________________
st
તાય કહી શકે તેમ નથી. ત્યારે એ સર્વ એકાન્ત અનાવશ્યક છે એમ તા અમે કદી કહીએ જ નહિ. અમારા તત્સમ્બન્ધી નિષેધ જૈન શલી મુજબ કથંચિત છે, ‘સ્થાત' પદથી લાંછિત છે. સમગ્ર મુનિસમાજ-સમક્ષ અમને ઘાષણાપૂર્વક કહેવાની ફરજ પડે છે કે—
“
''
""
આજે દેશ-કાળ અનુસાર શાસનની મહાન્ પ્રભાવના બ્રહ્મચર્યાશ્રમેા અને વિદ્યાલયે, ગુરૂકુલા અને વિદ્યાપીઠા ખેાલીને બ્રહ્મચારી વિદ્યાર્થીગણેાને સાંગાપાંગ વિદ્યાદાન કરવામાં છે; વિજ્ઞાનશાળાઓ અને ઉદ્યોગમિન્દરા ખાલીને આર્થિક હીનતામાં સબડતા સામાજિક બન્ધુઓને ઉદ્ઘારવામાં છે; પ્રાચીન શાસ્ત્રસમૂહ અને ગ્રન્થરાશિને મૂળરૂપે તથા દુનિયાની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પ્રકાશન કરી સસારમાં જૈનસાહિત્ય અને જૈનતત્ત્વજ્ઞાનના પ્રચાર કરવામાં છે. આ અને એવાં બીજાં અનેક એવડાં મહાન કાર્યા છે કે જેમાં કરાયાની સમ્પત્તિ જોઈએ. એક જૈન યુનિવર્સિટિ પણ હજી સુધી જૈનો ખાલી શક્યા નથી, એજ એમની મનેાદશાનું પ્રમાણ-પત્રક છે. ષ્ટિ-કામાં પરિવર્ત્તન થયા વગર કયાંય સુધારા થયા છે કે ? ત્યારે આ સુધારાના ઉપદેશ સ્થિતિચુસ્તાને અખરે એમાં નવાઇ જેવું શું ! છતાં તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com