Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 45
________________ “આસ્તિક-નાસ્તિતા” વિશિષ્ટ અભ્યાસીઓ સમજી શકે છે તેમ કેટલાક શબ્દ ભિન્ન ભિન્ન વર્ગ તરફથી ભિન્ન ભિન્ન અર્થમાં જાયા છે. યુગ-સ્વભાવ બદલાતાં, મનેદશામાં ફરક પડતાં પણ આમ બને છે. “નાસ્તિક શબ્દની પણ યોજના ભિન્ન ભિન્ન રીતે થયેલી છે. હિન્દુઓએ જેનોને “નાસ્તિક” કહ્યા. શા માટે ? જેનો વેદમાં માનતા નથી; જેનો ઈશ્વરને સૃષ્ટિકર્તા સ્વીકારતા નથી, આ હિસાબે હિન્દુઓએ જેનોને “નાસ્તિક” વિશેષણથી નવાજ્યા. જેનોએ પણ તે વિશેષણ સહર્ષ સ્વીકાર્યું. તેમણે ઉનત મસ્તકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90