________________
(૧૮) વિશ્વરચના પ્રબંધ. ભાગમાં સોનું કહી શકાતું નથી, પણ લાટું-પત્થર, નીકલ પત્થર, અને પત્થર છે.
(૨૧) પાશ્ચાત્ય કાળના વાતાવરણના ચશમા ચડાવીને મહાશય રામાશા દ્વિવેદી કહે છે કે–વૈજ્ઞાનિક મતાનુસાર લાખો વર્ષ પહેલાં પૃથ્વી બળતા કેયલા જેવી હતી. જે ધરિ ધારે ઠંડી થઈ, ચપટી બની, વળી ઉપસીને પર્વતમાળા કાઢી, અને ઉંડ ઉતરીને ખાડા પાડી સમૃદ્ધ બનાવ્યા પછી સૂર્યની ઉમાથી વાદળાં બન્યાં, વૃષ્ટિ થઈ, અને વિવિધ વૃક્ષ વેલડી વિગેરે ઉત્પન્ન થયાં. કાળાંતરે મધ્ય એશિયાનું માનવીમંડળ
ભારતવર્ષમાં આવ્યું. અહીં પ્રથમ પૂર્વ પ્રસ્ત યુગ હતો, ત્યાર - પછી ઉત્તરપ્રસ્તર યુગ, કાંસ્યયુગ, તામ્રયુગ અને ચાંદીયુગ વિગેરે બદલાયા છે. . . . . . . . . :
- એક જર્મન પ્રોફેસર કહે છે કે અત્યાર સુધી એવી માન્યતા હતી કે-શુદ્ધ લાલ અને લીલા રંગના મિશ્રણથી સફેદ રંગ યાર ચાય છે, પણ ખરી રીતે તેમાંથી પીળો રંગ તૈયાર થાય છે. એક સ્થાનમાં માની, પીળા અને રાતા કાગળ ઉપર ગળપણ. ચાડી તે સ્થાનમાં મધમાખીઓને પુરી, તપાસ કરી તે તેઓ લાલ કાગળ ઉપર બેઠી જ નહીં. આવા પ્રયોગથી જણાય છે કે-જીવસૃષ્ટિમાં મનુષ્ય, વાંદરા, અને કુતરાંજ જુદા જુદા રંગ એળખી શકે છે. તથા બીલાડી કાળે અને ઘોળે, મધમાખી ફકત આસમાની અને પી, તેમજ માછલાંઓ ફકત લાલ અને લીલા રંગ ઓળખી શકે છે. .
તે કહે છે કે-જીવસૃષ્ટિની સંક્રમણવસ્થામાં ત્રણ યુગ હતા. પહેલા યુગમાં સજીવ પ્રાણીઓને ફકત કાળા અને પેલા પદાર્થોનું જ જ્ઞાન હતું. બીજા યુગમાં પ્રકાશના લાંબા કિરણે આસમાની પદા
મુ, અને ટુંકા કિરણે પીળા પદાર્થોનું જ્ઞાન આપતાં. બીજા યુગમાં લાંબા કિરણું, અને ટુંકા પીળા કિરણ-લાલ અને લીલા પદાર્થ બતાવવા લાગ્યા દશ્ય પદાર્થોથી ૮ રેટીમા ” સુધી પહોંચનારી હિની લંબાઈને લીધે રંગામાં આ પ્રમાણે ફરક પડે છે. [2] * * બેની રચના જેવાથી ઉપરના મહાયુગવા સિત રે કરે છે કે ગ્રાફમાં જે પ્રમાણે પ્લેટ પાછળ ટીના રેય છે તે
*
*
*
=
, "
.
'
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org