સ્થાન છે. जे कलहाहिगरणाइं, संपउंजे पुणो- पुणो । સવ્વ તિસ્થાન-શ્રેયાર્, મહામોહં પવ્વર્ ॥રૂ૦॥ ભાવાર્થ:મહામોહ— નીયકર્મ બાંધે છે. આ છવ્વીસમું મહામોહ બંધ સ્થાન છે. जे य आहम्मिए जोए, संपउंजे पुणो पुणो । સહાન્દેડ સહી-હેવું, મહામોહં પવ્વર્ ॥૩૬॥ ભાવાર્થ :- જે વ્યક્તિ પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, પ્રિયવ્યક્તિને ખુશ કરવા, મિત્રવર્ગ જે વ્યક્તિ ચતુર્વિધસંઘમાં ફાટફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર માટે અધાર્મિક યોગનો-પાપકારી પ્રવૃત્તિનો વારંવાર પ્રયોગ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તાવીસમું મહામોહ બંધસ્થાન છે. जे य माणुस्सए भोए, अदुवा पारलोइए । तेऽतिप्पयंतो आसयइ, महामोह पकुव्वइ ॥३२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ માનુષિક (મનુષ્ય સંબંધી) અને પારલૌકિક અર્થાત્ દૈવી ભોગોની અતૃપ્તિથી તેની વારંવાર તીવ્ર અભિલાષા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઠ્યાવીસમું મહામોહ બંધસ્થાન છે. इड्डी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ॥३३॥ ભાવાર્થ :- જે વ્યક્તિ, દેવોની ઋદ્ધિ, ધુતિ(શરીર, આભૂષણોની કાંતિ), યશ, વર્ણ(સૌંદર્ય) અને બલ-વીર્ય (દિવ્ય સામર્થ્ય)ના અવર્ણવાદ બોલે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણત્રીસમું મહામોહ બધસ્થાન છે. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे । अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुव्वइ ॥३४॥ ભાવાર્થ :- જે અજ્ઞાની વ્યક્તિ, જિન ભગવાનની જેમ મારો પણ આદર-સત્કાર થાય, તેવી ઇચ્છાને વશ બનીને દેવ, યક્ષ અને અસુરોને ન જોવા છતાં હું તે બધાને જોઉં છું, તેવું મિથ્યાભાષણ કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીસમું બંધસ્થાન છે. ઉપસંહાર: एए मोहगुणा वुत्ता, कम्मंता चित्तवद्धणा । जे उ भिक्खू विवज्जेज्जा, चरेज्जत्तगवेसए ॥३५॥ ભાવાર્થ :- જે મહામોહના બંધસ્થાનો છે, તે મોહથી ઉત્પન્ન થનારા, અશુભકર્મનું ફળદેનારા, ચિત્તની મલિનતાને વધારનારા દોષો છે, તેથી સાધુ તેનું આચરણ ન કરે, પરંતુ આત્મગવેષણા-આત્મદર્શનમાં લીન રહે. जं पि जाणे इतो पुव्वं, किच्चाकिच्चं बहु जद । तं वंता ताणि सेविज्जा, तेहिं, आयारवं सिया ॥३६॥ ભાવાર્થ :- સાધુ પહેલાં(દીક્ષા પૂર્વે અજ્ઞાન વશ) કરેલા પોતાના કૃત્યાકૃત્યોને જાણી તેનો સંપૂર્ણપણે પરિત્યાગ કરે અને તે સંયમસ્થાનોનું–શ્રેષ્ઠ આચારનું સેવન કરે કે જેના દ્વારા તે આચારવાન થાય છે. आयार-गुत्ती सुद्धप्पा, धम्मे ठिच्चा अणुत्तरे । ततो वमे सए दोसे, विसमासीविसो जहा ॥३७॥ ભાવાર્થ :- જેમ આશીવિષ-સર્પ વમેલા વિષનું પુનઃ પાન કરતો નથી, તેમ પંચાચારના પાલક, શુદ્ધાત્મા, અનુત્તર ધર્મમાં સ્થિત સાધક ઉપરોક્ત(મહામોહનો બંધ કરનારા) દોષોનો ત્યાગ કરે છે, તેનું પુનઃ સેવન ન કરે. सुचत्तदोसे सुद्धप्पा, धम्मट्ठी विदितायरे । इहेव लभते कित्ति, पेच्चा य सुगतिवरं ॥३८॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ | દશા-૯ | ૯૭ | ભાવાર્થ :- ઉપરોક્ત દોષોનો સમ્યક પ્રકારે ત્યાગ કરનારા શુદ્ધાત્મા, ધર્માર્થી, મોક્ષ સ્વરૂપના જ્ઞાતા સાધક આ લોકમાં યશ-કીતિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. एवं अभिसमागम्म, सरा दढपरक्कमा । सव्वमोहविणिमुक्का, जाइमरणमतिच्छिया ॥३९॥ ભાવાર્થ :- દઢ પરાક્રમી, શુરવીર સાધુ આ બધા સ્થાનોને જાણીને આ મહામોહનીય કર્મબંધના કારણોનો ત્યાગ કરે છે, તે જન્મ-મરણનું અતિક્રમણ કરે છે અર્થાત્ સંસારથી મુક્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ કારણોનો ઉલ્લેખ છે. સામાન્ય રૂપે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ હિંસાદિ ૧૮ પાપસ્થાનના ત્યાગી હોય છે. તેમ છતાં કષાયના ઉદયમાં સ્વરૂપને ભૂલી, કલેશ, મમત્વ, અભિમાન આદિ દોષોને વશ થઈને મહામોહનીય કર્મનો બંધ ન કરે, તે લક્ષ્ય આ બંધ સ્થાનોનું કથન કર્યું છે. સાધુ-સાધ્વીના સંબોધનથી કથન હોવા છતાં ઉપલક્ષણથી શ્રાવકાદિ માટે પણ આ કથન છે, તેમ સમજવું. - આ મહામોહના બંધમાં એક યા બીજા પ્રકારે આ ૧૮ પાપ સંબંધી દુર્ગુણ કે દુવૃત્તિઓ કારણભૂત બને છે. તે દુવૃત્તિઓ આ પ્રમાણે છે. મહામોહ બંધિસ્થાન પાપસ્થાન વૃત્તિ ૧થી ૬ હિંસકવૃત્તિ કપટવૃત્તિ આક્ષેપ મૂકવાનીવૃત્તિ અસત્ય, કલહવૃત્તિ ૧૦, ૧૩, ૧૪ કૃતજ્ઞતા કે વિશ્વાસઘાતવૃત્તિ ૧૧, ૧૨, ૨૩, ૨૪, ૩૦ અસત્ય સહ કપટવૃત્તિ ૧૫ થી ૧૭ રક્ષકની ઘાતવૃત્તિ ૧૮, ૨૦ ધર્મભ્રષ્ટ કરવાની વૃત્તિ તીર્થકરાદિની નિંદાવૃત્તિ ૨૧, રર આચાર્યાદિ આશાતના વૃત્તિ અવૈયાવચ્ચ વૃત્તિ સંઘાદિમાં ભેદ કરાવવાની વૃત્તિ અજ્ઞાન યોગથી દુઃખી કરવાની વૃત્તિ કામવૃત્તિ દેવ નિંદાવૃત્તિ ૧૯ ૨૫ | નવમી દશા સંપૂર્ણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દશમી દશા પ્રાકથન )ROROOOOOR * પ્રસ્તુત દશમી દશામાં નવ પ્રકારના નિદાનનું વર્ણન છે. કેટલાક ગ્રંથોમાં આ દશાનું નામ આત્યંતિકાળ સાયબાળ પણ પ્રાપ્ત થાય છે. (૧) આવૃત્તિ- સંસાર અથવા કર્મબંધ. સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કર્મબંધ છે અને કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ અને મોહ છે. જે ક્રિયાથી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થાય, તેવા સંસાર પરિભ્રમણના સ્થાનભૂત કર્મબંધને આયત્તિવાળ કહે છે. મોહનીય કર્મની પ્રબળતાથી જ નિદાન થાય છે અને મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં કર્મનો તીવ્ર બંધ થાય છે, આ રીતે નિદાન સંસાર પરંપરાના કારણભૂત હોવાથી નિદાન માટે આયંતિવાળ શબ્દપ્રયોગ થાય છે. (૨) નિદાનનો અર્થ છે છેદન કરવું અથવા કાપવું. જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું છેદન અથવા વિદારણ થાય, મોક્ષમાર્ગનો નાશ થાય, તે ક્રિયાને નિદાન કહે છે. (૩) તપ-સંયમ આદિ આરાધનાના ફળ માટે તીવ્રતમ સંકલ્પ કરવો અર્થાત્ આરાધનાનું ફળ માંગી લેવું. તે નિદાન છે. નિદાનના પ્રકાર :– વ્યક્તિની વિવિધ ઇચ્છાઓના આધારે નિદાનના અનેક પ્રકાર થાય છે, જેમ કે મારા તપ-સંયમના ફળ સ્વરૂપે હું અમુક વ્યક્તિને મારનાર થાઉં, મારા સંયમના ફળ સ્વરૂપે હું પાંચ પતિની પત્ની થાઉં વગેરે. વાસુદેવ અને પ્રતિવાસુદેવની પદવી પૂર્વના નિદાનથી જ પ્રાપ્ત થાય છે. આ રીતે નિદાનના વિવિધ પ્રકારો થઈ શકે છે. પ્રસ્તુતમાં સૂત્રકારે નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન કર્યું છે. * શ્રી આવશ્યક આદિ સૂત્રોમાં નિદાનની ગણના ત્રણ પ્રકારના શલ્યમાં થઈ છે. શલ્ય એટલો કાંટોપગમાં વાગેલો કાંટો વ્યક્તિની ગતિમાં બાધક બને છે. તે રીતે નિદાનરૂપી શલ્ય વ્યક્તિની સાધનામાં બાધક બને છે. જ્યાં સુધી નિદાનની આલોચના અને પ્રતિક્રમણ ન થાય, સાધકના અંતરમાંથી નિદાનરૂપી શલ્ય નીકળી ન જાય ત્યાં સુધી સાધકનો આધ્યાત્મિક વિકાસ થતો નથી. નિદાન દ્વારા ઇચ્છાપૂર્તિના વિષયમાં સહજ પ્રશ્ન થાય કે સંકલ્પ કરવા માત્રથી તથાપ્રકારની ઋદ્ધિની પ્રાપ્તિ કેમ થઈ શકે ? તેના ઉત્તરમાં જણાવે છે કે– જેમ કોઈ વ્યક્તિ પાસે રત્ન અથવા સોનાચાંદીનો ભંડાર હોય, તો તેને ખાવા, પીવા, પહેરવાની સામાન્ય વસ્તુઓ સહજ પ્રાપ્ત થઈ શકે છે, તેમ શાશ્વત મોક્ષસુખ આપનાર તપ સંયમની મહત્તમ સાધનાના ફળ સ્વરૂપે મનુષ્યસબંધી અથવા દેવસબંધી તુચ્છ ભોગોને મેળવવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવા માટે એક દષ્ટાંત છે– * એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક મુસાફરે, દાળ, બાટી, ચુરમાના લાડવા આદિ બનાવ્યા. ખેડૂતનું મન લાડવા ખાવામાં લલચાયું. ખેડૂતે માંગ્યું તો ધનિકે કહ્યું કે આ તારા ખેતરના બદલામાં જોઈતું હોય, તો હું આપું, ખેડૂતના અંતરમાં ભોજનની તીવ્રતમ આસક્તિ જાગૃત થઈ હતી, તેથી તેણે ધનિકની વાતનો સ્વીકાર કર્યો. ધનિકે ખેતરની સર્વ ઉપજના બદલામાં ખેડૂતને ભોજન કરાવ્યું. ખેડૂત ભોજન કરી ઘણો આનંદિત થયો. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રાયન ૯૫ જેમ ખેતરના બદલામાં એકવારનું મનગમતું ભોજન મેળવવું તે કોઈ મહત્ત્વની વાત નથી તેમ તપ-સંયમની મહત્તમ સાધનાથી એક કે બે ભવના ભોગ મેળવવા ને મહત્ત્વના નથી. ખેતરના બદલામાં ભોજન લીધા પછી બીજા દિવસથી આખું વરસ ખેડૂત પશ્ચાત્તાપથી દુઃખી થયો તેમ નિદાન દ્વારા તપ-સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય તો પણ મોક્ષ આપનારી સાધના ગુમાવી નરક આદિના દુઃખોને પ્રાપ્ત કરીને જીવ પણ દુઃખી થાય છે. ખેતરની સર્વ ઉપજને બદલે એક દિવસનું મિષ્ટાન્ન પ્રાપ્ત કરવામાં ખેડૂતની બાલિશતા સ્પષ્ટ દેખાય છે તેમ મોક્ષમાર્ગની અમૂલ્ય સાધનાના ફળ સ્વરૂપે ભૌતિક સુખની ઇચ્છા કરવી, તે સાધકની અજ્ઞાનતા અને મૂઢતાને પ્રગટ કરે છે, તેથી સાધુએ કોઈ પણ પ્રકારનું નિદાન કરવું નહીં અને સંયમ-તપની નિષ્કામ-સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ es શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દસમી દશા : નિદાન DADDDDDDD ભગવાન મહાવીર સ્વામીનું રાજગૃહમાં આગમન - १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, वण्णओ । गुणसिलए चेइए, वण्णओ । रायगिहे णयरे सेणिए राया होत्था-वण्णओ जाव चेलणाए सद्धिं भोगे भुंजमाणे विहरइ । तए णं से सेणिए राया अण्णया कयाइ ण्हाए जाव कप्परुक्खए चेव सुअलंकियविभूसिए णरिंदे, सकोरंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव ससिव्व पियदंसणे णरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सिंहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिंहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी गच्छह णं तुम्हे देवाणुप्पिया ! जाई इमाइं रायगिहस्स णयरस्स बहिया तं जहा आरामाणि य उज्जाणाणि य आएसणाणि य जाव दब्भकम्मंताणि जे तत्थ महत्तरगा अणत्ता चिट्ठति ते एवं वदह एवं खलु देवाणुप्पिया ! सेणिए राया भिभिसारे आणवेइ-जया णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव संपाविउकामे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहं सुहेणं विहरमाणे संजमेण तवसा अप्पाणं भावेमाणे इहमागच्छेज्जा, तया णं तुम्हे भगवओ महावीरस्स अहापडिरूवं ओग्गहं अणुजाणह, अणुजाणित्ता सेणियस्स रणो भिभिसारस्स एयमट्ठ पियं णिवेदह । તે કાલે એટલે અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંત ભાગમાં તે भावार्थ :રાજગૃહ નામનું નગર હતું. તે નગરની બહાર ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે રાજગૃહનગરમાં શ્રેણિકનામના રાજા હતા. નગર, ઉદ્યાન, રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું યાવત્ શ્રેણિક રાજા ચેલણા મહારાણી સાથે પરમસુખમય જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ શ્રેણિકરાજાએ સ્નાન કર્યુ યાવત્ કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર અલંકારોથી વિભૂષિત થયા. કોરંટ પુષ્પોની માળા તથા છત્ર ધારણ કરીને યાવત્ ચંદ્રસમાન પ્રિયદર્શી તે નરપતિ બાહ્ય ઉપસ્થાન– શાળામાં સિંહાસન સમીપે આવ્યા અને પૂર્વાભિમુખ થઈને તેના પર બેઠા. ત્યાર પછી કૌટુંબિક પુરુષોને મુખ્ય અધિકારીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ ! આ રાજગૃહનગરની બહાર જે લત્તાઓથી સુશોભિત આરામ ગૃહો ઉધાનો, શિલ્પશાળાઓ યાવત્ દર્ભના કારખાનાઓ છે, તેના સત્તાધારી મુખ્ય અધિકારીઓ પાસે જઈને, તેઓને આ પ્રમાણે કહો– હે દેવાનુપ્રિયો ! શ્રેણિકરાજા(બિંબિસારે) આજ્ઞા આપી છે કે જ્યારે ધર્મની Page #169 -------------------------------------------------------------------------- ________________ | शा-१० ८७ | આદિના કરનારા, અંતિમ તીર્થકર વાવ સિદ્ધગતિના ઇચ્છુક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, સંયમ અને તપથી સ્વયંની આત્મસાધના કરતાં, અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીર સ્વામીને સાધનાને યોગ્ય સ્થાનમાં રહેવાની આજ્ઞા આપજો અને ઉતરવાની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં પધાર્યા છે, તે પ્રિય સમાચાર મને નિવેદિત કરજો. २ तए णं ते कोडुबियपुरिसा सेणिएणं रण्णा भिभिसारेणं एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठ-चित्तमाणंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु-एवं सामी ! तह त्ति आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता सेणियस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झमझेण णिग्गच्छंति, णिग्गच्छित्ता जाई इमाई रायगिहस्स बहिया आरामाणि य जाव जे तत्थ महत्तरया अणत्ता चिटुंति ते एवं वयंति जाव 'सेणियस्स रण्णो एयमटुं पियं णिवेदेज्जाह, "पियं भे भवतु' दोच्चंपि तच्चंपि एवं वयंति, वइत्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થ - શ્રેણિક રાજા બિંબિસારના વચનો સાંભળીને તે કૌટુંબિક પુરુષો(રાજ્યાધિકારીઓ)હર્ષિત થયા, સંતુષ્ટિત થયા, તેઓનું ચિત્ત આનંદિત બની ગયું, મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું, હર્ષના અતિરેકથી હદય ખીલી ઊઠ્યું અને તેઓએ હાથ જોડીને મસ્તકે આવર્તન કરી, અંજલીને મસ્તક પર લગાવી, વિનયપૂર્વક રાજાના આદેશનો સ્વીકાર કરી નિવેદન કર્યું, હે સ્વામિન! આપના આદેશ અનુસાર જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને રાજમહેલમાંથી બહાર નીકળીને, રાજગૃહ નગરના મધ્યભાગમાંથી પસાર થઈને નગરની બહાર જઈને જ્યાં આરામ ગૃહ યાવતુ ઘાસના કારખાનાઓ હતા ત્યાં પહોંચીને શ્રેણિક રાજાના આજ્ઞાધીન તે પ્રમુખ અધિકારીઓને શ્રેણિક રાજાનો સંદેશ આપ્યો યાવતુ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, તે પ્રિય સમાચાર શ્રેણિક રાજાને નિવેદિત કરવાનો રાજાનો સંદેશ બે ત્રણવાર દોહરાવીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. | ३ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव गामाणुग्गामं दूइज्जमाणे जाव अप्पाणं भावेमाणे विहरइ । तए णं रायगिहे णयरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु जाव परिसा णिग्गया जाव पज्जुवासइ । तए णं ते चेव महत्तरगा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयहिणं पयाहिणं करेंति करेत्ता वंदति णमसति, वंदित्ता णमंसित्ता णाम-गोयं पुच्छंति, पुच्छित्ता णाम-गोयं पधारेंति, पधारित्ता एगओ मिलंति, मिलित्ता एगंतमवक्कमंति एगमवक्कमित्ता एवं वयासी Page #170 -------------------------------------------------------------------------- ________________ | ८८ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जस्स णं देवाणुप्पिया ! सेणिए राया सणं कंखति, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दसणं पीहेइ, जस्स णं देवाणुपिप्या ! सेणिए राया दसणं पत्थेइ, जस्स ण देवाणुप्पिया ! सेणिए राया दसणं अभिलसइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया णामगोत्तस्सवि सवणयाए हट्ठतुट्ठ जाव विसप्पमाणहियए भवइ । से णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जावसवण्णू सव्वदरिसी पुव्वाणुपुट्वि चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहसुहेणं विहरमाणे इहमागए इह संपत्ते, इह समोसढे, इहेव रायगिहे णगरे बहिया गुणसिलए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ___ तं गच्छामो णं देवाणुप्पिया ! सेणियस्स रण्णो एयमटुं णिवेदेमो-'पियं भे भवतु' त्ति कट्ठ अण्णमण्णस्स वयणं पडिसुर्णेति, पडिसुणेत्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रागगिह-णगरं मज्झमज्झेणं जेणेव सेणियस्स रण्णो गिहे जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं करयलं परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता एवं वयासीजस्स ण सामी ! दसण कखइ जाव से ण समणे भगव महावीरे गुणसिलए चेइए जाव विहरइ । एयण्णं देवाणुप्पियाणं पियं णिवेदेमो । पियं भे भवतु । ભાવાર્થ :- કાલે અને તે સમયે ધર્મની આદિ કરનારા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં થાવ તપ-સંયમથી આત્માને ભાવિક કરતાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા તે સમયે રાજગૃહ નગરના ત્રિકોણ-ત્રણ રસ્તા મળતા હોય, ચોક-ચાર રસ્તા મળતા હોય, ચાર મુખવાળા સ્થાનોમાં, રાજમાર્ગોમાં, ભગવાન પધાર્યાની ચર્ચા(કોલાહલ) થવા લાગી. પરિષદ દર્શન કરવા ગઈ થાવત્ લોકો હાથ જોડી વિનયપૂર્વક પ્રભુની પર્યાપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રેણિક રાજાના પ્રમુખ અધિકારીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણા-પ્રદક્ષિણા પૂર્વક ત્રણવાર વંદન નમસ્કાર કરીને ભગવાનના નામ-ગોત્ર પૂછીને સ્મૃતિમાં ધારણ કર્યા અને એકત્રિત થઈને એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પરમાં આ પ્રમાણે વાતચીત કરી. હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા જેમના દર્શનની ઇચ્છા રાખે છે, જેમના દર્શનની સ્પૃહા કરે છે, જેમના દર્શનની પ્રાર્થના કરે છે, જેમના દર્શનની અભિલાષા સેવે છે, જેમનું નામ-ગોત્ર સાંભળતા જ ખૂબ પ્રસન્ન થાય છે, તે ધર્મના આદિકર, તીર્થકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી સુખપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધાર્યા છે, અહીં આવ્યા છે, અહીં બિરાજમાન થયા છે, અહીં રાજગૃહનગરની બહાર ગુણશીલઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ-ઉતરવાની આજ્ઞા ગ્રહણ કરી, સંયમ તપથી આત્માને ભાવિત કરતાં બિરાજમાન છે. ' હે દેવાનુપ્રિયો! આપણે શ્રેણિકરાજા પાસે જઈએ અને તેમને નિવેદન કરીએ કે આપના આ પ્રિય સમાચાર છે. પરસ્પરની ચર્ચા વિચારણાના અંતે એકમત થઈને તેઓ રાજગૃહનગરમાં આવ્યા, નગરની Page #171 -------------------------------------------------------------------------- ________________ शा-१० ૯૯ મધ્યમાંથી પસાર થઈને શ્રેણિકરાજાના રાજમહેલમાં શ્રેણિકરાજાની સમીપે આવીને શ્રેણિકરાજાને હાથ જોડીને આવર્તન કરી, અંજલીને મસ્તકે લગાવીને જય-વિજયના શબ્દોથી વધાવીને કહ્યું– હે સ્વામી ! આપ જેમના દર્શનને ઇચ્છો છો યાવત્ તે શ્રમણ ભગવાનમહાવીરસ્વામી ગુણશીલ ઉદ્યાનમાં બિરાજિત થયા છે. હે દેવાનુપ્રિય ! આ પ્રિય સમાચાર આપને નિવેદિત કરીએ છીએ. આ સંવાદ આપને પ્રિય થાઓ. શ્રેણિકનું દર્શનાર્થે ગમન : ४ | तए णं से सेणिए राया तेसिं पुरिसाणं अंतिए एयमट्ठ सोच्चा णिसम्म जाव विसप्पमाण हियए सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ते पुरिसे सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ पडिविसज्जित्ता जगरगुत्तियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! रायगिहं णगरं सब्भितर बाहिरियं आसियसंमज्जियोवलित्तं जाव कारवित्ता एयमाणत्तियं पच्चप्पिणंति । तए णं से सेणिए राया बलवाउयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हय-गय-रह-जोहकलियं चाउरंगिणि सेणं सण्णाहेह । जाव से वि पच्चप्पिणइ । भावार्थ :- તે અધિકારી પુરુષો પાસેથી ભગવાનના આગમનના સમાચાર સાંભળીને ઘણી ખુશી અનુભવતા શ્રેણિકરાજાએ સિંહાસન ઊપરથી ઊભા થઈને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી તે અધિકારી પુરુષોના સત્કાર અને સન્માન આદિ કર્યા અને પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય ઘણું પ્રીતિ દાન(પારિતોષિક) આપીને તેને વિદાય કર્યા. ત્યાર પછી નગરરક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! રાજગૃહનગરને અંદર અને બહારથી બરાબર સાફ કરી, પાણીથી સિંચિત કરો અને કાર્ય થઈ ગયાની મને સૂચના આપો યાવત્ તેઓએ કાર્ય થઈ ગયાની રાજાને જાણ કરી. ત્યાર પછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! હાથી, ઘોડા, રથ અને પાયદળ, આ ચાર પ્રકારની સેનાને સુસજ્જિત કરો યાવત્ આજ્ઞા અનુસાર સેના સજ્જ કરીને સેનાપતિએ રાજાને તે સમાચાર આપ્યા. ५ तए णं से सेणिए राया जाणसालियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! खिप्पामेव धम्मियं जाणपवरं जुत्तामेव उवट्ठवेहि, उवट्ठवित्ता मम एयमाणतियं पच्चप्पिणाहि । तए णं से जाणसालिए सेणियरण्णा एवं वुत्ते समाणे हट्टतुट्ठ जाव विसप्पमाणहियए जेणेव जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाणसालं अणुप्पविसइ, अणुप्पविसित्ता जाणगं पच्चुवेक्खर, पच्चुवेक्खित्ता जाणं पच्चोरूभइ, पच्चोरूभिता जाणगं संपमज्जइ, संपमज्जित्ता जाणगं णीणेs, णीणेत्ता जाणगं संवट्टेइ, संवट्टेत्ता दूसं पवीणेइ, पवीणेत्ता जाणगं समलंकरेइ, समलंकरिता जाणगं वरमंडिय करेइ, करित्ता जेणेव वाहणसाला Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર तेणेव उवागच्छइ, उवागच्छित्ता वाहणसालं अणुप्पविसइ अणुप्पविसित्ता वाहणाई पच्चुवेक्खइ, पच्चुवेक्खिता वाहणाई संपमज्जइ, संपमज्जित्ता वाहणाई अप्फालेइ, अप्फालेत्ता, वाहणाइं जीणेइ, णीणेत्ता दूसे पवीणेइ, पवीणेत्ता वाहणाइं समलंकरेइ, समलंकरिता वाहणारं वराभरणमंडियाई करेइ, करेत्ता वाहणाई जाणगं जोएइ, जोएत्ता वट्टमग्ग गाइ, गाहेत्ता पओय लट्ठि पओयधरे य सम्मं आरोहइ, आरोहइत्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- जुत्ते ते सामी ! धम्मिए जाणपवरे आइट्ठे, भद्दं तव आरूहाहि । १०० भावार्थ :- ત્યાર પછી શ્રેણિકરાજાએ યાનશાળાના અધિકારીને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! શ્રેષ્ઠ ધાર્મિકરથને તૈયાર કરી અહીં હાજર કરો અને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થઈ જાય ત્યારે મને કાર્ય થઈ ગયાની સૂચના આપો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે યાનશાલિક– રથશાળાનું ધ્યાન રાખનાર રથિક હર્ષિત અને સંતુષ્ટિત હૃદયે રથશાળાની સમીપે આવ્યો અને રથશાળામાં પ્રવેશ કર્યો. તેણે રથને જોયો, રથને નીચે ઉતાર્યો, સાફ કર્યો, બહાર કાઢયો, એક સ્થાને સ્થિર રાખ્યો અને તેના પર ઢાંકેલા વસ્ત્રને દૂર કરી રથને અલંકૃત અને સુશોભિત કર્યો. ત્યાર પછી વાહનશાળાની સમીપે આવીને વાહનશાળામાં પ્રવેશ કર્યો, બળદોને જોયા, તેમનું પ્રમાર્જન કર્યુ, તેના પર વારંવાર હાથ ફેરવ્યો અને તેને બહાર લઈને આવ્યો. તેના પર ઢાંકેલા વસ્ત્રને(ઝૂલને) દૂર કરી, તેને અલંકૃત કર્યા અને આભૂષણો પહેરાવ્યા. તે બળદોને રથમાં જોડી, રથને રાજમાર્ગ પર લાવ્યો. ચાબુકધારી સારથિને રથમાં સાથે બેસાડીને શ્રેણિકરાજા પાસે આવી હાથ જોડીને આ પ્રમાણે કહ્યું– હે સ્વામિન ! શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર કરવા માટે આપે આદેશ આપ્યો હતો તે પ્રમાણે રથ તૈયાર થઈ ગયો છે. આ રથ આપના માટે કલ્યાણકારી છે, આપ રથમાં બિરાજમાન થાઓ. ६ तए णं सेणिए राया भिभिसारे जाणसालियस्स अंतिए एयमट्ठ सोच्चा णिसम्म हट्ठतुट्ठे जाव मज्जणधरं अणुपविसइ, अणुपविसित्ता जाव कप्परूक्खए चेव अलंकिए विभूसिए परिंदे जाव मज्जणधराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव चेल्लणादेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेल्लणादेवि एवं वयासी एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव पुव्वाणुपुव्विं चरमाणे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तं महप्फलं देवाणुप्पिए ! तहारूवाणं अरहंताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण वंदण णमंसण पडिपुच्छण पज्जुवासणयाए ? एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए । तं गच्छामो देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदामो णमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामो। एवं णं इहभवे य परभवे य हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भविस्सइ । भावार्थ : તે સમયે બિંબિસાર– શ્રેણિક રાજા રથશાલિક પાસેથી ધાર્મિક રથ તૈયાર થઈ ગયાના Page #173 -------------------------------------------------------------------------- ________________ | દશા-૧૦. ૧૦૧ | સમાચાર સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા યાવતું તેમણે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત થઈ તે શ્રેણિકરાજા યાવતું સ્નાનગૃહમાંથી નીકળ્યા અને ચલણાદેવી પાસે આવી ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ અનુક્રમથી વિહાર કરતા, સંયમ અને તપથી આત્મસાધના કરતા ગુણશીલ ઉધાનમાં બિરાજમાન થયા છે. હે દેવાનુપ્રિય! તથારૂપના અર્થાત્ સંયમ અને તપના મૂર્તરૂપ એવા અરિહંત ભગવાનના નામગોત્ર સાંભળવાથી પણ મહાનફળ પ્રાપ્ત થાય છે, તો તેમના દર્શન કરવા, વંદન નમસ્કાર કરવા, સુખશાતા પૂછવી અને પપાસના(સેવા) કરવાના ફળની તો વાત જ શું કરવી ? તેમના એક પણ ધાર્મિકવચન સાંભળવા અને વિપુલ અર્થ ગ્રહણ કરવાના ફળનું તો શું કહેવું? અર્થાત્ તીર્થકરના વચનો મહાન ફળ દાયક હોય છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમસ્કાર કરીએ, તેઓશ્રીનો સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂપ છે, મંગલરૂપ છે, દેવાધિદેવ છે, જ્ઞાનસ્વરૂપ છે, તેઓશ્રીની પર્યાપાસના(સેવા) કરીએ. તેઓશ્રીની પર્યાપાસના આ ભવ અને પરભવમાંહિતકારી, સુખકારી, ક્ષેમકારી, નિઃશ્રેયકારી, મોક્ષ આપનારી છે અને તે ભવોભવમાં કલ્યાણકારી થાય છે. | ७ तए णं सा चेल्लणादेवी सेणियस्स रण्णो अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा जाव सेणियस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ जाव महत्तरगविंद-परिक्खित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिएराया तेणेव उवागच्छइ । तए णं से सेणियराया चेल्लणादेवीए सद्धिं धम्मियं जाणपवरं दुरूढे जाव जेणेव गुणसीलए चेइए तेणेव उवागच्छइ जाव पज्जुवासइ । एवं चेल्लणा वि जाव पज्जुवासइ । तए णं समणे भगवे महावीरे सेणियस्स रण्णो भिंभिसारस्स, चेल्लणादेवीए, तीसे य महइमहालियाए परिसाए, इसिपरिसाए. जइपरिसाए. मणिपरिसाए. मणुस्स-परिसाए, देवपरिसाए, अणेगसयाए जाव धम्मो कहिओ । परिसा पडिगया। सेणियराया पडिगओ । ભાવાર્થ :- શ્રેણિકરાજા પાસેથી ભગવાનના દર્શનાર્થે જવાની વાત સાંભળી ચેલણાદેવી હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત તેમણે શ્રેણિકરાજાના આ વચનોને વિનયપૂર્વક સ્વીકાર્યા. ત્યાર પછી સ્નાનગૃહમાં પ્રવેશ કરીને, સ્નાન આદિ કાર્યો કરીને યાવતુ ઘણી દાસીઓ સાથે બહારની ઉપસ્થાન શાળામાં શ્રેણિકરાજા પાસે આવ્યા. તે સમયે શ્રેણિકરાજા, ચેલણાદેવી સાથે શ્રેષ્ઠ ધાર્મિકરથમાં બેઠા, ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા યાવતુ ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. તે જ રીતે ચેલણા દેવી પણ પર્યાપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય, દેવો અને સેંકડો વ્યક્તિઓની મહાપરિષદમાં બિંબિસાર શ્રેણિકરાજા અને ચેલણાદેવીને વાવતુ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મ કથા સાંભળીને પરિષદ પાછી ફરી, શ્રેણિકરાજા પણ સ્વસ્થાને પાછા ફર્યા. શ્રેણિક-ચેલણાના દર્શનથી સાધુ-સાધ્વીઓનું નિદાન: Page #174 -------------------------------------------------------------------------- ________________ | १०२ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર | ८ तत्थ णं एगइयाणं णिग्गंथाणं णिग्गंथीण य सेणियं रायं चेल्लणं च देवि पासित्ताणं इमेयारूवे अज्झथिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे समुप्पज्जित्थाअहो णं सेणिए राया महड्डिए जाव महासोक्खे, जे णं ण्हाए जाव सव्वालंकार-विभूसिए चेल्लणा देवीए सद्धिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणे विहरइ । ण मे दिट्ठा देवा देवलोगंसि, सक्खं खलु अयं देवे । जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमेस्साई इमाइं एयारूवाइं ओरालाई माणुस्सगाई भोग भोगाइं भुंजमाणा विहरामो, से त्तं साहू । अहो णं चेल्लणादेवी महिड्डिया जाव महासोक्खा जा णं ण्हाया जाव सव्वालंकारविभूसिया सेणिएणं रण्णा सद्धिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणी विहरइ । ण मे दिवाओ देवीओ देवलोगसि, सक्खा खलु इमा देवी। जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमिस्साइं इमाइं एयारूवाइं ओरालाई माणुस्सगाई भोग भोगाइं भुंजमाणीओ विहरामो, से तं साहू । अज्जो त्ति समणे भगवं महावीरे ते बहवे णिग्गंथा णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- सेणियं रायं चेल्लणादेविं पासित्ता इमेयारूवे अज्झथिए जाव समुपज्जित्था-अहो णं सेणिए राया महिड्डिए जाव से तं साहू; अहो णं चेल्लणा देवी महिड्डिया जाव से तं साहू । से णूणं अज्जो ! अत्थे समढे ? हंता, अत्थि। ભાવાર્થ :- ત્યાં (ગુણશીલચૈત્યમાં) શ્રેણિકરાજા અને ચલણાદેવીને જોઈને કેટલાક નિગ્રંથો અને નિગ્રંથીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય, ચિંતન, ઇચ્છા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે અહો! આ શ્રેણિકરાજા મહાન ઋદ્ધિવાળા યાવત ઘણા સુખી છે. તે સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ચેલણાદેવી સાથે મનુષ્યસબંધી ઉદાર(ઉત્તમ)કામભોગ ભોગવી રહ્યા છે. આપણે દેવલોકના દેવોને જોયા નથી. આપણા માટે તો આ(શ્રેણિક રાજા)જ સાક્ષાત્ દેવ સ્વરૂપ છે. જો સમ્યકરૂપે આચરિત અમારા ચારિત્ર, તપ, નિયમ, બ્રહ્મચર્યના પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે આપણા માટે ઉત્તમ છે. (કેટલીક નિર્ગથીઓના મનમાં સંકલ્પ ઉત્પન્ન થયો કે–) અહો ! આ ચેલણાદેવી મહાન ઋદ્ધિવાળા છે યથાવત ઘણા જ સુખી છે. તે સ્નાન કરીને વાવતુ બધા જ અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજા સાથે મનુષ્યસબંધી ઉત્તમ ભોગો ભોગવી રહ્યા છે. આપણે દેવલોકની દેવીઓને જોઈ નથી, આપણા માટે તો આ(ચેલણાદેવી) જ સાક્ષાત્ દેવી સ્વરૂપ છે. સમ્યક રૂપે આચરિત અમારા ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો આપણે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે જ આપણા માટે ઉત્તમ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ | शा-१० | १० | શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! શ્રેણિકરાજા અને ચલણાદેવીને જોઈને તમારા મનમાં શું આ પ્રકારના પરિણામો યાવત વિચારો ઉત્પન્ન થયા છે? કે–અહો! શ્રેણિકરાજા મહાનઋદ્ધિવાળા છે યાવતુ આપણે પણ ભવિષ્યમાં(ભવાંતરમાં) આવા ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ તે આપણા માટે ઉત્તમ છે. અહો ! ચલણાદેવી મહદ્ધિક છે યાવત આપણે પણ ભવિષ્યમાં મનુષ્યાણી સંબંધી ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ. હે આર્યો! (હે આર્યાઓ શું) આ વૃત્તાંત યથાર્થ છે? હા ભગવાન ! આ વૃતાંત યથાર્થ છે અર્થાતુ અમોને આ પ્રકારનો વિચાર આવ્યો છે. विवेयन: પ્રસ્તુત સૂત્રોમાં વર્ણિત વિષય આ દશાની ઉત્થાનિકા રૂપ છે. નવ પ્રકારના નિદાનના વર્ણન પૂર્વે સૂત્રકારે ભગવાનના સમવસરણમાં રાજા શ્રેણિક તથા રાણી ચેલણાનું આગમન તથા તેના રૂપ સૌંદર્યને જોઈને કેટલાક સાધુ-સાધ્વીએ કરેલા નિદાનનું પ્રતિપાદન કર્યું છે. (१) निथोर्नुपुरुष लोग माटे निधान मने तेनुं : ९ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे पडिपुण्णे केवले संसुद्धे णेआउए सल्लकत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे अवितहमविसंधी, सव्वदुक्खप्पहीणमग्गे । इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. તે નિગ્રંથ પ્રવચન सत्य छ, अनुत्तरछे, प्रतिपूछे, मद्वितीय छ, शुद्ध छे, न्याय संगत छ, भायाशस्य, निहनशल्य, મિથ્યાદર્શન શલ્ય, આ ત્રણ શલ્યને કાપનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે, આ માર્ગ જ યથાર્થ છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો માર્ગ છે. આ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મના આરાધક જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ નિર્વાણને પ્રાપ્ત થાય છે અને બધા દુઃખોનો અંત કરે છે. १० जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरा दिगिंछाए, पुरा पिवासाए पुरा सीतातवेहिं, पुरा पुढेहिं विरूवरूवेहिं परीसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा से य परक्कमेज्जा, से य परक्कममाणे पासेज्जा-जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरस्स अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी-दास-किंकर-कम्मकर पुरिस-पायत्तपरिक्खित्तं छत्तं भिंगारं गहाय णिग्गच्छंति । तयाणंतरं च णं पुरओ महाआसा आसवरा, उभओ तेसिं णागा णागवरा पिट्ठओ रहा रहवरा, रहसंगल्लि । से य उद्धरिय-सेय-छत्ते, अब्भुगये भिंगारे, पग्गहिय तालियंटे, पवीयण्ण-सेय-चामरबालवीयणीए । अभिक्खणं-अभिक्खणं अइजाइय-णिज्जाइय सप्पभा । स पुव्वावरं च णं हाए जाव सव्वालंकारविभूसिए, महइ महालियाए Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર कूडागारसालाए, महइ महालयंसि सयणिज्जंसि दुहओ उण्णते मज्झे णतगंभीरे वण्णओ सव्वरातिणिएणं जोइणा झियायमाणेणं, इत्थिगुम्मपरिवुडे महयाहत-णट्टगीय-वाइय-तंती-तल-ताल-तुडिय-घण-मुइंग-मुद्दल-पडुप्पवाइय रवेणं ओरालाई माणुस्सगाईं कामभोगाई भुंजमाणे विहरइ । ૧૦૪ • तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्ठेतिમળ દેવાળુપ્પિયા ! વિ રેમો ? વિ વગેમો ? જિ આમો ? વિંજ આવિદામો? किं भे हियइच्छियं ? किं ते आसगस्स सदइ ? ભાવાર્થ:ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ-તરસ, ગરમી-ઠંડી વગેરે પરિસહ-ઉપસર્ગોથી પીડિત કોઈ સાધુને મોહનો ઉદય થઈ જાય અને તે ઉદિત મોહ સહિત સંયમનું પાલન કરતાં, સંયમમાં પરાક્રમ કરતાં તે સાધુ શુદ્ધ માતૃ-પિતૃ કુળવાળા કોઈ ઉગ્નવંશીય, ભોગવંશીય રાજકુમારને જુએ કે જે રાજકુમાર મહેલમાંથી બહાર નીકળે કે રાજ મહેલમાં પ્રવેશ કરે ત્યારે હાથમાં છત્ર, ઝારી, આદિ ગ્રહણ કરેલા દાસ-દાસી, નોકર-ચાકર, કામ કરનારા અનેક અનુચરોનો વિશાળ સમુદાય તેની સાથે ચાલતો હોય છે. તે રાજકુમારની આગળ ઉત્તમ જાતિવાન અશ્વો,બંને બાજુએ શ્રેષ્ઠ હાથીઓ, પાછળ સારથિ યુક્ત શ્રેષ્ઠ—ઉત્તમ રથો તથા ઝારીથી શીતલ સુગંધી પાણીનો છંટકાવ કરતા, હાથમાં શ્વેત છત્રને ધારણ કરેલા અને શ્વેત ચામર વીંઝતા અનેક માણસોથી ઘેરાઈને(તે રાજકુમાર) વારંવાર આવાગમન કરે છે. તે રાજકુમાર યોગ્ય સમયે સ્નાન કરી, અલંકારોથી વિભૂષિત થઈને વિશાળ કૂટાગારશાળા(પર્વતના શિખર ઉપર સ્થિત અથવા શિખરના આકારવાળા, રાજમહેલમાં મોટી, બંને બાજુથી ઉન્નત અને મધ્યમાંથી નમેલી શય્યા ઉપર બેસીને, આખી રાત દીપકના ઝગમગાટમાં સ્ત્રી સમુદાયથી વીંટળાઈને કુશળ નર્તકોના નૃત્ય જોતાં, ગાયકોના ગીત સાંભળતાં અને ગીત, વાજિંત્ર, તંત્રી, તલ-તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, માદલ વગેરે વાજિંત્રના મધુર ધ્વનિમાં મગ્ન બની, ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા રહે છે. કોઈ એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય અને પૂછવા લાગે કે હે દેવાનુપ્રિય! કહો, અમે તમારા માટે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું રાખીએ(મૂકીએ) ? ખરેખર ! આપ હૃદયથી શું ઇચ્છો છો ? આપને ક્યા ભાવતા—સ્વાદિષ્ટ પદાર્થો છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લાવીએ ? ११ जं पासित्ता णिग्गंथे णिदाणं करेइ - जइ इमस्स सुचरिय-तव- णियम - बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाइं ओरालाई माणुस्सगाई कामभोगाई भुंजमाणे विहरामि - से तं साहू | ભાવાર્થ:- રાજકુમારોનો આ પ્રકારનો વૈભવ જોઈને સાધુ નિદાન કરે છે કે જો સારી રીતે આચરત ચારિત્ર, તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં (ભવાંતરમાં) આ પ્રકારના ઉત્તમ મનુષ્યસબંધી કામભોગોને ભોગવતો રહું, તે મારા માટે શ્રેષ્ઠ થશે. १२ एवं खलु समणाउसो ! णिग्गंथे णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइयअप्पडिक्कंते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो Page #177 -------------------------------------------------------------------------- ________________ शा-१० | १०५ भवइ-महड्डिएसु महज्जुइएसु महब्बलेसु महायसेसु महासुक्खेसु महाणुभागेसु दूरगईसु चिरट्ठिइएसु । से णं तत्थ देवे भवइ महड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं चइत्ता से जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरंसि कुलंसि पुत्तत्ताए पच्चायाति । से णं तत्थ दारए भवइसकमालपाणिपाए, अहीणपडिपण्णपंचिदियसरीरे, लक्खण-वंजणगणोववेए ससिसोमागारे कंते पियदसणे सुरूवे । तए णं से दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते सयमेव पेइयं दायं पडिवज्जति । तस्स णं अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी-दासकिंकर-कम्मकर-पुरिस-पायत्त परिक्खित्तं छतं भिंगारं गहाय णिगच्छति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुतुति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ?' तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्माइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? णो इणढे समढे, । अभविए णं से तस्स धम्मस्स सवणयाए । से य भवइ-महिच्छे जाव दाहिणगामी जेरइए कण्हपक्खिए, आगमिस्साए दुल्लहबोहिए यावि भवइ। तं एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો!તે સાધુ નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાંદેહ છોડી મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાબળવાળા, મહાયશવાળ , મહાસુખવાળા, મહાપ્રભાવાળા, દૂર જવાની શક્તિવાળા, લાંબી સ્થિતિવાળા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે મહદ્ધિક દેવ થાય છે અને યાવતું તે દેવ સબંધી ભોગોને ભોગવતા વિચરે છે થાવત દેવ સંબંધી આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવીને શુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રકુલ, ભોગકુળ વગેરે કોઈ એક ઉત્તમ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકોમળ હાથપગ- વાળો તથા પાંચ ઇન્દ્રિયોથી પૂર્ણ, શુભ લક્ષણ, વ્યંજનગુણોથી યુક્ત, ચંદ્રમાની સમાન સૌમ્ય, પ્રિય, દર્શનીય, સ્વરૂપવાન થાય છે. તે બાળકની બાલ્યાવસ્થા વ્યતીત થયા પછી કલાનિપુણતા અને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં તે સ્વયં પિતાની સંપત્તિનો અધિકારી બને છે. તે ઘરની બહાર જાય કે અંદર આવે ત્યારે આગળ છત્ર, જારી વગેરે લઈને અનેક દાસદાસી, નોકર-ચાકર ચાલે છે યાવતુ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો આવીને ઊભા રહી જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? આપને ક્યા પદાર્થો સ્વાદિષ્ટ લાગે છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લઈ આવીએ? પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના અર્થાત્ સંયમાદિના યથાર્થપાલક Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શ્રમણ-માહણ ઉભયકાળ કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને સાંભળે છે? ઉત્તર- તે સંભવ નથી, કારણ કે તે ધર્મશ્રવણને માટે યોગ્ય નથી. મહાઇચ્છાઓવાળા તે થાવત દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે અર્થાત્ તે દુર્લભબોધિ બને છે. હે આયુષ્યમાન શ્રમણો તે નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (ર) નિગ્રંથીઓનું સ્ત્રીભોગ સંબંધી નિદાન અને તેનું ફળ :|१३ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाण अत करेति । जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी पुरा दिगिंछाए जाव उदिण्ण काम जाया यावि विहरेज्जा सा य परक्कमेज्जा, सा य परक्कममाणी पासेज्जा से जा इमा इत्थिया भवइ-एगा, एगजाया, एगाभरणपिहाणा, तेल्ल पेला इव सुसंगोपिया, चेल-पेला इव सुसंपरिगहिया, रयणकरंडगसमाणा । तीसे णं अइजायमाणीए वा णिज्जायमाणीए वा पुरओ महं दासी दास किंकर कम्मकर पुरिसा पयत्तपरिक्खित्तं छतं भिंगारं गहाय णिग्गच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ? ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રત અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તે નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવતુ બધા દુઃખોનો અંત કરે છે. તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત થાવત્ ઉદિત કામ-મોહ સહિત સંયમમાં પરાક્રમ કરતી કોઈ સાધ્વી, સ્ત્રી આદિને જોઈને વિચારે કે આ સ્ત્રી પોતાના પતિની એક પત્ની છે, એક માત્ર પ્રાણપ્રિયા છે. તે સુવર્ણના કે રત્નોના એક સરખા આભરણ અને વસ્ત્ર પહેરે છે. તેના પતિ માટે તે તેલની શીશી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડિયાની સમાન સંરક્ષણીય છે અને સંગ્રહણીય છે. મહેલમાં તે અંદર જાય અને બહાર નીકળે ત્યારે તેની પાછળ છત્ર, જારી લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત એકને બોલાવે ત્યાં તેની સામે ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? १४ जं पासित्ता णिग्गंथी णिदाणं करेति- जइ इमस्स सुचरिय-तव-णियमबंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाई ओरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरामि-से तं साहु । Page #179 -------------------------------------------------------------------------- ________________ शा-१० १०७ भावार्थ :- તેમને જોઈ સાધ્વીજી નિદાન કરે છે કે જો સમ્યક રીતે આરિત મારા તપ, સંયમ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું આવતા ભવમાં આ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. १५ एवं खलु समाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारा भवइ जाव दिव्वाइं भोगाई भुजमाणी विहरइ जाव सा णं ताओ देवलोगाओ आउक्खए णं भवक्खएणं ठिइक्खएणं अनंतरं चयं चइत्ता जे इमे भवंति उग्गपुत्ता महामाया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरंसि कुलंसि दारियत्ताए पच्चायाइ। सा णं तत्थ दारिया भवइ सुकुमाला जाव सुरूवा । तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमित्तं, जोव्वणगमणुप्पत्तं, पडिरूवेणं सुक्केणं पडिरूवस्स भत्तारस्स भारियत्ताए दलयंति । सा णं तस्स भारिया भवइ एगा, एगजाया, इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा, धेज्जा, वेसासिया, सम्मया, बहुमया, अणुमया, रयणकरंडगसमाणा । तीसे णं अइजायमाणीए वा णिज्जामाणीए वा पुरओ महं दासी-दासकिंकर -कम्मकर पुरिस पायत्तपरिक्खित्तं छत्तं, भिंगारं गहाय णिग्गच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्टेति भण देवाप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदइ ? तीसे णं तहप्पगाराए इत्थियाए तहारूवे समणे वा माहणे वा उभयकालं केवलिपण्णत्तं धम्मं आइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । सा णं भंते ! पडणेज्जा ? णो इणट्टे समट्टे । अभिवया णं सा तस्स धम्मस्स सवणयाए । सा य भवइ महिच्छा जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साए दुल्लभबोहिया यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएति केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए । भावार्थ :- હૈ આયુષ્યમાન શ્રમણો ! તે સાધ્વી નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્યભોગ ભોગવે છે. દેવ સંબંધી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તે દેવલોકથી ચ્યવીને વિશુદ્ધ માતૃ-પિતૃપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી આદિ કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાલિકા સુકુમાર અને સુરૂપ હોય છે. તેનો બાલ્યકાળ વ્યતીત થયા પછી કળાઓમાં નિપુણતા અને યૌવનવયને પ્રાપ્ત થતાં, માતા-પિતા તેને તેના જેવા સુંદર યોગ્ય પતિને, અનુરૂપ દહેજ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આપી પત્નીરૂપે સોંપે છે અર્થાત્ પરણાવે છે. તે તેના પતિની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, અતિ મનોહર, ધૈર્યનુંસ્થાન, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, (અતિશય પ્રિય) રત્નના કરંડિયાની સમાન એક માત્ર પત્ની હોય છે. ૧૦૮ મહેલમાંથી બહાર નીકળે કે અંદર પ્રવેશે ત્યારે તેની આગળ છત્ર, જારી, લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત્ એકને બોલાવતાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ? કહો, અમે આપના માટે શું કરીએ ? યાવત્ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ. પ્રશ્ન- શું તે ઋદ્ધિસંપન્ન-સાંસારિક સુખમાં નિમગ્ન સ્ત્રીને તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે ? ઉત્તર– તે સંભવ નથી, કારણ કે તે સ્ત્રી ધર્મ શ્રવણને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળી તે સ્ત્રી દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતી નથી. (૩) નિગ્રંથોનું સ્ત્રી થવાનું માટે નિદાન અને તેનું ફળ ઃ १६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंत करेंति । जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरादिगिंछाए जाव से य परक्कममाणे पासेज्जा-से जा इमा इत्थिया भवइ-एगा एगजाया जाव जं पासित्ता णिग्गंथे णिदाणं करेंति- दुक्खं खलु पुमत्तणए, जे इमे उग्गपुत्ता महामाया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरेसु उच्चावएसु महासमर - संगामेसु उच्चावयाइं सत्थाई उरंसि चेव पडिसंवेदेति । तं दुक्खं खलु पुमत्तणए, इत्थित्तणयं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત અને ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યુ છે. આ નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવત્ બધા દુઃખોનો અંત કરે છે. તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત કોઈ સાધુ ઉદિત કામ-મોહ સહિત યાવત્ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સ્ત્રી(રાજરાણી) આદિને જોઈને વિચારે છે પુરુષનું જીવન દુઃખમય છે, વિશુદ્ઘ માતૃ-પિતૃપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી પુરુષને નાના-મોટા યુદ્ધમાં જવું પડે છે અને નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતી ઉપર ઝીલવા પડે છે અને તે પ્રહારથી ઉત્પન્ન થતી વેદનાથી તે વ્યથિત થાય છે, પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. १७ जइ इमस्स सुचरियस्स तव नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं ओरालाई इत्थिभोगाई भुंजमाणे વિહરમિ-સે તેં સાદું | एवं खलु समणाउसो ! णिग्गंथे णियाणं किच्चा तस्स ठाणस्स अणालोइय Page #181 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ [ ૧૦૯ ] अपडिक्कंते जाव आगमेस्साए दुल्लहबोहिए यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ. નિયમ અને બ્રહ્મચર્યપાલનને કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું પણ ભવિષ્યમાં આ પ્રકારના સ્ત્રી સબંધી ભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. હે આયુષ્માન સાધુઓ ! તે નિગ્રંથ નિદાન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે તો યાવતુ આગામી ભવમાં તેને સમ્યત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્માન શ્રમણો ! આ નિદાનનું આ પ્રકારનું પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિત ધર્મને સાંભળી શકતો નથી. (૪) નિગ્રંથીઓનું પુરુષ થવાનું નિદાન અને તેનું ફળ - १८ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंतं करेंति । ____ जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी जाव पुरा दिगिंछाए जाव सा य परक्कममाणी पासेज्जा-से जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया जाव जं पासित्ता णिग्गंथी णिदाणं करेंति- दुक्खं खलु इत्थित्तणए दुस्संचाराइं गामंतराइं जाव सण्णिवसंतराई । से जहाणामए अंबपेसियाइ वा अंबाडगपेसियाइ वा मातुलिंगपेसियाइ वा उच्छुखडियाइ वा संबलिफालियाइ वा बहुजणस्स आसायणिज्जा पत्थणिज्जा पीहणिज्जा अभिलसणिज्जा । एवामेव इत्थिया वि बहुजणस्स आसायणिज्जा जाव अभिलसणिज्जा त दुक्ख खलु इत्थित्तणए, पुमत्तणए णं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે, આ નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમી જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરીષહોથી પીડિત, સંયમી જીવનમાં ઉદિત કામ-મોહ સહિત પરાક્રમ કરતી સાધ્વી પુરુષને જોઈને વિચારે છે કે- આ પુરુષ વિશુદ્ધ માતૃ-પિતૃપક્ષવાળો, ઉગ્રવંશી અથવા ભોગવંશી યાવત તેની સેવામાં રહેલા અનેક સેવકો તેને પૂછે છે, હે દેવાનુપ્રિય! આપને શું જોઈએ છે? આપના માટે અમે શું લાવીએ? ઇત્યાદિ. તે પુરુષના સુખ વિભવને જોઈને તે નિગ્રંથી નિદાન કરે છે કે સ્ત્રીનું જીવન અત્યંત દુઃખમય અને કષ્ટમય છે. સ્ત્રીઓને એક ગામથી બીજા ગામમાં, એક સંનિવેશથી બીજા સંનિવેશમાં ગમનાગમન કરવું અત્યંત કઠિન છે. જે રીતે કેરીની ચીર, બિજોરાના ટુકડા, કોઠાના ટુકડા, શેરડીના ટુકડા અને શાલ્મલીની શીંગ, ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, પ્રાર્થનીય, ઇચ્છનીય અભિલષણીય છે, તે રીતે સ્ત્રીનું શરીર પણ ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, અભિલષણીય છે, તેથી સ્ત્રીનું જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ | ११० । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર १९ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साए इमाई एयारूवाई ओरालाई पुरसिभोगाई भुंजमाणी विहरामि-से तं साहु । एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स आणालोइय अप्पडिक्कता जाव आगमेस्साए दुल्लहबोहिया यावि भवइ । एवं खलु समणाउसो! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- સમ્યક રીતે આચરેલા મારા, તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં આ પ્રકારના ઉત્તમ પુરુષ સબંધી કામભોગોને પ્રાપ્ત કરું તે મારા માટે ઉત્તમ છે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો! તે સાધ્વી નિદાન કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના થાવત મૃત્યુ પામે તો(તે દેવભવ કરી પશ્ચાત્ મનુષ્ય જન્મમાં પુરુષ યોગ્ય ભોગોને પ્રાપ્ત કરે છે, પરંતુ ધર્મનું શ્રવણ કરી શકતી નથી, તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિતધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (५) स्व-पर-विक्षुर्वित हेवी परियारानुनिटान मने तेनु:२० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणमंतं करेंति । जस्स णं धम्मस्स णिग्गंथो वा णिग्गंथी वा सिक्खाए उवट्ठिए विहरमाणे जाव से य परक्कममाणे माणुस्सेहिं कामभोगेहिं णिव्वेय गच्छेज्जा-माणुस्सगा खलु कामभोगा अधुवा अणिइया असासया सडण-पडण-विद्धसणधम्मा । उच्चारपासवण-खेल-जल्ल-सिंघाणग-वंत-पित्त-सुक्क-सोणियसमुब्भवा । दुरूवउस्सास-णिस्सासा दुरंत-मुत्त-पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छापुर च णं अवस्सं विप्पजहणिज्जा । ___ संति उड्डे देवा देवलोयंसि । ते णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुजियअभिजुंजिय परियारेति अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेति, अप्पणिच्चियाओ देवीओ अभिजुंजिय अभिमुंजिय परियारेति । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યુ છે. આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. - તે ચારિત્ર ધર્મને સ્વીકારીને, સંયમનું પાલન કરતા કોઈ સાધુ કે સાધ્વીને વાવતુ સંયમમાં પરાક્રમ કરતાં મનુષ્યનું ચિત્ત કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યના કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, સડન-પડન અને વિધ્વંસના સ્વભાવવાળા છે અર્થાત્ નશ્વર છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, કફ, વાત, પિત, શુક્ર અને લોહીમય શરીરથી ઉદ્ભવિત છે. દુર્ગધયુક્ત શ્વાસોશ્વાસ તથા Page #183 -------------------------------------------------------------------------- ________________ शा-१० | १११ । મળ-મૂત્રથી પરિપૂર્ણ છે, વાત, પિત્ત અને કફના દ્વાર છે, પહેલા કે પછી તે અવશ્ય છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની વિકુર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. २१ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि तं अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाई भोगाई भुंजमाणे विहरामि-से तं साहु । ____ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जयाओ देवीओ अभिजुजिय अभिजुंजिय परियारेइ। से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?" तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणिज्जा? हंता ! पडिसुणिज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणढे समठे। अभविए णं से तस्स धम्मस्स सद्दहणयाए । से य भवति महिच्छे जाव दाहिणगामिए रइए कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि भवति । एवं खलु समणाउसो । तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति केवलि-पण्णत्तं धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा, रोइत्तए वा । ભાવાર્થ – સમ્યક રીતે આચરિત મારા તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું, વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં આવા દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. - હે આયુષ્યમાન શ્રમણો! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાદ્ધિવાળા દેવ થાય છે અને દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે યાવતું તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર, પાંચ, પુરુષો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, આપના માટે અમે શું કરીએ ? વાવ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે દિવસમાં वार) वणी प्र३पित धर्मछ? 61२-8 छे.प्रश्र-शुंते धनते समछ ? 6त्तर-8, Page #184 -------------------------------------------------------------------------- ________________ | ११२ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર साभणे छ.श्र-शंतनत वणी प्र३पित धर्म ५२ श्रद्धा, प्रतीति भने रुथि उत्पन्न थायछ? 612તે સંભવ નથી, કારણ કે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા કરવાને અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળો તે દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકી રૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યનું આ પાપકારી પરિણામ છે કે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થતી નથી. (७)स्व-विवित हेवी परियारानुं निEान मने तेनु: २२ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सए सु कामभोगेसु णिव्वेयं गच्छेज्जा । माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । संति उड्डे देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजियअभिजुजिय परियारेति, अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेति, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेति । _जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि-से तं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું છે યાવતુ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતાં નથી, પરંતુ પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે તથા સ્વયંની દેવીઓ સાથે કામક્રીડા કરે છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ આવતા ભવમાં આ પ્રકારના દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. २३ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ। से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ Page #185 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ [ ૧૧૩] कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणढे समढे अण्णत्थरूई यावि भवइ । अण्णरूइमायाए से भवइ- जे इमे आरणिया आवसहिया गामंतिया कण्हूइरहस्सिया । णो बहुसंजया, णो बहुपडिविरया सव्व पाण भूय जीव सत्तेसु अप्पणा सच्चामोसाइं एवं विपडिवदंति____ अहं ण हंतव्वो, अण्णे हंतव्वा, अहं ण अज्जावेयव्वो अण्णे अज्जावेयव्वा, अहं ण परियावेयव्वो अण्णे परियावेयव्वा, अहं णं परिघेतव्वो अण्णे परिघेतव्वा, अहं ण उवद्दवेयव्वो अण्णे उवद्दवेयव्वा, . एवामेव इत्थिकामेहिं मुच्छिया गढिया गिद्धा अज्झोववण्णा जाव कालमासे कालं किच्चा अण्णयेरसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवति । ते ततो विमुच्चमाणा भुज्जो एलमूयत्ताए पच्चायति । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागेणं णो संचाएति केवलिपण्णत्तं धम्मं सद्दहित्तए वा पत्तिइत्तए वा रोइत्तए वा । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને પાવત દેવરૂપે ઉત્પન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિર્તિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવતુ તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે ? પ્રશ્ન- આ પ્રકારની દ્ધિથી યુક્ત તે પુરુષને શું શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મને તે સાંભળે? ઉત્તર- હા, તે સાંભળે છે. પ્રશ્ન- શું તેને તે કેવળી પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર-તે સંભવ નથી, તે અન્યદર્શનમાં રુચિ રાખે છે, અન્ય દર્શનનો સ્વીકાર કરી તેનું આચરણ કરે છે, જેમ કે- તે અરણ્યવાસી તાપસ, પર્ણકુટિરમાં રહેનારા તાપસ, ગામની પાસે બગીચામાં રહેનારા તાપસ અને ચમત્કારોને ગુપ્ત રાખનારા તાપસ બને છે. તે અસંયત છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાથી અવિરક્ત છે, તે સત્યમૃષા(મિશ્રભાષા) ભાષાનો આ પ્રમાણે પ્રયોગ કરે છે કે મને મારો નહિ, બીજાને મારો; મને આદેશ ન આપો, બીજાને આદેશ આપો; મને પીડા ન આપો, બીજાને પીડા આપો; મને પકડો નહિ, બીજાને પકડો; મને ભયભીત ન કરો, બીજાને ભયભીત કરો; આ રીતે તે સ્ત્રી સબંધી કામભોગોમાં મૂચ્છિત, ગ્રથિત-બંધાયેલા, વૃદ્ધ(લોલુપ) અને અત્યંત આસક્ત રહે છે, જીવનની અંતિમ ક્ષણોમાં દેહત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્વિષી જાતિના દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે દેહ છોડીને ફરી ઘેટાં-બકરાંની જેમ મનુષ્યોમાં મૂંગા પ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ | ११४ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર હે આયુષ્યમાન શ્રમણો! આ નિદાનના આ પાપકારી પરિણામ સ્વરૂપે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થતી નથી. (७) स्व:वी परियारानुं निदान मने तेनुं :२४ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जावसे य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु णिव्वेदं गच्छेज्जा- माणुस्सग्गा खलु कामभोगा अधुवा जाव विप्पजहियव्वा । संति उड्ढे देवा देवलोयंसि । ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं वेउव्विय-वेउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय-अभिमुंजिय परियारेइ । जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाइं भुंजमाणे विहरामि-से तं साहु । ભાવાર્થ :- હે આયુષ્માન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતા સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્યસબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગો અદ્ભવ છે યાવત્ છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓની સાથે કામક્રીડા કરતા નથી, સ્વયંની વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય, તો હું પણ આગામી ભવમાં આ પ્રકારના દિવ્યભોગને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. |२५ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसि देवाण देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ. णो अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय-अभिमुंजिय परियारेइ ।। से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारिपंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुज्जा? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा? हंता ! सद्दहेज्जा, Page #187 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ [ ૧૧૫ ] पत्तिएज्जा, रोएज्जा ? से णं सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई पडिवज्जेज्जा ? णो इणढे समढे, से णं दसणसावए भवति । अभिगयजीवाजीवे जाव अट्ठिमिज्जापेमाणुरागरत्ते- अयममाउसो ! णिग्गंथे पावयणे अटे, एस परमटे, सेसे अणटे । से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूइं वासाइं समणोवासगपरियायं पाउणइ, पाउणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जित्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિકર્વિત દેવીઓ સાથે પણ કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓ સાથે કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપનું શું પ્રિય કરીએ? યાવત આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે? પ્રશ્ર–આ પ્રકારની ઋદ્ધિયુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે કેવળી પ્રરૂપિત ધર્મને તે સાંભળે છે? ઉત્તર- હા, તે સાંભળે છે પ્રશ્ન- શું તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોઉપવાસ કરે છે? ઉત્તર- તે સંભવ નથી. તે કેવળ દર્શનશ્રાવક થાય છે. તે જીવ-અજીવના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા થાય છે. તેના હાડ-હાડની મજ્જામાં ધર્મ પ્રત્યે અનુરાગ હોય છે, જેમ કે- હે આયુષ્યમાન ! આ નિગ્રંથ પ્રવચન જ જીવનમાં સાર્થક છે, પરમસાર્થક છે, શેષ સર્વ નિરર્થક છે. આ રીતે તે અનેક વર્ષો સુધી દર્શન શ્રાવકધર્મની આરાધના કરે છે અને આરાધના કરીને યથાસમયે આયુષ્ય પૂર્ણ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરી શકતા નથી. (૮) શ્રાવક થવાનું નિદાન અને તેનું ફળ - | २६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेहिं णिव्वेदं गच्छेज्जा, माणुस्सगा कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा, अणिइया, असासया, चलाचलणधम्मा, पुणरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा । Page #188 -------------------------------------------------------------------------- ________________ | ११ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए जे इमे भवंति उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, एतेसिं णं अण्णयरंसि कुलंसि पुमत्ताए पच्चायामि, तत्थ णं समणोवासए भविस्सामि-अभिगयजीवाजीवे जाव फासुएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभमाणे विहरिस्सामि से तं साहु । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ઘર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતાં સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવતુ છોડવા યોગ્ય છે. દેવસબંધી કામભોગ પણ અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર સ્વભાવવાળા છે, જન્મ મરણ વધારનાર છે, વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રકુળ, ભોગકુળ વગેરે કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાઉં અને શ્રાવક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું યાવતું સાધુ-સાધ્વીઓને પ્રાસક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર વહોરાવતાં વિચરણ કરું. તે મારા માટે ઉત્તમ છે. २७ एवं खलु समणाउसो ! णिग्गंथो वाणिग्गंथी वा णिदाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि-पंच अवुत्ता चेव अभुट्ठति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं भंते पडिसुणेज्जा ? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं भंते सीलव्वय जाव पोसहोववासाई पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा। से णं मुंडे भवित्ता आगाराओ अणगारिय पव्वएज्जा ? णो इणढे समढे। से णं समणोवासए भवइ अभिगयजीवाजीवे जाव पडिलाभेमाणे विहरइ। से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूणि वासाणि समणोवासगपरियागं पाउणइ, पाउणित्ता आबाहंसि उप्पण्णंसि अणुप्पण्णंसि वा भत्ताई पच्चक्खाइ, पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावफलविवागे-जं Page #189 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ | ૧૧૭] णो संचाएति सव्वाओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે, દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે યાવતું મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત્ તે કોઈ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકર બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું પ્રિય કરીએ? આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે? પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળે છે? ઉત્તર- હા, સાંભળે છે. પ્રશ્ન- શું તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે? ઉત્તર- હા, તેને શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન- શું તે શીલવ્રત યાવતુ પૌષધોપવાસનો સ્વીકાર કરે છે? ઉત્તર- હા, તે સ્વીકાર કરે છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને, ગૃહત્યાગીને અણગારત્વ અર્થાત્ દીક્ષા અંગીકાર કરે છે? ઉત્તર- તે સંભવ નથી. તે શ્રાવક થાય છે, જીવાજીવના જાણકાર થાય છે યાવત્ પ્રતિલાભિત કરતા વિચરે છે. આ પ્રકારે અનેક વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તે ભક્ત- આહારના પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરીને અર્થાતુ અનશન(સંથારો) કરીને અનેક દિવસોના ભોજનનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે ગૃહવાસને છોડી અને સર્વથા મુંડિત થઈને આગાર-ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી શકતા નથી. (૯) સાધુ થવાનું નિદાન તથા તેનું ફળ: २८ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेसु णिव्वेयं गच्छेज्जा माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा जाव पुणरागमणिज्जा, पच्छापुव्वं च णं अवस्सं विप्पज ___ जइ इमस्स सुचरियस्स-तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए जाई इमाई अंतकुलाणि वा, पंतकुलाणि वा, तुच्छकुलाणि वा, दरिहकुलाणि वा, किविणकुलाणि वा, भिक्खागकुलाणि वा एएसि णं अण्णतरंसि कुलसि पुमत्ताए पच्चायामि एस मे आया परियाए सुणीहडे भविस्सति, से तं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતા સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે Page #190 -------------------------------------------------------------------------- ________________ । ११८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર કે મનુષ્ય સબંધી કામભોગ અધુવ છે યાવત છોડવા યોગ્ય છે. દેવ સંબંધી કામભોગ પણ અધુવ છે યાવત્ ભવપરંપરા વધારનાર છે તથા વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે. સમ્યક પ્રકારે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં અંતકુળ, પ્રાન્તકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, કૃપણકુળ કે ભિક્ષુકુળમાંથી કોઈ પણ એક કુળમાં પુરુષ રૂપે ઉત્પન્ન થાઉં કે જેથી હું દીક્ષા લેવા માટે સહેલાઈથી ઘર છોડી શકું, તે મારા માટે उत्तम छ. | २९ एवं खलु समणाउसो ! णिग्गंथा वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ, महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ । ___ तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं सीलव्वय-गुणव्वय-वेरमणपच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा । से णं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइज्जा ? हंता, पव्वइज्जा । से णं तेणेव भवग्गहणेणं सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंत करेज्जा? णो इणद्वे समढे । से णं भवइ- से जे अणगारा भगवंतो इरियासमिया जाव बंभयारी ।। से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ। बहूई वासाई सामण्णपरियागं पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं पच्चक्खाइत्ता, बहूई भत्ताई अणसणाई छेदेइ, बहूई भत्ताइ अणसणाई छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवइ । एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे पावफलविवागे-जं णो संचाएइ तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव सव्वदुक्खाणं अत करेत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! નિગ્રંથ અથવા નિર્ચથી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્ય ભોગ ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે થાવ તે દરિદ્રાદિ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. પ્રશ- શું આ પ્રકારના તે પરુષને તથાપના શ્રમણ સાધ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? उत्तर-1, छ. श्र-शुंते वणी ५३पित धन समणे छ ? 61२-४, सोमणे छे.प्रश्र-शु તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે? ઉત્તર- હા, તેને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને ગૃહત્યાગીને સાધુપણાનો સ્વીકાર કરે છે? ઉત્તર- હા, તે સાધુપણાનો સ્વીકાર Page #191 -------------------------------------------------------------------------- ________________ | દશા–૧૦ | ૧૧૯ ] કરે છે. પ્રશ્ન-શું તે આ ભવમાં સિદ્ધ થઈ શકે છે? સર્વદુઃખોનો અંત કરી શકે છે? ઉત્તર-તે સંભવ નથી. તે સાધુ ભગવંત ઈર્યાસમિતિનું પાલન કરનાર યાવત બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય છે. આ રીતે અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તો પણ ભક્ત(આહારના) પચ્ચખાણ કરે છે. આહારના પચ્ચખાણ કરીને અનશન દ્વારા આહારનું છેદન કરે છે. અનશન દ્વારા આહારનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિ ભાવે મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે આ ભવમાં સિદ્ધ થતાં નથી થાવત્ સર્વ દુઃખોનો અંત કરી શક્તા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન છે. નિદાન-તપ-સંયમના ફળ સ્વરૂપે ભૌતિક સુખની અથવા અન્ય કોઈપણ ઈચ્છા કરવી. સાધનાના ક્ષેત્રમાં સાધકોએ ઇચ્છાનો નિરોધ કરવો, તે જ સાધના છે. સાધક કોઈપણ પ્રકારના ફળની અપેક્ષા વિના નિષ્કામ ભાવે સાધના કરે છે, શુભાશુભ ક્રિયાનું ફળ સહજ રીતે પ્રાપ્ત થાય જ છે. જેમ પાણી પીવાથી સહજ રીતે તૃષા શાંત થાય છે. પાણી પીધા પછી તૃષા શાંત થવા રૂ૫ ફળની ઇચ્છા કરવી પડતી નથી તેમ જ સાધનાના ફળની ઇચ્છા કર્યા વિના જ સહજ રીતે તે ફળ પ્રાપ્ત થાય છે. ફળની ઇચ્છાથી તેનું ફળ સીમિત થઈ જાય છે. સૂત્રકારે નવ પ્રકારના નિદાનમાં તે વિષયને સ્પષ્ટ કર્યો છે. પ્રારંભના ચાર નિદાનોમાં સંયમ સાધના કરતા સાધુ અથવા સાધ્વીના ચિત્તમાં ક્યારેક ભોગની ઇચ્છા ઉત્પન્ન થઈ જાય છે અને તે મનુષ્ય સબંધી ભોગોની પ્રાપ્તિ માટે નિદાન કરે છે. સંયમ તપના પ્રભાવથી સંકલ્પ અનુસાર ફળ પ્રાપ્ત પણ થઈ જાય છે પરંતુ તેનું પરિણામ એ આવે છે કે તે જીવન પર્યંત ધર્મ શ્રવણ માટે પણ અયોગ્ય બની જાય છે અને કાળ કરી નરકમાં જાય છે. (૧) પ્રથમ નિદાનમાં સાધુઓ પુરુષ ભોગ માટે નિદાન કરે છે. (૨) બીજા નિદાનમાં સાધ્વીઓ સ્ત્રી ભોગ માટે નિદાન કરે છે. (૩) ત્રીજા નિદાનમાં સાધુઓ સ્ત્રી થવા માટે નિદાન કરે છે અને (૪) ચોથા નિદાનમાં સાધ્વીઓ પુરુષ થવા માટે નિદાન કરે છે. એક થી ચાર નિદાનવાળા ધર્મ શ્રવણ કરી શકતા નથી. (૫) પાંચમા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓની સાથે, સ્વયની વિકૃર્વિત દેવીઓની સાથે અને બીજાની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ ત્યારપછીના મનુષ્યભવમાં ધર્મશ્રવણ કરી શકે પણ ધર્મ ઉપર શ્રદ્ધા, રુચિ થતાં નથી તથા આયુષ્ય પૂર્ણ કરીને નરકમાં જાય છે. (૬) છઠ્ઠા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓ સાથે તથા સ્વયંની વિકર્વિત દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે. ત્યારપછી તે મનુષ્ય ભવમાં તાપસ-સંન્યાસી થાય છે અને આયુષ્ય પૂર્ણ કરીને અસુરકુમારનિકાયમાં કિલ્પિષી દેવરૂપે ઉત્પન્ન થયા પછી તે તિર્યંચયોનિમાં ભ્રમણ કરે છે. એકથી છ નિદાનવાળા વ્યક્તિને ભોગાસક્તિ તીવ્ર હોવાથી તે જીવ નરકાદિ દુઃખોને ભોગવીને ભવ પરંપરામાં પણ સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ | १२० । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૭) સાતમુનિદાન કરનાર દેવલોકમાં ફક્ત સ્વયંની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા નથી, તેઓને ત્યારપછીના મનુષ્ય ભવમાં સમ્યગુદષ્ટિ પ્રાપ્ત થાય છે પરંતુ નિદાનના કારણે તેઓ વ્રતધારણ કરી શક્તા નથી. આ પ્રકારનું નિદાન કરનાર વ્યક્તિમાં ભોગાસતિની મંદતા હોય છે. તે સ્વયં પોતાની દેવીઓ સાથે જ ભોગ ભોગવે છે, વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા ન હોવાથી તેની ભોગવૃત્તિ કંઈક અંશે સીમિત હોય છે, તેથી તે જીવ ભવપરંપરામાં ધર્મશ્રવણ અને સમ્યગદર્શન પામી શકે છે પરંતુ વ્રત ધારણ કરી શકતા નથી. (૮) આઠમા નિદાનમાં સાધુ-સાધ્વી શ્રાવક બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવલોક પછીના મનુષ્ય ભવમાં બારવ્રતધારી શ્રાવક બને છે, પરંતુ નિદાનના કારણે સંયમગ્રહણ કરી શકતા નથી. (૯) નવમા નિદાનમાં સાધુ-સાધ્વી સંયમી બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવભવ પછી ઇચ્છિત ( તુચ્છ) કુળમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સંયમનો સ્વીકાર કરે છે, પરંતુ નિદાનના પ્રભાવે તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી શક્તા નથી. આઠમા અને નવમા નિદાનમાં શ્રેષ્ઠ અવસ્થાની ઈચ્છા હોવા છતાં નિદાનથી તેનું સાધનાનું અસીમિત અનંત ફળ સીમિત થઈ જાય છે, તેથી તેની ઇચ્છા પૂર્ણ થાય, પરંતુ તેનાથી આગળ વધી શકતા નથી. निEIनरहितनी मुक्ति:३० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणंमंतं करेंति ।। जस्सं णं धम्मस्स सिक्खाए णिग्गंथो णिग्गंथी वा उवट्ठिए विहरमाणे जाव से य परक्कमेज्जा से य परक्कममाणे सव्वकामविरत्ते, सव्वरागविरत्ते, सव्वसंगाईए, सव्वहा सव्वसिणेहातिक्कंते सव्वचारित्तपरिवुडे । ___तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं, अणुत्तरेणं दसणेणं जाव अणुत्तरेणं परिणिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अणंते, अणुत्तरे, णिव्वाघाए,णिरावरणे, कसिणे, पडिपुण्णे, केवलवरणाणसणे समुप्पज्जेज्जा । तए णं से भगवं अरहा भवइ, जिणे केवली सव्वण्णू सव्वदरिसी, सदेवमणुयासुरस्स लोगस्स परियायं जाणइ, तं जहा- आगई, गई, ठिई, चवणं, उववायं, भुत्तं, पीयं, कडं, पडिसेवियं, आवीकम्म, रहोकम्म, लवियं, कहियं, मणोमाणसियं । सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे विहरइ । __ ते णं से भगवं केवली एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई केवलिपरियागं पाउणइ, पाउणित्ता अप्पणो आउसेसं आभोएइ, आभोएत्ता भत्तं पच्चक्खाएइ, पच्चक्खाइत्ता बहई भत्ताई अणसणाए छेदेइ, छेदेत्ता तओ पच्छा चरमेहिं ऊसास-णीसासेहिं सिज्झइ जाव सव्वदुक्खाणमंतं करेइ । एवं खलु समणाउसो ! तस्स अणिदाणस्स इमेयारूवे कल्लाणे फलविवागे Page #193 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ | ૧૨૧] जं तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ । तए णं ते बहवे णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म समणं भगवं महावीरं वदति णमसंति, वंदित्ता णमंसित्ता तस्स ठाणस्स आलोयंति पडिक्कमंति जाव अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जति । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં ધર્મનું પ્રતિપાદન કર્યું છે. આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. આ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ કરતા તે સાધુ-સાધ્વી તપ સંયમમાં પરાક્રમ કરતાં સર્વ પ્રકારના કામથી, સર્વ પ્રકારના રાગથી વિરક્ત થાય છે, સર્વ સંગથી રહિત થાય છે. સર્વથા સર્વ સ્નેહ બંધનથી મુક્ત થઈને સંપૂર્ણતઃ ચારિત્રની આરાધના કરે છે. ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન યાવતુ અનુત્તર મોક્ષમાર્ગની અર્થાત્ રત્નત્રયની આરાધનાથી આત્માને ભાવિત કરતાં તે અણગાર ભગવંતને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે તે અરિહંત ભગવાન જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. તે દેવ, મનુષ્ય, અસુર, આદિ લોકના પર્યાયોને જાણે છે, જેમ કે જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ તથા તેના દ્વારા ખાવા-પીવાના ઉપયોગમાં લેવાતા પદાર્થો અને તેના દ્વારા થતી પ્રગટ અને ગુપ્ત સર્વ ક્રિયાઓને તથા વાર્તાલાપને, ગુપ્તવાર્તા અને માનસિક ચિંતનને પ્રત્યક્ષરૂપે જાણે છે, જુએ છે. તે સંપૂર્ણલોકમાં સ્થિત સર્વજીવોના, સર્વ ભાવોને જાણતાં, જોતાં વિચરણ કરે છે. તે આ રીતે વિચરણ કરતાં તે કેવળી ભગવાન અનેક વર્ષો કેવલપર્યાયમાં વિચરણ કરે છે. પોતાના આયુષ્યના અંતિમ સમયને જાણી, તે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરી અનેક ભક્તનું– ભોજનનું અનશનથી છેદન કરે છે, ત્યાર પછી તેઓ અંતિમ શ્વાસોશ્વાસ દ્વારા સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. હે આયુષ્યમાન શ્રમણો ! આ નિદાન રહિત સાધનામય જીવનનું કલ્યાણકારી પરિણામ છે કે તે સાધક તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ત્યારે અનેક નિર્ચન્થ-નિગ્રંથીઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ નિદાનોનું વર્ણન સાંભળી, શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને પહેલા કરેલા નિદાન-શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરી યાવતું પ્રાયશ્ચિત્તરૂપ તપનો સ્વીકાર કર્યો. વિવેચન - પ્રસ્તુત સુત્રમાં નવ નિદાન અને તેના પરિણામના કથન પછી સૂત્રકારે નિદાન રહિત સાધનાના અંતિમ ફળનું કથન કર્યું છે. જે સાધક ફળની અપેક્ષા રાખ્યા વિના આત્મસાધના કરે છે, તેના દોષો સહજ રીતે દૂર થાય છે અને આત્મગુણો પ્રગટ થાય છે. ક્રમશઃ સાધના કરતા તે સાધક ઘાતિ કર્મોનો ક્ષય કરી વીતરાગ, કેવળી, સર્વજ્ઞ બને છે અને ત્યારપછી અઘાતિ કર્મોનો નાશ કરી સિદ્ધ થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર નિદાન કરનાર મોક્ષ માર્ગનો નાશ કરે છે તેથી નિદાન રહિત સાધના કરનાર જ સિદ્ધ થઈ શકે છે. ઉપસંહાર:३१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णयरे गुणसिलए चेइए, बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं सदेवमणुयासुराए परिसाए मज्झगए एवं आइक्खइ, एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ आयतिठाणे णाम अज्झो ! अज्झयणे, सअटुं सहेउयं सकारणं सुत्तं च अत्थं च तदुभयं च भुज्जो-भुज्जो उवदंसेति । त्ति વિાિ . ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીના ગુણશીલ ઉધાનમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવીઓ, આ દેવો, મનુષ્યો અને અસુરોની પરિષડ્માં આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે ભાષણ કર્યું, આ પ્રમાણે સમજાવ્યું. આ પ્રમાણે પ્રરૂપણા કરી, હે આર્યો! “આયતિસ્થાન” નામનું અધ્યયન અર્થ સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્રરૂપે, અર્થરૂપે અને સૂત્રાર્થ તદુભયરૂપે ભગવાને વારંવાર કહ્યું છે. || દશમી દશા સંપૂર્ણ (ae ૫ શ્રી દશાશ્રુતસ્કંધ સંપૂર્ણ છે gune storing Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] ત્રણ છેદ સૂત્રો 'વિવેચિત પારિભાષિક શબ્દોની અકારાદિ અનુક્રમણિકા વિષય પૃષ્ણક, ૩૭૩ अगडसुयं-अकृतश्रुत अगिलाए अणिज्जूढाओ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપારિહારિક સાધુ अब्भावगासियसि अभिणिचारियं चारए અભિન્ન આચારવાન अभिन्न ૧૫૩ ગ ] ૧૮ પૃષ્ણક || વિષય ૩૧૬ उवट्ठाणायरिए ૨૫૫ એ | એક પાક્ષિક ૧૫૮ ओसन्न ૧૮૨ અં અંતરાવલિ ૨૩૮ કલ્પસ્થિત સાધુના દશ કલ્પ कप्पागं ર૯૪ कुशील ૨૭૦ कृत्स्न-अकृत्स्न ગણધર ગણાવચ્છેદક ૧૫૮ ગણિ ૧૫૮ ચ | चउक्कसि ૧૫૮ चच्चरंसि ૧૨૮ | ચર્યા નિવૃત્ત ૩૭૬ | ચર્યા પ્રવિષ્ટ ૨૪૪ | જ | જિનકલ્પીની સમાચારી णिज्जूहित्तए पीहडं-अणीहडं ताल पलंब ૨૧૨ तियंसि ૧૫૩ थेरापं थेरभूमिपत्ताणं દોષ નિતના વિનય धम्मायरिए पक्क ૧૨૮ परिहारठाणं પરિહાર તપ ૧૯૬ પર્યાય સ્થવિર ૩૭૩ पलिच्छिण्णे ૨૯ पलिमंथु ૨૬૪ - - अविभत्ताओ अवोगडाओ अव्वोच्छिण्णाओ अविहिभिण्णे - विहिभिण्णे अवंजण जायस्स अहाछंद अहालहुसगं અશબલ આચારવાન અસંક્લિષ્ટ આચારવાન આ| આકુંચનપટ્ટક आगमणगिर्हसि આચાર્ય આચાર કુશળ આચાર વિનય आम आवणगिर्हसि उदिसावित्तए उदेसणायरिए ઉપગ્રહ કુશળ ઉપાધ્યાય - 9 ૨૬૪ P. ૧૨૮ ૧૩૨ 8 6 Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવેચિત પારિભાષિક શબ્દોની અકારાદિ અનુક્રમણિકા વિષય | पव्ववणायरिए પ્રવચન કુશળ પ્રવર્ત પ્રજ્ઞપ્તિ કુશળ પારાંચિત પ્રાયશ્ચિત્ત પારિહારિક સાધુ पासत्थ पुलागभते पूयाभते ફ |ફલિતોપહૃત બ બહુશ્રુત–બહુ આગમજ્ઞ ભમિત્ર મ |મિઓનઈ ય |યથાલંદ કાળ યવમધ્ય ચંદ્ર પ્રતિમા २ रयणीमुक्क मठढे रत्थामुहंसि क्खमूलसि વ | વજમધ્ય ચંદ્ર પ્રતિમા વય સ્થવિર ववहारे वायणायरिए विरुद्धरज्ज विकरणं अधिकरणं | विकाल वियड गिहंसि પૃષ્ણક ૩૭૩ ૨૬૯ ૨૬૪ ૨૯ ૧૮૧ ૨૩૮ ૨૪૪ ૧૧૭ ૧૬૦ ૩૫૭ ૨૪૯ ૧૨૮ ૨૯૬ ૧૪૯ ૩૬૩ ૨૦૨ ૧૩૨ ૧૫૩ ૩૪ ૩૭૪ ૩૦ ૩૭૩ ૧૪૦ ૧૭૪ ૧૫૩ ૧૪૩ ܀܀ શ વિષય વિક્ષેપણા વિનય वेरज्ज वसीमूलंसि શય્યાતર પિંડ શુદ્રોપતન શ્રુત સ્થવિર શ્રુત વિનય સ |સ્થવિર सपरिक्खेवंति अवाहिरियंसि | सपरिक्खेवंसि सबाहिरियंसि सागारिए सस- असंसह सागारिए उवस्सए सिंघाडगगिहंसि सीओदगवियडकुंभे सुरा से संतरा छेए वा परिहारे वा सेहभूमि મેરે સંગ્રહ કુશળ સંભોગ સંયમ કુશળ संसत्त संसृष्टोप हरियाहडियाए ૩૮૩ પૃષ્ટાંક ૩૨ ૧૪૦ ૧૫૩ ૩૫૦ ૩૫૭ ૩૭૪ ૩૨ ૨૬૪ ૧૩૦ ૧૩૦ ૧૫૪ ૧૫૬ ૧૩૬ ૧૩૨ ૧૫૦ ૧૪૯ ૨૬૭ ૩૭૫ ૨૯૭ ૨૯ ૧૯૩ ૨૯ ૨૪૪ ૩૫૭ ૧૪૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ • . ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ . - પ્રથમ આગમ વિમોચક : માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી શ્રુતાધાર શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી મુંબઈ U.S.A. આવેલા U.S.A. મુંબઈ U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ A Page #198 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ મુંબઈ મુંબઈ • મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બર માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા, શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા Page #199 -------------------------------------------------------------------------- ________________ U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #200 --------------------------------------------------------------------------  Page #201 -------------------------------------------------------------------------- ________________ આમ ગોત્ર શાસ્ત્ર જ ચાલ ગ ા ા ા ગા શાસ્ત્ર આગ શાસ્ત્ર આગમ કર્યા વગર જ યોગ મામદ આપી શાસ્ત્ર આયો રાજ કા મને મા શા છાશ ન થઈ થી ય મા શાસ્ત્ર આ જ ક ા ા ા મન શાસ્ત્ર આગત શા E ા ા ગ ા ગ ા ા ગા શાસ્ત્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ Трепа 2ncl2 22112 211 2112 ile 201212 2 112 212 212 12lea ..KAME TRIM 72 Picle 27E dhe ne 22 10 12712 h 2 211212 212 dcl 2277212 2 h 22 Page #203 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org