________________
પ્રશ્નોત્તરે.
એક ભાઈ મને પ્રશ્ન પૂછે છે, જે ઉત્તરે સાથે અહીં પ્રગટ કરું છું—
પ્ર-સાધુના વ્યાખ્યાનને “પ્રવચન કહી શકાય?
ઉ–હા, કહી શકાય. ધર્મપરાયણ ગૃહસ્થને ઉપદેશ પણ પ્રવચન કહી શકાય. - પ્રવ-રાત્રિભૂજન કરતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ?
ઉ૦-ના, ન ચાલ્યું જાય. પણ તેમાં દેષ છે.
પ્ર. કન્દમૂળ ખાતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com