Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 230
________________ ( ૧૦ ) 'વિશ્વરચના પ્રબંધ.. રીતિકાર એટલે એ એંશી માંડલા છે એમ કહ્યું છે. બન્ને સૂર્યો અત્યંતર અને બહારના માંડલાના ચાર વડે કરીને ચાલે છે, જેથી અયનના ફેરે જોઈ શકાય છે. સૂર્ય એકેક, શશિ સાથે ૧૫ થી અધિક માંડલામાં ચાર ચરે છે, અને તેની સાથે ચાંદ્રમાસની ગણના મેળવવાને દર ર વર્ષે એક માસની વૃદ્ધિ, અને દર ૧૯ કે ૧૪૧ વર્ષે એક માસની હાનિની ગણના કરવામાં આવે છે. પહેલે માંડલે સૂર્ય હાય ત્યારે દિવસ માટે હોય છે, અને કોમે ઉત્તરોત્તર અમેટાં મોટાં માંડલે જતાં છેલે માંડલે સૂર્ય જઈ પહેચે છે તે વખતે દિનમાન નાનું હોય છે. ( ચિત્ર. ૧૧ મું. ) ત્યાર પછી વળી ઉત્ક્રમે નાના નાના માંડલાં વટી સૂર્ય પહેલે માંડલે આવી પહોંચે છે. આ પ્રમાણે સૂર્યને ગમનને અધિકાર જા . ૪ ચંદ્ર ૧ નક્ષત્રમાસથી ૧ ચંદ્રમાસમાં ૨ ૮૬ અધિક પ્રમાણ માંડલાં ફરે છે. ( હૃ. ૨૪૨-૨૪૧ ) * આ ગણના માટે મારું નિશુદ્ધિનું વિવરણ વાંચવું. - સૂય માંડલા માં ૧ માં. ૧૮૪ રાશિ મકર દિનમાન મેટું નાનું જબુમાં ક્ષેત્રયોજન ૪પ૦૦૦ , ૬૩૨૪૬. લવણમાં , ૩૩૩૩૩ ૬૩૨૪૫ ૭૫ અભ્યતર પહેાળું , ૮૪૮૬ ૮૪૮°É. ઉદયાસ્તાંતર છ ૮૫૨૬ દર મુહૂર્ત ગતિ , પ૨૫૧૬ ૫૩૦૫૪ ક્ષેત્રફળ જન ૨૮૬૪૦ ૧૦૦૬૬૦ ક્ષેત્રફળ જન વૃદ્ધિ પ૩૪ ૧૦૨૦ સૂર્યચંદ્ર માંડલા ૦ ૫૧૦ સૂર્ય કુલ માંડલા ૧૮૪ ભૂરાધ યો૦ માંડલે માંડલે યો૦ ૩૫ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272