Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૨૩ શેાચનીય દશા ધરાવે છે, એ એના અનુભવીઓને શું જણાવવાનુ હોય ? અંધાધુંધી, હાડમારી અને રસાકસીના ત્યાં પાર નથી હેતા. મલિનતા, ગંદકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું! અનત જીવાની હાણુ તે સ્પષ્ટ નજરે જોવાયા કરે છે. ધ ના નામે કરાતા જમણારાની આ દુર્દશા ! આ નાકારશીઓથી પાપનાં ખાતાં સિવાય બીજું શું પુણ્ય અંધાવાનું હતું ! વિચારકા જરા ધ્યાન આપે! આવાં જમણેાને સાહમિત્રલનું નામ આવ્ એ ખરેખર કાળી વસ્તુને સફેદ કહેવા ખરાખર ભાસે છે. આવાં જમણા પાછળ હિંદુસ્તાનના જૈનોના વરસે વરસે લાખ રૂપીયા વેડફાય છે એ આછા દુઃખની વાત નથી. સાહમિવચ્છલ તા એ છે કે— સીદાતા ગરીબ મધુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા; સાહમિવચ્છલ તે એ છે કે, વેપારધંધા વગરના કે લાઇન વગરના આત્મમ આને વેપારધ યા કાઇ લાઇનપર ચઢાવી ધમમાં સ્થિર કરવા; સાહમિવચ્છલ તા એ છે કે, અશક્ત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ (સ્કલરશિપ) આપી-અપાવીને તેમને વિદ્યાભ્યાસમાં આગળ વધારવા; સામિવચ્છલ તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90