________________
. નિવેદન તેરમું જિતુમાંથી ઉદ્ધમે આ જગત બન્યું છે, વળી જેમ રવિ
ની ઉતાશકિત વૃક્ષામાં, વૃક્ષમાંથી દાહમાં, દોહેથિી એક ચામાં, એક રાકમાંથી બીજા ચડમાં, એજ મેં એનામાં આવે છે; અને તે શક્તિ સૂર્યમાંથી આવી, આ ઉદ્ધમ દેખાડે છે તેવીજ રીતે વિશ્વમાં પ્રથમ ઇશ્વર, ને પછી આકર્ષણદિત્ય શક્તિરૂ૫ ચિત", એન્મ થયા હતા. તેમાંથી ઉત્ક્રમે જ. કિઅ આર્યું છે એ હજીવનનો સિદ્ધાંત છે. આ મતની પોલેનામાં પશ્ચિમાત્ય વિદ્વાને ઘટાડે છે કે -છાતિ માટેનું ગૂઢ સમજાતું નથી, તે બુદ્ધિથી બનતું નથી, પણ પૂર્વકાળે કોઈ એવા સંજોગે છત્પત્તિ બની હશે. વળી દ્રવ્ય - અવિનાશી છે, અને શક્તિને નિત્ય માન્યા વગર ચાલે તેમ વથી, કારણ કે સૂર્યમાં ગતિથી અને ગતિમાં પરમાણુથી શક્તિને આરિલાવ માનીયે, પણ પરમાણુમાં શક્તિ આપે આપી આના ઉત્તરમાં માનતા ભજવી પડે છે, માટે ઉપલા અને વિક૯પ એસત્ય સિદ્ધાંતરૂપ મનાય છે. ( ડાવીન મતવિવાદ )
. ( ૦ ૫૩ થી ૫૮ ) * [ ૧૭ ]
મીન પિવાના નિચેના વિવાતેના પઠમાં (સૃષ્ટિની ઉત્પત્તિ ગ્રંથમાં ) વિશ્વના આરંભ વિષે જણાવે છે કે-સૂર્યના કેઈ બીજા સૂર્ય સાથે ભટકાવાથી કે બીજા કોઈ કારણથી ઘણું કટકા જુદા પડ્યા તે પૈકી એક કટકે આ પૃથ્વી છે. તે પ્રથમ તપ્ત અગ્નિમય હતો, અનુક્રમે ઠંડે થયા અને તે પર સાગર બન્યા. તેમાં એસેસા ઉત્પન્ન થયું, એમજ બીજા જંતુઓ પશુ-પક્ષીઓ બન્યા છે. પછી વાંદરાની જાતિ થઈ છે, આ જાતિજ મનુષ્યના પૂર્વ પુરૂષે છે, આમ માનવાને ઘણું સાબીતીઓ મળી આવે છે. સેલેરીયાના ઉત્તર ભાગમાંથી બે લાખ વર્ષ પ્રમાણુ હીમાની યુગનું મેમથ-પ્રેત નીકળ્યું છે, તેનું માંસ તાજું છે. ચાલુ યુગને સાઠ હજાર વર્ષ થયાં છે, આ યુગમાં મળેલ વાંદરાના હાડના અનુમાનથી ત્યારે જ માણસો બન્યા હશે એ સત્ય લાગે છે. ત્રીજા યુગના ૧૦ કે ૨૫ કોડ વર્ષ મનાય છે. .
* * વાંદરામાંથી મનુષ્ય થયા એ વાત તો એટલી બધી સિદ્ધ થઈ ગઈ છે કે તેમાં શંકા કરનાર ગાંડાની હોસ્પીતાલને અધિકારી
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org