Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 149
________________ વીર-ધર્મના પુનરુદ્ધાર. વસ્તુ ગ્રહેણુ કરવા બદલ યા અમુક વસ્તુ ગ્રહણ ન કરવા બદલ કજીયા કરે કે ? ભગવન્મૂત્તિ-ઉપાસનારૂપી મિઠાઇ જેએ પડતી મૂકે છે તેમને તે મિઠાઇની વાસ્તવિક મિઠાશ સુહૃદભાવથી જો સમજાવવામાં આવે તે બહુ ફેર પડે; પણ તે ખાતર તેમની સાથે વૈર–વિરાધ તા ન જ કરાય. ભગવન્મુત્તિ–ઉપાસનાના ઉદ્દેશ કષાય -શાન્તિ છે. એના જ માટે ભગવન્મુત્તિનું આલમ્બન છે. હવે વિચાર કરવાની વાત છે કે જે મૂત્તિ કષાય—શાન્તિ માટે છે, તેનીજ ખાતર કષાય-વૃદ્ધિ કરવી એ કયાં સુધી ઉચિત છે! તેનેજ આશ્રીને કષાય વધારીએ,તે તેની ઉપાસનાને ઉદ્દેશ કયાં રહ્યો ! સ્થાનઃવાસીએ પણ સમજી જાય કે જે કષાય-શાન્તિ યા આત્મકલ્યાણને માટે એક વધુ સાધનના ઉપયાગ કરે છે, તેઓ કઈ ખાટુ' કરે છે કે I એ તેમની પાતાની રૂચિની વાત છે કે, તેઓ ઘેખરને ગ્રહણ ન કરે; પણ જેમને તે રૂચે છે તેમની અવહેલના તા તેમનાથી કરાયજ કેમ! ખરેખર, જેઓ પાતપાતાના રૂચતા ક્રિયા–માથી કષાય–શાન્તિના અભ્યાસ કરી રહ્યા હોય, તે ક્રિયા–માગ ખાતર ખીજા સાથે કષાય–વનની પ્રવૃત્તિ કેમ આચરે ! ક્રિયામા કષાય–શાન્તિ માટે છે, તે ક્રિયાભેદ જોઇને કષાય કેમ સેવાય ? આ મુદ્દાની વાત મતવાસીઓ જો સમજી જાય તે વિચારભેદ યા મત–ભિન્નતા રહેવા છતાં પણ તેમનામાં સૌમનસ્ય જળવાઈ રહે એમાં શક નથી. એવીજ રીતે દિગમ્બર-મૂત્તિ તરફ પણ ઘણા લાવવાનું કઈ કાણુ નથી. શ્વેતામ્બર્–દિગમ્બરે એક-બીજાનાં મન્દિરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૪ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180