________________
૧૮
રણું રેડી તેમનામાં માનવીય ચેતના -બળ જગાડવા પરત્વે છે. એટલે આવા ઉપરોવારા સંસારનું કલ્યાણ કરવું એ મુનિઓને પરોપકારી ધર્મ છે, એ તેમનું મહત કત્તવ્ય છે.
જુઓ ! આચાર્ય હેમચન્દ્ર પિતાના “ યોગશાસ્ત્ર' માં પ્રથમ પ્રકાશના ૪૭ મા શ્લોકમાં સંસાર-સુધારક ઉપદેશ કરતાં કેવું લખે છે –
“ઇ- િણક તો જો .”
અર્થાત- ગૃહસ્થ સરખા કુલ-શીલવાળા અને જુદા ગાત્રવાળા સાથે વિવાહ કરનાર હોય.
આની વ્યાખ્યામાં તે આચાર્ય મહારાજ, અખિ-દેવાદિની સાક્ષીમાં પાણિગ્રહણને “વિવાહ” બતાવી, તેના બાહ્ય, પ્રાજાપત્ય, ગાર્ષ, દેવ, ગાધવ, આસુર, રાક્ષસ અને પશ્ચાચ એમ આઠ ભેદ જાહેર કરે છે અને એ આઠ પ્રકારના વિવાહમાં આદિના ચારને કઈ બતાવી છેષ થારને અધર્મી બતાવે છે. વળી આગળ વધીને તેને ત્યાં સુધી લખે છે – ___ परिप-बरवोः परस्पर विरस्ति तदा गाम्या बपि चम्बा: .
અષત-જે વહ-વરની પરસ્પર પ્રેમ-ચિ હોય તે તે શાળામાં કહેવાતા વિવાહ પણ ધમાં બની જાય છે. વિવાહનું ફળ જણાવતાં તે ફરમાવે છે કેगुरफलाहाम-फलो विवाहः । अनुबमारियोमेन
-सन्ततिा, गपुराता पितनितिः, नृवातहतित्वम्,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com