________________
પર
મનોદશા થવામાં છે તો માનવજીના ” ના અધ્યવસાયે સમાયલા ખરા કે નહિ ? અને એથી તેમને નાસ્તિક માનવા કે નહિ ? “
rષના" નાં ઉંડાં મૂળ સમજ્યા વગર વારેવારે એ શબ્દને વળગીને જેને તેને નાસ્તિક કહી નાંખવાનું સાહસ કરવું કેટલું ભયાવહ છે એ રામચન્દ્રજી જેવાઓના દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. રામચન્દ્રજીનું જીવન કેવું મહાન ભદ્ર અને આસ્તિકયસમ્પન્ન છે એ એમના જીવનચરિત્રના અભ્યાસીને વિદિત જ હોય. છતાં મેહનું વાદળ એવું વિષમ છે કે ત્યાગમાર્ગ તરફના પ્રમાણમાં અન્તરાય નાખીને પ્રાણીને વ્યાકુળ બનાવી મૂકે છે. ખરી વાત તે એ છે કે નાસ્તિક-આસ્તિકતાનું પૃથકકરણ કરવા સારૂ સહુથી પહેલાં દર્શનમાહ અને ચારિત્રમેહની વિભિન્નતા સમજવી જોઈએ. આસ્તિકતા કે નાસ્તિકતા એ દશનામહને અંગે છે. અર્થાત્ આસ્તિકતાનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન હાઈ તે, દર્શનમેહના અપકર્ષ કે વિલય થવા ઉપર અવલંબિત છે, જ્યારે તે મેહને મહાન ઉત્કર્ષ પ્રાણુને નાસ્તિક દશામાં લાવી મૂકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મેહને કે પ્રેમને અંગે વહાલી વસ્તુને કે વિષયવિલાસને ત્યાગ ન કરી શકાય7ન કરાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com