________________
( ૧૪ )
વિશ્વરચના પ્રબંધ. મને મળતું હતું, સંધ્યા પ્રકાશ કેમ થાય છે ? ચંદ્રીત : ચાલુ ગતિમાં ફેરફાર કેમ પડી ? ઇત્યાદિ શંકાનું સમાધાન થતું નથી. આ આઘાતમત તેજેમેઘની અપેક્ષાએ અધિક વિશ્વાસી બન્યું નથી.
[ ૧૫ ] વિશ્વકની ઘટના માટે નેમિન લાનના મતને પાકટકોલ વિગેરે સમજાવે છે કે-વિશ્વાભે અતિ સુક્ષ્મ કષ ફેલાયાં, કેમ સંસ્કારે હાઈડ્રોજન વાયુ થયા હશે. તેમ બીજુ કોઈ એકત્ર બન્યું હશે. વર્ણ લેખ પરથી જે તત્વ હલ ઘણુજ ગ૨મ ભાગમાં હોય છે તે તે હશે એમ માની શકાય છે. તે બને તેમાં સંકેચ અને સૂક્ષ્મ દ્રવ્યના ફેલાવા બનતા ગયા, ક્રમે કેટલાક ( ૬ ) તત્ત્વ ઉત્પન્ન થયા. તે કેટલાક અશનિ જેવા હતા, તેમાંથી મધ્યાકર્ષની ગતિ થઈ. જુના કોની ઉત્પત્તિ અને નવા અશનિ થવાનાં કાર્યો જેસભેર ચાલ્યા. તે અશનિસંઘ તેજમય સ્વરૂપમાં જ રહી પીંડભાવમાં આગળ વધતાં પૃથક પૃથક ખંડરૂપે ચકગતિભૂત બનતા ગયા, તે તેજેમેઘને તારે બને છે. તે જ વિનાના તેજમયને મેઘકપ કહે છે. ક્રમે ઉત્તરોત્તર તારા બનતા ગયા, તેના છ વર્ગ પાડી શકાય છે. અભિજીતને તારો ચેથા વર્ગમાં છે. રવિ એ પાંચમા વર્ગમાં છે. ગ્રહો એ. ચોથા વર્ગમાં થઈને છઠ્ઠા વર્ગમાં આવેલા તારાઓ છે. તે પાંચમા વર્ગમાં નહિ જવાથી તેમાં સંપૂર્ણ તેજ અને ક્રમે હાનિ હોતી નથી. રવિ કરે છ& વર્ગમાં જશે, પછી નિસ્તેજ બનશે, એટલે આપણે (પૃથ્વીનો) પ્રલય થશે, કેટલાક નિસ્તેજ તારાઓ બીજાના સંઘર્ષથી સજીવન થશે, ગરમી ઉત્પન્ન થશે, પુન: સૃષ્ટિક્રમ શરૂ થશે. આ પ્રમાણેને તેમેઘ મત હાલ વધારે વિશ્વાસી બને છે.. ઉપર કહેવા પ્રમાણે આ મતમાં સૂફમ પદાર્થોનું નિત્યપણું સૂચવાય છે. તથા વિશ્વને અત્યંત ભાવ કે નવીનજ આવિ . લોવ માની શકાતા નથી.'
[ ૧૬ ] વિદ્વાન ફિલસુફ ડાવીનની એવી માન્યતા છે કે-જડ પર જડ વધે છે, જડથી સજીવ વનસ્પતિ વધે છે, વનથી પશુઓ પુષ્ટ બને છે, પશુથી માંસાહારી વધે છે, એ. ટલે મુળ જતત્વ છે. એમ અનેક સંગે ઉપસેલ એક ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org