Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ જય છે, ત્યારે હિંદુ કોમ અને જૈન કેમની સંખ્યામાં ઘટાડે થતું જાય છે. અહીં એ વિચારવાનું છે કે હિન્દુજાતિ કરેડની સંખ્યામાં છે, એટલે તેને સંખ્યા-હાસ નજરમાં ન આવી શકે, પણ જૈન જેવી નાનક કેમને જે ક્ષય-રોગ વર્ષોથી લાગુ પડેલો છે તેની ભયાનકતા તે દુનિયાની નજરે તરી રહી છે. આ વિષેના પોકારે વર્તમાન પત્રમાં અવારનવાર થયા કરે છે. જૈન આગેવાને અને યુવકનું ધ્યાન આ વસ્તુ તરફ ખેંચાવાની સખ્ત જરૂર છે. પર્યુષણ પર્વમાં જેનો પિતાને કર્તવ્ય-માર્ગ સમજી લ્ય અને તેને અમલમાં ઉતારે તો એ પર્વાધિરાજ ખરેખરી રીતે ઉજવાય ગણાશે. પર્યુષણાનું માહામ્ય પયુષણ” શબ્દમાંજ ઝળકી રહ્યું છે. એ શબ્દજ એ પર્વાધિરાજની આરાધનાની દિશા બતાવી રહ્યો છે. અન્તરાત્માના વિશુદ્ધ ભાવમય ઉદ્યાનમાં વિહરવું-વસવું–રહેવું એ એ શબ્દ (પર્યપણુ) ને લક્ષણસિદ્ધ અર્થ છે. સર્વ જીવોને અને ખાસ કરીને જેમની સાથે વેર-વિરોધ થયા હોય તેમને નમ્રભાવે, શુદ્ધ દિલથી ખમાવવા, અને પોતે સ્વચ્છ આશયથી ખમવું એ જૈન પર્વની અસાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, H&wrwatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90