Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 173
________________ અધ્યાય-૧૪ કરવા તત્પર બનશે. કારણ કે આપ જો પહેલાનું કાર્ય કરવા કટિબદ્ધ થશે, તે તેમાં આપને પરાજય થશે. આપને અપયશ મળશે તથા કછકંકાસ અને માનહાનિ થશે. એક માસ સુધી સંભાળીને ચાલવાનું છે. રાજદરબારકી કાંઈક ડર લાગશે, માટે કાર્ય કરે તે દીર્ઘદ થી કરશે તે આપને તેમાં ફાયદે મળશે. આપ હનુમાનજીની પૂજા કરજે, કંકાલીદેરીની સેવા કરજે તયા ગ્રહનું દાન દેજે. એથી આપનું શ્રેય થશે. મહાકાળીદેવીની ભકિત કરજો. એથી આપના ઉપર આવતી આપત્તિઓ ઓછી થશે એવું તારા સુંદરીનું વચન છે. શ્રી દ્વારકાં મઠાધીશ્વર હાંકરાચાર્ય શ્રી કેશવાશ્રમ મહારાજ સામુદ્રિકતિષ શાસ્ત્રના પ્રશ્નસામુદ્રિક અધ્યાયનું અવલોકન કરતાં આલેખે છે કે – પાડશીદવી. આ પ્રશ્નને ઉત્તર આપને ફાયદો થવાનું સૂચવનારા શુકનવાળે છે. એથી આપને સહાયતા મળશે, આપના દિલનું દુઃખદર્દી દૂર થશે, આપને આપના નેહસંબંધી તથા સગાંવહાલા તેમજ બંધવર્ગથી શરીરે સાતેય પમાડનારા આનન્દના શુભ સમાચાર સંભળાશે. વણજવ્યાપારમાં વસુની વૃદ્ધિ થઈ, ઉધાર પાસા કરતાં જમા પાસુ નમતું જશે. સરકારદરપારમાં પ્રસન્નતા પામી વિજયકીર્તિની પ્રાપ્ત થશે. પત્નિથી પરમશાંતિ મળશે. આપ કુળદેવતાની પૂજા કરજે અને સપ્તશૃંગીની સેવા કરજો. એથી આપનું ધારેલું કાર્ય ફળીભૂત થશે. એના પૂરા આપના શિરે આખા કુટુંબના નિર્વાહના બે છે એમ ષડશદેવી કહે છે. ભુવનેશ્વરી, આ પ્રશ્નને ઉત્તર આપને પ્રાપ્તિ કરાવનાર છે. આપને વિજય મળશે, મનની મુંઝવણ મટશે, દુશ્મન દૂર થશે, પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228