________________
( ૧૪ )
વિશ્વ રચના : પ્રબંધ
વળી અસંખ્યાતા વર્ષે એક પછ્યાપમ થાય છે, તેની ગણુના નીચે પ્રમાણે છે-અનંત સુક્ષ્મ પરમાણ્વા એક માદર પરમાણુ, અનંત ખાદર પરમાણુની એક ઉષ્ણુ શ્રેણી (અણુ) ૮ ઉષ્ણ ( લક્ષ્ણ ) શ્રેણીની ૧ શીતશ્રેણી, ૮ શીતશ્રેણીના, ૧ ઊ રણ, ૮ ઊર્ધ્વ રણના ૧ ત્રસ રે, ૮ ત્રસ રેણુના ૧ થ ૨૭, ૮ રથ રણના ૧ કુરૂક્ષેત્રના ચુગલીયાના વાલાગે, ૮ વાલાગે ૧ હિરવર્ષના વાલાથ, ૮ હેરિવષ મનુષ્ય વાલાગે ૧ હિમવત મનુષ્યના વાલાગ્ર; ૮ હિમવત મનુષ્ય વાલાગે ૧ વિદેહ મનુષ્ય વાલાગ્ર, ૮ વિદેહ મનુષ્ય વાલાગે ૧ લીંખ, માટે લોંખે ૧ જી-ચુકા, ૮ જીએ ૧ યવ, ૮ યવના એક સાડા જવના ઉત્સેધાંગુલ, ૬ ગુલે ૧ પઉં, એ પઉંએ ૧ વિહત્યિ, ૨ વિહત્યિના એક હાથ, ૨ હાથે ૧ કુચ્છી, ૨ કુચ્છીના ૧ ધનુષ્ય (ઈડ), ૨૦૦૦ ધનુષ્યના ૧ ગાઉ, અને ૪ ગાઉના ૧ ચેાજન
પ્રમાણાંજીલ માને એક ચેાજન લાંઞા પાળા ધ્રુવા કરી તેને કુરૂક્ષેત્રના એકથી સાત દીવસના જન્મેલા યુગલિક માળકના વાળના સુક્ષ્મ કટકાથી ભરે, માન્યાં મળે નહિ, ઉડાડયા ઉડે નહિ, નાશ ન પામે તેમ દાખી ઢાખીને ભરે. તે કુવામાં ( સમવૃત્ત ધન યોજન કુવામાં ) અનુમાને ૩૩૩૦૭૫૨૧૦૪૨૪૫૫ પર ૪૨૧૯૯૫૦-૧૫૩૫૦૦૦૦૦૦૦૦૦ વાલાચાં સમાય. દર સા સા વર્ષે તે વાળના એકેક સુમાગ્ર કાઢે, એ પ્રમાણે કાઢતાં જેટલા વર્ષ લાગે તે વર્ષના સમુદાયના એક માદર અદ્વાપયેાપમ થાય છે. વાલાચના કટકાના અસંખ્યાતા કટકા કરી દર સા વર્ષ કાઢતાં. જેટલા વર્ષ જાય તે વર્ષના સમુદાયન સૂક્ષ્મ પક્લ્યાપમ થાય છે. આ પક્ષેાપમે ઉત્સર્પિણી કાળનું માન થાય છે. દશ કાડાકોડી ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પાપમ એક સાગરોપમ થાય છે.
એટલે—૧૮૭૫૫૧૭૯૫૫૦૧
૨૫૦ આંકની સંખ્યા આવે છે. ૧૨૫૯૫૪૧૯૦૦૯૯૯૮૧૩૪૩૯૭૬૦૭૮૭૪૬૫૪૯૪૨૬૧૮૭૭૭૭૭૪ ૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ અને ૧૮૦ શૂન્ય પ્રમાણ વર્ષો જતાં એક શીષ પ્રહેલિકા થાય છે.
ઉદ્દાર અદ્દા અને ક્ષેત્ર એમ પક્ષેાપમના ત્રણ ભેદ છે, જેના સૂક્ષ્મ અને આદરની વહેંચણીથી છ પેટા ભે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org