Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 248
________________ વિશ્વરચના પ્રધ ( ૨૦૪ ) કૌશલ્યમાં ઉચ્ચ પ્રતિભાને ધારણ કરતા હતા, સ્મરણ શક્તિ ઘણી હાવાથી દરેક અધિકારે સુખ પાઠેજ રહેતા હતા, શિલ્પજ્ઞાન પણ અલૈકિક હતું. અનુક્રમે ચેાથા આરાનાંતમાં તે દરેક વસ્તુમાં હાનિ થવા લાગી, લેાકેામાં ધૃષ્ટતાનું પ્રમાણ વધવા લાગ્યુ, સુખચેનમાંજ ધર્મની પ્રવૃત્તિ લેખાઈ, અને શુદ્ધ ધર્મમાંથી હિંસાપાઠથી રંગાયેલા નવા નવા ધ પાડા નીકળ્યા. સરલ લેાકેાને ઠગાતાં વાર લાગી નહિં, કાવત્રાંખાજો ફાવવા લાગ્યા, વસ્તુતત્ત્વની અન્યથા પ્રરૂપી ચાલી. ઘણા કાળે તે ના ધર્મ છે એમ લેખાતાં તેમાં અસત્ય માનુ-રૂચિકર માર્ગનું શેાધન કરી ધમની મર્યાદા બંધાઇ, પર ંતુ નવા નાખેલા મનમાનતા પાઠે તે કાયમ રહ્યા. જીએ-સત્યધમના મુદ્દાઓ સાથે મધ્યસ્થપણે સરખાવતાં હિંસાવાદના પાઠા પ્રત્યક્ષ તરી આવે છે, જે જોતાં તેને ધમ ( દુગતિમાં પડનારાઓને અટકાવનાર ) કહેતાં હૃદય દુભાશે-અચકાશે. જનસમુહમાં પણુ ત્રાસ થવા લાગ્યા. કાં કરવ-પાંડવાના સૈન્યની સ ંખ્યા અને કયાં હાલના ડિંદુસ્થાનના મનુષ્યાની સંખ્યા ? લેાકેાની સ્મૃતિમાં પશુ ફેરફાર થવા લાગ્યું, એટલે દરેક જરૂરી અને કઠણ વિષયાને લખી લેવાનું કામ શરૂ થયું. આપણે સમજી શકીયે છીએ કે અમુક વાત યાદ નહિ રહેતાં તેની નોંધ લેવી પડે છે, તેમ કેટલાક વિષયા લખાણા. લના પ્રાચીન ગ્રંથા જે જે ઢેખાય છે તે સઘળા ચેાથા મારાના અતના છે, એટલે પાંચ હજાર વર્ષનુ તા કેાઈક ભાગ્યેજ હશે, જે ગ્રંથા અત્યારે આપણને બહુ જરૂરના થઈ પડયા છે. આયુષ્યમાં પણ ફેરફાર થતે ગયા. ખાઇબલના ઉત્પત્તિકરશુમાં પણ ૮૦૦ વષૅના આયુષ્યથી માંડીને ક્રમે ક્રમે ઘટતા આયુષ્યવાળી પેઢી ઉતારેલ છે. તેમ દેહુમાનમાં પશુ ઘણા ફેરફાર પડયા, અને માણસના અધિકારવાળી ૭૨ કે ૬૪ કળા જાવાની શક્તિ પશુ ઘટી ગઈ. વળી શિલ્પકળાદિને ઋષિકાર પણ ઘટી ગયા, પરંતુ વચમાં વચમાં થતા સર્વજ્ઞ હા તે કાળ આપણા વર્તમાન કાળ કરતાં ઘણું! સુંદર કાળ હા, કારણ કે તે વખતે અત્યારે જે જે કળાએ છે તે કળાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272