Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ આપણે બધા એક જ વીતરાગ દેવના અનુયાયી છીએ. જે તમારે ભગવાન છે તેજ મારે પણ છે. આપણે બધા એક જ મહાપ્રભુના સેવકે છીએ.” આવું ઉદાર મન જ્યાં હોય, સત્ય ત પર જ જ્યાં પક્ષપાત હેય, વિશુદ્ધ આત્મકલ્યાણની જ જ્યાં મને દશા હોય ત્યાં ને વાડે બાંધવાને દંભ સેવાય જ કેમ ! આત્મ-શાની હદ પણ આજે વધુમાં વધુ ૧૪–સપ્તમ ગુણસ્થાન સુધી જ છે. તેમાં અધિકાંક્ષ ષષ્ઠ–જીવન છે, સપ્તમ-જીવન અલ્પ અંશે જ, પણ એ વિષેના કેઈના કેવલ યશ પ્રવાદ પર સટ્ટો ન ખેલાય. મુમુક્ષુ જીવ પર પ્રમોદ કે એ સારી વાત છે. પણ એના પરને ભક્તિરાગને અતિરેક વિવેક-ષ્ટિ પર પડદે નાંખનાર બની જાય છે એજ છેટું થાય છે. ભક્તિ કે પ્રેમ-ષ્ટિનું ઔચિત્ય વિવેક-ષ્ટિને આવૃત ન કરવામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90