Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/035305/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ nor @klbjlidke lys જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, eટhe»e-2eo IPઉં ૩૦૦૪૮૪૬ God is not God of those Who are poor in spirit. ન્યાયવિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wiwatumaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિચાર-સંસ્કૃતિ. પિપરામાં પ્રકાશિત કતિષય લેખાના સંગ્રહ...] લેખક— ન્યાયવિશારદન્યાયતીથ શ્રીન્યાયવિજયજી મહારાજ. વીર સં. ૨૪૫૫ ] દીયાત્સવી-પ [ વિ. સં. ૧૯૮૫ પ્રતિ–સખ્યા ૧૦૦૦ અમૂલ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક— શ્રીજૈનયુવકસ ઘ, ઘડીયાળી પાળ, વડોદરા. વડોદરા. લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં એ. વી. ઠક્કરે છાપ્યું, તા. ૩૧-૧૦-૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાવીર–મન્ત્ર. He is a hero the conqueror of battle-fields, he is a hero the conqueror in lionhunting, but he is the hero of heroes the conqueror of himself. —HERDER. —યુદ્ધ-ક્ષેત્રામાં વિજય મેળવનાર વીર છે અને સિંહના શિકારમાં વિજય મેળવનાર પણ્ વીર છે, પણ જે પેાતાની જાત પર વિજય મેળવે છે, તે વીરાના પણ વીર–મહાવીર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય યુવકાને એક સૂચન... પર્યુષણા પર્યુષણા સબન્ધે પ્રક સાચું સામિવચ્છલ ... લેખ—સૂચી. ... મહાવીર–જીવન પર કઇંક આસ્તિક નાસ્તિકતા પણ એ શે મટે !! લીલવણી સુકવણી વિષે આધા પ્રશ્નોત્તરી ભવદેવની દીક્ષા ... ... ... ... ... ... ... ... ... ... ... : ... ... ... ... ... : ... ... ... 040 ... ... ... ... ... ... 400 ... ... : ... : ... ... : ... ... ... પૃષ્ઠ ૫ ૧૨ ૨૨ ૨૮. ४० ૧૫ ૬૭ ૭ર ૭૬. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ યુવકાને એક સૂચન આજના જૈન યુવકોને ધાર્મિક ષ્ટિએ હું એ કહેવા માંગુ છું કે, પરમ વીતરાગ મહાવીર દેવનું વિશાળષક્ષેત્ર તેમના શાસનનુ વિશાળ મેદાન મૂકી, કેટલાક। જે સાંકડા વાડામાં ભળી જાય છે તે એકદમ એરબ્યાજની છે. તમે ગમે ત્યાંથી લાભ ઉઠાએગમે તે પુસ્તક દ્વારા સારૂં જ્ઞાન મેળવા–જેમાં રસ પડે તે વાંચીને તેમાંથી સારી બાબત ગ્રહણ કરી, પણ એમ ક રતાં એટલું ધ્યાનમાં રાખવું જરૂરનુ` છે કે એથી મહાવીર દેવના શાસનનુ મૂળ નિશાન ન ચૂકાવુ ોઈએ. ગુણના રાગી અવશ્ય બના, ગમે ત્યાંથી ગુણ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કરો અને કોઈ પણ ગુના ગુણને પ્રશસે, એ શુભ અને સજનચત છે, પણ એથી એ પરિણામ આવવું તે અનિષ્ટ જ ગણાય કે ધોરી માર્ગ કરતાં કે માણસના કહેવાતા વાડાના “અનુયાયી ” થવું ગમે. કેટલાક સુધારક” ગણતાઓ પશુ આ યુગમાં નોખા વાડાને પોષવામાં આનન્દ માને છે, એ ઓછા દુઃખની વાત નથી. એમાં હોટે ભાગે તે દાભિક્તાનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં વાડાબદીને તેડવાની જરૂર છે ત્યાં સાર્વભૌમ સનાતન માગથી જુદે વાડો નિમીણ કરે, અગર તેને પિષણ આપવાનો પ્રયત્ન કર એ વ્યાજબી ગણાય છે? આજની જેન કેમની સ્થિતિ ગમે તેવી હોય અગર જૈન સમાજના આજના આચાર–વ્યવહાર ગમે તેવા હોય, પણ જેન-દશનની મૂળ સંસ્કૃતિ તો સંસારભરમાં નિરૂપમજ છે. વિશ્વવ્યાપી કલ્યાણી ભાવનાનું સામ્રાજ્ય ત્યાં પ્રવરે છે. તેની દાર્શનિક તત્વપ્રણાલી, તેની આચાર–ચેજના, તેને વ્યવહાર-ધર્મ અને તેને આદર્શ વિશ્વના અખિલ ધાર્મિક સાહિત્ય–સંસારમાં ઉત્કૃષ્ટ પદવી મેળવે છે. પછી જિન ભગવાનના અનુયાયી તરીકે પોતાને “જૈન” કહેવડાવવામાં પુરતે સન્તોષ નથી શું કે અન્યના અનુયાયી” તરીકે પણ પિતાને મનાવવાનું મન થાય?' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ કવિએ તે એક એકથી ઉંચા થયા છે અને છે. સંસ્કૃત કાવ્ય–સાહિત્યમાં મહાકવિ “કાલિદાસ” વગેરેનું સ્થાન કેટલું ઊંચું છેઆજે “ટાગોર જેવાઓ પણ “કવિ” તરીકે કેટલું ઊંચું માન ધરાવે છે. લેખકો પણ મહાન કેટીના આજે પણ હયાત છે. કેઈ પુસ્તક સરસ અને સુન્દર લાગતાં, મૂળ શાસન” સાથે સીધે સમ્બન્ધ મૂકી દઈને તે પુસ્તકના લેખકના અનુયાયી પિતાને કહેવરાવવા તૈયાર થવું, અગર તે લેખકના કહેવાતા નેખા મિશન” ના દફતરમાં પોતાનું નામ નોંધાવવું એ હૃદયની નબળાઈ સિવાય બીજું શું ગણાય ! * આત્મ-દશા, પરમ વીતરાગ અને દેવ શ્રીમહાવીરના-શાસન-ભકત પૂર્વાચાર્ય–ષિ-મહર્ષિ– મહાત્માઓમાં કેટલે દરજજે હતી, એ પણ વિચારવું ઘટે. વિશ્વવિદ્યામહેદધિ હેમચન્દ્રાચાર્ય જેવા મહાપુરૂષ ધારત તે જુદુ મિશન, જુદે વાડો અવશ્ય સ્થાપી શકત. તેઓ સ્વતંત્ર સંપ્રદાય સ્થાપન કરી તેના “ઈશ્વર” તરીકે સ્વયં પૂજાવા સમર્થ હતા. પણ તેમને તે અનિષ્ટ હતું. તેઓ તે પરમ્પરાગત સનાતન “શાસન –માર્ગને જ પ્રકાશિત-પ્રફુલ્લિત કરવાની મને ભાવનાવાળા હતા. તેમના ભક્ત રાજામહારાજાઓને તેઓ સ્પષ્ટ જણાવતા કે “ તમે અને હુShree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આપણે બધા એક જ વીતરાગ દેવના અનુયાયી છીએ. જે તમારે ભગવાન છે તેજ મારે પણ છે. આપણે બધા એક જ મહાપ્રભુના સેવકે છીએ.” આવું ઉદાર મન જ્યાં હોય, સત્ય ત પર જ જ્યાં પક્ષપાત હેય, વિશુદ્ધ આત્મકલ્યાણની જ જ્યાં મને દશા હોય ત્યાં ને વાડે બાંધવાને દંભ સેવાય જ કેમ ! આત્મ-શાની હદ પણ આજે વધુમાં વધુ ૧૪–સપ્તમ ગુણસ્થાન સુધી જ છે. તેમાં અધિકાંક્ષ ષષ્ઠ–જીવન છે, સપ્તમ-જીવન અલ્પ અંશે જ, પણ એ વિષેના કેઈના કેવલ યશ પ્રવાદ પર સટ્ટો ન ખેલાય. મુમુક્ષુ જીવ પર પ્રમોદ કે એ સારી વાત છે. પણ એના પરને ભક્તિરાગને અતિરેક વિવેક-ષ્ટિ પર પડદે નાંખનાર બની જાય છે એજ છેટું થાય છે. ભક્તિ કે પ્રેમ-ષ્ટિનું ઔચિત્ય વિવેક-ષ્ટિને આવૃત ન કરવામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ. પજુસણ આવે ત્યારે જેનોનાં હદ આનંદથી ઉછળવા માંડે છે. તે દહાડે તેઓ સારાં સારાં કપડાં પહેરશે, ઘરેણાં–ગાંઠ લગાવશે, હરખતે ચહેરે દેરાસર અને વ્યાખ્યાને જશે, કદી પ્રતિકમણમાં નહિ જનારા પણ તે દહાડે પ્રતિક્રમણ કરવા જશે, સંવત્સરી પડિક્કમણામાં તે કેકજ બાકી રહેતું હશે. તે દિવસેમાં વરઘોડા નિકળશે, પૂજાઓ ભણાશે, પ્રભાવનાઓ થશે અને જમણ પણ ઉડશે. આ બધી ધૂમધામ પર્યુષણ પર્વના મહિમાને આભારી છે. નિર્દોષ આનદની સાથે ધાર્મિક ક્રિયા કરવાના એ દિવસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ એ જેનોના પવિત્રમાં પવિત્ર દિવસે ગણાય છે. એ દિવસમાં આત્મશુદ્ધિ કરવાનું ફરમાન છે. બારે મને હીને એ સ્વર્ગીય ગંગા આપણી વચ્ચે આવી ઉતરે છે. એમાં સ્નાન કરી આત્મશુદ્ધિ મેળવવાની છે એ ન કરાય તે એ “ગંગા”નું અપમાન છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. વરસે વરસે એ પર્વ-દેવ આપણી સામે આવીને ખડે થાય છે; અને, અહંનનું આદર્શ જીવન શ્રવણ કરીને અને “પ્રતિક્રમણ” જેવી મહતી ક્રિયામાં પ્રવેશ કરીને આત્મમલનું પ્રક્ષાલન કરવાને દિવ્ય સંદેશ આપણને સુણાવી જાય છે. એ સદેશને આજ લગી આપણે કેટલે ઝી છે? એને વિચાર કદી આવે છે વારૂ! આપણા વિચાર-પ્રદેશ અને વર્તન-વ્યવહારમાં આટઆટલાં પર્યુષણની કંઈ પણ દીપ્તિ પ્રવેશવા પામી છે કે? દિવસે દિવસે ઉજવળ થવાને બદલે વધુ કાળા તે નથી થતા જતા ને ? એક ઇંચ આગળ વધવાને બદલે પચાસ હાથ પાછળ તો નથી ખસતા જતા ને? આટઆટલાં પજુસણે વિતાવવા છતાં પણ આપણું અધઃપતન ન અટકે એ શું? કંઇ વિચાર આવે છે?ખૂબ સમજી રાખે કે પર્યુષણ પર્વનું મુખ્ય આરાધન હદયશુદ્ધિ સંપાદન કરવામાં છે. એ વગર કેરી ધામધુમથી તે કેને દાઢે વળે છે! ગારીયા-મવારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ અનેક પજુસણે વીતાવ્યાં, પણ હવે સમજીએ જાગૃત થઈ વિધિપુરસર પર્યુષણ ઉજવવાં જોઈએ છે. વિધિ તમને શું બતાવું ! તમે સ્વયં સમજી શકે છે કે, આજે જૈન સમાજનું બાહ્ય અને આ તર સ્વરૂપ કેવી વિકૃત દશામાં આવી ગયું છે. સમુચ્ચય દષ્ટિએ કહેવું પડે છે કે, પજુસણ ઉજવવા છતાંય એનત્વને વિકાશ ન થાય તે એ પજુસણ કેવાં? પૂજ- પ્રભાવનાઓ અને પ્રતિક્રમણે કરવાં છતાંય કછુઆની હાય ઠંધ ન પડે અને સમાજના રોગો નાબૂદ ન થાય, અને સાતમીવચ્છળ કરવા છતાં કેમની ભુખ ન ભાંગે તે પછી તેની કિસ્મત કેટલી ? આ બધું ઠંડે પેટે વિચારવાનું છે. બીજી કેમ તે આ વીસમી સદીનાં અનુકૂળ સાધનોને લાભ લઈ પોતાની ઉન્નતિ સાધતી જાય છે, ત્યારે જૈન કેમજ એક એવી કેમ છે કે જેનું દિવસે દિવસે પતન થઈ રહ્યું છે આ હું જ કહું છું એમ નથી, પણ દેશના રાજદ્વારી અને આગેવાન પુરૂ પણ જૈનોની આ કમબખ્તી જોઈ રહ્યા છે. હિન્દના નૂતન રાજબધારણની રૂપરેખા રજુ કરતો “ નેહરૂસમિતિ”ને જે રિપોર્ટ બહાર પડેલો છે તેમાં વસ્તી–સંખ્યા અને ચુંટણીના અધિકાર વિષેના એક પ્રકરણમાં ખુલ્લું જણાવેલું છે કે, આખા હિંદુસ્તાનમાં બીજી જાતિએ સંખ્યામાં દિવસે દિવસે વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જય છે, ત્યારે હિંદુ કોમ અને જૈન કેમની સંખ્યામાં ઘટાડે થતું જાય છે. અહીં એ વિચારવાનું છે કે હિન્દુજાતિ કરેડની સંખ્યામાં છે, એટલે તેને સંખ્યા-હાસ નજરમાં ન આવી શકે, પણ જૈન જેવી નાનક કેમને જે ક્ષય-રોગ વર્ષોથી લાગુ પડેલો છે તેની ભયાનકતા તે દુનિયાની નજરે તરી રહી છે. આ વિષેના પોકારે વર્તમાન પત્રમાં અવારનવાર થયા કરે છે. જૈન આગેવાને અને યુવકનું ધ્યાન આ વસ્તુ તરફ ખેંચાવાની સખ્ત જરૂર છે. પર્યુષણ પર્વમાં જેનો પિતાને કર્તવ્ય-માર્ગ સમજી લ્ય અને તેને અમલમાં ઉતારે તો એ પર્વાધિરાજ ખરેખરી રીતે ઉજવાય ગણાશે. પર્યુષણાનું માહામ્ય પયુષણ” શબ્દમાંજ ઝળકી રહ્યું છે. એ શબ્દજ એ પર્વાધિરાજની આરાધનાની દિશા બતાવી રહ્યો છે. અન્તરાત્માના વિશુદ્ધ ભાવમય ઉદ્યાનમાં વિહરવું-વસવું–રહેવું એ એ શબ્દ (પર્યપણુ) ને લક્ષણસિદ્ધ અર્થ છે. સર્વ જીવોને અને ખાસ કરીને જેમની સાથે વેર-વિરોધ થયા હોય તેમને નમ્રભાવે, શુદ્ધ દિલથી ખમાવવા, અને પોતે સ્વચ્છ આશયથી ખમવું એ જૈન પર્વની અસાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, H&wrwatumaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતા છે. આજે તે ખમત–ખામણની એક રૂઢિ થઈ પદ્ધ છે. અને એ વિનેદ અને ગમ્મતને વિષય થઈ પડે છે. એની પાછળ પાટખાતાને પણ ખૂબ કમાણ થાય છે. પણ પર્યુષણનું વાસ્તવિક આરાધન તો વિધીઓ સાથે, જેમની સાથે કઈ પણ તકરાર, બેલાચાલી કે વૈમનસ્યભાવ થયાં હોય તેમની સાથે શુદ્ધ મનથી ખમતખામણ કરવામાં છે. શ્રીભગવાનનું ફરમાન છે કે "खमियव्वं खमावियव्वं उपसमियव्वं उवसमावियव्वं । जो उपसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्यि आराहणा। तम्हा अपण्णा चेव उवसपियव्वं । से किमाहु भते ? उवसमसारं खु सामण्णं "। ( કલ્પસૂત્ર) અર્થા—ખમવું અને ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. જે ઉપશમે છે તે આરાધક છે અને જે ઉપશમતો નથી તે આરાધક નથી. માટે સ્વયં પતે ઉપશમવું. ભગવન! આનું શું કારણ? કારણ એ કે-ઉપશમ એજ વિરતિ-જીવનને સાર છે. તે દહાડે આ ભગવદાઝા–મુજબ મુનિએ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ દર અન્દર જે સાચા દિલથી એક બીજાને ખમાવે તે કેટલે બધે લાભ થાય ! ધર્મ-સંસ્થાના ખરા થાંભલા તે બને છે. શુદ્ધ ખમતખામણથી તેમનાં હદય જે નિર્મળ થાય અને તેઓ જે એક-બીજા પ્રત્યે નિર્મળ પ્રેમની જ્યોત પાત ના અંતઃકરણમાં પ્રગટાવે, તે તેમની–સ ધુસંસ્થાની કેટલી ઉન્નતિ થાય! તેમની અહિંસક દશાની ઋામા માણસો ઉપર કેટલી સુન્દર અસર થાય! અને તેમનું પ્રેમમય જીવન ગૃહસ્થ–સંસ ૨ પર કેવું અજવાળું નાખે ! વૈર– વિરાધના ભડકામાંથી સાધુઓ પિતે જે બહાર નિકળી જાય તે તે ગૃહસ્થ–સંસાર પર મહાન ઉપકાર કરી શકે. ગૃહસ્થ સંસારના કલહાનલ પણ તેમની પ્રશ- - મમયી જીવન-પ્રભા આગળ મદ્ પડી જાય. સંસારના કલ્યાણ માટે ત્યાગી જીવન મહાન આશી દરૂપ છેએ અખંડ જ્યોત એવી છે કે અનાદિજન્માંધને પણ દેખતે કરી દેનારી છે. સર્વ ધર્મશાસ્ત્ર ત્યાગી જીવનની ગુણગાથાઓથી ભર્યા પડયાં છે. સમય સમય પર મહાન આત્માઓએ જગત પર મહાન ઉપકાર કર્યા છે. આજે પણ સમય-ધમ ઓળખી કર દૂર દેશમાં મુનિઓ જે વિચરણ કરે તે તેમની પ્રેમમયી જ્ઞાન-ગલાથી હજારો પારમેશ્વરી શાસનપદ્ધતિને લાભ લેવા લાગ્યશાળી થાવ. જનShree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સંખ્યાનેા હાસ થવાનાં કારણામાં સબળ કારણ છે કે મુનિ—વિહાર બહુ ગયેા છે. સમ્ય જ્ઞાનધારી મુનિવરે વિરાધને તિલાંજલિ આપી ઉદાર, મનથી શાસન-સેવા માટે કટીબદ્ધ થાય અને પેાતાના વિહાર–પ્રદેશ લખાવી ધમપ્રભાવના વિસ્તારે અને જૈન જીવનને. પ્રદીપ્ત કરે એમ જરૂર ઇચ્છીએ. આ પણ એક સંકુચિત થઈ આપસના વૈર– Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણુ સંબધે કાંઇક! પર્યુષણ એ જેનોનું મહાન પર્વ છે. બકે જેનોનાં બધાં ધાર્મિક પર્વેમાં તેને અવ્વલ નંબર છે. ચાતુર્માસ શરૂ થતાં સાધુઓ અને શ્રાવકનાં અન્તઃકરણમાં જે આનન્દ પ્રગટે છે તે પર્યુષણ પર્વને અંગે છે–તેને અનુલક્ષીને છે. પર્યુષણને અલગ કરી દઈએ તે ચાતુર્માસની સુગન્ધ કંઈ રહેતી નથી. શ્રાવકે સાધુઓને પોતાના ગામમાં કે શહેરમાં ચોમાસું રાખે છે-માસું રહેવા લાવે છે-દૂર દૂર જઈને પણ વિનંતિ કરી સાધુઓને મામું કરવા લાવે છે, એનું મુખ્ય કારણ પર્યુષણ પર્વને ઉજવવાની હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સાધુની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન–વાણીનું શ્રવણ થાય, પૂજા-પ્રભાવનાઓ થાય, ઉત્સવ–મહોત્સવ થાય અને સુપનાં તથા ઘડિયા-પારણું વગેરેની ઉપજ પણ થાય, આ ભાવનાથી શ્રાવકો સાધુઓને પોતાના ક્ષેત્રમાં માસું શખવા ઉત્સુક બને છે. એક મહીને આડો હોય ત્યારથી પયુંષણનું સ્વાગત શરૂ થઈ જય છે, અને એ દિવસ પણ “માસધર” તરીકે પૂજાય છે, તે પછી પયુષણના મહિમાનું શું પૂછવું? આ ઉપરથી વાંચનાર એ પણ સમજી શકે છે કે, પર્યુષણ એ ફક્ત એકજ દિવસનું નામ છે, અને તે ભાદ્રપદ–શુકલા પંચમી અથવા ચતુર્થી. એટલાજ માટે એની પૂર્વેના સાત દિવસે પૈકી પહેલા દિવસને “અઠાઈધર ” કહેવાય છે. શાસ્ત્રોમાં જે “અઠાઈઓ” બતાવી છે તે પૈકી એક પર્યુષણની “અઠાઈ છે, એને પહેલે દિવસ “અઠાઇધર'.) જેમ કઈ રાજાની સવારી આવતી હોય ત્યારે હાથી, ઘોડા, છ–ચામર, લશ્કર વગેરે લવાજમા આગળ હોય છે અને ત્યાર પછી સહુની છેડે રાજા આવે છે, તેમ ભાદ્રપદચકલા પંચમી અથવા ચતુથી એ રાજરાજેશ્વરસદશ પર્યુષણ પર્વ છે અને તેની પૂર્વેના સાત દિવસો એ મહારાજાધિરાજ પર્વાધિરાજને સાહિણીShree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભરેલો ઠાઠ છે. આ હિસાબે આઠે દિવસેને લોકે પયુંષણા કહે છે. અતુ. પયુંષણ” એટલે શું? એનો સીધે અને સ્પષ્ટ અર્થ એ છે કે, બાહ્ય જગમાં યા મહિના મેદાનમાં વસવું મૂકી દઈ આત્મસ્વરૂપની શુદ્ધ દશામાં વસવું. આમ વસવું એ “પર્યુષણ.” કેમકે “પરિ” અને “ઉષણ” એ બે શબ્દના સહયોગથી “પયુંપણું ” શબદ બનેલો છે. એમાં “ઉષણ નો અર્થ થાય છે વસવું; અને ઉપર કહ્યું તેમ વસવું એ અર્થ “પરિ બતાવે છે. આવા ઉચ્ચ અથવાહી પર્યુષણમાં પણ સ્થળે સ્થળે સંઘમાં કછ-ટંટા ઉભા થાય છે, વર્ષ– દહાડાની તકરારો તે દિવસે ઉઠાવવામાં આવે છે અને કષાયવર્ધક પ્રસંગોને વધારે પોષણ આપવામાં આવે છે! શું આ પર્યુષણ કહેવાય! પર્યુષણુની આરાધના બીજાઓને ખમવાબમાવવામાં છે, શુદ્ધ તપશ્ચર્યા કરવામાં છે અને અહંના આધ્યાત્મિક જીવન પર મનન કરી પિતાના જીવનને વિકાસ સાધવામાં છે. તે પવિત્ર દિવસેમાં દરેક જાતની ખટપટેને તિલાંજલિ આપી દેવાની હોય અને પ્રશમ-વૃત્તિ કેળવીને આત્મશુદ્ધિ કરવાની હોય. પયુષણ એ આધ્યાત્મિક પર્વ છે એટલે એ આધ્યાત્મિક વિકાસ સાધવાનું ટાણું છે. તે દિવસમાં અમારિ-પટ વગડાવShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાનું વિધાન છે. પરંતુ સહુથી પહેલાં પિતાનાજ આત્મ-પ્રદેશમાં અમારિ-પટહ વગડાવવાની જરૂર છે. સ્વયં-પતે મનસા. વચમા અને કર્માણ અહિંસક બનવું જોઈએ છે. જ્યાં સુધી સ્વયં અહિંસક ન થવાય ત્યાં સુધી બીજાને અહિંસક કેવી રીતે બનાવી શકાય ! વિચારમાત્રમાંથી જ્યારે હિંસા નિકળી જાય ત્યારે ખરી અહિંસક દશા પ્રાપ્ત થઈ ગણાય. પર્યુષણમાં આ દશા સમ્પાદન કરવાની છે. બીજાઓની ભઠ્ઠીઓ અને તાવડા બંધ કરાવાય અને પિતે ભઠ્ઠીઓ-તાવડા માં જમણવાર–નકારશી– સાહસ્મિવચ્છલ કરે એને શું અર્થ ? આવા આરંભસમારંભ પર્યુષણમાં કરવાના ન હાય. તપસ્યા પણ ‘ગજ પ્રમાણે કરીએ. ગજા ઉપરાંત તપસ્યા કરી વાહ વાડ” મેળવવી એટલે એ “વાહવાહ” માં એ તપસ્યાનું ફળ પૂરું થઈ જાય છે, ઉપરાંત દુર્યાનથી કર્મનાં ખાતાં બંધાય એ રેખાં. આળેટી-આળેટીને કે રખડી–ભટકીને દિવસ પૂરા કરવા અથવા ગામગપાટા હાંકીને કે શેત્રુજબ છ ખેલીને વખત ગાળ એ તપસ્યા ન કહેવાય, એ ઉપવાસ ન કહેવાય દેખાદેખી માન-પૂજાના હે તપસ્યા ઘણી થાય છે, લીટે લીટે ટેવાઈ ગયેલી અજ્ઞાન–દશા પણ તપસ્યા કરાવે છે. આવી તપસ્યા કેવળ લંઘનરૂપ હોય છે. એમાં શુદ્ધિનું તત્ત્વ ભાગ્યે જ હોય છે. ઉપવાસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લક્ષણ તે એ છે કે જેમાં કષાયે, વિષયો અને આહારને ત્યાગ કરાય; નહિ તે એ ખાલી લંધન છે. અતુ. પજુસણનાં વ્યાખ્યાને મુકરર કરેલાં છે; એટલે. દરેક પજુસણે એનાં એ વ્યાખ્યાનનાં પારાયણ થયાં કરે છે. તે વખતે વ્યાખ્યાનના ઉપાશ્રયે શ્રોતાઓથી ઠઠ ભરાય છે. બબ્બે વખત વ્યાખ્યાને થાય છે. વ્યાખ્યાન પણ લાંબા હોય છે. સ્ત્રી-પુરૂના વાટ, અને બાલ-બચ્ચાંઓના કલબલાટ વચ્ચે શ્રોતાઓ સાંભળે કે ન સાંભળે, સમજે કે ન સમજે, ડાલાં ખાય કે બગાસાં ખાય, પણ મહારાજ સાહેબને તે નીતરતે શરીરે મુકરર કરેલાં પાનીયાં ગળું ફાવે. લબડધકકે પૂરાં કરવાનાં જ રહ્યાં ! આ સ્થિતિમાં, શિક્ષિત મુનિઓ પર્યુષણના દિવસમાં નવ્ય પદ્ધતિએ ભાવવાહી વ્યાખ્યાને કરી શકે છે, અને શ્રોતાઓના મુડદાલ જીવનમાં ચૈતન્ય રે તેમને પ્રાણવાન બનાવી શકે છે. જૂની ઘરેઠના શુષ્ક અને નિષ્માણ વ્યાખ્યાને સાંભળી સાંભળીને સમાજ ઉબકી પણ ગયું છે. વિદ્વાન સાધુઓએ તે મહાવીરસ્વામીના જીવનને વૈજ્ઞાનિક પદ્ધતિએ. સમજાવવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભદ્રિક કે મહાવીર સ્વામીના બાળ શરીર પર–જાતમાત્ર શરીર પર ઈન્દ્રાએ ઢળેલા જન– મુખવાળા એક કરોડ અને સાઠ લાખ કળસોની વાર્તા સાંભળીને પ્રસન્ન થાય; જાતમાત્ર ભગવાનના ડાબા પગના અંગુઠાથી મેરૂ મહીધરનું ક૫ન સુણુને પ્રફુલિત થાય. પણ મહાવીરનું મહાનું પ્રભુત્વ એવાં વર્ણનામાં નથી સમાયું, એ તત્ત્વદર્શી બરાબર સમજી શકે. મહાવીરના જીવનમાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ એમને વીતરાગ સંયમ છે, જેમાં એમની તપશ્ચર્યા, એમની ક્ષમા અને એમની સમાધિ તરફ તે તે વખતના એમનાથી વિરૂદ્ધ દિશાના અન્ય તીર્થકરે પણ હેબતાઇ ગયા છે. પણ ખેદની સાથે જણાવવું પડે છે કે પેલા સિદ્ધાર્થ ' વ્યક્તર અને “ ગોશાળનાં” વર્ણને મહાવીર પ્રભુના મહત્ત્વપૂર્ણ જીવન-ગ્રન્થના વાંચનારને વિચિત્ર લાગ્યા વિના ન રહે. મહાવીરના શરીરમાં એ વ્યન્તર પ્રવેશ કરીને બેલે, પ્રશ્નોના જવાબ આપે, નિમિત્ત તથા ફલાદેશ બતાવે અને ધમાલ મચાવે એ કેવી વાત ! એને લોકો “વળગાડ” જેવું કહી હસે તે એમાં શું આશ્ચર્ય ? ભગવાનું ધ્યાનસ્થ છે. પણ એમના શરીરમાં પ્રવેશ કરીને વ્યક્તર અદશ્ય પણે ધાંધલ મચાવે તે ધાંધલીયા ખુદ ભગવાન્ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગણાય કે? કારણ કે, ઉપસ્થિત લોકમાં સત્ય હકીકત કેણ સમજી શકે કે આ બધા બખેડા કોઈ વ્યન્તરના છે, ભગવાન તે શા છે.' કદાચ કે આ સત્ય હકીકત સમજે તે તે એ, ભગવાનને દુર્બળજ સમજે. કેમકે એ તે એમજ સમજે કે ભગવાન તે શાણા છે, પણ એમની આ દરને વળગાડ જ આ બધું કરી રહ્યો છે. એટલે એને મન તે એમજ સમજાય કે ભગવાન જે સમર્થ હોય તે એમને આ બલા હોય શાની ! ઈન્ડે એને ભગવાનની પાસે શા માટે રાખે હતો ! ભગગનના ઉપસર્ગોના નિવારણ કરવા માટે કે. પરંતુ ઉપસર્ગ વખતે તે એ હજરત કયાંય ૨ફુચક્કર થઈ જાય અને પછી નકામી વખતે આવી હાજર થાય ! અને ભગવાનને મહિમા વધારવા જતાં નકામા બખેડા વધારી મૂકે ! આ એ ભેળા વ્યન્તર મહારાજની ભકિત ! “ કયા કામને માટે ઈન્દ્ર મને પ્રભુ પાસે રહેવા ફરમાવ્યું છે ” એ વાતનું તો એ વ્યંતરને ભાનજ નથી રહ્યું; એટલે એ ચપળીયા ભાઈએ સૌધર્મેદ્રના શાસનને અમલ નથી કર્યો એ તે સ્પષ્ટ જ છે. ગોશાળની બેવકૂફી અને તેનું પાગલપણું તે ચકાઓમાં અને ગ્રન્થામાં ખૂબજ વર્ણવાયું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ ગોશાળ જ્યાં ત્યાં ભગવાનના નામને આગળ કરીને લોકોનાં ઘર અને મહાલલાના મહોલ્લા સળગાવી મૂકે એ કેવી બેહુદી વાત ! લેકોનાં ઘર અને મહેલા બાળી નાંખનાર “ વ્યન્તર દેવ પણ કે ગાંડો હશે એમ તો પછી કોઈ પણ માણસ ભગવાનના નામે શ્રાપ આપી દુનિયામાં પ્રલયકાળ વર્તાવી મૂકે ! શાળે એ ક તપેનિધિ હતો કે ભગવાનના નામે એને શ્રાપ લાગી શકે ! એ “વિચિત્ર માણસ પણ ભગવાનનું નામ આગળ ધરી શ્રાપ આપવા માંડે અને એ સાચા પડે તો તે સંસારમાં ગજબ જ મચી જાય આવી બેહુદી બીના જીભ પર લાવતાં પણ મારા જેવાને સંકેચ થાય છે. આવી બાબત ભગવાનના નિષ્કલંક જીવન-ચરિત્રમાં શાચનીય ડાઘરૂપ ગણાય. ગશાળનાં આટઆટલાં અડપલાં, અટકચાળા અને ઉન્માદ, કે જેને લીધે ભગવાનને પણ બહુ બહુ ખમવું પડયું, એ જાણવા છતાંય એવાને તે જેલેશ્યા ભગવાને શિખવી એ અજાયબીભરેલી બીના છે. બીજા કેઈએ એવાને વિદ્યા શિખવી હોત તે લેકે એ શિખવનારને એમજ કહેત કે, “આવાને વિદ્યા દેતાં કંઈક તે વિચાર કરે હતે. નતી ખબર કે એ કે નાલાયક છે ?” પણ ભગવાને કયા હિસાબે સપને દૂધ પાયું હશે એને ખુલાસો ટીકાકારો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી કરી શકયા. માનસશાસ્ત્રની દષ્ટિએ વિચારતાં, સંભવ છે કે, ભગવાનની માનસ પ્રકૃતિમાં દાક્ષિણ્યગુણની માત્રા વિશિષ્ટ પ્રમાણમાં હોય. ભગવાનના ચરિત્રમાંથી વિચારકેને અનેક વિચારનાં સ્થાને પ્રાપ્ત થાય છે અને આજના નવ શિક્ષિતે તથા તર્કશકિતવાળાઓને અનેકાનેક જિજ્ઞાસાઓ ઉભી થાય છે. તેનાં સમાધાન લીટેલીટે ચાલનાર લકીરના ફકીરેથી થવાં મુકેલ છે. કેટલીક વસ્તુઓમાં માનસશાસ્ત્રની શૈલીથી વિચાર કરો પડે છે. કેટલીક બાબતમાં તે દેશ, કાળ, તે સમય અને તે પરિસ્થિતિ ઉપર દષ્ટિપાત કરવાનું હોય છે અને કેટલીક વાતમાં પાડોશીની હવા તો નથી લાગી ગઈ?” એ વિચારવું પડે છે. આ બધું કામ વિશાળબુદ્ધિધારક વિશિષ્ટ અભ્યાસીઓનું છે. એવા શ્રદ્ધા સમ્પન્ન વિદ્વાની વિચાર–ગવેષણા જે પ્રકાશ નાખી શકે તે બહુ વજનદાર અને મહત્ત્વપૂર્ણ હોય. લગભગ અઢી હજાર વર્ષ ઉપરની ભાવનાઓનું અને પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું એ કંઈ સહજ નથી–બહુ દુષ્કર છે; અને તે કાં કલપસૂત્રનાં પાનીયાં વાંચી જનારાઓથી ન થઈ શકે. તેમને જે પૂછવામાં આવે કે, “ માન્યું કે, અહંનું ક્ષત્રિયાદિ ઉચ્ચ કુલમાં જ ઉત્પન્ન થાય, બ્રાહશુદિ કુળમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન ન થાય; પણ હવે જ્યારે પ્રભુ દેવાનન્દાના ઉદરમાં સ્વયમેવ આવી જ ગયા છે, તે પછી તેમને ત્યાંથી ઉઠાવી બીજે સ્થળે સ્થાપન કરવા અને એક નિરપરાધિની બ્રાહ્મણનું સર્વસ્વ-ધન લૂટી લઈ, તેણીને ખાખામ જાણીબુઝીને શેકસાગરમાં છાતી કુટતી ધકેલી દેવી એને અર્થ શું? શું દેવાનન્દાની કુક્ષિમાંથી નિકળતાં “મહાવીર મહાવીર મટી જાત ? તેમનું પ્રભુત્વ ચાલ્યું જાત? શું બગ જાત કે તેમને, દેવાનન્દાની કુક્ષિમાં સહેજે આવી ગયા છતાં તેણીની પાસેથી ઉઠાવી લીધા? સ્ત્રીની (“મલ્લી ” કુમારીની) તીર્થકરતા જેવી મહાન બાબત પણ આશ્ચર્ય રૂપે ગણીને પણ સેંધાઈ ગઈ, તે પછી મહાવીરસ્વામીને બ્રાહ્મણકુભવ તે સુતરાં (અછેરા રૂપે પણ) નભાવી લેવાત !” તે એના જવાબમાં તેઓ જૂની લકીર પીટતા આવ્યા છે તે જ પીટવાના. ખેર, મારે ઈરાદે છે કે, પણ તક મળતાં મહાવીર સ્વામીના જીવન-ચરિત્રની બાબતે પર સ્વતંત્રપણે ઊહાપોહ કરવા પ્રયત્ન કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ સાચુ સાહમિવચ્છત આજે નાકારશી કે સાહેમિવચ્છલના અથ કંઇજ સમજાતા નથી. એ જમણામાં કયાંય સાદ્ધમિવચ્છલની છાયા પણ દેખાતી નથી. સહધર્મી ભાઇઓનું પ્રેમભર્યું વાત્સલ્ય કરવાની એક પણ મિ આજે એ સાહમિવચ્છલના પેટમાંથી સ્ફુરતી નથી. સાપ ગયા ને હવે તે માત્ર લીસોટાજ રહ્યા હાય એમ સ્પષ્ટ દેખાઇ આવે છે. એમાં વપરાતા પૈસા કઇ પણ ઉગી નિકળતા હાય એ માનવામાં આવતું નથી. બીજા સ્થળાની વાત કયાં કરીએ, મુંબઇ જેવાં સુધરેલ શહેરાના જમણવારા પણ કેટલી ખપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શેાચનીય દશા ધરાવે છે, એ એના અનુભવીઓને શું જણાવવાનુ હોય ? અંધાધુંધી, હાડમારી અને રસાકસીના ત્યાં પાર નથી હેતા. મલિનતા, ગંદકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું! અનત જીવાની હાણુ તે સ્પષ્ટ નજરે જોવાયા કરે છે. ધ ના નામે કરાતા જમણારાની આ દુર્દશા ! આ નાકારશીઓથી પાપનાં ખાતાં સિવાય બીજું શું પુણ્ય અંધાવાનું હતું ! વિચારકા જરા ધ્યાન આપે! આવાં જમણેાને સાહમિત્રલનું નામ આવ્ એ ખરેખર કાળી વસ્તુને સફેદ કહેવા ખરાખર ભાસે છે. આવાં જમણા પાછળ હિંદુસ્તાનના જૈનોના વરસે વરસે લાખ રૂપીયા વેડફાય છે એ આછા દુઃખની વાત નથી. સાહમિવચ્છલ તા એ છે કે— સીદાતા ગરીબ મધુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા; સાહમિવચ્છલ તે એ છે કે, વેપારધંધા વગરના કે લાઇન વગરના આત્મમ આને વેપારધ યા કાઇ લાઇનપર ચઢાવી ધમમાં સ્થિર કરવા; સાહમિવચ્છલ તા એ છે કે, અશક્ત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ (સ્કલરશિપ) આપી-અપાવીને તેમને વિદ્યાભ્યાસમાં આગળ વધારવા; સામિવચ્છલ તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ એ છે કે, બીમાર, રેગી-માંદાઓની માવજત અને સેવાશુશ્રુષા માટે મોટા પાયા પર હોસ્પીટલે ખેલવી; સાહમિવચ્છલ તો એ છે કે, બાઈઓના લાભ માટે પ્રસૂતિગૃહ ઉઘાડવાં, સાહસિવચ્છલ તે એ છે કે, સમાજની અંદર ઉચ્ચ કેળવણી અને ઉત્તમ શિક્ષાને પ્રચાર કરવાના હેતુઓ મહેતાં મહટાં વિદ્યાલય, વિદ્યાપીઠ, ગુરૂકુળ સ્થાપન કરવાં સાહમિવછલ તે એ છે કે, સમાજમાં ઉચ્ચ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત એવા બલવાનું આત્માઓ તૈયાર કરવા માટે મહાન બ્રહ્મચર્યાશ્રમ ખોલવાં સાહમિવચ્છલ તો એ છે કે, વિધવા બહેનોનાં કલ્યાણ ખાતર પવિત્ર વનિતામંદિરે ઉઘાડવાં; આ બધાં સાહમિવચ્છલ છે. દ્રવ્યવ્યય કરવાના આ પરમપવિત્ર માગે છે. આવાં ક્ષેત્રામાં કરાતે દ્રવ્યવ્યય–આવાં ક્ષેત્રમાં વાવેલું ધન પુણ્યાનુબંધી પુણ્ય પેદા કરે છે. આજે સમાજની ક સ્થિતિને વિચાર કરતાં ઉપર કહ્યાં એવાં સાહમિવચ્છ કરવાની સખ્ત જરૂર છે. એક ટંક કે એ ટકે લાડવા પીરસી દેવામાં કંઇ સાહમિવચ્છલ સમાયું નથી. જમણવારમાં આવનારા કંઇ દાળ-રોટી વગરના હોતા નથી, કે તેમને જમાડવામાં પુણ્યના થોક બંધાય; અને એક–એ ટૂંક જમાત દેવાથી કંઈ દુખિયાનું દારિદ્રય પીટતું પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ એક માત્ર સાહમિવચ્છલનું ખરૂ' સ્વરૂપ સમજાઇ જાય તેા સમાજની ઉન્નતિના માર્ગ સરળ થઈ જાય. એક સાહમિવચ્છલમાંજ સમાજની ઉન્નતિના તમામ માર્ગના સમાવેશ થઈ જાય છે. આજે સઘ કાઢવાની દિશાએ પણ દ્રવ્યવ્યય જરૂરી નથી. આજે તા એકલાડાકલા પણ સમ્મેતશિખરજી સુધીની જાત્રા કરી આવી શકે છે. જ્યાં સઘનાં અગાપાંગજ ગળતાં જતાં હાય, જ્યાં સમાજ માંદગીની પથારીએ પડયે હાય, ત્યાં તેના આરોગ્ય માટે સમુચિત ઉપાચે તરફ ધ્યાન નહિ આપતાં ‘ સધ ’ કાઢવામાં હજારાલાખા રુપિયા વહેવરાવવા એ કયાંની બુદ્ધિમત્તા ! સમાજના સરદારાને શાંત ચિત્તે વિચાર કરવા વિનવીશ કે હમણાં સંઘા કે ઉજમણાંના અને લગ્નાદિના આRsખરી ખર્ચાળ ઉત્સવા અંધ રાખી તેમાં ખચવાના પૈસા વિદ્યાના ફેલાવા કરવામાં અને આદશ બ્રહ્મચારી ઉત્પન્ન કરવામાં જો ખર્ચાય તા સમાજને અને ધર્મને કેટલા ફાયદા પહોંચે ! સંધ, જમણુ કે ઉજમણાંના આડંબર ચેાટા વખત બંધ રહેશે તા એથી કઇ ધર્માંને ધકકા નથી લાગવાના, પણ સમાજની અંદર ઘુસેલા ઝેરી કીડાઓ, જે ધમને ફાલી ખાઇ રહ્યા છે, તેના નિકાલ કરવા માટે જો પ્રયત્ના નહિ ઉઠાવાય તા ભવિષ્યમાં શું પરિણામ આવશે એ વિચારકાને શું બતાવવાનુ હાય ! પારસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ન્હાની કેમ છે, છતાં દુનિયામાં તેનું કેટલું માન છે! તે કેમ કેવી તેજસ્વી દેખાય છે. એનું કારણ સ્પષ્ટ છે કે, તેમનામાં કેમી લાગણીના ભાવ પૂરજોશમાં વહે છે. પિતાની કામના કલ્યાણ માટે તેમની જબરદસ્ત સખાવતે કોનાથી અજાણ છે ! ત્યારે જેનો આજે કયાં ઉધે છે તેમની કેમ દિવસે દિવસે વધારે નબળી પડતી જાય છે, એ તરફ જૈન નેતાઓનું ધ્યાન કેમ નહિ જતું હાય! કેળવણી વગર તેમના બાળકો ટળવળે છે, એ તેઓ કેમ નહિ જેતા હોય ! હુન્નર-ઉદ્યોગના અભાવે તેમના યુવકે આમ તેમ આથડી દરિદ્ર જીવન વિતાવે છે, એ તેમની નજરે કેમ નહિ આવતું હોય ! જેન-બેંકના અભાવે તેમની ધાર્મિક ધનરાશિને દુરૂપયોગ થાય છે, એ તેઓ કેમ નહિ સમજતા હેય! દેરાસરોને શણગારવામાં અને સમૃદ્ધિશાલી બનાવવામાં તેમને જે રસ આવે છે, તે રસ, સમાજમાં વિદ્યાને વહેળે વહેવડાવવામાં જ્યારે આવે, અને તે રસ, જન પહેલવાનની સંસ્થા ઉભી કરવામાં આવે, ત્યારે જ માની શકાય કે, જેને વીસમી સદીમાં જીવે છે અને તેમણે સમયધર્મ પીછા છે, ત્યારેજ માની શકાય કે, તેમનાં અંતઃકરણમાં કેમી લાગણીના ભાવ સ્કુરાયમાન થયા છે, અને શાસનસેવાનું મહત્વ તેઓ સમજ્યા છે. દેરાસરાના ભંડારે ગમે તેટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૭ ભરાય પણ તે કામના કલ્યાણ માટે શા કામના | કેમ ઉલ્કાપાતથી ખળી રહી હૈાય તે વખતે પણ તેને સારૂ તે ભંડારાની એક કોડી પણ નકામી સમજાણી છે, ત્યાં પછી એવા ભડારા વધારવાની જરૂરજ શી છે। ભાવિકાએ પેાતાની મનેાદશા પલટાવાની જરૂર છે, અને સાધારણ ક્ષેત્રમાં પૈસે વેરવાની આવસ્યકતા છે. હું તે ત્યાં સુધી પણ કહીશ કે, દેરાસરામાં મુખ્યતયા એક સાધારણ ક્ષેત્રનેાજ ભડાર જોઇએ. તેમાંજ સઘળી ધનરાશિ સ ંચિત થાય; તેમાંથી જ દેરાસર, મૂર્તિ અને કેળવણી શિક્ષા આદિનાં કાર્યા સધાય. વાંચનાર વિચાર કરી શકે છે કે, એકલા પર્યુષણ પ`માંજ હિંદુસ્તાનના જૈનોના પૈસે દેરાસરામાં કેટલે। ઠલવાતા હશે ! એ મહાન્ ધનરાશિ જે સમાજના કલ્યાણ-ક્ષેત્રમાં ઠલવાય તે સમાજનુ અને સાથે જ શાસનનું કેટલુ ભલુ થાય ! દેરાસરે સાથે વળગાડાતી એ બધી મહાત્ શ્રી–સમ્પત્તિ વીતરાગદેવને, કે જે વખતે તેનું શાસન અને તેને સમાજ નિસ્તેજ, નિળ અને ક્ષયપીડિત થતાં ચાલ્યાં હાય, શું શાભાસ્પદ હાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવન પર કંઈક.* (૧) ભગવાનની દેશના ભાષામાં હવામાં સ્વાભાવિકતા છે, અને એમાં જ એનું ખરૂં ગરવ સમાયું છે. પૌરુષેય કરતાં અપીરૂષેય પ્રવચનને દરજજો ઉંચે માનવામાં કંઈ વજૂદ નથી. બલકે કઈ પણ મહાન ઉપદેશને અપીરૂષેય માનવા કરતાં પિરૂષેય માનવામાં વિશેષ ઔચિત્ય છે. પૌરુષેય વાણીજ જગને શ્રદ્ધેય અને આદર્શ રૂપ બની શકે છે. • “ મહાવીર-જીવનના મહિમા સંબંધે ” પંડિત બેચરદાસે રા. લાલનને આપેલ ઉત્તર વિષે કંઈક નિવેદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ( ૨ ) ભગવાનને ત્રૈમાતુર ’ન વવતાં ( ‘ ત્રૈશલેય ’ આલેખવા. શ્વેતામ્બર-વતિ ગર્ભાપહરણની હકીકત પાદ–ટીકામાં (ફ્રુટ-નેટમાં ) મૂકવી. સાથેજ તેના સમર્થનમાં મળી આવતાં ચેાગ્ય પ્રમાણા પણ નેાંધવાં. ઉદાહરણા—મથુરાના કંકાલી ટીલાની નીચેથી નિકળેલ કુષાણુવંશીય · કનિષ્ઠ' મહારાજાના સમયનુ એક પાષાણુ–ચિત્ર. આ પાષાણુ-ચિત્ર ઉપરથી ગર્ભાપહરણના મન્તવ્યની પ્રાચીનતા સમજાવી દુધટ નથી. આજનુ · સાયન્સ ’ પણ ગર્ભાપહેરણને સાધ્ય બતાવે છે. એટલે તે વિષયના પણ સ્ફોટ કરવા. ( ૩ ) ભગવાનને વિવાહિત નાંધવા. ફુટનેટમાં દિગમ્બર–મત મૂકવા. < ' ( ૪ ) દેશનાની નિષ્ફળતા—સફળતા બતાવવા કરતાં “ આચારાંગ ” ની શૈલી પ્રમાણે મૂકવુ. આ વિષે આચાય હેમચન્દ્રનું એમ લખવું છે કે પ્રાથમિક પરિષદ્માં સવિરતિને ચેાગ્ય કાઇ ન હોવાનું જાણવા છતાં ભગવાને કલ્પ ” છે એટલા માટે દેશના આપી અને પછી તુરન્ત રાત્રિ છતાં ત્યાંથી વિહાર કરી તે ‘· અપાપાપુરી' પધાર્યાં. આશામ્બર-મત છુટનોટમાં સૂકવે. * દશમુ' પત્ર, પાંચમે સ, ૧૦ માથી ૧૮ મા, શ્લોકની વચ્ચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૫) “સુમેરૂ” મહીધરને કંપાવ્યાની બીના મૂકવાની જરૂર નથી. ભગવાનના મહામહિમશાલી જીવનના પ્રકાશન–ક્ષેત્રમાં તેનું સ્થાન કેટલું ! ( ૬ ) ભગવાનની સાથે રહેનાર કેટયવધિ દેવતાઓને અવગાહવાના સ્થાન વિશે ચિન્તા કરવી નકામી છે. એમની અવગાહનાને કઈ ભૂતલ કે દીવાલની જરૂર નથી. અદશ્ય કે દશ્યરૂપધારી તેમને માત્ર અન્તરીક્ષની વિપુલતાજ પોતાની અવગાહના માટે બસ છે. શાસ્ત્રવર્ણિત–શક્તિશાલી દેને જે માનીએ તે આ પ્રશ્ન નિરવકાશ છે. સમવસરણ વસ્તી–બહાર, મેદાનમાં થાય, એટલે ઘર-દૂકાન-મકાને પાડવાની શંકા કરવી અસ્થાને છે. પણ આવી વાતે મૂકવી હોય તે સંક્ષેપમાં અને રીતસર ચૂકવી ઠીક છે. ( ૭ ) “શૂલપાણિ ચક્ષ” વાળી ઘટના “ વઢવાણ ( ઝાલાવાડ ) માં નથી બની. ભગવાનનું ચોમાસું ગુજરાત-કાઠીયાવાડમાં નથી થયું. શેષકાળમાં કદાચિત તેઓ “શત્રુંજય ” ની ક્ષેત્ર સ્પર્શના કરી ગયા હોય તે અસંભવ નથી, પણ તેનું પ્રમાણ મળવું જોઈએ. (૮) નગ્નવાદ અને વસવાદ એ બને એકાતરૂપે સદેષ હાઈ અગ્રાહ્ય છે. મુકિત ન તે નગ્નતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સાથે બંધાયેલી છે, ન અનગ્નતા સાથે. તેનું ઉપાદાન તે આત્મસમાધિ છે. નગ્ન જ શ્રમણ કહેવાય યા અનગ્ન જ શ્રમણ કહેવાય એ અને માન્યતાઓ બ્રમાત્મક છે. નગ્ન અને અનન અને માર્ગો વેતામ્બરપ્રવચનમાં ઉપદેશાયલા છે. નગ્નને જ મુક્તિલાભ માનવાને આગ્રહ રાખ ન ઘટે. પન્દર ભેદે સિદ્ધિલાભનું વર્ણન બહુ ઉપયુકત છે કિન્તુ કેવલજ્ઞાન પ્રકટ થતાં કેવલીને ચોક્કસ દ્રવ્યલિંગ-વેષગ્રહણ કરાવવાને એકાન્ત આગ્રહ પણ સમુચિત નથી. (૯) નું ભૂગોળ-ખળ-વિષયક ક્ષેત્ર બિલકુલ અણખેડાયલું પડયું છે. સમર્થ વિદ્વાનોએ તે વિષયમાં આધુનિક પદ્ધતિએ ખૂબ ઊહાપોહ કરી તે ઉપર સ્પષ્ટ પ્રકાશ નાખવાની જરૂર છે. (૧૦) જેનદર્શનમાં “દ્રવ્યાનુગ” અને “ચરણકરણનગ” એ એવા મહત્ત્વપૂર્ણ વિષયે છે કે જેનું સુપલ્લવિત વિવેચન ભગવાનના ઉપદેશક-જીવનની મહત્તા દર્શાવવાને પુરતું છે. સ્વર્ગ-નરકાદિનું સ્થળ વર્ણન આપવું હોય તે સામ્પ્રદાયિક રીત મુજબ ટૂંકમાં આપવામાં વાંધે નથી. (૧૧) ભગવાનના જીવન–ચરિતમાં ડગલે ને પગલે ઇન્દ્રાદિ દેવાને બોલાવી તેમને તસ્દી આપવાની જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૨) એકાન્તગામી નયે કે તેનું નિરાકરણ કરતાં “ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ”ની પદ્ધતિ પ્રમાણે અન્ય તીર્થનેતાઓના મૂળ ઉદ્ગારને સ્ફટ કરી, તે ઉગારોને સમન્વય કરવાના દષ્ટિ-બિન્દુ પર વિચારી, ભગવાનના અનેકાન્ત–દશનનું વિશ્વવ્યાપી પ્રભુત્વ સમર્થન કરવું. (૧૩) જૈનધર્મની ભિન્નભિન્ન શાખા-પ્રશાખાઓ નિકળવાનું મુખ્ય કારણ કિયાભેદ છે. કિયાભેદને ચોળી ચાળી ચીકણે કરી જૈનધર્મ ચાલણુએ ચળાતે આવ્યા છે અને ચળાઈ રહ્યો છે, એ ઓછા દુઃખની વાત નથી. ક્રિયાશેની ચર્ચામાં મને કશું વજૂદ જેવું જણાતું નથી. સ્ત્રીમાક્ષ, આચેલકય, પ્રભુપૂજાવિધિ, અંગ-રચના, આવશ્યકકિયાદિ, મૂત્તિપૂજા વગેરે વગેરે તથા ચેાથ–પાંચમ, અધિક–માસ, તિથિભેદ, કિયા ભેદ એ વગેરે બાબતેને અંગે જૈન ધર્મના મહાન સંઘમાં સમયે સમયે જુદા જુદા ભાગલા પડતા આવ્યા છે. આ વિવાદાસ્પદ બાબતે પોતપોતાના વર્ગમાં એક-બીજાથી વિરૂદ્ધરૂપે એવી કટ્ટર જામી ગઈ છે કે એ બધા વર્ગોનું એકીકરણ થવું અશકયપ્રાય જણાય છે. ભગવાનનું માનસ તે જાણેલુંજ છે કે, તેઓ મોક્ષ માટે સ્ત્રીઓને અન્યાય ન આપે. આલકય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર સચેલત્વ એ બન્ને ઉપર ભગવાનના શાસનના સિક્કો છે. મૂર્ત્તિપૂજાના સથા નિષેધ ગળે ન ઉતરે એવી બીના છે. બાકી ક્રિયાલેદ્દામાં કામચાર ! મારા નમ્ર મત પ્રમાણે, ભગવાનના જીવન— ચરિત્રમાં આવી વિવાદસ્પદ ખાખતાને સ્થાન નજ હાવુ જોઈએ. દિગમ્બર-વેતામ્બરાના મતભેદેમાં જે તટસ્થ ભાવે સમુચિત લાગે તેના ઉલ્લેખ જીવનચરિત્રમાં કરાય અને શેષ મત નીચે નોટમાં મૂકાય. આ ઉપરથી એ પણ ખાસ ફલિતા નિકળે છે કે, ભગવાનના જીવનચરિત્રના લેખકમાં સર્વપ્રથમ તટસ્થતાનો ગુણુ સમ્પૂર્ણ પણે આવશ્યકતા ધરાવે છે. એવા લેખકની વિશિષ્ટ જ્ઞાન—સમ્પત્તિજ મહાવીર જેવા મહાન્ આત્માનું જીવન આળેખવાને અધિકારી હૈાઇ શકે. અને એવાની બહુશ્રુત લેખિનીથી જે આળેખાય તે જ વધુ વિશ્વસનીય નિકળે, તે જ જનતાનું સ્વાગત-ભાજન થાય અને તેનાથીજ મહાવીર-જીવનના મહિમા વધે. tr તા॰કુ ” માં લખાયેલ માખત સામે એટલુજ સાંભળવાનુ હોઇ શકે કે દેવતાઓને શાસ્ત્રવર્ણિત શક્તિધારક ને માનીએ તે ‘ કનકાચલ પર “ અભિષેક ” ના તેવા “ કળશ ” વિષે આશ્ચ કરવા જેવું હોય જ શું! દેવતાઓના ત્યાં સમાવા ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com " Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિષે પણ વિસ્મય કરવા જેવું હોય જ શું! અને લાખ જેજનના મેરૂપર્વત પર પડતા એ “અભિષેકજલ–પ્રપાત ” થી પણ કંઇ અનિષ્ટ શંકા કરવા જેવું હાય જ શું ! જ્યાં ચોસઠ સુરપતિઓ અસંખ્ય દેવ સહિત ઉપસ્થિત થયા હોય ત્યાં એ અનર્ગલ જળ–ધોધથી કંઈ ડર ખાવા જેવું છેજ નહિ. છાપાં વાંચનારાઓને ખબર હશે કે, અમેરિકાના ખેતીવાડના વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક જાતને ગેસ ભરી એક એવી બત્તી તૈયાર કરી છે કે જેના વડે સૂર્યના જેટલે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય. અત્યારે આ દશા છે તે મેરુપર્વત પર તે ખુદ સૂર્ય—ચન્દ્ર પણ જ્યાં મેજૂદ હોય ત્યાં પછી અભિષેક” ને અંગે વિસ્મય કે ભયને સ્થાન જે કયાંથી હોય? છતાં, આવાં “ચમત્કારભર્યો' વર્ણનેમાં ભગવાનનું મહાનું પ્રભુત્વ નથી સમાણું, એ તે સુજનેએ હદયમાં ધારી રાખવું જ ઘટે. અને આવાં વર્ણને ભગવાનના જીવન-ચરિત્રમાં આલેખાવાની પણ જરૂર નથી જણાતી. મથાળા ” પુરતું તો લખાઈ ચુકયું. હવે પ્રસંગતઃ એ પણ અહીં કહી લઉં કે મહાવીર ભગવાને પેલા બ્રાહ્મણને અડધું વસ્ત્ર શા હિસાબે આપ્યું હશે! શું વસ્ત્ર પર તેમને મેહ હતો? શું અડધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વસ તેમને પોતાને માટે રાખવાની ઈચ્છા હતી? શું કારણ હતું કે આખુંય વસ્ત્ર પ્રદાન ન કરતાં ફાધને–અડધું રાખીને બાકીનું અડધું આપ્યું ? આ ઉપર કહેનારે એમ કહેવાનીએ ધૃષ્ટતા કરી નાંખે કે વસ્ત્રાઈ કાંટામાં ભરાયું ત્યારે સમૂળગા વસ્ત્ર વગરના રહા, પણ પિતાના હાથે આખું વર કાન ન કરી શક્યા ! આ વિષે ટીકાકાર સ્વયં કંઈ ન ઉચ્ચારતાં બીજાઓના અભિપ્રાયો નેધે છે. તેમાં એક અભિપ્રાય એ છે કે, “ભગવાને એમ કરવું એ તેમની સત્તતિની વા–પાત્ર-વિષયક મૂચ્છ સૂચવે છે.” પણ આ અભિપ્રાયમાં, ભગવાને એમ શા માટે કર્યું એને ટ નથી. બીજા અભિપ્રાયમાં, “ભગવાને એમ કરવાથી એ પહેલાં બ્રાહા-કુલમાં ઉત્પન્ન થયા હતા એમ સૂચવાય છે” એ ઉલ્લેખ છે. આમાં પણ કારણને ઉલ્લેખ નથી. અથવા આ અભિપ્રાયવાળા શું એમ કહેવા માંગે છે કે બ્રાહ્મણની હવા લાગવાથી ભગવાનને તેવી વ્યવૃત્તિ જાગૃત થઈ હતી ! સંભવ છે કે, વસ્ત્ર વિષે ભગવાનનું મમત્વ હોવાનું કેટલાક માનતા હશે. કેમકે એ ઉલ્લેખ છે કે, ભગવાનનું શેષ વસ્ત્રાર્ધ જ્યારે કાંટામાં ૧-૨ કલ્પસૂત્રના છઠી ક્ષણના પ્રારંભના ૧૧૭ મા સૂત્રની વૃત્તિમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભરાઈ ગયું ત્યારે ભગવાને પાછું વાળીને જોયુ. અને તે, કેટલાકના મતે મમત્વભાવને લીધે, અને કેટલાકના મતે સ્વસન્તતિને વજ્રપાત્ર સુલભ થશે કે દુશ એ જોવા સારૂં. આ બધી ગડમથલમાં શું સમજવું? જ્યાં દિગમ્બરે શ્રમણ-જીવનને સારૂ વજ્રને શરાપરૂપ ગણવાનું ગેરવ્યાજબી સાહસ ખેડે છે, ત્યાં શ્વેતા. અરે વસવાદ ” ની ભાવનામાં રંગાઈ જઈને તે આવી આવી કલ્પના નહિ બાંધતા હાય ? જે મહાન્ આત્મા દીક્ષા ગ્રહણ કરતી વખતે સર્વસ્વ ત્યાગતાં, એક વચ્ચેના કકડા પણ સાથે નથી લેતે, તેને બીજાના વેલ વસ્ત્ર પર ‘ મમત્વધારી ’માનવે। એ કેટલુ અજાયખીભરેલુ છે ! દિગમ્બરાએ ‘ નગ્નવાદ ' પર જોર માયુ છે, તેમ શ્વેતામ્બર-સ ંસ્કૃતિમાં વસ્રવાદ કે દ્રવ્યલિંગ–વેષની ભાવનાના રંગ પૂરાય હાય એમ જોવામાં આવે છે. આચાર્ય હેમચંદ્ર ‘ આદીશ્વરચરિત્ર' માં, આદશ –ભવનમાં કેવલજ્ઞાન પામેલ ‘ ભરત ’ પ્રત્યે ‘ શ ' ના મુખે કહેવરાવે છે કેઃ " " “ હું કેવલિન્ ! દ્રવ્યલિંગને ગ્રહણ કરેા, જેથી હું તમને વાંદુ અને તમારા નિષ્ક્રમણેાત્સવ કરૂ. ત્યારે ભરતે દીક્ષા-લક્ષણરૂપ પંચમુષ્ટિ àાચ કર્યા ૧ છઠ્ઠા સગમાં ૭૪૧ થી ચાર શ્લોકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ અને પાસેના દેવતાએ રજુ કરેલ “રજોહરણ? પ્રમુખ ઉપકરણ ગ્રહણ કર્યા. ત્યારે ઇન્દ્ર ભરતને વાંદ્યા; કેમકે કેવલી પણ જે અદીક્ષિત હોય–દીક્ષાવેષસમ્પન્ન ન હોય તે કદી વિદાસે નથી” મારી સમજમાં તે વેતામ્બરેના મૂળ પ્રવચન–આચારાંગ” આદિમાં ફરમાવ્યા મુજબ નાનાનગ્નાત્મક અનેકાન્ત-દર્શનજ જનદર્શનનું ખરું સ્વરૂપ સમજાય છે. મારે નમ્ર મત તે હું એ જણાવું કે અહ-દર્શનની સાચી પૂજા સામ્પ્રદાચિક સંસ્કારની સંકુચિત વૃત્તિઓને અલગ કરી લઈ વિશ્વ-દ્રષ્ટા અહંન દેવની વિશ્વવ્યાપક તત્વ- ષ્ટિના ઉચ્ચ ધ્યેય પર પિતાની વિચાર-બુધ્ધિ સ્થાપન કરવામાં છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે મહાવીર દેવના જીવન-પ્રદેશને કેટલાક ભાગ એટલો બધે ગંભીર છે કે પુરતે વિચાર કર્યા વિના, સામ્પ્રદાયિક દુર્મોહથી કે બુદ્ધિના અટકચાળાથી એક ભડાકે કે એક કલમના ઘેદે“નિર્ણય” જાહેર કરવા જેવું નથી. ભગવાનની જીવન–સ્થિતિ પર પ્રકાશ પાડવામાં વિશિષ્ટ બુદ્ધિ, દીર્ધ અભ્યાસ, સૂક્ષ્મ આલેચના, બહુ વાંચન અને તટસ્થ માનસની દરકાર છે, સાથે જ હૃદય પણ શક ન લઈ ભાવિક અને શ્રદ્ધાસસ્પન જોઈએ. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ કથા-ગ્રન્થ કરતાં અંગાદિ મૌલિક ગ્રંથે ૧ આચારાંગના શ્રુતસ્કંધે બે છે. તેમાં પ્રથમ શ્રુતસ્કૂધના ૯ મા અધ્યયનમાં મહાવીર ભગવાનની તપસ્યા અને એમના પરીષહે તથા ઉપસર્ગોનું વર્ણન છે. બીજ મૃતસ્કન્ધની ત્રીજી ચૂલિકામાં ભગવાનના જીવનની મુખ્ય ઘટનાઓની સંક્ષિપ્ત સૂચી આપી છે, જેમાં ભગવાનને * ગર્ભાપહાર' પણ બતાવ્યો છે. * આવશ્યક-નિર્યુકિતમાં ભદ્રબાહુ સ્વામીએ અને ભાષ્યમાં જિનભદ્રગણિજીએ મહાવીર-જીવન અ પ્યું છે. ભદ્રબાહુને સ્વર્ગવાસ વર–નિર્વાણાત ૧૦ વર્ષે મનાય છે. કલ્પસૂત્રમાં અધિકાંશ એજ બીના છે જે આચારાંગમાં નોંધાયેલી છે. આવશ્યશૂર્ણિમાં એથી સવિસ્તર વર્ણન છે. | વિક્રમની ૯મી શતાબ્દી લગભગ લીલાંકરાચાર્ય થયા. જેમણે “આચારાંગ’ પર ટીકા લખી છે, તેમણે પ્રાકૃત ગદ્યમાં “મહાપુરિસચરિય રચ્યું છે, જેમાં “નિર્યુકિત” આદિના આધારે, વિસ્તારથી મહાવીર-જીવન વર્ણવ્યું છે. આવશ્યક-નિયંતિ–ભાષ્ય પર હરિભદ્રસૂરિકૃત સંસ્કૃતપ્રાકૃતમયી ટીકા છે. એમાં ભગવાનની જીવન–ઘટનાઓનું વર્ણન છે. કર્ણદેવ' રાજાના સમયમાં વિ. સં. ૧૧૪૧ માં નેમિચન્દ્રસૂરિએ રચેલ મહાવીરચરિત્ર પ્રાતિમાં લગભગ ત્રણ હજાર લોક પ્રમાણ છે; જે છપાયેલ છે ". Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વધારે વજનદાર ગણાય. અને તેમના આધાર પર મહાવીર ભગવાનની જીવન–દશા પર વિચાર કરવાનું રીતસર મળી શકે. “ભગવતી” સૂત્રના પંદરમાં શતક જેવાં અધ્યયને જોતાં પણ અનેકાનેક ઊહાપિત ઉત્પન્ન થઈ આવે. આચાર્ય હેમચન્દ્રની “ રચના” તેમની પૂર્વે બનેલા ગ્રન્થના આધાર પર થયેલી છે. એટલે તેમના “પ્રણયન”. માં નિમલતાને કે સ્વતન્ત કલ્પનાને સંભવ પ્રાયઃ જણાતું નથી. હા, કુમારપાળ' રાજાસમ્બન્ધી “ભવિષ્યકીર્તન” માં તેમણે સ્વાતંત્ર્ય સેવ્યું હોય એમ જણાય છે. નિદાન, મહાવીર-જીવન સમજવું સાધારણ વગરને જેટલું સહેલું છે તેટહું જ વિચારકેને અઘરૂં જણાય છે. એટલે કહેવાને સારાંશ એ છે કે, ભગવાનનું “જીવન-ચરિત્ર” એવું નિષ્પન્ન થવું જોઈએ કે જે સ્વાભાવિક અને ઉચ્ચભાવવાહી હેઈ, ભગવાનના મહિમશાલી છવનનું સુદર દ્યોતન કરવા સાથે જગની આગળ વિશ્વ-કલયાણને મહાન આદર્શ રજુ કરવામાં સમર્થ નિવડે. ગુણચન્દ્ર ગણિએ વિ. સં. ૧૧૩૯ માં રહેલું મહાવીરચઢિ પ્રાકૃતમાં લગભગ બર:હજાર બ્લેક પ્રમાણ છે. . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ “આસ્તિક-નાસ્તિતા” વિશિષ્ટ અભ્યાસીઓ સમજી શકે છે તેમ કેટલાક શબ્દ ભિન્ન ભિન્ન વર્ગ તરફથી ભિન્ન ભિન્ન અર્થમાં જાયા છે. યુગ-સ્વભાવ બદલાતાં, મનેદશામાં ફરક પડતાં પણ આમ બને છે. “નાસ્તિક શબ્દની પણ યોજના ભિન્ન ભિન્ન રીતે થયેલી છે. હિન્દુઓએ જેનોને “નાસ્તિક” કહ્યા. શા માટે ? જેનો વેદમાં માનતા નથી; જેનો ઈશ્વરને સૃષ્ટિકર્તા સ્વીકારતા નથી, આ હિસાબે હિન્દુઓએ જેનોને “નાસ્તિક” વિશેષણથી નવાજ્યા. જેનોએ પણ તે વિશેષણ સહર્ષ સ્વીકાર્યું. તેમણે ઉનત મસ્તકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ · " ઉચ્ચાયુ" કે વેદા તત્ત્વદેશ'ક નથી, ઇશ્વર જગત્કર્તા નથી—એમ “ નાસ્તિ છ ના સિદ્ધાન્ત ઉપરથી - નાસ્તિક ' શબ્દ વ્યુત્પન્ન કરાતા હાયતા એવી નાસ્તિકતા અમારા મસ્તકન્નુ તેજસ્વી મણિ છે, અને એમાં અમારા શાસનને વિજય છે. આવેા જ એક રમુજી કિસ્સા આ કાળમાં પણ અનેલે. સુપ્રસિદ્ધ ધર્માચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજ જે વખતે કાશીમાં નવા આવેલા, તે વખતે શરૂઆતમાં કેટલાક વિદ્વાન બ્રાહ્મણ્ણા તેમની સામે ઉદ્ધતાઈથી પેશ આવતા. એક વખતે મહારાજશ્રી વિદ્યાર્થીઓ સાથે ‘ ભીલપુર ′ દન કરવા જતા હતા, તે વખતે રસ્તામાં કાઈ એ વિદ્વાન્ બ્રાહ્મણે સામેથી આવી રહ્યા હતા. મહારાજશ્રીને પાસે આવતા જોઇ એ પડિતામાંથી એકે બીજાને કહ્યું— t "" arfeagìsà a¤ına: ! ”—' 241 aleas આબ્યા ! ’ મહારાજશ્રીએ સાંભળ્યુ. તેઓ પ્રસન્ન વદને ૪૧ વયા— 66 ચંપાબાર! માં સાિં साधु प्रोक्तं ના િજ!”—“ મહાનુભાવ ! ઠીક, કહ્યું, હું ખરેઅર નાસ્તિક !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com ' ... Page #47 -------------------------------------------------------------------------- ________________ સર આ સાંભળી પેલા પંડિતાને આશ્ચય થયું, તેઓએ પૂછ્યું —— " क्यों जी ! आप अपने ही मुख से अपने को नास्तिक बतला रहे हैं ? " જવાબમાં મહારાજશ્રીએ કહ્યું– " बेशक, मैं नास्तिकता का उपदेश करता हूँ, इस लिए मैं अपने को नास्तिक बतलाए जाने पर खिन्न नहीं होता ।" पंडिता पूछयु - " कैसे ? " પંડિતાએ મહારાજશ્રીએ કહ્યુ : देखिए ! मैं लोगों से कहता हूं कि हिंसा मत करो ! झूठ मत बोलो ! चोरी मत करो ! बद माशी मत करो ! क्रोध, लोभ, अभिमान को हटाओ ! इस तरह मैं हिंसा आदि के नास्तित्व में आत्मा का श्रेय मान कर औरों को भी इसी नास्तित्व के मार्ग पर लाने का प्रयत्न करता हूँ ।" पंडित श्रोदया – “ इन बातों को तो हम પંડિતા મલ્યા भी मानते हैं ” । त्यारे महाराश्री धु" तो आप भी हमारी हो पंक्ति में आ गए !" આ ઉપર પઢિતા ખુશ થયા અને વિદાય લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ આજે અમે લલકારીને જૈન સમાજને કહી. રહ્યા છીએ કે નવાં દેરાસરે, સંઘ-યાત્રાઓ, જમણવારો વગેરેના કરતાં વિજ્ઞાનશાળાઓ, વિધાપીઠે. ગુરૂકુલો, બ્રહાચર્યાશ્રમ અને બલાધાયક સંસ્થાએની વધારે સખ્ત જરૂર છે. જે મેહ જિનમન્દિરાનાં ઉત્તુંગ શિખરો પર લહરાતી ધજાઓ જેવાને આપણને લાગે છે, તે જ મેહ, વિદ્યામંદિરનાં ગગનચુમ્બી શિખર પર જિનશાસનની પતાકાઓ ફરકતી જેવાને આપણી અંદર ઉત્પન્ન થવાની-કર. વાની જરૂર છે. સમાજ સી રહ્યો છે, કેમને ઘાણ વળવા બેઠે છે, નબળાઈ અને કાયરતાએ જૈનોને વેવલા વાણિયા બનાવી મૂકયા છે અને અજ્ઞાન તથા બેવકૂફીભરેલા રિવાજથી ધર્મની ધૂળધાણી થઈ રહી છે, તેવા વિષમ સમયમાં આંખો મીંચીને લીટે લીટે ચાલનારા સમાજને અમારે ગર્જના કરીને કહેવું પડે છે કે, તમારામાં સમયને ઓળખવાને થોડે પણ બુદ્ધિ-શેષ રહ્યો હોય તે તમારી અન્દર છવાયલાં કાયરતાનાં જાળાં ખંખેરી નાંખવા જેશભેર પ્રયત્ન ઉઠાઓ ! વિદ્યા, શિક્ષણ અને શક્તિનાં પ્રભાશાળી અને પવિત્ર આશ્રમે ઠેક ઠેકાણે સ્થાપન કરે! અમારે યુવક–વર્ગને પણ ઉત્તેજિત કરવા સંભલાવવું પડે છે કે સમાજમાં લ્હાય લાગી હોય અને ધર્મની અધોગતિ થઈ રહી હોય તેવે વખતે તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ એશઆરામ કેમ સૂઝે ? તમારી ત્યાગ-ભાવના પર તા દેશ, સમાજ અને ધર્મનાં પુનિવ ધાન ઘડાયાં છે. તમે જો “ ગળીયા બળદ ” થઈ બેસી જાઓ તેા તા ગજમ વળી જાય ! તમારી નબળાઈ પર તા સમાજ રસાતલમાં જાય ! અને એના શરાય તમારે માથે ઉતરે ! તમારી જીવાનીના નેશ, તમારૂં ઉછળતુ ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારૂં જીવન— સર્વસ્વ ધર્મની મુઝાતી જ્યેાતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઈ જવુ જોઈએ. સમાજ-કલ્યાણુને સાર્—શાસનના ઉદ્યોતન સારૂ આવા ઉપદેશ આપવામાં—આવી ઉત્તેજના ફેલાવવામાં જો નાસ્તિકતા ગળે વળગી જતી હોય તે તે અમારે એ “ નાસ્તિકતા ” ને અમારા ગળાના હાર સમજવા રહ્યો. અને એ “ નાસ્તિકતા ”માંજ અમે સમાજનું ભલુ ભાળી રહ્યા છીએ. એથી ઉલટી આસ્તિકતામાં ને અજ્ઞાન-અન્ધશ્રદ્ધા, નિર્માલ્યતા, દુરાગ્રહ અને નામર્દ ભરેલાં હોય, તા એવી “ આસ્તિકતા ” દુનિયાને ભયંકર શરાપરૂપ ગણાય, સમાજનુ નખાદ વાળે, ધર્માંના ડાટ વાળે. એવી “ આસ્તિકતા ” પર તા અંગારા વરસા ! એવી આસ્તિકતા ન જોઇએ, ન જોઈએ, અમને જિ ન જોઈએ. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ હિન્દમાં જ્યારે દાર્શનિક યુગને જમાને હતે ત્યારે એક બીજા દશનના વિદ્વાને એક-બીજા પર નાસ્તિકતાના આક્ષેપ કરતા. એકે કહ્યુંઃ જાતિ જેનિફરા, ત્યારે બીજો બે : નrfeતા ધ્વનિ , ત્યારે ત્રીજાએ કહ્યું : સાહિતવા: રવિવા, બાલ્ય: જાતિ - નિઃા , આમ શબ્દાશદિ તુમુલ ચાલતું. વિશેષજ્ઞોનું કહેવું એમ થતું કે, આમ બધા એક-બીજાને. નાસ્તિક કહેવા લાગી જશે તે પછી સંસારમાં આસ્તિક કેણ રહેશે ગમે તેમ હો, પણ એ દહાડા. વહી ગયા. આજે તે એ આક્ષેપનું કંઈય વજન નથી. ઉલટું, એવા આક્ષેપ કરનારનું કેવળ મતિદૌર્બલ્ય, સૂચવાઈ જાય છે. વિચાર–ભેદ સંસારમાં કયાં નથી ! કેવલજ્ઞાન-દર્શન વિષે કમવાદી, યુગપટ્વાદી અને એકત્વવાદી કૃતધરોમાંથી પણ, તેવી સૈદ્ધાન્તિક–આગમિક તત્વચર્ચાને અંગે પણ કેઈ નાસ્તિક કે મિથ્યાષ્ટિ ન ઠર્યો, તે ધર્મના આજના વ્યાવહારિક રીત-રિવાજોને દેશ-કાળ અનુસાર ગણ– મુખ્ય ભાવે જવામાં અને ઉચિત પરિવર્તન કરવામાં નાસ્તિકતાનું બાણ ફૂંકવું એમાં કયાં ડહાપણ સમાયેલું છે એ સમજવું અમને મુશ્કેલ થઈ પડે છે. સંઘ-ચાત્રા, સાહમિવચ્છલ વગેરે સદા એકાત આવશ્યક છે એમ તો હજાર આચાર્યો ભેગા થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ st તાય કહી શકે તેમ નથી. ત્યારે એ સર્વ એકાન્ત અનાવશ્યક છે એમ તા અમે કદી કહીએ જ નહિ. અમારા તત્સમ્બન્ધી નિષેધ જૈન શલી મુજબ કથંચિત છે, ‘સ્થાત' પદથી લાંછિત છે. સમગ્ર મુનિસમાજ-સમક્ષ અમને ઘાષણાપૂર્વક કહેવાની ફરજ પડે છે કે— “ '' "" આજે દેશ-કાળ અનુસાર શાસનની મહાન્ પ્રભાવના બ્રહ્મચર્યાશ્રમેા અને વિદ્યાલયે, ગુરૂકુલા અને વિદ્યાપીઠા ખેાલીને બ્રહ્મચારી વિદ્યાર્થીગણેાને સાંગાપાંગ વિદ્યાદાન કરવામાં છે; વિજ્ઞાનશાળાઓ અને ઉદ્યોગમિન્દરા ખાલીને આર્થિક હીનતામાં સબડતા સામાજિક બન્ધુઓને ઉદ્ઘારવામાં છે; પ્રાચીન શાસ્ત્રસમૂહ અને ગ્રન્થરાશિને મૂળરૂપે તથા દુનિયાની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પ્રકાશન કરી સસારમાં જૈનસાહિત્ય અને જૈનતત્ત્વજ્ઞાનના પ્રચાર કરવામાં છે. આ અને એવાં બીજાં અનેક એવડાં મહાન કાર્યા છે કે જેમાં કરાયાની સમ્પત્તિ જોઈએ. એક જૈન યુનિવર્સિટિ પણ હજી સુધી જૈનો ખાલી શક્યા નથી, એજ એમની મનેાદશાનું પ્રમાણ-પત્રક છે. ષ્ટિ-કામાં પરિવર્ત્તન થયા વગર કયાંય સુધારા થયા છે કે ? ત્યારે આ સુધારાના ઉપદેશ સ્થિતિચુસ્તાને અખરે એમાં નવાઇ જેવું શું ! છતાં તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સાથે પ્રેમપૂર્વક મેળ રાખીને જ કામ સાધવું રહ્યું. ઘર-ઘરમાં રીસાઈને એક બીજા જોડે અસહકાર કર્યો કયાં પાલવે! સાધારણ મતભેદમાં બધા રીસાઈને અલગ અલગ બેસી જાય તે શાસનની શી દશા થાય! કઈ કઈને “નાસ્તિક” શબ્દથી નવાજે, તેય સવળો અર્થ લઈએ. ખરી રીતે તે “નાસ્તિક” શબ્દનું ઉત્પત્તિ-સ્થાન “જાતિ” છે; અને ઉપર કહ્યું તેમ, પોતપોતાની મનોદશા અનુસાર જુદા જુદા અધ્યાહાર લગાવી રાતિ” ઉપરથી નાસ્તિક ” શબ્દ વ્યુત્પન્ન થતું આવ્યું છે. હું પહેલાં કહી ગયે તેમ, એક સમય એ હતું કે, હિન્દુઓ વેદપ્રામાણ્યવિષયક અથવા સુષ્ટિકર્તા ઈશ્વર સંબન્ધી માન્યતાને નાસ્તિ સાથે અધ્યાહાર કરી જેન વગેરેને “નાસ્તિક” કહેતા. વિશ્વમસૂરિજી મહારાજે વળી “નાસ્તિક” શબ્દની સમય પુરતી રમૂજી ચાના કરી દેખાય પંડિતોને છક * જુઓ ! “ગુજરાત વિદ્યાપીઠ ” તરફથી પ્રકાશિત “ પૂર્વરંગ” નું ૧૭ મું પાનું જેને વેદને માનતા નથી, એટલાજ માટે તેમને અહીં નાસ્તિક કહેલા છે. આજે તો નાસ્તિક શબ્દ જુદા અર્થમાં વપરાય છે. જે ઇશ્વરને કે ધર્મને નથી માનતો તે નાસ્તિક એ આજને અર્થ છે. જેનદર્શનને નાસ્તિક કહેવામાં એ અર્થ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ કરી દીધા. કષકારો તથા વૈયાકરણેએ પુણ્ય-પાપપુનર્જન્મ સંબંધી માન્યતાને “નાસ્ત” સાથે અધ્યાહાર કરી વિશાળ અર્થમાં “ નાસ્તિક ” શબ્દ ચે . વાદિ દેવસૂરિજી મહારાજે “પ્રમાણનયતત્ત્વાકાલકાર” ના છેલ્લા પરિચછેદમાં બતાવેલા વાદી–પ્રતિવાદીના બાર ભેદો પૈકી જે એક ભેદ કેવલજ્ઞાની અને વિજિગીષના વાદ–સમ્બન્ધી છે, તે ઉપર દષ્ટિપાત કરતાં, કદાચિત્ વિજિગીષ કેવલજ્ઞાનીને “ નાસ્તિક” શબ્દથી સંધિવા સાહસ કરે તે એ અસ્વાભાવિક ન ગણાય. પણ કેવલજ્ઞાનીને અન્તવાસી ભકત તો એનો સવળો અથ લઈ જવાબમાં સામે એમજ કહે કે – મુમુક્ષને પ્રયત્નજ મેહની નાસ્તિ કરવાને છે. મોક્ષને અર્થ જ કમવરણની નાસ્તિ કરવી એ છે. ધ્યાની, એગી કે શ્રેણુવાહી આત્માને પ્રયત્ન ખાસ કંઇ મેળવવા સારૂ નથી હોતું. કેવલજ્ઞાન તે આત્માનું સ્વરૂપ હાઈ આત્મસ્થ જ છે. તેને શું ઉત્પન્ન કરવાનું હોય ! સાધકને તે કર્માવરણની નાસ્તિ કરવી છે. આમ નાસ્તિમાં માનવા અને નાસ્તિનું કર્મ કરવા ઉપરથી જે “ નાસ્તિક ' શબ્દ ઘટિત કરાતું હોય તો એ દૂષણરૂપે જે શબ્દ ભૂષણરૂપે બની જાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આમ ભિન્ન ભિન્ન રૂપે નાસ્તિક શબ્દની યેજના સંભવિત છતાં, તેની શિષ્ટસમ્મત અને શાસ્ત્રસિદ્ધ વજનદાર વ્યાખ્યા કેશકારાદિના મત મુજબ ઉપર જણાવી એ ગણાય. અર્થાત પુણ્યપાપ-પરલોકસમ્બન્ધી શ્રદ્ધાન વગરને નાસ્તિક ગણાય. છતાં એટલેથી પણ નિવેડે આવે મુશ્કેલ છે. પુણ્ય-પાપ અને આત્માની વ્યાખ્યાઓ પણ દાર્શનિકેએ ભિન્ન ભિન્ન રીતે કરી છે, એટલે આસ્તિક ગણાતા દશનકારે પણ એક બીજાની દષ્ટિએ નાસ્તિક ગણાવા લાગે. જૈન દષ્ટિએ આત્મા અને પુણ્ય–પાપમાં માનનારજ આસ્તિક, એમ માનીએ તો જેમાં પણ પુણ્યના સાધન તરીકેની ક્રિયાઓમાં મતભેદ કયાં ઓછા છે? એટલે એ ક્રિયાભેદ ધરાવનાર ને પણ એકબીજાની દષ્ટિએ નાસ્તિક ગણાવા લાગે. ત્યારે છેવટે, તપાગચ્છ-સમ્મત . ક્રિયામાગ અનુસરનારાજ આસ્તિક, અને બીજા બધા १' श्रद्धालुरास्तिकः श्राद्धो नास्तिकस्तविपर्यये " " नास्ति परलोकादीति मतिरस्य नास्तिकः" । (હૈમ અભિધાનચિંતામણિ ત્રીજે કાંડ ૧૫૪ મે શ્લોક ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નાસ્તિક, એમ માનવાનું પ્રાપ્ત થાય. પણ તપાગચ્છવાળાઓમાં પણ વિચારભેદો અને મતભેદે કયાં નથી ? તેમાં એક ભેદ “સાગર” અને “વિજયને પણ ખૂબ જા તે છે. ત્યારે હવે આસ્તિકતાને કળશ કોના ઉપર ઢળે! આત્મા, પુણ્ય-પાપ અને પરલોકમાં માનનાર શ્રદ્ધાળુ શ્રાવક પણ પોતાના પુત્રને દીક્ષા લેતાં અટકાવે છે; તે શ્રાવક પોતાની પત્નીને દીક્ષા લેતાં વારે છે, આથી શું એ શ્રાવકને “નાસ્તિક” ની ડિગ્રી મળી જાય ખરી? હગિજ નહિ. આસ્તિકભાવની હયાતીમાં પણ મેહનીય–સંસ્કારના પરિણામે તેમ બન્યા કરે છે. એ શ્રાવક સંયમને ઉચ્ચ તત્તવ અને પરમ કલ્યાણસાધક અવશ્ય સમજે છે, છતાં તે પોતાના પ્રિયજનોને ચાગ્ય છતાં પણ સંયમ લેતાં અટકાવે છે, એ કેવળ એની માહવાસનાનું પ્રાબલ્ય છે. અને એટલાજ માટે ગીતાર્થોએ ગાયું છે કે જો ! મોતિયુઃ ” સમ્રાટ ભરતે “સુજરી ” ને દીક્ષા લેતાં અટકાવી એ શું એમની નાસ્તિકતાનું પરિણામ હતું ? રાજા રામચન્દ્રજીને જ્યારે હનુમાને દીક્ષા લીધાની ખબર પછે, ત્યારે તેમને મનમાં એમ થયું કે – સંસારના વિષયવિલાસના આનનો ત્યાગ કરી હનુમાને શા માટે કષ્ટરૂપ દીક્ષા લીધી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મ-ઈન્દ્રને પણ રામચન્દ્રજીને આ વિચાર જાણવામાં આવતાં આશ્ચર્ય થયું અને સભામાં કર્મની વિષમ ગતિ જણાવતાં તેઓ બોલ્યા કે, અહે! મેહબળ કેવું છે કે ચરમ-શરીર રામચન્દ્ર પણ મને હસે છે અને ઉલટું વિષયસુખને પ્રશંસે છે ! ઇન્દ્રને જણાયું કે એમને ભવવૈરાગ્ય નહિ આવવામાં કારણભૂત પ્રગાઢ ભ્રાતૃ સ્નેહ છે. જુઓ ! આ બાબતના આચાર્ય હેમચન્દ્રના લોકે– " हनुमन्तं प्रव्रजितं ज्ञात्वा दथ्यौ रघूतहः । • · हित्वा भोगसुखं कष्टां दीक्षां किमयमाददे !"। " तां रामचिन्तामवात्वा सौधर्म-वासवः। ऊचे मध्येसभमहो! कर्मणां विषमा गतिः ॥ " रामश्वरमदेहोऽपि यद् धर्म हसति स्वयम् । सौख्यं विषयसम्भूतं प्रत्युतैष प्रशंसति " || “ અથવા સાતમનો રામ-સ્મોર્નિયા स्नेहो गाढतरः कोऽपि भवानिर्वेद-कारणमा (રામાયણ, સાતમું પર્વ, દશમ સર્ગ) વાચકે વિચાર કરી જે કે રામચંદ્રજીની આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પર મનોદશા થવામાં છે તો માનવજીના ” ના અધ્યવસાયે સમાયલા ખરા કે નહિ ? અને એથી તેમને નાસ્તિક માનવા કે નહિ ? “ rષના" નાં ઉંડાં મૂળ સમજ્યા વગર વારેવારે એ શબ્દને વળગીને જેને તેને નાસ્તિક કહી નાંખવાનું સાહસ કરવું કેટલું ભયાવહ છે એ રામચન્દ્રજી જેવાઓના દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. રામચન્દ્રજીનું જીવન કેવું મહાન ભદ્ર અને આસ્તિકયસમ્પન્ન છે એ એમના જીવનચરિત્રના અભ્યાસીને વિદિત જ હોય. છતાં મેહનું વાદળ એવું વિષમ છે કે ત્યાગમાર્ગ તરફના પ્રમાણમાં અન્તરાય નાખીને પ્રાણીને વ્યાકુળ બનાવી મૂકે છે. ખરી વાત તે એ છે કે નાસ્તિક-આસ્તિકતાનું પૃથકકરણ કરવા સારૂ સહુથી પહેલાં દર્શનમાહ અને ચારિત્રમેહની વિભિન્નતા સમજવી જોઈએ. આસ્તિકતા કે નાસ્તિકતા એ દશનામહને અંગે છે. અર્થાત્ આસ્તિકતાનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન હાઈ તે, દર્શનમેહના અપકર્ષ કે વિલય થવા ઉપર અવલંબિત છે, જ્યારે તે મેહને મહાન ઉત્કર્ષ પ્રાણુને નાસ્તિક દશામાં લાવી મૂકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મેહને કે પ્રેમને અંગે વહાલી વસ્તુને કે વિષયવિલાસને ત્યાગ ન કરી શકાય7ન કરાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પિતાના પ્રિયજનને કે બીજાને સંયમ ન લેવા દેવાય, રીક્ષા લેતાં બીજાને અટકાવાય, એ છતાંય તવશ્રદ્ધાનરૂપ આસ્તિસ્ય સલામત રહે. ચારિત્રમોહના ભજવાતા ભાવો દર્શનમોહના વિલય-વિશેષથી પ્રગટેલ આસિયમાં દખલગીરી કરી શકતા નથી. સૂક્ષ્મદ્રષ્ટિએ આ બાબત સમજવા ચોગ્ય છે. વીર–ભક્ત રાજા શ્રેણિકાદિના દાખલા પણ વિચારવા લાગ્યા છે. “દશા” શ્રાવક હાઈ કરીને પણ દારૂ પીવાનું બંદ ન કરી શકે, શ્રીકૃષ્ણ મહાન સમ્યકત્વધારી છતાં જિનાગીના છેડા સુધી સુરાપાન કરે, “શ્રેણિક” પણ જિન્દગીની છેલ્લી ઘડઓમાં “ચેલણ” ના કેશપાશમાંથી ટપકતી શરાબ પીએ એ એમની નાસ્તિકતા ગણાય શું? હગિજ નહિ. એ એમના ચારિત્રમેહના ઉદયનું વિષમ પરિણામ છે. ચારિત્રમેહને ઉદ્દામ ઉત્પાત ચેટકરાજ જેવા પરમાહત, શ્રાવકશિરેમણિને પણ સમરભૂમીના આંગણે ભયંકરમાં ભયંકર લેઆમ ચલાવવા ઉતારે, છતાંય ૧ શાસ્ત્રીય દૃષ્ટિએ “ અનન્તાનુબધી ' વિષેનું લેખકના ખ્યાલમાં છે એ વાયકે ધ્યાનમાં રાખવું. ૨ કા Tagor fiા wwાવણ x x x x | | ( હૈમ મહાવીરચરિત્ર, દશમું પર્વ આરમો સર્ગ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તેમની આસ્તિકતાના મહત્ત્વમાં ઉણપ ન આવે. ચારિત્રમેહની પ્રચંડ જવાળા મહાન આસ્તિક અને વ્રતધારીઓને પણ મહાહિંસા અને મહારંભની ભીષણ ખાઈમાં ધકેલી મૂકે, ત્યારે પણ નાસ્તિકતાને ડાલ તેમને ન લાગે. આ બધું શું? આ બધા ઊહાપેહમાં મનુષ્યની સાદી અકકલ ન ઉતરી શકે તે નાસ્તિક તાના વર્તમાન કોલાહલને નિસાર સમજવા તે તૈયાર હેય, ત્યાં પછી વિશેષ સ્પષ્ટીકરણમાં ઉતરવાની શી જરૂર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ એ શે મટે!! તત્ત્વનિણૅયની ઇચ્છા કાને ન હેાય? મનુષ્યમાત્ર અને સારૂં વિવિધ વિચાર-પ્રદેશામાં વિચરણ કરી રહ્યો છે. પરન્તુ એ સાંપડવા સહેલ નથી, દુષ્કર અને મહાદુષ્કર છે. ચિન્તકા એને સારૂ ઘણું ઘણું ચિન્તન કરી ગયા છે અને લખનારા મહુ બહુ લખી ગયા છે. વાદીઓએ વાદ–ભૂમીના મહાન્ અખાડાએમાં કુસ્તી કરવામાં અને તાકિ કાએ તર્કના ઘનધાર જંગલાની સફર કરવામાં કઈ બાકી રાખી નથી. છતાં પણ જગત્ના ચાગામમાં તત્ત્વનિણ્યના પ્રદીપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ન પ્રગટયે તે નજ પ્રગટ. માનવજાતિનાં જિજ્ઞાણું માનસ સંશયાલુ ન મટયાં તે નજ મટયાં. આ શું? ચર્ચાઓથી કે વાદ-કથાઓથી તવનિર્ણયની ધારણું જે પાર પદ્ધ શકતી હોત, તે આટલા વખત સુધીમાં દુનિયાએ તવનિર્ણય કયારનેય કરી લીધે હોત. શાસ્ત્રવ્યાસંગી મનુષ્ય પણ હજારેને સારૂ જ્ઞાનશાળા ખાલી બેસવા છતાં, અંતઃકરણથી શકિત,ભ્રમિત થાવત્ નાસ્તિક સુદ્ધાં હોઈ શકે છે. માનવ-વ્યક્તિને પિતાના અન્તકરણ પર તત્ત્વનિર્ણયની જ્યોત પ્રગટાવવામાં ચર્ચાઓ કે વાદ-કથાઓ ઉપગી થવાની હરિભદ્રાચાર્ય ચેખી ના પાડે છે. એ મહાન આચાર્ય તત્ત્વસિદ્ધિ, જે આસ્તિકતાનું વિશુદ્ધ સ્વરૂપ છે, તેને માર્ગનિર્દેશ કરતાં એક માત્ર એગ ઉપર ભાર મૂકી કહે છે કે" एवं च तत्वसंसिद्धयोग एव निबन्धनम् । अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीशी कचित् । " अतोऽत्रैव महान् यत्नस्तत्तत्तत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यो वाद-ग्रन्यास्त्वकारणम् "॥ "वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा। तच्चान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ" ॥ (ગણિના ૬૪-૬૫-૬૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અર્થાતત્વસિદ્ધિ મેળવવાનું સાધન ગજ છે. રોગથી તત્ત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે તેવી બીજાથી થતી નથી. એ માટે એમાંજ (યોગમાંજ ) તે તે તત્વને સ્કુટ પ્રતિલાસ મેળવવા સારૂ પ્રેક્ષાવાને પ્રયત્ન કરે કોઈએ. એને માટે વાદના રથ કારણ નથી.વા-પ્રતિવાદ નિશ્ચિત પ્રકારે કરતા મુમુક્ષુઓ પણ તત્વસિદ્ધિ પામી શકતા નથી, જેવી રીતે ઘાંચીના બળદ, આ ઉપરથી ચાગની લાઈન વગરના તત્વસિદ્ધિના લાભથી વિહીન હાઈ આસ્તિકતાની કઈ સ્થિતિ પર હોય છે, એ પણ સ્પષ્ટ થઈ જાય છે. આસ્તિકતાની આ એાછી ગહનતા! પરન્તુ આને કઈ એ અર્થ તો નજ કરે, કે ચર્ચાઓ કે વાદ–કથાઓ નકામી છે, અથવા સમાજને લાભકારી નથી. તાત્વિક ચર્ચાઓ એક પછી એક નિકળ્યા કરે એ સમાજની બૌદ્ધિક તંદુરસ્તી અને જ્ઞાનગોષ્ઠીપ્રિયતાનું પ્રમાણુ ગણાય. જિજ્ઞાસુવૃત્તિ અને ઉદાર આશયથી આરંભાતી મર્યાદાપુરસ્સર જ્ઞાનચર્ચાઓ ખરેખર સમાજના જ્ઞાન-ધનને સમૃદ્ધ બનાવે છે, અને મનુષ્યની વિચાર–ભૂમીપર એનાથી બહુ પ્રકાશ પી શકે છે. એમ છતાંય, તત્વનિર્ણયની સ્પષ્ટ જ્યોત એ સાધનની સીમા બહાર છે, એમાં તે કરવું જ શું. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ - ૫૮ મારૂચિ ન સમજવું દુષ્કર સહ પડિકે જિન-વચન સાંભળી તેના ઉપર રૂચિ ઉત્પન્ન થવા છતાં, અને “કર્મકાંડ માં મશગૂલ રહેવા છતાં એ રૂચિના પાયા કેટલાકના એવા ઢીલા હોય છે કે જેને સલામત રાખવા સારૂ ગ્રન્થકોને અન્ય દેશનાનો પરિચય કરવાનું નિધવું પડયું છે. આવી. મને રૂચિ કેટલે દરજજે આસ્તિકયસમ્પન્ન ગણાય એ સુજ્ઞ વિચારકને સમજવું દુષ્કર નથી, અને એ પણ સમજવું તેમને દુષ્કર નથી કે, પિસહ-પશિમાં મણું વગેરે કરવા ઉપરથી આસ્તિકતા અને એ ન કરવા ઉપરથી નાસ્તિકતા સમજી લેનારી મદશા કેટલી પામર છે. “ કર્મકાંડ ”નાં આચરણ પાછળ હડહડતી દાંભિકતા પણ કવચિત્ હોઈ શકે છે એ કેની જાણ બહાર છે વારૂ ! ત્યારે આસ્તિક-નાસ્તિકતાનું માપ બહારના દેખાવ ઉપરથી શી રીતે નિકળી શકે? આસ્તિક-નાસ્તિકતા એ હદયને વિષય છે એ સુજ્ઞ બુદ્ધિની જાણ બહાર નજ હાય. ત્યારે એનું માપ બાહ્ય આચરણ ઉપરથી આંકવામાં કેટલી બધી ઉતાવળ થાય છે એ ડાહ્યા પુરૂ નહિ સમજતા હશે કે? કદી દેરાસર નહિ જનાર માણસ પણ નાસ્તિક ન કહી શકાય. એવાનું પણ અન્તઃકરણ આત્મવિશ્વાસ કે ઇશ્વર-શ્રદ્ધાથી વિભૂષિત હોઈ શકે.ક્રિયાકાંડ ” માં ઉધમવન્ત રહેનારા કેટલાક એવા પ રવામાં આવે છે કે જેમનું નૈતિક ચારિત્ર કપિલ ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યારે દેરાસર સુદ્ધાં નહિ જનારા પણ કેટલાક એવા હોય છે કે જેમનું વતન પ્રામાણિક અને સદાચારી હેય છે. કેટલાક એવા સંસ્કારમાં ઉછ-- રેલા જોઈએ છીએ કે જેઓ મૂર્તિપૂજનના સાધનને બહુ ઉપયોગી ન સમજી, પ્રમાદ કે સુસ્તીના પેગે પણ દેરાસર ન જવા છતાં પણ નૈતિક આચરામાં મર્યાદાશાલી હોય છે, જ્યારે કેટલાકે પિષધ-પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ચુસ્ત હોવા છતાં, વતનમાં અપ્રામાણિક, દાંભિક, દગાબાજ અને દીલ હોય છે. આ ઉપરથી શું સાર નિકળે છે? નાસ્તિક-આસિતકતાનું કઈ એંધાણ અન્યની મને વૃત્તિ કંઇ પ્રત્યક્ષ છે કે? બીજાનું આખ્તર જીવન સ્પષ્ટ છે કે? નહિ, ત્યારે અન્ય અન્તઃકરણને નાસ્તિક કરાવવાનું સાહસ હસાહસ નહિ કે? હા, આત્મા–પરમાત્માને અ૫લાપ કરવા ઉપરથી નાસ્તિક સમજી શકાય. * આથી કંઇ ક્રિયાકાંડની નિરૂપગિતા સાબિત ન થાય. ક્વિાકાંડ કરનારાઓ પૈકી કેટલાક એને શુશ રસ પોતાના જીવનમાં ઉતારી કલ્યાણ કરી જાય છે, જ્યારે કેટલાક, હતા એવા કારાને કેરા રહી જાય છે. કાઇ, શેલડીમાંથી રસ ન મેળવી શો એમાં શેલડીને શો વાંક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૦ " વસ્તુતઃ આત્મ-શ્રદ્ધાન એજ એક આસ્તિકતાનું લક્ષણ છે, જ્યારે અનાત્મવાદ નાસ્તિકવાદ ગણાયા છે. એટલે આત્મવાદી ઇન-ચેાગ, તૈયાયિક, સાંખ્ય વગેરે એક ચાર્વાક સિવાય—આસ્તિક ગણાય. એ દનાને જૈનોએ પણ નાસ્તિક નથી કહ્યાં, બલ્કે +આસ્તિક કહ્યાં છે. જૈન મૂળ સૂત્રેામાં · નાસ્તિક ’ વિશેષણના ઉપયાગ થયા નથી. અ`–વચનના અપલાપીને સારૂ જૈન-પરમ્પરાના શબ્દ “નિન્હેવ”, “ ઉત્સૂત્રભાષી ” કે “ મિથ્યાદષ્ટિ ” છે, “નાસ્તિક” નથી. વસ્તુતઃ ' નાસ્તિક ' શબ્દનું મૂળ ઉદ્ભવસ્થાન વૈદિક સંસ્કૃતિ છે. એમ છતાં એ શબ્દ જૈનજૈનેતરસાધારણ સમગ્ર હિન્દુ–સ'સારના શબ્દકોષમાં દાખલ થઇ ગયા છે. પરંતુ મજહુખી ઝઘડાખારા એ શબ્દને એની મૂળ “ રૂઢિ ” ના સ્થાનેથી ખસેડ મરજી મુજબ અનિયમિત પણે સંકુચિત અર્થમાં વાપરતા આવ્યા છે, એજ દુઃખની વાત છે. : આત્મવાદીઓમાં પણ માથા એટલા મત હતા અને છે. જૈનોમાં પણુ, બીજાઓની વાત કયાં કરીએ, એક તપાગચ્છીચેાની અન્દર અન્તર્જ પુષ્કળ મતભેઢા પર પાનીયાનાં પાનીયાં લખાયાં પડયાં છે. +જીએ ! હારિભદ્ર ૧૬ નસમુચ્ચયના ૭૭ અને ૭૮ મા શ્લોક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ “ધર્મસાગરજી? અને તેમની સામેની પાટી “વિજયજી” ના શાસ્ત્રીય વિચારભેદ પાછળ તે સામસામા મુનિ-લેમાં અને તેમના અનુયાયી વર્ગો વચ્ચે કલહ-કલાહલે જે ભયાનક રૂપ પકડયું હતું તે આજે પણ ઇતિહાસદ્ધારા દીવા જેવું સ્પષ્ટ છે. છતાં કેઈએ કેઈને “નાસ્તિક” કહેવાની તસ્દી ઉઠાવી હેતી. અને કદાચ કેઈમાવેશમાં આવી કોઈની સામે તે અનુચિત વ્યવહાર કરી નાંખે યા પ્રચ. લિત જેન ફિરકાઓને કેઈ “નાસ્તિક ” કહી દે તે • તે સ્પષ્ટ બાલ-ચાપલજ ગણાય. કેમકે “નાસ્તિક* શબ્દ એક માત્ર અનાત્મવાદીને વાચક છે; અને ચાવકને માટે રૂઢ છે. એ ચાર્વાક મજહબનુ નામાનર થઈ ગયું છે. જૈન મૂળ આગામોમાં “નાસ્તિક” શબ્દને પ્રવેગ દીઠે નથી. જૈન દષ્ટિએ એની પ્રાચી ૧ જુઓ, અભિધાનચિતામણિ (હૈમકાશ) ના મર્યકાંડના પર૬ મા શ્લોકના ચરમ ચરણથી શરૂ થતાં ચાવકનાં નામો– ૨ રાયપાસેણીય સૂત્રમાં ( આગોદયસમિતિવાળાના ૧૧૪ મે પાને ) પ્રદેશી રાજા, જે આત્માને માનતા હેતો અને વાસ્તવમાં નાસ્તિક હતું, તેને સારુ સૂત્રકારે જે અધમ વિશેષણની ઝડી લગાવી છે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ નતા ભદ્રબાહુ સુધી જણાય છે. નાસ્તિક ” ને પૂર્ણ સ્થાન હોવા છતાં તે શબ્દને પ્રયોગ કયાંય થયું નથી. ૧ જુઓ ! દશવૈકાલિક સૂત્રની નિયંતિની ૭૬ મી માયા"उवलम्मम्मि मिगाव,नाहियवाई धि एव बत्तव्यो। माथि ति कुवित्राणं आयाऽभावे सा अजुत्तं "" આમાં પ્રસ્તુત વિષયને લગતી બીના એ છે કે, નાહિયવાઈને ( નાસ્તિકવાદીને ) અર્થાત ચાર્વાકને એમ કહેવું છે, જીવ નથી ” એવું જ્ઞાન જે આત્મા ન હેાય તો થવું ન ઘટે. આ ગાથામાં “નાહિલવાઈ એ નાસ્તિકવાદીનું પ્રાકૃત રૂ૫ છે. પ્રાકૃતમાં નાસ્તિકનું “નાહિય ' થાય છે. આવ. શ્વક મલયગિરીય ટીકામાં ( આગમોદયસમિતિવાળીના ૨૧૮ મે પાને ) ભગવાન રાષભદેવ સાથેના શ્રેયાંસના આઠ ભવેનું વર્ણન આપતાં “વસુદેવહિંડીને પાઠ મૂકે છે, જેમાં “મહાબલીના એક મિત્રને “નાહિયવાઈ ' (નાસ્તિ. કવાદી ) બતાવ્યો છે, જે આત્મા–પરમાત્મા કંઈ માનતા નથી. સમરાઈગ્ન-કહામાં ત્રીજા ભવના પ્રકરણમાં બ્રહાદત–પરિચારક “ પિંગકેસને, જે આત્મા– પરમાત્માને અપલાપી છે તેને હરિભકાચા નાહિયવાઈ (નાસ્તિકવાદી) લખ્યો છે. સુરસુંદરીવરિત્રમાં નવમા પરિચછેદમાં ૨૦ મા કાવ્યની અંદર “ કપિલને, જે જીવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ખેદની વાત એ છે કે, વસ્તુસ્થિતિ સમજવા છતાં, કેટલીક વખત આંખ આડા કાન કરી, મતભેદના ઓઠા નીચે પાતાની સંકુચિત અને ક્લિષ્ટ વૃત્તિને પાષવાના આવેશમાં પણ આવુ ચાડ ચિતરવાનું બની જાય છે. તેમાંય સાધના પાશાકની અન્દર આવી મનોદશા કામ કરી રહી હાય એ વધારે પરિતાપની વાત ગણાય. " હવે જો ‘અમર’ના કથન મુજબ નાસ્તિકતાના અથ · મિથ્યાષ્ટિ ’ સમજીએ, તે એ મિથ્યાદ્ગષ્ટિને પણ સ્પષ્ટ કરવાનું બાકી રહે છે. આત્મપરમાત્મવિષચક્ર—અપલાપ રૂપ મિશ્ચાદ્યષ્ટિ ને નાસ્તિકતા થી અપેક્ષિત હોય તે। હેમચન્દ્રાચાય વગેરે પણ અનાત્મવાદીને નાસ્તિક બતાવતા હાઈ, અમર સાથે " સન અને નિર્વાણમાં માનતા નથી, ‘નાહિયવાઇ’ (નાસ્તિકવાદી) જણાવ્યા છે. " 9 નાસ્તિકવાદનુ પ્રાકૃત રૂપ જેમ · નાહિયવાય ' થાય છે, તેમ • નથિયવાય ' પણ થાય છે. જેવી રીતે ઉપદેશપદની ૧૩૨ મી ગાથાની ટીકામાં મુનિચન્દ્રસૂરિજીએ એક પરિવ્રાજિકાના ધર્મને, જે આત્મા-Ùશ્વરના નિષેધક છે, ‘ નન્થિયવાય ' ( નાસ્તિકવાદ ) બતાવ્યા છે. ૧ प्रिथ्यादृष्टिर्नास्तिकता " । અમરકાશ, ૧૫૮ મા શ્લોક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com 66 Page #69 -------------------------------------------------------------------------- ________________ તેમની એકવાક્યતા સિદ્ધ થાય છે. નાસ્તિકને શ્રદ્ધા વગરને ” એ સામાન્ય અર્થ જે કરીએ તો એ શબ્દ એટલે સાદે બની જાય કે તેના ઉપ ગની વિશિષ્ટતા ન રહે. તેને ઉપયોગ જ્યાં ત્યાં મામૂલી બની જાય. કંઈ નજીવી સાધારણ વાતમાં પણ જુદા ખ્યાલ બંધાતાં એક-બીજાને “નાસ્તિક ” કહેવાનું સાધારણ બની જાય. અગર અમરક્ત મિચ્ચાદષ્ટિને અર્થ કે ગમે તે સાધારણ બાબતમાં પણ સંશયિત, ભ્રમિત કે અજ્ઞાનવૃત્તિ કરીએ તે એવી નાસ્તિકતાને અંત બારમે ગુણસ્થાને જ આવે. અને કેવલજ્ઞાની સિવાય સમગ્ર વિશ્વ પર નાસ્તિકતાને ડકે ગડગડે ! આ સંકુચિત અર્થ તે કંઈ પણ ન કરે. ત્યારે “ સંયમે ભેગવંચના” જેવા ઉદ્ગારેને ખેટી રીતે આગળ ધરી દુનિયાભરને “ નાસ્તિક ” કહી નાખવાની બાલચેષ્ટા ઓછી દયાપાત્ર ગણાય ! બ્રહચર્યાદિઆશ્રમ-વ્યવસ્થા પ્રબોધનાર હિંદુ સંસ્કૃતિ ઉપર “ સંયમે ભેગવંચના ” ની ભાવના પ્રરૂખ્યાને આ૫ મૂકી અખિલ હિંદુ-જગતને ‘નાસ્તિક ” કહી નાંખવું એ ઓછો મતિમોહ ગણાય ! દીક્ષા સામે નહિ, પણ દીક્ષાની આધુનિક નિંદ્ય પદ્ધતિ સામે બળ ઉઠાવનાર અને શાસનહિતના ઉદેશે, સમયાનુસાર દીક્ષાપદ્ધતિની પરિશુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ્થિતિ પ્રબોધનાર તેમજ સામાજિક સડાઓને દફનાવી દેવાનું તથા સમય–ધમ મુજબ વિદ્યા–શિક્ષણ અને બલાલાયક સંસ્થાઓ પાછળ મુખ્યપણે ધનવ્યય કરવાનું પ્રરૂપનાર જૈન સંસ્કૃતિના પૂજારીઓમાં પણ “ સંયમે ભેગવંચના” ના અધ્યવસાય કલપી લઈ, તેમની સામે અનાત્મવાદી-રૂઢ “નાસ્તિક ” ને આક્ષેપ કર અરણ્યપ્રલાપ જેવું નથી શું ? જરા ધ્યાન આપવા જેવું છે કે સમયની પરિસ્થિતિ આજે કટ્ટર મતવાદીઓને પણ એક થઈ શક્તિસંગઠન કરવાનું સુણાવી રહી છે. સંસારી જીવનધારીએ પણ રાષ્ટ્રના ભલા અર્થે પોતાના મતાભિનિવેશ અને આગ્રહ મેલી દઈ, પિતાનું નમતું મૂકી એકબીજા સાથે અકય સાધવાનો પ્રયાસ સેવી રહ્યા છે. અન્ય ધર્મોના લબ્ધપ્રતિક આચાર્યો પણ પિતાના બુદ્ધિપ્રદેશને વિશાલ બનાવી ધર્મને વિકાસ સાધવા, પિતાના સમાજને આગળ ધપાવવા જાહેર મેદાનમાં ઝુકી પડયા છે, ત્યારે જૈન કેમના આજના ધર્મગુરૂએ કઈ સ્થિતિ પર છે ! તેઓ આજે ક્યાં ઉઘે છે ! સમય-ધર્મનું કંઈ તેમને ભાન ! “ ક્ષમાશ્રમણ ” ગણાતા તેઓને આજે અન્દર અન્દર લડતાં શરમ પણ નથી આવતી ! શાસનને લજવનારા ઝઘડાખરા સમાજમાં ઝઘડાની હાળી સળગાવીને શાસનને કયાં પટકવા માંગે છે ! શાસનસૂત્રધાર ગણાતા સાધુએજ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શાસનવિઘાતક પ્રવૃત્તિ વધાર્યો જાય એ ઓછું દિલગીરી ભર્યું છે. આ યુગમાં શાસન–સેવાની કેવી સરસ તક મળી છે એ એમને કયાં જેવું છે. ખરેખર, જે સંયુક્તબળથી રચનાત્મક કાર્ય ઉઠાવાય તે આ યુગ શાસનને પ્રચાર કરવા માટે મહાન અનુકૂળ છે. પણ અંદરના વિખવાદ અને વૈવિધ એ કરવા દે કેમ? આ બધાં તોફાન એક માત્ર મનની કડવાશનાં જ છે. અને એ મન પણ કેવું ? “ નિર્ચનું”!- “શ્રમણનું”! - “ મુનિએનું”! અજબ! એ કડવાશ મટે તે ગાડું હમણુંજ ચિતા પર આવી જાય ! પણ એ શે મટે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ લીલવણી સુકવણી વિષે. અહિંસાને અભ્યાસી દયાની ન્હાની–સૂની વાતને પણ અનતાં લગી જતી ન કરે. તેના મનેમન્દિરની અન્દર અહિંસાની ભાવનાના ઉપયેગ સદા જાગરૂક . હાઇ, સામાન્ય અને મામૂલી આચરણમાં પણ-ખાવા-પીવાની ખાખતમાં પણ તેનુ પ્રવન દયાદૃષ્ટિ-પૂત જ હોય. કન્દમૂળ કે લીલેાતરીના ત્યાગ વિષેના ઉપદેશ જૈનોમાં સામાન્ય રીતે ઠીક પરિણમ્યા ગણાય. વાત માત્ર એટલીજ વિચારવાની હાય કે, પ્રવૃત્તિમાત્રમાં વિવેકના અધ્યક્ષપણાની બહુ જરૂર છે. વિવેકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ગેરહાજરીમાં ઘણી વખત ધમ્ય ગણાતું કાર્ય પણ વિપસ્ત દશાને પામી જાય છે. ઉદાહરણા, પ્રભુભક્તિમાં દીપ–ધૂપ-પુષ્પાદિ ઉપચારાને અંગે જો વિવેકની ખામી હૈાય તે તે ભિકતરૂપ ગણાતુ કા પણ્ ક બન્ધનરૂપ થઈ પડે. પ્રભુ-સમક્ષ ખુલ્લા રાખેલા દીવા જીવહિંસાના માર્ગે કર્મબન્ધનનાં કારણુ થાય. ગેરરીતે ફૂલાના ઢગ કરવામાં અને સાય ઘેાંચીને ફૂલાની માળા બનાવવામાં પ્રભુભકિત થવાને બદલે પ્રભુભકિતનું ભજન થાય, પ્રભુપૂજામાં પણ જેમ જયણાના ઉપયાગ રાખવાનું ખાસ ફરમાન છે, તેમ દરેક કાર્યંમાં વિવેકવિભૂષિત ઉપયોગ રાખવાની જરૂર છે, અને એમાંજ કલ્યાણુલાભ સમા ચલે છે. વિચાર કરતાં જણાય છે કે લીલેાતરીના ત્યાગમાં એ ઉદ્દેશે! રહેલા છેઃ એક અહિં સારસને પેાષવાને અને બીજો સેન્દ્રિય પર કાબૂ મેળવવાના. આ ઉદ્દેશે। આત્મકલ્યાણની સડકે પહેાંચવામાં સાધનભૂત છે. પરન્તુ જ્યારે લીલેાતરીને સુકવીને ભરી રાખવામાં આવે છે ત્યારે એ ઉદ્દેશ પર પડદો પડી જાય છે. તિથિએ કે વગર તિથિએ લીલેાતરી ખરીદી લાવી, તેના કકડા કરી સુકવણી કરાય અને પછી તિથિએ લીલે તરીને બદલે તેને આરાગીને દયાધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ના પુણ્યલાભ તરફ હાથ પસારવામાં આવે તો એ ચેમ્બુ ભેળપણ નહિ તો બીજું શું ગણાય ? ગૃહસ્થીના ઘરમાં મહેમાન–પરણુ ખાતર કે પિતાને સારૂ જેમ બીજી અનેક ચીજ વસાવવાની જરૂર પડે છે, તેમ સુકવણી પણ રાખવી પડે તે છે સમજી શકાય તેવી બીના છે. પણ સવાલ માત્ર એટલેજ છે કે એમ કરીને લીલોતરીને બદલે તેને વાપરવામાં કંઈ પુણ્યલાને અવકાશ છે કે કેમ ? સુકવણી બનાવી તિથિએ ખાનાર પિતાની અન્તર દશાને તપાસે તે તેને જણાયા વગર ન રહે કે લીલોતરીને રસ તેને એટલે દાઢે વળગેલે છે કે 'તિથિએ પણ તે રસને અમુક ફેરફાર સાથે આરોગવામાં તેનું મન લોભાયેલું રહે છે. આ જ રસવૃત્તિ એ પરિણામ છે કે તે ભવિષ્યને માટે એકી સાથે મણઅધમણ કે એથી વધતી-ઓછી લીલોતરી સુકવી નાંખી સુકવણી બનાવે છે. આમ સુકવણું કરવામાં દયાપરિણામ કે રસવૃત્તિનિગ્રહ કયાં સમાયે છે એ કઈ બતાવી શકે તેમ છે વાર? તિથિએ લીલોતરી લાવે, સમારે, સુકવે એમાં તે કેઈને કહેવાપણું ન રહે, અને એક માત્ર (લીલોતરી) ખાવામાં જ દેષ–દષ્ટિ ઝબકી ઉઠે એ કેવું નવાઈ જેવું? આ એક રૂઢ પણે ગયેલા સંસ્કારજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તો ! પણ મારી નમ્ર બુદ્ધિ એમ કહે છે કે, લીલેતરીને સમારી, સુકવી, ભરી રાખીને જીવ-જતુઓનું અધિકરણ–શસ્ત્ર” બનાવનાર, તેમજ તેની પાછળ મહ-મૂચ્છને પોષનાર અને પછી તિથિએ લીલેતરીને બદલે તેને ઉપયોગ કરવામાં ઔચિત્ય માનનારના કરતાં તિથિએ ખપપુરતી તાજી લીલેરી લાવીને ઉપગ કરનાર એ છે દોષી છે. વ્યવહારૂ દષ્ટિએ જોઈ શકાય છે કે એક લીલોતરી–ભક્ષક રાજ પાશેર લીલોતરી બજારમાંથી લાવી આરોગે છે, અને બીજે, જે સુકવણું– પ્રિય છે, તેને પણ રેજ તેટલીજ (પાશેર ) સુકવણુની દરકાર પડે છે. હવે, આ રીતે એક મહીનામાં એ બન્નેમાં લીલોતરીને વધારે વિરાધક કેળુ સિદ્ધ થાય? લીલોતરીભક્ષકથી મહીનામાં છા શેરની વિરાધના થશે, જ્યારે સુકવણ-ભક્ષકથી તેથી પ્રાચે ત્રણ-ચાર ગણું લીલોતરીની વિરાધના થશે ત્યારે તેના મેઢામાં છો શેર પડશે. કેમ, નહિ વાર ! ત્યારે વધુ વિરાધક કેણ? સુકવણી–ભક્ષકજ કે ! સમાજની મનેદશા તે આજે એવી બની ગયેલી જેવાય છે કે, વેપાર-ધન્ધામાં હડહડતાં જૂઠાણાં હાંકનાર તરફ પ્રાયે એટલી ધણા નહિ છૂટે, જેટલી કે તિથિએ લીલોતરી કે બટાટા-ડુંગળી ખાનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ તરફ છુટશે. ધર્મગુરૂઓની નજર પણ ઘણે ભાગે લીલેરી કે કન્દમૂળ છોડાવવા તરફ પહેલી જાય છે. જેટલી કાળજી લેકેને કન્દમૂળ છોડાવવા તરફ તેઓ ધરાવે છે તેટલી જે સત્ય-સદાચારના પ્રચાર ભણી ધરાવવા માંડે તે જન સમાજ પર તેમને કે હેટે ઉપકાર ઉતરે ! મારી સમજણ પ્રમાણે, કન્દમૂળ ખાનાર માણસ પણ જે પ્રમાણિક અને સદાચારી છે તે તેનું સ્થાન તે માણસથી ઘણું ઊંચું છે કે જે એક બાજુ કદ- મૂળને ત્યાગ કરવા છતાં બીજી બાજુ અપ્રમાણિક અને જૂઠા વ્યવહાર ચલાવવામાં ર–પા રહે છે. ' હારા આ ઉદ્ગારે પરથી વાંચનાર કઈ એમ ન સમજી ભે કે, લીલોતરી કે કદમૂળ તરફ હું નમતું કે ઢીલું મુકી રહ્યો છું. નહિ, એ વસ્તુઓમાં અવશ્ય દેષ જોઉં છું, અને તેના ત્યાગની ભલામણ કરનારાઓમાંને છું. માત્ર હારા મન્તવ્યની વિશિહતા એટલી જ છે કે તેના (લીલોતરી-કન્દમૂળના) ત્યાગને પ્રકાશ સત્ય–સદાચારના સૂર્ય સરખા પ્રકાશ આગળ ખદ્યોત સરખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મની પરાકાષ્ઠા સંપૂર્ણ ત્યાગમાં આવે છે. ધર્મ અમુક હદ સુધી સંસારી કે ભેગી જીવનનો સહચારી હોય છે. ગૃહસ્થજીવનમાં ભાગ અને ધર્મ બનેને સહચાર છે. ભેગના સમયમાં ભેગાકાર પરિણામ હોય છે અને ધર્મના સમયમાં ધર્માકાર પરિણામ હોય છે. આમ ગૃહસ્થનું જીવન, ભેગી જીવન અને ધાર્મિક જીવન એમ ઉભયાત્મક હાઈને પણ પોતાના પ્રવાસને આગળ ધપાવવામાં સફળ બને છે. અમને સહચાર કેવળ સાધુઓને જ હેય અને ગૃહરચના ભેગી જીવન સાથે ધમને લેવા દેવા ન હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ એમ ભાખવું એ સરાસર મૂખેતાભર્યું છે. એવું ભાખવામાં ખરેખર ગૃહસ્થ-ધર્મની વિરાધના કરવાનું ભયંકર પાપ છે. જે ધમને મિનિંગ “ધારક” કે “ઉદ્ધારક ” થાય છે, તે ધર્મની રેશની ગૃહસ્થ-જીવનધારીના ચેહરા ઉપર પણ ચમકી ઉઠે છે. સંસારવ7ી ગૃહસ્થ પણ પોતાની કતવ્યશીલતાના પ્રતાપે “ધર્માત્મા ” ના તેજસ્વી પદ પર આરૂઢ થઈ, પોતાની પ્રભાવશાળી જીવન–અભાથી જગતને આલોકિત કરી મૂકે છે. : ન્યાયપુરસ્સર ધને પાર્જન, પત્નીવ્રત (સ્ત્રીને અંગે પતિવ્રત), ઈશ્વર–પ્રણિધાન, દાન, તપ, પપકાર, નમ્રતા, નિર્લોભતા, સદભાવના અને વાગુપ્તિ એ દશવિધ ધમને ગૃહસ્થ જીવન સાથે મહાન સહચાર છે. એ ધર્મરૂપી “સર્ચલાઈટ” જેમના જીવનમાગ પર અજવાળું નાંખી રહી છે એવા ગૃહસ્થ પણ મહાત્માના પદ પર આસીન હાઈ, વંદનીય, સ્તવનીય હોય છે. સુતરાં, ગૃહસ્થક્ષેત્ર પણ ધર્મક્ષેત્ર છે. ત્યાગ–માર્ગ કેવળ એઘામાં જ છે અને એવા વગર આત્મ-વિકાસને માગ કઈ પણ રીતે નજ સાંપડે, એમ જે કઈ કહેતા હોય તે એ તેઓની ગેરસમજ છે. આઘા વગર પણ અનેકાનેક આત્મજીવન જીવ્યા છે અને આત્મ-વિકાસની પૂર્ણ દશાએ પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ७४ છે, જ્યારે એથી વિપરીત, એઘાની વિદ્યમાન દશામાં પણ કેટલાક ઘર દુર્ગતિના ભાજન થયા છે. ગુણસ્થાને વિકાસ એવા સાથેજ બંધાચલે છે એમ કંઈ નથી. ઘાધારક પણ પહેલા ગુણ સ્થાનકમાં ફરતે હોય અને માથે પાઘલ, ટોપી કે ફળીયું ચઢાવેલ પણ આત્મ-શ્રેણીના મનોહર નંદનવનમાં રમણ કરી રહ્યો હોય એમ શું નથી બનતું કે? માથા ઉપરની પાઘ જેને “ગૃહસ્થ” બતાવી રહી હોય તેજ અંદરખાને શ્રમણ પણ હોઈ શકે. અને એથી ઉલટું, આઘાથી સૂચવાતે મુનિ અંદરખાનેથી ગૃહસ્થ. કરતાં પણ નપાવટ પ્રાણ હોઈ શકે. ગમે તે રીતે કેવળ એવામાં જ કલ્યાણ સમાયાની રાડ પાડવા કરતાં, ચારિત્રમાંજ કલ્યાણ-સાધન રહ્યાનું ઉપદેશવું વધુ ડહાપણભરેલું છે. એ ગ્રહણ કરવાની સ્વાથપષક વાત તરફ આંખમીચામણું થવા સંભવ છે, પણ ચારિત્રસંપન્ન થવાને ઉપદેશ ખરેખર આવકારદાયક ગણાશે. ટાણે-કટાણે ઘાની અર્થશન્ય પુષ્ટિથી એકદેરીયતા, સ્વાર્થપરાચણતા, ભગ્રસ્તતા, મેહમુગ્ધતા અને વસ્તુતવાનભિજ્ઞતાનાં હાસ્યાસ્પદ પ્રદર્શન ખુલ્લાં પી જાય છે, જ્યારે સંયમ અને ચારિત્રની ભાવમયી પુષ્ટિ હજારો લોકોનાં હદય પર એક દિવ્ય પ્રકાશ પડે છે. ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દેશકની ઉપદેશકતાનું મહત્ત્વ ચારિત્રમય જીવન પ્રત્યે જનતાનાં માનસ વાળવામાં છે, સત્ન અને ભાવવિશુદ્ધિ પરિણમતાં, ચારિત્રના ઉત્કૃષ્ટ સ્ટેજપર આવવાના ભાવાલ્લાસ જ્યારે કોઈને પ્રગટી નિકળશે ત્યારે તે એવા–વેષને ગ્રહણ કરવા ઉજમાળ હૃદયે બહાર આવશે. આ રીતિ–પદ્ધતિ ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. આઘા–વેષની કિંમત કેઈથી ઘટાડી શકાય તેમ તે નથીજ. એ, કલ્યાણમયી ચારિત્ર—સાધનાનું ખાહ્ય હાઇને પણ સરસ ઉપકરણ છે. એ સવ*વિરતિ–જીવનની • જનરલ રાડ છે. આઘા લીધા છતાં જેઓ આત્મવિડ ંબના કરી દુર્ગાંતિના અતિથિ બન્યા છે, તેમાં આઘાના વાંક તે બેવકૂફ઼માં બેવકૂફ પણ ન કાઢી શકે. કાઇ, સાધનભૂત વસ્તુથી લાભ ન ઉઠાવે તા એમાં એ વસ્તુને શુ અપરાધ ? કોઈ શેલડીમાંથી રસ ન મેળવી શકે એમા શેલડીના શું વાંક ! ખાકી ચારિત્રના સુન્દર ઉપકરણ તરીકે “ ધર્મધ્વજ છ ગણાતા “ આઘા ” ત્રણે કાળમાં જયવંત છે, એમાં તે શક નથી. · Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરે. એક ભાઈ મને પ્રશ્ન પૂછે છે, જે ઉત્તરે સાથે અહીં પ્રગટ કરું છું— પ્ર-સાધુના વ્યાખ્યાનને “પ્રવચન કહી શકાય? ઉ–હા, કહી શકાય. ધર્મપરાયણ ગૃહસ્થને ઉપદેશ પણ પ્રવચન કહી શકાય. - પ્રવ-રાત્રિભૂજન કરતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ? ઉ૦-ના, ન ચાલ્યું જાય. પણ તેમાં દેષ છે. પ્ર. કન્દમૂળ ખાતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉ−ના, ન ચાલ્યું જાય.પણ તેમાં દ્વેષ છે. પ્રજૈન એટલે ? 19'9 ઉ-અર્જુન દેવના ભક્ત. પ્ર૦-એવા ભક્ત વિરતિ વગરના પણ ઢાઇ શકે? ઉન્હા, હાઇ શકે. પ્ર૦-એવાને કર્યુ ગુણસ્થાન હોય ? ઉ-ચેાથુ. પ્ર-શ્રાવક કેટલી જાતના ? -બે જાતના, વિરતિવાળા અને વિરતિ વગરના. પ્ર–ગૃહસ્થ, ભાવનાબળને ચેાગે છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્રસી શકે ? ઉ॰–રસી શકે. એટલું જ શા માટે, ચેાથા આરા જેવા ટાઇમમાં ખારમુ પણ ક્રૂસી શકે અને કેવળજ્ઞાન મેળવી લ્યે. પ્ર-મેઘા વગર પણ સવ–વિરતિ-ચારિત્રને લાભ મળી શકે ? ઉ—હા, મળી શકે. પ્ર૦-આજકાલ દેશ–માર વર્ષ જેવી કાચી ઉમ્મરવાળાને દીક્ષા અપાય છે અને એવી દીક્ષાના સમન માટે પ્રયાસ ચાલે છે, તે વિષે આપના મત. શું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉ–મારા નમ્ર મત પ્રમાણે તે એવી કાચી "ઉમ્મરવાળાને દીક્ષા આપવાને પ્રયાસ ગેરવ્યાજબી છે. એ બાબતમાં પૂર્વકાળના દાખલા આપવા અસંગત છે. એ દાખલાઓને ટેકે આજ અપાય તેમ નથી. શાસ્ત્રોમાં જો કે આઠ વર્ષની નોંધ છે, પણ એથી શું! એને લાભ લઈને કાચી ઉમ્મરનાં બાળકેને આજે અમે નથી મૂડી શકતા. એમ કરવામાં એ નોંધને દુરૂપયોગ થાય છે, એને ગેરવ્યાજબી લાભ લેવાય છે, એમાં એ શાસનું અપમાન છે. એ નેધ એવી વિધાયક નથી, કે ગમે તે કાળમાં, ગમે તેવા સગામાં પણ તેટલી ઉમ્મરે દીક્ષા આપવાનું વિધાન કરતી હોય. એ તે ત્રણે કાળના તમામ ભાવેને અવલોકતાં, કઈ કાળમાં બનનાર વસ્તુની છેલ્લા દરજજાની છેલ્લી નેંધ છે. એટલે એ બેંધ વિધાયક નથી, પણ જ્ઞાનીના જ્ઞાનપ્રકાશને ઉલ્લેખ છે. આ કાળમાં એવી દિક્ષાને વિચછેદ તે કેણ કહે ? પણ એ કાર્ય દરેક કાળમાં વિરલજ બને છે, તે આ કાળમાં તે “જાતિસ્મરણ” જેવા ભાવેની જેમ ખાસ કરીને વિશેષ વિરલ હોય એ સાદી અક્કલથી પણ સમજી શકાય તેમ છે. વિરલના સંપાદક પણ વિરલા જ હોય. વિરલ કાર્ય વિરલાથીજ સધાય. એને રાઈટ “દેવચન્દ્ર-હેમચન્દ્ર” જેવાઓને જ હાય. એવી કાદાચિક વસ્તુને સાધારણ બાબત માનવીShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મનાવવી ઠીક નથી, શાસ્ત્રવિરૂદ્ધ, સમયવિરુદ્ધ, અનુભવવિરૂદ્ધ અને યુકિતવિરૂદ્ધ છે. પ્ર–સ્વપ્નનું ઘી સાધારણ ખાતામાં જઈ શકે? ઉ–જઈ શકે પ્ર–દેરાસરમાં જે ચામર વપરાય છે તે ચમરી ગાયનાં પૂછડાં કાપીને તૈયાર કરવામાં આવે છે. એટલે એ ચામરે પાછળ હજારે–લાખ ગાનાં પૂંછડાં કાપી નાખવામાં આવે છે, અને કેટલીક વખત તે એ ગાના પ્રાણ પણ નિકળી જાય છે. તે આ રીતના ચામર દેરાસરમાં ઉપયોગમાં લેવા વ્યાજબી છે? - ઉ૦–ના, વ્યાજબી નથી, એમાં હિંસા છે, પંચેન્દ્રિય–વધનું મોટું પાપ છે. દયાળુઓએ તેવા ચામર દેરાસરમાં હગિજ ન રાખવા જોઈએ. બીજી રીતની બનાવટના ચામરેથી કામ લઈ શકાય પ્રહ–જે રેશમ જીવહિંસાથી પિદા થાય છે તે વાપરવાનું શાસ્ત્રકારનું ફરમાન હોય ખરું? ઉન્ન હોય. કેમકે તેઓ અહિંસાવાદી હોઈ હિંસાને રસ્તે લેવાનું કદી ફરમાન ન કરે. પ્રવ-જીવન-વિકાસના મૂળ પાયા તરીકે આપ શું પ્રબોધે છે? ઉ –આરેગ્ય, સંયમ, વ્યાયામ અને સુશિક્ષણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ભવદેવની દીક્ષા. ભવદેવને માટે ભાઈ “ભવદત્ત” છે. ભવદેવની તેના પર પરમ ભક્તિ છે. ભવદેવનું ભ્રાતૃભક્ત હદય ભવદત્તને ખૂબ જાણવામાં છે. દક્ષિાના કાર્યમાંભવદેવને મૂંડવામાં આ ભ્રાતૃભક્તિને લાભ ભવદતે લીધે હેય એમ સ્પષ્ટ “પરિશિષ્ટ-પર્વ” ના કલેકે પરથી જણાય છે. ભવદત્તને ખબર છે કે, ભવદેવ તેની વાતને અનિચ્છાએ પણ સ્વીકારી લે છે. ભવદેવની નરમાશ, દાક્ષિણ્યતા અને ભકિતભીની લાગણી જ તેને દીક્ષિત કરવામાં લાવદરને ઉપયોગી થઈ પડે છે. ખરેખર, તેની કમળ, વાણિય, ભદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અને ભક્તવૃત્તિને લાભ લઈને તેની દીક્ષા સધાયેલી છે. ભવદત્ત અગાઉથી જ બીજા સાધુ સાથેની સ્પર્ધામાં– બીજા સાધુએ કરેલા વ્યંગમય ટેણું પર પોતાના ભાઈને મૂંડવાનું બીડું ઝડપ્યું હતું. ભવદત્ત મહારાજ ભવદેવને ખેંચવાના ઈરાદાથી જ્યારે તેના ઘરે આવે છે, ત્યારે ત્યાં ભવદેવને લગ્નોત્સવ ચાલી રહેલ જુએ છે. મહારાજને જોતાં સગાં-સંબંધીઓ એકદમ તેમને પગે લાગવા દો આવે છે. અને પછી તેઓ તેમને આહાર વહેરાવે છે. ભવદેવ પણ પિતાની વધુને શણગારતો મૂકીને ભવદત્તની પાસે આવે છે અને તેમના પગમાં પડે છે. પગે લાગીને - ઉઠતાંની સાથે જ તેના હાથમાં મહારાજ પોતાનું ઘીનું ભાજન પકડાવે છે, અને પિતાની સાથે ચાલવા તેને સંકેત છે. સ્વજન-વર્ગ તો મહારાજની પછવાડે થડે-ઘણે દૂર સુધી જઈને પાછા વળે છે, પણ ભ્રાતૃભક્ત ભવદેવથી પાછું વળાતું નથી. મુનિ મહારાજ તેના હાથમાંથી ઘતભાજન લે નહિ, અને એ ભાઈ પણ તેમને તેમને જે સેંપીને વિદાય થઈ શકે નહિ. આખર તે બને ગુરૂ મહારાજની પાસે પહોંચે છે. ફુલકે વાંકા હોઠ કરીને વ્યંગ્યમાં મશ્કરી કરતાં કહે છે કે, મુનિજી પિતાનું વેણુ રાખવા દિવ્યષધારી એવા પિતાના ભાઈને દીક્ષા આપવા સારૂ ઠીક લઈ આવ્યા છે ! સૂરિજી ભવદત્તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પૂછે છે કે, આ તરૂણ કોણ છે ? ત્યારે ભવદત્ત એકદમજ એને દીક્ષાર્થી તરીકે જાહેર કરે છે ! ભવદત્ત મહારાજની મનોદશા અહીં સ્પષ્ટ થઈ જાય છે. જબરને ગળે પડવા જેવી વાત ! ભાઈની સાથે કંઇ વાત કે ચીત થઈ નથી, દીક્ષા બાબતને સ્વપ્નમાંય ખ્યાલ નથી, છતાં, આ આક્રમણ ! સૂરિજી ભવદેવને ઈરાદે જાણવા તેને પૂછે છે કે, કેમ, દીક્ષા લેવી છે ? ત્યારે ભવદેવ, ભાઈ જુઠે ન ઠરે એટલા સારૂ દીક્ષાની “હા” પાડે છે. પછી સૂરિજી મહારાજ તેને દીક્ષા આપી દે છે, અને તેજ વખતે બીજા બે સાધુઓ સાથે તેને (ભવદેવને અન્યત્ર વિહાર કરાવી દે છે;–એટલા માટે કે રખેને કુટું બીઓ આવીને એને પાછે ઉઠાવી જાય ! હવે આ તરફ ભવદેવની ગતાગત ચાલી રહી છે. તેના સગાસંબન્ધીઓ તેને શોધવા નિકળે છે. ભવદત્તની પાસે આવીને તેઓ કાલાવાલા કરતા ભવદેવની માગણી કરે છે. તેઓ મહારાજને કહે છે કે-આપની સાથે સાથે તે આવ્યું હતું, અમને મૂકીને–પૂછ્યા વગર એ ક્યાંય જાય એવો સંભવ નથી. માટે મહેરબાની કરીને અમને બતાવે ! ભવદેવ ક્યાં છે? ત્યારે ભવદત્ત મહારાજ શેખું–મૃષાપૂર્ણ પરખાવી દે છે કે અમને ખબર નથી. જેવો આવ્યે હતું તેજ રવાના થઈ ગયો હતો.? આથી એ ચારા નિરાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ થઈ વિલે મોઢે, ચારથી લૂંટાયા હોય તેની જેમ પાછા જાય છે. કેટલું કરૂણ દશ્ય ! ભવદેવના એક રૂંવાડામાં પણ દીક્ષાની ભાવના નથી. ભાઈની દાક્ષિયતાથી ભવદેવ દીક્ષાવેષ પહેરે, તેના ઉપર દીક્ષાને બોઝે આવી પડે, શરમાવીને તેના ઉપર એકદમઅણધારી દીક્ષા લદાય એ બધું શું ? એ રંગબેરંગી ચિત્ર માનસશાસ્ત્રીને સમજવું કઠિન નથી. “દીક્ષામાં સપડાઈને ભવદેવ બહુ આકુળ-વ્યાકુળ થાય છે. તેને તેની નવોઢા વધૂને વિગ બહુ સાલે છે. કેવળ ભાઈના માનની ખાતરજ દીક્ષાને બાહરી આચાર પાળે છે. બાકી તેનું આખ્તર જીવન તે દીક્ષાથી શૂન્ય છે. તેનું હૃદય મેહ-વાસનાથી તપી રહ્યું છે. હવે જ્યારે ભવદત્ત મહારાજ કાળધર્મ પામે છે ત્યારે બ્રાતૃબન્ધન છૂટી જવાથી ભવદેવ ઘર તરફ્ફ પ્રયાણ કરે છે. લાંબા કાળે “નાગિલાને મળે છે. પરિવર્તન બહુ થઈ ગયું છે. સદ્ભાગ્યે સંસ્કારવતી “નાગિલા'ના સદુપદેશના પરિણામે ભવદેવ મુનિ યા તુરતજ મુનિધમ પર સ્થિર થાય છે. હેમચન્દ્રાચાર્યે “ પરિશિષ્ટ-પર્વ ” માં વર્ણવેલા આ કથાભાગ પરથી ભવદેવની દીક્ષાનું ચિત્ર કેવું વિચિત્ર ખડું થાય છે એ વિચારકે વિચારી લ્ય. ભવદત્ત જ્યારે સૂરિજીની આગળ ભવદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ८४ દીક્ષાથી જાહેર કર્યો. તે જ વખતે ભવદેવે પિતાને આન્તરિક અવાજ સ્પષ્ટ રજુ કરે જેતે હતું. તેણે પિતાની દીક્ષા વિશેની અનિચ્છા બતાવી હોત અને એમ છતાંય જે તેને દીક્ષા અપાઈ હોત તો આપનાર જરૂર હોટા ગુન્હેગાર ગણાત. પણ ભાઈની દાક્ષિણ્યતામાં આવીને મન વગર પણુ-મરજી વિરૂદ્ધ પણ જ્યારે ભવદેવ પોતે જ દીક્ષા લેવાની • હા પાડે છે, પછી એમાં દીક્ષા દેનાર સૂરિને શે દોષ ! દોષ ગણીએ તે એટલે કે, હજુ લ ત્સવ જેને ચાલી રહ્યો છે એવા તરતના પરણેલાને દીક્ષા આપતા પહેલાં તેમણે વિશેષ નિરીક્ષણ ન કર્યું. અને, સ્વજન-સમ્બન્ધીઓથી છાની રીતે અપાયેલી દીક્ષાની સલામતી માટે તેને (ભવદેવને) બીજે ઠેકાણે, ખબર ન પડે તેવી જગ્યાએ ખસેડવામાં માયાપ્રપંચ કર્યાનું તે ઉઘાડું જ છે ને! ભવદેવના સગા-સંબન્ધીઓને ભવદત્ત મહારાજ ઉપર પણ એટલે ભકિત-રાગ હતું કે ભવદેવને સારૂ ભવદત્તની સાથે તેઓ ઝઘડામાં ન ઉતરતાં કે બીજી કઇ ધાંધલ ન મચાવતાં તેમની પાસેથી સીધા ઘર ભણી વિદાય થઈ ગયા વાચક! જોઈ દીક્ષાની કરામાત! મેહાડમ્બર ભલભલાને પણ કે ભૂલાવે છે, એ આ ઉપરથી જોઈ શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ alcobito IP Rhe Early Diksha is generally more dangerous than early marraige. - બાલ-દીક્ષા ' ઘણે ભાગે 8 બાલ-લગ્ન થી વધુ ભયાવહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com