________________
૯૦ |
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
વિશ્વાસઘાતથી હિંસાજન્ય મહામોહના બે બંધસ્થાનો:क सप्पी जहा अंडउडं भत्तारं जो विहिंसइ ।
__ सेणावई पसत्थारं, महामोह पकुव्वइ ॥१८॥ ભાવાર્થ :- જેમ સર્પિણી પોતે જ પોતાના ઈડાને ગળી જાય છે તેમ જે પોતાના સ્વામી (પાલક), સેનાપતિ (રક્ષક) અને શાસનકર્તા(કલાચાર્ય, ધર્માચાર્ય)ને મારી નાંખે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પંદરમું મહામોહ બંધિસ્થાન છે.
जे णायगं च रट्ठस्स, णेयारं णिगमस्स वा ।
सेटुिं च बहुरवं हंता, महामोहं पकुव्वइ ॥१९॥ ભાવાર્થ :- જે રાષ્ટ્રનાયકની, ગામના સ્વામીની તથા લોકપ્રિય વ્યક્તિની વાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સોળમું મહામોહ બંધસ્થાન છે.
बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं ।
एयारिसं णरं हता, महामोह पकुव्वइ ॥२०॥ ભાવાર્થ :- જે અનેક માણસોના નાયક, અનેક પ્રાણીઓ માટે સમુદ્રમાં દ્વીપ સમાન અર્થાત્ આપત્તિ- કાળમાં રક્ષા કરનારા, અંધકારમાં અથડાતા પ્રાણીઓ માટે દીપકની જેમ જ્ઞાન રૂપી પ્રકાશથી સન્માર્ગે લાવનારની ઘાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તરમું મહામોહ બધસ્થાન છે. ધર્મભ્રષ્ટતા તથા ધર્મ નિંદાજન્ય મહામોહ બંધના સ્થાનો:
उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं ।
विउक्कम्म धम्माओ भंसेइ, महामोह पकुव्वइ ॥२१॥ ભાવાર્થ :- જે પાપથી નિવૃત્ત થયેલા દીક્ષાર્થી, સંયમી, સુતપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઢારમે મહામોહ બંધિસ્થાન છે.
तहेवाणंत-णाणीणं, जिणाणं वरदसिणं ।
तेसिं अवण्णवं बाले, महामोह पकुव्वइ ॥२२॥ ભાવાર્થ :- જે અનંત જ્ઞાની(કેવળજ્ઞાની), વરદર્શી(કેવળદર્શની) જિનેન્દ્રદેવના અવર્ણવાદ બોલે, નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણીસમું મહામોહ બંધસ્થાન છે.
णेयाउयस्स मग्गस्स, दुढे अवयरइ बहु ।
तं तिप्पयंतो भावेइ, महामोह पकुव्वइ ॥२३॥ ભાવાર્થ :- જેષ્ટાત્માઅનેકભવ્યજીવોનેન્યાયમાર્ગસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનસમ્યક્યારિત્રરૂપમોક્ષ માગ)થી ભ્રષ્ટ કરે છે. ન્યાય માર્ગની ષપૂર્વક નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ વીસમું મહામોહ બધસ્થાન છે. ગુરુ અવજ્ઞાનન્ય મહામોહના બંધસ્થાન :
आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिसइ बाले, महामोहं पकुव्वइ ॥२४॥