Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 241
________________ નિવેદન પંદરમું ( ૧૭ ) ઉત્તમ પ્રકારના રસ-કસ દેના મેઘ વરસે છે, ગરમી ને ઠંડી પણ ઘટે છે, વનસ્પતિ ફાલે છે, અને વનસ્પતિના આહારથી મનુષ્યના શરીરમાં આરોગ્ય વધતાં શરીર પુષ્ટ, ઉંચું અને લાખા આયુચવાળું બને છે, કમ સુખમિશ્રિત દુ:ખવાળો - તાલીશ હજાર વર્ષ જૂના એક કેડાછેડી સાગરોપમ વર્ષ પ્રમાણને દુષમસુષમ નામને ત્રીજે આરે પ્રવર્તે છે. આ આરાના આરંભમાં શરીર ૭ હાથનું ને આયુ સે વર્ષનું હોય છે. પછી ક્રમે આયુષ્યને દેહમાન વધતાં જાય છે, સુખનાં સાધન બને છે, ભૂમિ ઘણી જ રસાળને ફળદ્રુપ બનતી જાય છે. તે સમયમાં નીતિમય રાજ્યનાં બંધારણે બહુ સારું હોય છે - પછી નવ સાગરેપમ કોડાકેડી સુધી એથે પાંચમે અને છઠ્ઠો. એ ત્રણ આરા ચાલે છે. આ આરાઓને જેમ જેમ અધિક કાળ જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ થતી જાય છે, લેકે એટલા બધા નીતિવાળા હોય છે કે શાસક-નાયક (રાજા વિગેરે ) રાખવાની જરૂરજ પડતી નથી. ભાઈચારે, સં૫, પ્રેમ, નીતિ, હર્ષ, મનસંયમ ઈત્યાદિ દરેક ગુણે દરેક મનુષ્યમાં નૈસર્ગિક રીતે વાસ કરી રહે છે, તેઓનું આયુષ્ય ઘણું જ મેટું હાય. છે, તેઓને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ક પક્ષમાંથી થાય છે, ભૂમિ પણ ઘણી રસાળ હોવાને લીધે કલ્પવૃક્ષની પ્રાપ્તિ પણ ઘણું સુલભ હોય છે. આ પ્રમાણે આ છ આરાને ઉત્સર્પિણું એટલે ચડતે કાળ કહે છે. આ કાળના છેડામાં જગત દરેક રીતે પૂર્ણચંદ્ર પેઠે ખીલેલું-ઉદયવાળું હોય છે. આ ફેરફાર દરેક ( ૧૦ ) કર્મભૂમિ ક્ષેત્રમાં એક સરખી રીતે થયા કરે છે. ત્યાર પછી કૃણુ પક્ષની પેઠે અવસર્પિણી ( પડતા ) કાળનો આરંભ થાય છે. તેમાં ચંદ્રની કળાની જેમ દરેક રીતે જગતમાં હાનિ થતી જાય છે. ઉત્સર્પિણ કાળનું જે ચડતું માપ છે તેથી વિલેમ રીતે ( ઉલટી રીતે ) અવસર્પિણ (પડતા) કાળનું માપ જાણવું. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. આપણે ઇતિહાસ નીચે પ્રમાણે છે– અવસર્પિણ કાળને ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણવાળે સુષમસુષમ નામને પહેલે આરે હોય છે, તે વખતના મનુષ્યોને ૩ ગાઉની ઉંચાઈ અને ૩ પાપમનું આયુષ્ય હાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272