________________
( ૧૨ )
વિશ્વરચના પ્રબંધ.
હાવિદેહ, એ પ્રમાણે મુખ્ય ચાર હક છે. એ ચારે ઠેકાણે લગભગ બાર બાર કલાક અજવાળું આપે છે.તે અને સૂર્યમાંથી જ્યારે એક સૂર્ય ભરતક્ષેત્રમાં હાય છે ત્યારે ખીજે સૂર્ય તેની સામે એરાવત ક્ષેત્રમાં હાય છે. એટલે એ બન્ને સ્થાનામાં દિવસા હાય છે, અને અને વિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. ક્રમે લતુ અને એરાવત ક્ષેત્રમાંથી ખન્ને સૂર્ય ચાલ્યા જતાં ત્યાં રાત્રિ પડે છે, અને બન્ને મહાવિદેહ ક્ષેત્રામાં દિવસાય થાય છે. અહીં સમસ્ત ભરતમાં નિષધ નામના લાલ પર્વતના શિખરમાંથી પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાંથી સૂર્ય આવી ઉડ્ડય પામે છે, અને સૂર્ય આગળ વધી વાંકા માંડલામાં દક્ષિણુ તર૪ નમતા દર મુહૂતે પર૫૧૬૯ યાજન કાપતા પશ્ચિમ તરફ જાય છે. સૂર્ય મધ્યપૂર્વમાંથી ઉદ્ભય પામી માથે થઇ સીદ્ધો પશ્ચિમમાં જતા નથી, પણ ઉપર પ્રમાણેની વક્રગતિજ વાસ્તવિક જોઈ શકાય છે. માત્સ્યપુરાણમાં પણ કહેલ છે કે-રક્ષિળો૧૫: સૂર્યઃ, ક્ષિપ્તેષુવિજ્ઞઋત્તિ. એટલે સૂર્ય દક્ષિણમાં નમીને
કે કેલા ખાણુની જેમ ગમન કરે છે. નિષધ પર્વતના શિખરો લાલ છે, તેથી સવારે કે સાંજે તેના આઘાતથી – વકીસ।વનથી સૂર્ય ના કિરણેા લાલ દેખાય છે. નિષધપત ૧૬૮૪૨ - યેાજન લાંબા છે, ૪૦ ચાજન ઉંચા છે. અગેય ૐ સધ્યા પશુ તેના શિખરની આાપાર આવેલ પ્રકાશના મળથી થાય છે. ( છ માસના ધ્રુિવસ અને રાત્રિમાં ' હતુભૂત વૈતાઢય છે. ) સૂર્ય દક્ષિણમાં ગમન કરી, પશ્ચિમ
તમ્ નમી, તેજ નિષધ પર્વતમાં ઉત્ક્રય સ્થાનથી ૬૨૬૬૩ 'ચાજન દૂર આથમે છે, અને પશ્ચીમ મહાવિદેહમાં ઉત્ક્રય થાય રામાયણુ. ૪-૪૦-૬૪ માં વિષ્ણુ પ૬ ૩ કહેલ છે. -- ૧-ઉદય પર્યંતના સેામનસ શિખરે, ૨-મેરૂપ તમાં ૩-જંબુમાં, સિદ્ધાંત શિરામણી ગાલાધ્યાયમાં ભાસ્કરાચાય કહે છે કે
यदि निशाजनकः कनकाचलः, किमु तदंतरगः स न दश्यते। उदगयन्ननु मेरुरथांशुमान्, कथमुदेति स दक्षिणभागके ॥ લા. મા. તિલક પણ સૂતે દક્ષિણમાં ગમન કરતા જણાવે છે, આપણે પણ તેમ જોઈ શકીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org