SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ · " ઉચ્ચાયુ" કે વેદા તત્ત્વદેશ'ક નથી, ઇશ્વર જગત્કર્તા નથી—એમ “ નાસ્તિ છ ના સિદ્ધાન્ત ઉપરથી - નાસ્તિક ' શબ્દ વ્યુત્પન્ન કરાતા હાયતા એવી નાસ્તિકતા અમારા મસ્તકન્નુ તેજસ્વી મણિ છે, અને એમાં અમારા શાસનને વિજય છે. આવેા જ એક રમુજી કિસ્સા આ કાળમાં પણ અનેલે. સુપ્રસિદ્ધ ધર્માચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજ જે વખતે કાશીમાં નવા આવેલા, તે વખતે શરૂઆતમાં કેટલાક વિદ્વાન બ્રાહ્મણ્ણા તેમની સામે ઉદ્ધતાઈથી પેશ આવતા. એક વખતે મહારાજશ્રી વિદ્યાર્થીઓ સાથે ‘ ભીલપુર ′ દન કરવા જતા હતા, તે વખતે રસ્તામાં કાઈ એ વિદ્વાન્ બ્રાહ્મણે સામેથી આવી રહ્યા હતા. મહારાજશ્રીને પાસે આવતા જોઇ એ પડિતામાંથી એકે બીજાને કહ્યું— t "" arfeagìsà a¤ına: ! ”—' 241 aleas આબ્યા ! ’ મહારાજશ્રીએ સાંભળ્યુ. તેઓ પ્રસન્ન વદને ૪૧ વયા— 66 ચંપાબાર! માં સાિં साधु प्रोक्तं ના િજ!”—“ મહાનુભાવ ! ઠીક, કહ્યું, હું ખરેઅર નાસ્તિક !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com ' ...
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy