Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 59
________________ ૫૪ તેમની આસ્તિકતાના મહત્ત્વમાં ઉણપ ન આવે. ચારિત્રમેહની પ્રચંડ જવાળા મહાન આસ્તિક અને વ્રતધારીઓને પણ મહાહિંસા અને મહારંભની ભીષણ ખાઈમાં ધકેલી મૂકે, ત્યારે પણ નાસ્તિકતાને ડાલ તેમને ન લાગે. આ બધું શું? આ બધા ઊહાપેહમાં મનુષ્યની સાદી અકકલ ન ઉતરી શકે તે નાસ્તિક તાના વર્તમાન કોલાહલને નિસાર સમજવા તે તૈયાર હેય, ત્યાં પછી વિશેષ સ્પષ્ટીકરણમાં ઉતરવાની શી જરૂર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90