Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 111
________________ વીર-ધર્મને પુનરુદ્ધાર. હિન્દુ જાતિ કરેઢાની ગણતરીમાં છે. ૨૫ કરોડ હિન્દુ ઘટતા ઘટતા પણ બહુ લાંબા વખતે ઘટશે. વળી તેઓમાં અધિક જાતિઓ એવી છે કે જેમાં વિધવા-વિવાહ પ્રચલિત છે, જેથી તેમની સંખ્યા એકદમ કમ થતી ન લાગે. પણ જૈને તે પુરા બાર લાખ જેટલા પણ નથી રહ્યા. તેમાં પ્રાયઃ ત્રણ ચાર જાતિઓમાં જ વિધવા-વિવાહ પ્રચલિત છે, બાકી તમામ જાતિઓ બરાબર ઘટતી ચાલી છે. સંયુકત પ્રાન્તના ૧૯૨૧ ની મનુષ્ય-ગણનાના રિપોર્ટમાં લખ્યું છે કે – " Jains continue to decrease. This com. munity alone of all in the province decreased between 1881 and 1891 and there seems no doubt that it is dying out ” ' અર્થાત્ જૈન બરાબર ઘટતા ચાલ્યા છે. સન ૧૮૮૧થી ૧૮૯૧ ના વચ્ચે આ પ્રાતમાં ફકત આ જ જાતિ ઘટી છે. એમાં શક નથી કે આ જાતિ ખતમ થવા બેઠી છે. પૂર્વ કાળમાં સતી-દાહની રાક્ષસીય પ્રથા એવી હતી કે પતિના મૃત્યુ પાછળ વિધવાને જબરન-ફરજીયાત પતિની ચિતામાં બળી મરવું પડતું હતું. હિન્દુ શાસ્ત્રના નામે હિન્દુઓ વિધવાઓને ભડભડતી આગમાં સળગાવી દેતા હતા. બીચારી અબળા બળતી આગમાંથી બહાર છુટવા મથતી, કે પુરૂષો ટી હેટી લાડીઓથી ઠોકી ઠેકીને તેણીને આગમાં ખાસી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180