Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 62
________________ ૫૭ અર્થાતત્વસિદ્ધિ મેળવવાનું સાધન ગજ છે. રોગથી તત્ત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે તેવી બીજાથી થતી નથી. એ માટે એમાંજ (યોગમાંજ ) તે તે તત્વને સ્કુટ પ્રતિલાસ મેળવવા સારૂ પ્રેક્ષાવાને પ્રયત્ન કરે કોઈએ. એને માટે વાદના રથ કારણ નથી.વા-પ્રતિવાદ નિશ્ચિત પ્રકારે કરતા મુમુક્ષુઓ પણ તત્વસિદ્ધિ પામી શકતા નથી, જેવી રીતે ઘાંચીના બળદ, આ ઉપરથી ચાગની લાઈન વગરના તત્વસિદ્ધિના લાભથી વિહીન હાઈ આસ્તિકતાની કઈ સ્થિતિ પર હોય છે, એ પણ સ્પષ્ટ થઈ જાય છે. આસ્તિકતાની આ એાછી ગહનતા! પરન્તુ આને કઈ એ અર્થ તો નજ કરે, કે ચર્ચાઓ કે વાદ–કથાઓ નકામી છે, અથવા સમાજને લાભકારી નથી. તાત્વિક ચર્ચાઓ એક પછી એક નિકળ્યા કરે એ સમાજની બૌદ્ધિક તંદુરસ્તી અને જ્ઞાનગોષ્ઠીપ્રિયતાનું પ્રમાણુ ગણાય. જિજ્ઞાસુવૃત્તિ અને ઉદાર આશયથી આરંભાતી મર્યાદાપુરસ્સર જ્ઞાનચર્ચાઓ ખરેખર સમાજના જ્ઞાન-ધનને સમૃદ્ધ બનાવે છે, અને મનુષ્યની વિચાર–ભૂમીપર એનાથી બહુ પ્રકાશ પી શકે છે. એમ છતાંય, તત્વનિર્ણયની સ્પષ્ટ જ્યોત એ સાધનની સીમા બહાર છે, એમાં તે કરવું જ શું. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90