________________
·
"
ઉચ્ચાયુ" કે વેદા તત્ત્વદેશ'ક નથી, ઇશ્વર જગત્કર્તા નથી—એમ “ નાસ્તિ છ ના સિદ્ધાન્ત ઉપરથી - નાસ્તિક ' શબ્દ વ્યુત્પન્ન કરાતા હાયતા એવી નાસ્તિકતા અમારા મસ્તકન્નુ તેજસ્વી મણિ છે, અને એમાં અમારા શાસનને વિજય છે. આવેા જ એક રમુજી કિસ્સા આ કાળમાં પણ અનેલે. સુપ્રસિદ્ધ ધર્માચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજ જે વખતે કાશીમાં નવા આવેલા, તે વખતે શરૂઆતમાં કેટલાક વિદ્વાન બ્રાહ્મણ્ણા તેમની સામે ઉદ્ધતાઈથી પેશ આવતા. એક વખતે મહારાજશ્રી વિદ્યાર્થીઓ સાથે ‘ ભીલપુર ′ દન કરવા જતા હતા, તે વખતે રસ્તામાં કાઈ એ વિદ્વાન્ બ્રાહ્મણે સામેથી આવી રહ્યા હતા. મહારાજશ્રીને પાસે આવતા જોઇ એ પડિતામાંથી એકે બીજાને કહ્યું—
t
""
arfeagìsà a¤ına: ! ”—' 241 aleas આબ્યા ! ’
મહારાજશ્રીએ સાંભળ્યુ. તેઓ પ્રસન્ન વદને
૪૧
વયા—
66
ચંપાબાર! માં સાિં
साधु प्रोक्तं ના િજ!”—“ મહાનુભાવ ! ઠીક, કહ્યું, હું ખરેઅર નાસ્તિક !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
'
...