Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 85
________________ ભવદેવની દીક્ષા. ભવદેવને માટે ભાઈ “ભવદત્ત” છે. ભવદેવની તેના પર પરમ ભક્તિ છે. ભવદેવનું ભ્રાતૃભક્ત હદય ભવદત્તને ખૂબ જાણવામાં છે. દક્ષિાના કાર્યમાંભવદેવને મૂંડવામાં આ ભ્રાતૃભક્તિને લાભ ભવદતે લીધે હેય એમ સ્પષ્ટ “પરિશિષ્ટ-પર્વ” ના કલેકે પરથી જણાય છે. ભવદત્તને ખબર છે કે, ભવદેવ તેની વાતને અનિચ્છાએ પણ સ્વીકારી લે છે. ભવદેવની નરમાશ, દાક્ષિણ્યતા અને ભકિતભીની લાગણી જ તેને દીક્ષિત કરવામાં લાવદરને ઉપયોગી થઈ પડે છે. ખરેખર, તેની કમળ, વાણિય, ભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90