________________
અધ્યાય-૮
છે
.
કે
.
•
•
:
:
સ્વર્ગીય સ્નેહના શાંત સ્વભાવનો. છે. જે મનુષ્યની હથેળીમાં ગુરૂ મહારાજની જગ્યામાંથી ઉદ્ભવતી એ માર્ગોમાં લિન થતી મનરેખા જે ગુરૂદેવતાના છેવટના ભાગમાં. અર્થાત હથેળીની બાજુએથી નિકળેલી હોય, તે તે મનુષ્ય સ્નેહમાં આંધળો હોય છે. એ માણસ સ્નેહની ચર્ચા વિશેષ ચલાવે છે. આવી રેખાની નિશાની ગુરૂદેવતા ને શનિ મહારાજની આંગળીઓની મધ્યમાંથી ઉદ્ભવે છે, કે તેની નીચેના સરૂદેવના સ્થાનની સપાટીને શિરેથી પ્રગટે છે, તો માણસ સવગયા
સ્નેહના શાંત સ્વભ્રાવવાળા હોય છે. વિષયપ્રેમી.
શનિદેવતાના સ્થળમાંથી મનરેખા ઉદ્ભવતી હોય છે તે તે માણસ વિષયવાસનામાં વહાલવૃત્તિ ધરાવનાર હોય છે. પાંપી પ્રેમને પ્રવેગ કરનાર,
જેની હથેળીમાં ચંદ્રદેવતાની ને શુકદેવતાની જગ્યા અરસ્પરસ એકત્રિત થઈ જતી જણાતી હોય તેમજ તેની સાથે હથેળીમાં શુક્રકણું દેખાતું હોય અથવા શુક્રદેવતાને સ્થાને જાળીની નિશાની હોય, તે માણસ પાપી પ્રેમનો પલિતપ્રયોગ કરનારો હોય છે. સંવનનેહી.
જે મનુષ્યની હથેળીમાં બુધદેવતાની જગ્યા ખાલી હથેળીના ડાના ભાગ તરફ જતી વિશેષ જાણતી હોય ને શુકદેવતાની
૫ ફેલાવે પામેલી દેખાતી હોય, પરંતુ તેમાં જે આડીઅવળી ખસબ ખાસિયતે સૂચવતી રેખાઓ ન હોય, તે તે ભણસ સતાન તરફ સનેહ રાખનાર હોય છે. "શિરોહી, . !
જેની હોવીમાં ગુરૂદેવતા તથા શુક્રમહારાજની જગ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com