________________
( ૨૦૦ )
વિશ્વરચના પ્રબંધ.
હેતુ, ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હતુ. તેમણે કળાય વિગેરે પ્રસિદ્ધિમાં મુક્યાં હતાં, તેમજ પ્રભુના પુત્ર શ્રી ભરત મહારાજે સંસારદન, સ ંસ્થાન દન, તત્ત્વાવાધ, વિદ્યા પ્રખેાધ નામે ચાર વેદની પ્રરૂપણા કરી હતી. પેાતાના પ્રયત્નથી મેળવેલ રાજ્ય માદ્ધિમાં મમત્વના ત્યાગ - નાર મહાત્માઓને સહસ્રશ; ધન્યવાદ ઘટે છે. મા તારઃહારના અભાવ થયા. પછી તુરત જગતમાં ત્રીજા માની પૂ. ર્ણાહુતિ થઈ હતી. ( પુરાણમાં ઋષભદેવ ભગવાન થઇ ગયાને સ્વયંભૂ મન્ત્ર તરકાળ જણાવ્યા છે. ) ત્યાર પછી એક કાડાકાડી સાગરાપમથી ઓછા વર્ષ પ્રમાણવાળા ચાથા આરા શરૂ થયા. આ આરામાં ઋષભદેવ ભગવાનના પુત્ર૧ ભરત ચક્રવતિ પહેલા રાજા થયા. તેણે સમસ્ત ભારતવર્ષના યે ખંડ ચક્રશસ્રના મળે સાધવાથી ચક્રવ્રુતિ એવે નામે જગતમાં ગવાયા છે. ચક્રતે જણાવે છે કે આ છેકરીઓને તેમના માથામાંથી દેખાય છે. તેમના માથાની ચામડીમાં એવી શિકત છે કે-તે પ્રકાશનાં કિરણે ગ્રહણ કરીને મગજ સુધી પહેાંચાડી ઘે છે. તે કિરણેા કઇ ચીજ ઉપરથી આવ્યાં છે તેની મગજને ખબર પડી જાય છે. ( મુખઇ સમાચાર. ૫-૩૦ તા૦ ૨૫-૭-૨૬ રવિવારની આવૃત્તિમાંથી )
આ જ્ઞાન પણ અતિન્દ્રિયપ્રત્યક્ષ છતાં અપૂણુ છે, કેમકે સર્વજ્ઞાતે તા તેથી અનંતગણું અને સંપૂર્ણ નાન હાય છે. ૧ ઋષભદેવ ભગવાનને ભરત વિગેરે ૧૦૦ પુત્રા હતા. અત્યારે પણ પરિવારમાં ઘણા મનુષ્યાની સખ્યા હેાવાનું મળી છે. એક અમેરીકનને પુત્ર-પૌત્રાદિ મળી ૯૫ મનુષ્યેાના પરિવાર એ ( હિંદી જૈનબંધુ ૧-૨)
ઈ. સ. ની ૧૭ મી સદીમાં એક સ્કાટલાંડના વણુકરે એક સ્ત્રીથી ૬૨ છે।કરાંને જન્મ આપ્યા હતા, જેમાંથી ૪૬ જીવતાં રહ્યાં હતાં
કેનેડાવાસી ૬૯ વર્ષીના લેવી થ્રકાને ત્રણ સ્ત્રીથી (૬+૨૪+૧૧) ૪૧ છેાકરાં થયાં છે, જેની વંશાવળીનાં અત્યારે ૨૦૦ ફૂળ છે. કલકેનવલના એક વેપારીને ૩૬ કરાં છે, ચેસ્ટરની મીસીસ મેરી જોન્સને ૩૩ છેકરાં છે. મીસીસ એમાંહેરને ૨૭ ખાલકા છે. ( વીર્ ૧૦ ૩ . ૨૫ ૫, ૮૨૮ )
Jain Education International
એ
આવે
For Personal & Private Use Only
www.jainelibrary.org