SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શેાચનીય દશા ધરાવે છે, એ એના અનુભવીઓને શું જણાવવાનુ હોય ? અંધાધુંધી, હાડમારી અને રસાકસીના ત્યાં પાર નથી હેતા. મલિનતા, ગંદકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું! અનત જીવાની હાણુ તે સ્પષ્ટ નજરે જોવાયા કરે છે. ધ ના નામે કરાતા જમણારાની આ દુર્દશા ! આ નાકારશીઓથી પાપનાં ખાતાં સિવાય બીજું શું પુણ્ય અંધાવાનું હતું ! વિચારકા જરા ધ્યાન આપે! આવાં જમણેાને સાહમિત્રલનું નામ આવ્ એ ખરેખર કાળી વસ્તુને સફેદ કહેવા ખરાખર ભાસે છે. આવાં જમણા પાછળ હિંદુસ્તાનના જૈનોના વરસે વરસે લાખ રૂપીયા વેડફાય છે એ આછા દુઃખની વાત નથી. સાહમિવચ્છલ તા એ છે કે— સીદાતા ગરીબ મધુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા; સાહમિવચ્છલ તે એ છે કે, વેપારધંધા વગરના કે લાઇન વગરના આત્મમ આને વેપારધ યા કાઇ લાઇનપર ચઢાવી ધમમાં સ્થિર કરવા; સાહમિવચ્છલ તા એ છે કે, અશક્ત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ (સ્કલરશિપ) આપી-અપાવીને તેમને વિદ્યાભ્યાસમાં આગળ વધારવા; સામિવચ્છલ તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy