Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 63
________________ - ૫૮ મારૂચિ ન સમજવું દુષ્કર સહ પડિકે જિન-વચન સાંભળી તેના ઉપર રૂચિ ઉત્પન્ન થવા છતાં, અને “કર્મકાંડ માં મશગૂલ રહેવા છતાં એ રૂચિના પાયા કેટલાકના એવા ઢીલા હોય છે કે જેને સલામત રાખવા સારૂ ગ્રન્થકોને અન્ય દેશનાનો પરિચય કરવાનું નિધવું પડયું છે. આવી. મને રૂચિ કેટલે દરજજે આસ્તિકયસમ્પન્ન ગણાય એ સુજ્ઞ વિચારકને સમજવું દુષ્કર નથી, અને એ પણ સમજવું તેમને દુષ્કર નથી કે, પિસહ-પશિમાં મણું વગેરે કરવા ઉપરથી આસ્તિકતા અને એ ન કરવા ઉપરથી નાસ્તિકતા સમજી લેનારી મદશા કેટલી પામર છે. “ કર્મકાંડ ”નાં આચરણ પાછળ હડહડતી દાંભિકતા પણ કવચિત્ હોઈ શકે છે એ કેની જાણ બહાર છે વારૂ ! ત્યારે આસ્તિક-નાસ્તિકતાનું માપ બહારના દેખાવ ઉપરથી શી રીતે નિકળી શકે? આસ્તિક-નાસ્તિકતા એ હદયને વિષય છે એ સુજ્ઞ બુદ્ધિની જાણ બહાર નજ હાય. ત્યારે એનું માપ બાહ્ય આચરણ ઉપરથી આંકવામાં કેટલી બધી ઉતાવળ થાય છે એ ડાહ્યા પુરૂ નહિ સમજતા હશે કે? કદી દેરાસર નહિ જનાર માણસ પણ નાસ્તિક ન કહી શકાય. એવાનું પણ અન્તઃકરણ આત્મવિશ્વાસ કે ઇશ્વર-શ્રદ્ધાથી વિભૂષિત હોઈ શકે.ક્રિયાકાંડ ” માં ઉધમવન્ત રહેનારા કેટલાક એવા પ રવામાં આવે છે કે જેમનું નૈતિક ચારિત્ર કપિલ ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90