Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ એ જેનોના પવિત્રમાં પવિત્ર દિવસે ગણાય છે. એ દિવસમાં આત્મશુદ્ધિ કરવાનું ફરમાન છે. બારે મને હીને એ સ્વર્ગીય ગંગા આપણી વચ્ચે આવી ઉતરે છે. એમાં સ્નાન કરી આત્મશુદ્ધિ મેળવવાની છે એ ન કરાય તે એ “ગંગા”નું અપમાન છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. વરસે વરસે એ પર્વ-દેવ આપણી સામે આવીને ખડે થાય છે; અને, અહંનનું આદર્શ જીવન શ્રવણ કરીને અને “પ્રતિક્રમણ” જેવી મહતી ક્રિયામાં પ્રવેશ કરીને આત્મમલનું પ્રક્ષાલન કરવાને દિવ્ય સંદેશ આપણને સુણાવી જાય છે. એ સદેશને આજ લગી આપણે કેટલે ઝી છે? એને વિચાર કદી આવે છે વારૂ! આપણા વિચાર-પ્રદેશ અને વર્તન-વ્યવહારમાં આટઆટલાં પર્યુષણની કંઈ પણ દીપ્તિ પ્રવેશવા પામી છે કે? દિવસે દિવસે ઉજવળ થવાને બદલે વધુ કાળા તે નથી થતા જતા ને ? એક ઇંચ આગળ વધવાને બદલે પચાસ હાથ પાછળ તો નથી ખસતા જતા ને? આટઆટલાં પજુસણે વિતાવવા છતાં પણ આપણું અધઃપતન ન અટકે એ શું? કંઇ વિચાર આવે છે?ખૂબ સમજી રાખે કે પર્યુષણ પર્વનું મુખ્ય આરાધન હદયશુદ્ધિ સંપાદન કરવામાં છે. એ વગર કેરી ધામધુમથી તે કેને દાઢે વળે છે! ગારીયા-મવારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90