________________
૪૭
સાથે પ્રેમપૂર્વક મેળ રાખીને જ કામ સાધવું રહ્યું. ઘર-ઘરમાં રીસાઈને એક બીજા જોડે અસહકાર કર્યો કયાં પાલવે! સાધારણ મતભેદમાં બધા રીસાઈને અલગ અલગ બેસી જાય તે શાસનની શી દશા થાય! કઈ કઈને “નાસ્તિક” શબ્દથી નવાજે, તેય સવળો અર્થ લઈએ. ખરી રીતે તે “નાસ્તિક” શબ્દનું ઉત્પત્તિ-સ્થાન “જાતિ” છે; અને ઉપર કહ્યું તેમ, પોતપોતાની મનોદશા અનુસાર જુદા જુદા અધ્યાહાર લગાવી રાતિ” ઉપરથી
નાસ્તિક ” શબ્દ વ્યુત્પન્ન થતું આવ્યું છે. હું પહેલાં કહી ગયે તેમ, એક સમય એ હતું કે,
હિન્દુઓ વેદપ્રામાણ્યવિષયક અથવા સુષ્ટિકર્તા ઈશ્વર સંબન્ધી માન્યતાને નાસ્તિ સાથે અધ્યાહાર કરી જેન વગેરેને “નાસ્તિક” કહેતા. વિશ્વમસૂરિજી મહારાજે વળી “નાસ્તિક” શબ્દની સમય પુરતી રમૂજી ચાના કરી દેખાય પંડિતોને છક
* જુઓ ! “ગુજરાત વિદ્યાપીઠ ” તરફથી પ્રકાશિત “ પૂર્વરંગ” નું ૧૭ મું પાનું
જેને વેદને માનતા નથી, એટલાજ માટે તેમને અહીં નાસ્તિક કહેલા છે. આજે તો નાસ્તિક શબ્દ જુદા અર્થમાં વપરાય છે. જે ઇશ્વરને કે ધર્મને નથી માનતો તે નાસ્તિક એ આજને અર્થ છે. જેનદર્શનને નાસ્તિક કહેવામાં એ અર્થ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com