________________
ઉ−ના, ન ચાલ્યું જાય.પણ તેમાં દ્વેષ છે. પ્રજૈન એટલે ?
19'9
ઉ-અર્જુન દેવના ભક્ત.
પ્ર૦-એવા ભક્ત વિરતિ વગરના પણ ઢાઇ શકે? ઉન્હા, હાઇ શકે.
પ્ર૦-એવાને કર્યુ ગુણસ્થાન હોય ?
ઉ-ચેાથુ.
પ્ર-શ્રાવક કેટલી જાતના ?
-બે જાતના, વિરતિવાળા અને વિરતિ
વગરના.
પ્ર–ગૃહસ્થ, ભાવનાબળને ચેાગે છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્રસી શકે ?
ઉ॰–રસી શકે. એટલું જ શા માટે, ચેાથા આરા જેવા ટાઇમમાં ખારમુ પણ ક્રૂસી શકે અને કેવળજ્ઞાન મેળવી લ્યે.
પ્ર-મેઘા વગર પણ સવ–વિરતિ-ચારિત્રને
લાભ મળી શકે ?
ઉ—હા, મળી શકે.
પ્ર૦-આજકાલ દેશ–માર
વર્ષ જેવી કાચી
ઉમ્મરવાળાને દીક્ષા અપાય છે અને એવી દીક્ષાના સમન માટે પ્રયાસ ચાલે છે, તે વિષે આપના મત. શું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com