________________
( ૧૪ )
- વિશ્વરચના પ્રબંધ. [ ૧૧) અક્ષરવાદી કહે છે કે- અક્ષરથીજ વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ અનુકમે થયાં છે. ( ત. પ્રા. ૧૬૩ ). " A - [ ૧૨ ] ભગવત ગીતા અધ્યયન ૧૩ માં પ્રકૃતિ અને પુરૂષને અનાદિ કહ્યા છે. કહ્યું છે કે- બર્નિં કુરુ વૈવ, વિના મારા तथा-यावत्संजायते किंचित, सत्त्वं स्थावरजंगमम् । : ક્ષેત્રનારા , તકદ્ધિ માતમ શા (ભા ૬૩) કે [ ૧૭ ] મધુકૈટભના મુડદાથી પણ સૃષ્ટિ રચવાનું કહેવાય છે. ( સત. ૨૫ ) : [ ૧૪ ] નારદપુરાણમાં લખ્યું છે કે-નારાયણની જમણી બાજુથી બ્રહ્મા, ડાબી બાજુથી વિષા, અને વચ્ચેથી શિક ફક્યા છે. લિંગપુરાણમાં તેથી જુદી વાત છે. (૨૮) :
[ ૧૫] મત્સ્યપુરાણમાં બ્રહ્માથી શિવ ઉત્પન્ન થવાનું જણાવે છે. વળી તેજ પુરાણમાં ( ૨–૩–૧૨૫ ) નારાયણસુત અત્રિથી ચંદ્રની ઉત્પત્તિ દેખાડી છે (૨૮)
( [૧૬લાગવતમાં કહ્યું છે કે-મન:-ચક્ષુથી અગોચર દ્રષ્ટા ભગવાને દશ્ય જોવા માટે ત્રિગુણમયી માયા પ્રકાશી વાંશ વડે ન પુરૂષ બનાવી તેના માથામાં વીર્ય ચૈતન્ય સ્થાપ્યું. તે સમષ્ટિ જીવરૂપ મહાતત્ત્વને જાણતી હવી, તેથી ત્રિવિધ અહંકાર થયો. તેમાંથી ક્રમે પૃથ્વી બની (બ્રહ્મારૂપ પ્રજાપતિ પાલન કરે છે, અને રૂદ્રરૂપે સંહાર છે.
[ ૧૭ ] ભાગવત આદિમાં કહેલ છે કે-વિષ્ણુના નાભિકમલથી કુલ થયું, કૂલથી બ્રહ્માજી થયા, ને તેથી વિવો
ત્પત્તિ થઈ છે. ફ -[ ૧૮ ] માર્કન્ડેય પુરાણમાં તે લખ્યું છે કે-મહાલહમીથી વિષ્ણુ મહાકાળીથી મહાદેવ, અને મહા સરસ્વતીથી બ્રહ્મા ઉતપન્ન થયેલ છે. આ માન્યતાનો હેતુ તપાસીએ તે
હ્મા વિષ્ણુ અને મહાદેવ સંબંધે બધી બધી નવાઈની વા* તાથી અથવા બીજા ગમે તે કારણે દૈવી શકિતઓને જગત
ત્વનાં વિશેષ મળેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org