________________
સાચુ સાહમિવચ્છત
આજે નાકારશી કે સાહેમિવચ્છલના અથ કંઇજ સમજાતા નથી. એ જમણામાં કયાંય સાદ્ધમિવચ્છલની છાયા પણ દેખાતી નથી. સહધર્મી ભાઇઓનું પ્રેમભર્યું વાત્સલ્ય કરવાની એક પણ મિ આજે એ સાહમિવચ્છલના પેટમાંથી સ્ફુરતી નથી. સાપ ગયા ને હવે તે માત્ર લીસોટાજ રહ્યા હાય એમ સ્પષ્ટ દેખાઇ આવે છે. એમાં વપરાતા પૈસા કઇ પણ ઉગી નિકળતા હાય એ માનવામાં આવતું નથી. બીજા સ્થળાની વાત કયાં કરીએ, મુંબઇ જેવાં સુધરેલ શહેરાના જમણવારા પણ કેટલી ખપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com