Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 82
________________ ઉ−ના, ન ચાલ્યું જાય.પણ તેમાં દ્વેષ છે. પ્રજૈન એટલે ? 19'9 ઉ-અર્જુન દેવના ભક્ત. પ્ર૦-એવા ભક્ત વિરતિ વગરના પણ ઢાઇ શકે? ઉન્હા, હાઇ શકે. પ્ર૦-એવાને કર્યુ ગુણસ્થાન હોય ? ઉ-ચેાથુ. પ્ર-શ્રાવક કેટલી જાતના ? -બે જાતના, વિરતિવાળા અને વિરતિ વગરના. પ્ર–ગૃહસ્થ, ભાવનાબળને ચેાગે છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્રસી શકે ? ઉ॰–રસી શકે. એટલું જ શા માટે, ચેાથા આરા જેવા ટાઇમમાં ખારમુ પણ ક્રૂસી શકે અને કેવળજ્ઞાન મેળવી લ્યે. પ્ર-મેઘા વગર પણ સવ–વિરતિ-ચારિત્રને લાભ મળી શકે ? ઉ—હા, મળી શકે. પ્ર૦-આજકાલ દેશ–માર વર્ષ જેવી કાચી ઉમ્મરવાળાને દીક્ષા અપાય છે અને એવી દીક્ષાના સમન માટે પ્રયાસ ચાલે છે, તે વિષે આપના મત. શું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90