Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 162
________________ અતિમ ઉગારે. ૧૭ (૩) મહાવીરની ઐતિહાસિકતા આજે ભૂમંડળમાં ક્યા વિદ્વાનને સમજાવવી પડે તેમ છે ! તેમના જીવનની શ્રેષતાથી દુનિયાને ક પ્રાચતત્વવેત્તા અપરિચિત છે ! તેમની તીર્થકરતા એટલે? વિશ્વ-કલ્યાણ માટે પ્રાદુર્ભત થયેલી એક મહાન તેજોમય વિભૂતિ. આ વિભૂતિ પ્રાણીમાત્રની અંદર મૌજૂદ છે. સંસાર એની તિરહિત દશાનું જ નામ છે. એનાં તિભાવક આવરણેને ખસેડવામાંજ મહાવીરનું મહાવીરત્વ ગવાયું છે. સુમેરૂ મહીધરને હલાવ્યેથી આપણે તેમને ભગવાન નથી કહેતા? ઈન્દ્ર-ચન્દ્ર-નાગેન્દ્રોએ તેમને ચામર ઢળ્યા અને અસંખ્ય દેવતાઓએ મળી એજનપ્રમાણુ નાળચાવાળા હજારો-લાખે કળશેવડે તેમને હવરાવ્યા, એથી આપણે તેમને “પ્રભુ” નથી કહેતા. જુઓ | શ્રીસમન્તભદ્રાચાર્ય મહારાજ શું વેદે છે– “ રામ–પોથાન–શાતિવિમૂતઃT मायाविश्वपि दृश्यन्ते नातस्त्वममि नो महान् " ॥ (આમતા) અર્થાત–દેવતાઓનું આગમન, આકાશ-ગમન અને ચામરાદિ વિભૂતિઓ તે માયાવી-ઈજનળીયાઓમાં પણ વાય છે. એથી તું અમારે “પ્રભુ”નશે. લોકેત્તર ચમત્કારી વાર તે અતીશ્વરેને અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180