Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 46
________________ · " ઉચ્ચાયુ" કે વેદા તત્ત્વદેશ'ક નથી, ઇશ્વર જગત્કર્તા નથી—એમ “ નાસ્તિ છ ના સિદ્ધાન્ત ઉપરથી - નાસ્તિક ' શબ્દ વ્યુત્પન્ન કરાતા હાયતા એવી નાસ્તિકતા અમારા મસ્તકન્નુ તેજસ્વી મણિ છે, અને એમાં અમારા શાસનને વિજય છે. આવેા જ એક રમુજી કિસ્સા આ કાળમાં પણ અનેલે. સુપ્રસિદ્ધ ધર્માચાય શ્રીવિજયધમ સૂરિજી મહારાજ જે વખતે કાશીમાં નવા આવેલા, તે વખતે શરૂઆતમાં કેટલાક વિદ્વાન બ્રાહ્મણ્ણા તેમની સામે ઉદ્ધતાઈથી પેશ આવતા. એક વખતે મહારાજશ્રી વિદ્યાર્થીઓ સાથે ‘ ભીલપુર ′ દન કરવા જતા હતા, તે વખતે રસ્તામાં કાઈ એ વિદ્વાન્ બ્રાહ્મણે સામેથી આવી રહ્યા હતા. મહારાજશ્રીને પાસે આવતા જોઇ એ પડિતામાંથી એકે બીજાને કહ્યું— t "" arfeagìsà a¤ına: ! ”—' 241 aleas આબ્યા ! ’ મહારાજશ્રીએ સાંભળ્યુ. તેઓ પ્રસન્ન વદને ૪૧ વયા— 66 ચંપાબાર! માં સાિં साधु प्रोक्तं ના િજ!”—“ મહાનુભાવ ! ઠીક, કહ્યું, હું ખરેઅર નાસ્તિક !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com ' ...

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90