________________
"
*
*
*
( ૧૮૪)
વિશ્વરચના પ્રબંધ. સાપેક્ષવાદની તરફેણમાં આવ્યું છે, અને અત્યાર તે આ વાદ સ્વીકાર્યો છે. અલબર્ટ આએસ્ટિન બ્રહ્માંડ માટે કહે છે કે-સાપરાવાહની દષ્ટિએ વિશ્વને અનંત પણ કહી શકાય છે, તેમજ પરિમિત પણ કહી શકાય છે. કેમકે જે વિશ્વદેશના દ્રવ્યોનું દૈશિક ધનત્વ મધન્યવાળું હોય તે વિશ્વને દેશ અનંત હોય છે. અને જે વિશ્વદેશના દ્રવ્યોનું દેશિક ધનવ મધ્યસ્થ ન્યથી જુદું હોય, તે દેશ મર્યાદિત હોય છે. એટલે હવ્યનું ધનત્વ જેટલું ઓછું તેટલે દેશ વિશાળ. આ રીતે સાપેક્ષવાદના સિદ્ધાંતથી અને દશાનો સંભવ છે, છતાં પરિમિત વિશ્વ હવાની વધારે સંભાવના છે.
આ સર્વ મતથી આપણે સમજી શક્યા છીએ કેજગતને તું મને હણવતાં બહુ ષાપત્તિ આવી ઉભી ઓ છે. અને વિશ્વને મારા કયાર થયા એ પ્રશ્ન પણ વૃથા થઈ પડે છે. પણ આટલું ચોક્કસ થાય છે કે સ્વરૂપના પરાવતીનાં એટલે વિશ્વની વૃદ્ધિ-હાનિ થયા કરે છે. જેમ દિવાળીના પર્વમાં નાનાં બાળકો સાપડીયાની (પછી જેવી) કટકીઓને સળગાવે છે, અને સપ બનાવે . ક્રમે રાખના સપને નાશ થાય છે. તેમજ માની શકાય છે કે-કાંઈ મૂળ બીજ હાથ તેજ વો બની શકે છે- વૃક્ષો ઉગે છે, અને કેટલેક કાળે નાર્શ પામે છે. એટલે પરિવર્તન કિયા થાય છે. તેમજ જગતમાં પણ વૃદ્ધિ-હાનિ કે કેચ-વિકાસનો ફેરફાર માત્ર મને નુષ્ય પ્રાણી વિગેરેમાં થાય છે. બાકી પૃથ્વી તે અનાદિ સ્થિર છે, તેમાં સ્થાનાદિને ફેરફાર થઈ શકતો નથી. પૃથ્વી પરના દશ્યમાન પદાર્થોને ફેરફાર થાય છે.
જુઓ-શ્રીમતી વકલચર ગ્રંથમાં ટાઈલર કહે છે કે–આટલાંટીક મહાસાગરને સ્થાને માટે ખંડ હતું, જેમાંથી કનેરી ટાપુઓ થયા છે. વળી પાસિફિક મહાસાગરને સ્થળે મોટા અંડરૂપે પૃથ્વી હતી સહરાનું રણ પહેલાં સમૃત રૂપે હતું( મા. ધ. ર૭ ) અમેરિકન નાયગ્રા નદીનો ધોધનો ખાડા સાત-આઠ હજાર વર્ષનો સંભવ છે. (ગ) એટીવનના પ્રાચીન ભવાને સ્થાને હાલ ખેડા છે. વલ્લભીપુરના વેપારમાં હાલ નામોષ રહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org