________________
તરફ છુટશે. ધર્મગુરૂઓની નજર પણ ઘણે ભાગે લીલેરી કે કન્દમૂળ છોડાવવા તરફ પહેલી જાય છે. જેટલી કાળજી લેકેને કન્દમૂળ છોડાવવા તરફ તેઓ ધરાવે છે તેટલી જે સત્ય-સદાચારના પ્રચાર ભણી ધરાવવા માંડે તે જન સમાજ પર તેમને કે હેટે ઉપકાર ઉતરે !
મારી સમજણ પ્રમાણે, કન્દમૂળ ખાનાર માણસ પણ જે પ્રમાણિક અને સદાચારી છે તે તેનું સ્થાન
તે માણસથી ઘણું ઊંચું છે કે જે એક બાજુ કદ- મૂળને ત્યાગ કરવા છતાં બીજી બાજુ અપ્રમાણિક
અને જૂઠા વ્યવહાર ચલાવવામાં ર–પા રહે છે. ' હારા આ ઉદ્ગારે પરથી વાંચનાર કઈ એમ ન સમજી ભે કે, લીલોતરી કે કદમૂળ તરફ હું નમતું કે ઢીલું મુકી રહ્યો છું. નહિ, એ વસ્તુઓમાં અવશ્ય દેષ જોઉં છું, અને તેના ત્યાગની ભલામણ કરનારાઓમાંને છું. માત્ર હારા મન્તવ્યની વિશિહતા એટલી જ છે કે તેના (લીલોતરી-કન્દમૂળના) ત્યાગને પ્રકાશ સત્ય–સદાચારના સૂર્ય સરખા પ્રકાશ આગળ ખદ્યોત સરખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com