Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 24
________________ પણ ગોશાળ જ્યાં ત્યાં ભગવાનના નામને આગળ કરીને લોકોનાં ઘર અને મહાલલાના મહોલ્લા સળગાવી મૂકે એ કેવી બેહુદી વાત ! લેકોનાં ઘર અને મહેલા બાળી નાંખનાર “ વ્યન્તર દેવ પણ કે ગાંડો હશે એમ તો પછી કોઈ પણ માણસ ભગવાનના નામે શ્રાપ આપી દુનિયામાં પ્રલયકાળ વર્તાવી મૂકે ! શાળે એ ક તપેનિધિ હતો કે ભગવાનના નામે એને શ્રાપ લાગી શકે ! એ “વિચિત્ર માણસ પણ ભગવાનનું નામ આગળ ધરી શ્રાપ આપવા માંડે અને એ સાચા પડે તો તે સંસારમાં ગજબ જ મચી જાય આવી બેહુદી બીના જીભ પર લાવતાં પણ મારા જેવાને સંકેચ થાય છે. આવી બાબત ભગવાનના નિષ્કલંક જીવન-ચરિત્રમાં શાચનીય ડાઘરૂપ ગણાય. ગશાળનાં આટઆટલાં અડપલાં, અટકચાળા અને ઉન્માદ, કે જેને લીધે ભગવાનને પણ બહુ બહુ ખમવું પડયું, એ જાણવા છતાંય એવાને તે જેલેશ્યા ભગવાને શિખવી એ અજાયબીભરેલી બીના છે. બીજા કેઈએ એવાને વિદ્યા શિખવી હોત તે લેકે એ શિખવનારને એમજ કહેત કે, “આવાને વિદ્યા દેતાં કંઈક તે વિચાર કરે હતે. નતી ખબર કે એ કે નાલાયક છે ?” પણ ભગવાને કયા હિસાબે સપને દૂધ પાયું હશે એને ખુલાસો ટીકાકારો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90