Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 136
________________ સાધુ–સંસ્થા. ઉપાધિઓની વાત કયાં કરવી ! મહાવ્રતધારીઓને તરપણી-પાતરાં, કપડાં–કાંબળ, મલમલલાટન, આઘા-વાઘા અને પુસ્તક—પાનાંના પેટી-પટારા ભરવાના હાય ? એવા પટારા અને કમાટાના સ્વમાલિકીના સ ંગ્રહ કરવાના હોય ? આવા પરિગ્રહના પાટલા રાખવાના હાય ! નિન્થ-જીવનની વિકટતાના ખ્યાલ કરતાં અમારામાં પડેલું ગાબડું અમારે નિહાળવું એઇએ. શ્રમણ-જીવનમાં તા સ્વાદેન્દ્રિયને થકવવાની કેશિશ ચાલે; ત્યાં સતત સરસ માલમલીદાની ગવેષણા ન હૈાય. એ સન્યાસી–જીવન, તટસ્થ સદ્રુપદેશ આપી આખા સમય શુભ જ્ઞાન—ક્રિયામાં જીવવાનું છે, એ કષાય–શમનની સાધના છે, ત્યાં પછી રાગ-દ્વેષના મખેડાએમાં પડવાનું કેવું ? ૧૧૧ '' ૮ અષ્મવૃમિદ્ સંગમે કુણ્ મવિજ્ઞફ """ જેવાં વચન આગળ કરી અમે અમારા શૈથિલ્યના બચાવ નથી કરી શકતા. તેવાં વચનાના તાત્પર્યાંથ એજ છે કે, જિનકાલિક યુગના શારીરિક સહૅનનથી જેટલે દરજ્જે સચમ-સાધન ખની શકતું હતુ તેટલે દરજ્જે ખનવું આજે શકય નથી. આકી આજના કાળમાં બની શકે તેટલી હદે સાધન ન કરાય તેા એ શ્રમણ-જીવનની ચાખ્ખી નખળાઇજ ગણાય. આપણે આપણી સયમ–ભાવનાના ઉપયોગ કરવામાં સલગ્ન ટાઇએ તા પદવીઓની પાછળ જે ધમપછાડા થાય છે તે શેના અને ! સદ્ગુણીને તે પાવી શેાધવા નિકળે છે, જ્યારે નિર્ગુણી * કલ્પસૂત્ર, છડા ક્ષણુ, ૧૩૩ મું સૂત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180