________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
આજની કન્યાઓ આવતી કાલની માતાઓ છે; એટલે તેમને પુસ્તક-જ્ઞાનની જરૂર તે છે જ, કિન્તુ ગૃહ-શિક્ષણની, માતૃત્વ-શિક્ષણની અને સદાચાર–શિક્ષણની એથીય વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક; પતિભક્તિ, કુટુંબસેવા અને ડહાપણ એ રમણની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતી–સવનું સરસ સૌરભ છે. આવી કન્યાઓ જ્યારે યોગ્ય ઉમ્મરે યોગ્ય પુરૂષ સાથે લગ્નગ્રન્થીમાં જોડાશે, ત્યારે તેણીઓ સાચી ગુહિણીએ બનશે. વસ્તુતઃ આવી ગૃહિણી એજ ગ્રહ છે, અને એજ ગૃહને દીવે છે. આવી મહાત્મની ગૃહિણને ઉદ્દેશીને પ્રખર વિદ્વાન્ આચાર્ય શ્રીઅમરચન્દ્ર સૂરિજીએ કહ્યું હતું કે--
જ અતિમન્ના હંકારે સા રામ-રોજના
વસિઝમવા રો! વજુવાઅવાદરાઃ | આવા કલત્રને શોજિનસૂર મુનિએ ગૃહસ્થનું વિશ્રામધામ બતાવતાં લખ્યું છે કે –
હંસામાવાનાં નિત્રો વિશ્રામ-પાય: I
अपत्यं च कलत्रं च सतां संगतिरेव ॥ આવી અહિણીઓનાં ગૃહ-મનિર કેવાં પવિત્ર હોય તેમની આહાર-વિષિ, જલ-પાન, વા-પરિધાન અને રહેઠાણ
ઉપસર્ગર' તેત્રપ્રભાવિની પ્રિયંકરપકથામાં આ બ્લેક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com