________________
| ६
-७
| ७९
वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે એક અહોરાત્ર(દિવસરાત્રિ)ની પ્રતિમાનું પણ વર્ણન છે. વિશેષતા એ છે કે પાણી રહિત છઠ્ઠ(બે ઉપવાસ)કરીને ગ્રામ, યાવતુ રાજધાનીની બહાર શરીરને થોડું ઝૂકાવીને, બને પગને સંકોચીને અને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને(એક અહોરાત્ર પર્યત) કાયોત્સર્ગ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. એક રાત્રિની ભિક્ષુપ્રતિમા - | २६ एगराइयं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव अहियासेज्जा ।
कप्पइ से अट्टमेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं कारणं, एगपोग्गलट्ठिईए दिट्ठीए अणिमिस-णयणेहिं अहापणिहिएहिं गत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं दो वि पाए साहटु वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए ।
तत्थ से दिव्वमाणुस्सतिरिक्खिजोणिया उवसग्गा समुपज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा ।
तत्थ से उच्चारपासवणेणं उव्वाहिज्जा, णो से कप्पइ उच्चारपासवणं उगिण्हित्तए वा णिगिण्हित्तए वा । कप्पइ से पुव्वपडिलेहियसि थंडिलंसि उच्चारपासवणं परिझुवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષપ્રતિમા ધારણ કરનાર સાધુ યાવત ઉપસર્ગોને સહન કરે. તે નિર્જળ અટ્ટમભક્ત(ચૌવિહારા ત્રણ ઉપવાસ) કરીને ગામ વાવ રાજધાનીની બહાર શરીર થોડું ઝુકાવી, એક પુદ્ગલ-પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર રાખીને અનિમેષ દૃષ્ટિએ અને નિશ્ચલ અંગોથી સર્વ ઇન્દ્રિયોને ગોપવી, બંને પગ સંકોચીને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને કાયોત્સર્ગમાં સ્થિર રહે છે.
તે સમય દરમ્યાન કાયોત્સર્ગ ધ્યાનથી વિચલિત કે પતિત કરે, તેવા દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે, તો પણ તે અણગાર વિચલિત કે પતિત થતાં નથી.
જો મળ-મૂત્રની નિવારણની આવશ્યક્તા જણાય તો પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિ ઉપર મળ -મૂત્રનો ત્યાગ કરીને પોતાને સ્થાને આવીને વિધિવત્ પુનઃ કાયોત્સર્ગમાં સ્થિત થઈ જાય છે. २७ एगराइयं भिक्खुपडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए, असुभाए, अक्खमाए अणिस्सेयसाए, अणणुगामियत्ताए भवति, तं जहा- उम्मायं वा लभेज्जा, दीहकालियं वा रोगायंक पाउणिज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भसिज्जा ।।
__ एगराइयं भिक्खुपडिमं सम्मं अणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भवति । तं जहा