Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ અનેક પજુસણે વીતાવ્યાં, પણ હવે સમજીએ જાગૃત થઈ વિધિપુરસર પર્યુષણ ઉજવવાં જોઈએ છે. વિધિ તમને શું બતાવું ! તમે સ્વયં સમજી શકે છે કે, આજે જૈન સમાજનું બાહ્ય અને આ તર સ્વરૂપ કેવી વિકૃત દશામાં આવી ગયું છે. સમુચ્ચય દષ્ટિએ કહેવું પડે છે કે, પજુસણ ઉજવવા છતાંય એનત્વને વિકાશ ન થાય તે એ પજુસણ કેવાં? પૂજ- પ્રભાવનાઓ અને પ્રતિક્રમણે કરવાં છતાંય કછુઆની હાય ઠંધ ન પડે અને સમાજના રોગો નાબૂદ ન થાય, અને સાતમીવચ્છળ કરવા છતાં કેમની ભુખ ન ભાંગે તે પછી તેની કિસ્મત કેટલી ? આ બધું ઠંડે પેટે વિચારવાનું છે. બીજી કેમ તે આ વીસમી સદીનાં અનુકૂળ સાધનોને લાભ લઈ પોતાની ઉન્નતિ સાધતી જાય છે, ત્યારે જૈન કેમજ એક એવી કેમ છે કે જેનું દિવસે દિવસે પતન થઈ રહ્યું છે આ હું જ કહું છું એમ નથી, પણ દેશના રાજદ્વારી અને આગેવાન પુરૂ પણ જૈનોની આ કમબખ્તી જોઈ રહ્યા છે. હિન્દના નૂતન રાજબધારણની રૂપરેખા રજુ કરતો “ નેહરૂસમિતિ”ને જે રિપોર્ટ બહાર પડેલો છે તેમાં વસ્તી–સંખ્યા અને ચુંટણીના અધિકાર વિષેના એક પ્રકરણમાં ખુલ્લું જણાવેલું છે કે, આખા હિંદુસ્તાનમાં બીજી જાતિએ સંખ્યામાં દિવસે દિવસે વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90